SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર उसभदत्तस्स माहणस्स को डालसगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगोत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिस गोत्ताए पुव्वरत्तावरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं अव्वाबाहं अव्वाबाहेणं कुच्छिसि साहरिए ॥ ३० ॥ ૮૪ અર્થ તે કાળે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુના તે પ્રસિદ્ધ ત્રીજો માસ અને પાંચમા પક્ષ ચાલતા હતા અર્થાત્ આસા વદ ૧૩ ને દિવસે ભગવાન સ્વર્ગથી ચુત થયા અને દેવાન દા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા ને બ્યાસી રાત્રિ દિવસ પસાર થઈ ગયાં હતાં અને ત્ર્યાસીમે દિવસ ચાલી રહ્યો હતા ત્યારે તેરસને દિવસે મધ્યરાત્રિના સમયે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યાગ થતાં જ પોતાના હિતની કાંક્ષાવાળા હિરણૈગમેષી દવે શક્રની આજ્ઞાથી માહણકુંડ ગ્રામ નગરમાંથી કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધર ગાત્રીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતૃક્ષત્રિય, કાશ્યપગોત્રીય સિા ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં પાતાના દિવ્ય પ્રભાવથી ભગવંતને સુખપૂર્વક સંસ્થાપિત કર્યા. મૂØ : समणे भगवं महावीरे तिष्णाणोवगए आवि होत्था, साहरिजिस्सामि त्ति जाणइ, साहरिजमाणे न जाणइ, साहरिए मित्ति जाणइ ॥ ३१ ॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર (તે સમયે) ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “મારું અહીંથી સહરણ થશે ” તે જાણતા હતા. ‘સહરણ થઇ રહેલ છે' તે જાણતા ન હતા, ‘સહરણ થઇ ગયું છે' તે જાણતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy