SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ કલ્પસૂત્ર તે સાથે જ નિર્ચે શોતિર્મા” વગેરેથી આત્માની સંસિદ્ધિ અને કૃraો જૈ gવ ગાયતે” વગેરેથી પુનર્જન્મ સિદ્ધ થતો હોવાથી તેઓ દઢ નિશ્ચય કરી શકતા નહિ. ભગવાને વેદવાક્યને ખરે અર્થ સમજાવી પુનર્જન્મની સત્તા પ્રમાણિત કરી. સમાધાન થતાં જ ત્રણસે છાત્રોની સાથે પ્રવજ્યા ગ્રહણ કરી. – પ્રભાસ – તે પછી પ્રભાસ આવ્યા તેમને આત્માની મુક્તિના સંબંધમાં સંશય હતો અને તેમાં બળ મળ્યું “રામર્થ વા પુતત્સર્વ નિરોત્રમ 331 આ વાકયથી, પરંતુ “ ક્ષળી વેહિત પરમાર ર, તત્ર પર સર્ચ જ્ઞાનમનતં ત્રા” ૩૩ર આ વાકયથી આત્માની બદ્ધ અને મુક્ત બને અવસ્થાનું પ્રતિપાદન થતું હતું. તે કારણે આત્મનિર્વાણના સંબંધમાં પ્રભાસ શંકાશીલ હતા. ભગવાન મહાવીરે તે વેદ વાકાને સાચો અર્થ સમજાવ્યો, સમાધાન થતાં જ તેઓ પણ પોતાના ત્રણસો છાત્રોની સાથે પ્રવૃજિત થઈ ગયા. ——– તીર્થસ્થાપના: આ પ્રમાણે મધ્યમ પાવાપુરીના એક જ પ્રવચનમાં ૪૪૧૧ વેદવિજ્ઞ બ્રાહ્મણોએ ભગવાન મહાવીરની પાસે શ્રમણ ધર્મને સ્વીકાર કર્યો. ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર વિદ્વાન ભગવાનના પ્રમુખ શિષ્ય થયા અને તેઓ ગણધરના મહત્ત્વપૂર્ણ પદ પર પ્રતિષ્ઠિત થયા.૩૩૩ આર્યા ચંદનબાળા, જેનું વર્ણન આ અગાઉ કરવામાં આવેલ છે, તે કૌશાંબીમાં હતી. દેવગણેને આકાશમાર્ગે જતાં જોઈને સમજી ગઈ કે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. તેના હૃદયમાં દીક્ષા ગ્રહણ કરવાની અતિ ઉત્કટ ભાવના જાગૃત થઈ. દેવો તેના દીક્ષા લેવાના દદ્ધ સંકલ્પને જોઈને ત્યાંથી તેને ભગવાનના સમવસરણમાં લાવ્યા. ભગવાનને વંદન કરી દીક્ષાની ભાવના અભિવ્યક્ત કરી. ભગવાને દીક્ષા આપી તેને સાધ્વીસમુદાયની પ્રમુખ બનાવી.૩૩૪ હજારો નર-નારીઓએ ભગવાનનો ત્યાગ – વૈરાગ્યથી તરબોળ પ્રવચનને સાંભળીને સંયમ-ધર્મને સ્વીકાર કર્યો. જેઓ તે કંટકાકીર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy