SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપક્રમ –* કલ્પની પરિભાષા અને ભેદ કલ્પને અર્થ છે-નીતિ, આચાર, મર્યાદા, વિધિ અને સમાચારી. આચાર્ય ઉમાસ્વાતિ કહે છે- જે કાર્ય જ્ઞાન, શીલ, તપની (ઉપગ્રહ) વૃદ્ધિ કરે છે અને દોષોને નિગ્રહ (શમન) કરે છે તે નિયષ્ટિથી કલ્પ છે બાકી શેષ અકલ્પ છે. ' કલ્પસૂત્રની ટીકા અનુસાર શ્રમણોને આચાર ક૯૫ છે. કલ્પનાં આગમ, ભાષ્ય, નિયુક્તિ અને શૂર્ણિ સાહિત્યમાં અનેક ભેદ, પ્રભેદ નિરૂપિત થયેલ છે તે બધાંની અહીં ચર્ચા ન કરતાં કેવળ દસ કલ્પો અર્થાત કલ્પના દસ પ્રકારો ઉપર જ વિચાર કરવામાં આવેલ છે. તે દસ કલ્પ આ પ્રકારે છે: (૧) આચેલય (૨) ઓશિક (૩) શય્યાતરપિંડ (૪) રાજપિંડ (૫) કૃતિકર્મ (૬) વ્રત (૭) યેષ્ઠ (૮) પ્રતિક્રમણ (૯) માસકલ્પ (૧૦) પર્યુષણ –કલ્પ. ૩ – આચેલક્ય ચેલ’ શબ્દનો અર્થ –વસ્ત્ર છે. ન ચેલ એટલે અચેલ-વસ્ત્રનો અભાવ. “અ” શબ્દને એક અર્થ અલ્પ પણ છે જ જેમ કે અનુદરા. આચારાંગના ટીકાકારે ઈષત (અલ્પ) અર્થમાં નગ સમાસ માનીને અચેલને અર્થ “અલ્પવસ્ત્ર’ કરેલ છે. ૫ ઉત્તરાધ્યયન ૬ અને કલ્પસૂત્રની ૭ ટીકાઓમાં પણ તે જ અર્થ માન્ય થયેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy