SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) દેવેન્દ્રમુનિજી દ્વારા સંપાદિત ‘કલ્પસૂત્ર’ વાંચ્યું. સંપાદન સુંદર જ નહિ પણ અતિ સુંદર છે. ભાવ, ભાષા અને શૈલીએ બધી દષ્ટિથી આ સંપાદન તેનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વિવેચન અને પ્રસ્તાવનામાં લેખકનું ગંભીર અધ્યયન સ્પષ્ટપણે ઝબકી રહેલ છે. સેકડો ગ્રંથોનાં પ્રમાણ આપીને ગ્રંથને અધિકાધિક પ્રામાણિક બનાવવામાં આવેલ છે. પ્રસ્તુત કલ્પસૂત્રના અધિકાધિક પ્રચાર થાઓ તે જ મંગળ કામના અને ભાવના છે. કલ્પસૂત્ર (11) મે” ‘કલ્પસૂત્ર’ ની અનેક પ્રતિએ દેખી છે. પરંતુ મારા મનને કોઈ પણ પ્રતિ પસંદ નથી પડી કોઈમાં મૂલપાઠ શુદ્ધ ન હોય, તો કોઈમાં અર્ધ બરાબર ન હોય, કોઈમાં વિવેચન જ વ્યવસ્થિત ન હોય. મરુધર કેસરી શ્રી મિશ્રીમજી મહારાજ રાણાવાસ, દિનાંક ૪-૧૦-૧૯૬૯ જ્યારે મે વેન્દ્રમુનિ શાસ્રી સાહિત્યરત્ન દ્વારા સંપાદિત કલ્પસૂત્ર દેખું ત્યારે મન મસૂર નાચી ઊઠયો. મૂળ પાઠ, અર્થ અને વિવેચન બધામાં સંપાદક મુનિજીની ગંભીર વિદ્રત્તા ઝબકી રહેલ છે. આટલું સુંદર સંપાદન 'કલ્પસૂત્ર'નું પ્રથમ વખત દેખું છું. આ ‘કલ્પસૂત્ર' માં સ્થાનકવાસી જૈન સમાજની પરંપરાઓનું સંપૂર્ણ દર્શન કરાવવામાં આવેલ છે. વ્યાખ્યાતાઓને માટે આ સંસ્કરણ ઘણું જ ઉપાયોગી છે. માલવકેશરી પ્રસિદ્ધવકતા શ્રી સૌભાગ્યમલજી મહારાજ (૬) કલ્પસૂત્રની શોધપૂર્ણ પ્રસ્તાવનામાં અનેક પ્રમાણ આપીને દેવેન્દ્રમુનિશાસ્રીએ એમ સિદ્ધ કરેલ છે કે, પત્ર, બત્રીસ આગમામાં જ છે. ને દશાવકધનો આઠમો અધ્યાય છે. મને હાર્દિક આહ્લાદ છે કે દેવેન્દ્રમુનિએ અનુવાદ, વિવેચન અને પ્રસ્તાવનામાં સર્વત્ર સ્થાનકવાસી પરંપરાની પૂર્ણ રહ્યા કરેલ છે. સંપાદનમાં અતિ અધિક શ્રમ કર્યો છે. સવિસ્તર ભૂમિકા, વિવેચન, ટિપ્પણીઓ, શબ્દકોષ અને અનેક પરિશિષ્ટોથી મુકત પ્રસ્તુત આગમ સાધારણ પાઠકો માટે જ નહિ, પરંતુ વિશિષ્ટ વિજ્ઞાને માટે પણ અત્યંત ઉપયોગી છે. દેવેન્દ્રમુનિએ અનેક ગ્રયાનું સંપાદન અને લેખન કરેલ છે. પરંતુ અમારી દષ્ટિથી તે બધામાં આ સર્વોત્કૃષ્ટ સંપાદન અને લેખન છે. સુવર્ણ કળશ સમાન તે સદા ચમકનું હેશે. દેવેન્દ્રમુનિજી અન્ય આગગાનું પણ આ રીતે સુંદર સંપાદન કરે એ જ મારી શુભ કામના છે. પ્રવર્તક વિનયઋષિજી મહારાજ અહમદનગર તા. ૧૬-૧૨-૧૯૬૮ (6) Jain Education International ‘કલ્પસૂત્ર’ જીવનને ઉન્નત અને સમુન્નત બનાવવાનું શ્રેષ્ઠ સોપાન છે. કામણ જીવનની સાધનાનું તેમાં સુંદર નિરૂપણ છે. ામણ ભગવાન મહાવીર, પાર્શ્વનાથ, અરિષ્ટનેમિ અને ઋષભદેવ વગેરે તીર્થંકરોના જીવન સમ્યક્ પ્રકારથી તેમાં ચિત્રિત કરવામાં આવેલ છે. પત્રની અનેક સંસ્કરણ પ્રકાશિત થયાં છે. તે બધાં સંસ્કરણામાં આ સંસ્કરણ પ્રત્યેક દષ્ટિથી અનેખું છે. દેવેન્દ્રમુનિજીની ભાષામાં આજ છે, લાલિત્ય છે અને ભાવેમાં ગાંભીર્ય છે. વકતા શ્રી પ્રેમચંદજી મહારાજ દેહલી, તા. ૫-૧૦-૧૯૬૯ પંજાબકેસરી પ્રસિદ્ધ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy