SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રવચન ૫ અને દુ:ખીને સુખી બનાવનાર દિવ્ય પ્રભાવશાળી તે મહામત્ર નમસ્કાર જ છે, આ મહામંત્ર અનાદિ છે, ભૂતકાળમાં અનત તીર્થંકર થયા છે, ભવિષ્યમાં અનંત તીર્થંકર થશે પર ંતુ કોઇ પણ આ મહામંત્રની આદિને જાણતા નથી, ૪ જેની આદિ નથી તેની આદિ, જાણી પણ કઈ રીતે શકાય ? માટે તે અનાદિ અનંત મંત્ર છે, * આ મહામંત્રમાં વ્યક્તિવિશેષની ઉપાસના નહિ પણ ગુણેાની ઉપાસના કરવામાં આવેલ છે, આત્મિક ગુણાને વિકસિત કરનારા જે મહાપુરુષા છે તેમને નમરકાર કરવામાં આવેલ છે. આ મહામત્ર, પંથ પરંપરા કે સંપ્રદાયની પરિધિથી મુક્ત છે તેથી માનવમાત્રની એક અણુમાલ નિધિ છે અને બધાને માટે સમાન ભાવથી સદા રસ્મરણીય છે. મૂØ:~ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे होत्था । तं जहा - हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कंते १ इत्युत्तराहिं गन्माओ गव्धं साहरिए २ हत्थुत्तराहिं जाए ३ हत्त्तराहिं मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ४ हत्थुत्तराहिं अनंते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुन्ने केवलवरनाणदंसणे समुप्पन्ने ५ साइणा परिनिતુ મયું ॥ ૧ ॥ અર્થ : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણક હસ્તાત્તર (ઉત્તર ફાલ્ગુની) નક્ષત્રમાં થયાં, હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાન સ્વર્ગથી ચ્યવીને ગર્ભમાં આવ્યા (૧) હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભાથી ખીજા ગર્ભમાં સહરણ કરવામાં આવ્યા (૨) હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન જન્મ્યા (૩) હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાને મંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગારત્વના (દીક્ષાના) સ્વીકાર કર્યા (૪) હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર અને પરિપૂર્ણ શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy