SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યકાળ તથા યૌવન ૧૫૭ વિવેચનઃ ભગવાન મહાવીરના વિવાહના પ્રીન ઉપર વેતાંબર અને દિગંબર પરંપરામાં ઊંડે મતભેદ છે. ભગવાનના વિવાહના સંબંધમાં શ્વેતાંબર માન્યતાનાં મૂળ આગમ આચારાંગ વગેરેમાં તથા નિર્યુક્તિ ભાષ્ય અને ચૂર્ણ સાહિત્યમાં પર્યાપ્ત પ્રમાણ મળે છે. દિગંબર ગ્રન્થમાં મહાવીરને માટે “કુમાર” શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. અને સંભવિત રીતે તે શબ્દના કારણે અવિવાહિત માનવાની ભ્રાંતિ થએલ છે પ્રસ્તુત કુમારને અર્થ “યુવરાજ ૧૮૨ “રાજકુમાર' ૧૮ વગેરે પણ થાય છે અને તે અર્થને વ્યકત કરતાં શ્વેતાંબર ગ્રંથાએ પણ વીર, અરિષ્ટનેમિ, પા, મલ્લિ અને વાસુપૂજ્ય માટે ‘કુમાર વાસ િવવવા' કહીને “કુમાર” શબ્દનો પ્રયોગ કરેલ છે. મૂત્ર : समणस्स णं भगवओ महावीरस्सणंधूया कासवीगोत्तेणं, तीसे णं दो नामधिज्जा एवमाहिज्जंति, तं जहा-अणोज्जा इवा પિયત ૩ વા ૧૦૮ અર્થઃ શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગેત્રની હતી. તેનાં બે નામ આ પ્રમાણે છે. (૧) અજજા (અનવદ્યા) અને (૨) પ્રિયદર્શના. મૂos : समणस्स णं भगवओ महावीरस्स नतुई कासवी गोत्तेणं, तीसे णं दो नामधिज्जा एवमाहिज्जंति, तं जहा-सेसवई इ वा નસવર્ડ રૂ વા . ૧૦૬ . અર્થ : શ્રમણ ભગવાન મહાવીરની દેહિત્રી (પુત્રીની પુત્રી) કાશ્યપગોત્રી હતી. તેના બે નામ (૧) શેષવતી અને (૨) યશસ્વતી આ પ્રમાણે હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy