SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર બતાવ્યું કે જૈન શ્રમણને માટે સચિત્ત પદાર્થ પણ અગ્રાહ્ય છે, શ્રમણની કઠાર ચર્ચા સાંભળીને શ્રેષ્ઠી શ્રદ્ધાવાન બની ગયા. ૨૭૨ આચાર્ય પણ સાની સાથે રસ્તા પાર કરતા આગળ વધી રહ્યા હતા. વર્ષાઋતુ આવી, આકાશમાં ઊભરાઈ ઊભરાઈને ધનધાર ઘટા છવાવા લાગી અને રિઝમ વરસાદ વરસવા લાગ્યા. તે વખતે સા (સંધ) ભયાનક અટવીમાંથી પસાર થઈ રહ્યો હતા. રસ્તા કાદવથી ભરેલા હતા. સાથે તે અટવીમાં વર્ષાવાસ વ્યતીત કરવા માટે રોકાઇ ગયા, આચાર્ય પણ નિર્દોષ સ્થાનમાં સ્થિત થઈ ગયા. તે અટવીમાં સાને ધાર્યા કરતાં વધારે રોકાઇ જવું પડયું. તેથી સાની ખાદ્યસામગ્રી સમાપ્ત થઇ ગઈ, ભૂખથી પીડાઇને સાના લેાકા અરણ્યમાં કંદમૂળ વગેરેનું અન્વેષણ કરી જીવન વ્યતીત કરવા લાગ્યા. વર્ષાવાસના ઉપસંહાર કાળમાં ધન્ના સાવાહને અચાનક સ્મૃતિ આવી કે મારી સાથેના જે આચાયૅ - પ્રવર આવ્યા હતા, મે' તેના ખ્યાલજ ન કર્યા, તેમના આહારની શી વ્યવસ્થા હશે ? તે તરતજ આચાર્યની પાસે ગયા અને આહારની અભ્યર્થના કરી. આચાર્ય તેને કલ્પ્ય અષ્યની સમજણ આપી, કલ્પ્ય અકલ્પ્સનું પરિજ્ઞાન કરીને તેણે ઉત્કૃષ્ટ ભાવનાથી પ્રાસુક વિપુલ ધીનું દાન દીધું. શુદ્ધ ભાવનાના ફળસ્વરૂપે સમ્યકત્વની ઉપલબ્ધિ થઈ, ૩૯ (૨) ઉત્તરકુરુમાં મનુષ્ય : ત્યાંથી ધન્ના સાવાહના જીવ આયુષ્ય પૂરું કરીને દાનના પ્રભાવથી ઉત્તરકુરુમાં મનુષ્ય થયા. (૩) સૌધમ દેવલાક ત્યાંથી ધન્ના સાવાહના જીવ સૌધ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. (૪) મહાબલ : ત્યાંથી ચ્યવીને ધન્ના સાર્થવાહના જીવ પશ્ચિમ મહાવિદેહના ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વતની વિદ્યાધર શ્રેણીના અધિપતિ શતબલ રાજાના પુત્ર મહાખલ થયો. મહાબલના પિતા સંસારથી વિરક્ત થઇ પુત્રને રાજ્ય કારભાર સોંપીને સ્વયં શ્રમણ બની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy