SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મૌર્યપુત્ર ૨૧૩ – મર્યપુત્ર - - ત્યારબાદ મૌર્ય પુત્ર આવ્યા. જ્ઞાનાતિ માયોપમાન શીવાનિયમવાસુવેરાસીન વગેરે શ્રુતિવાકયોથી દેવતાઓ અને સ્વર્ગલોકના અસ્તિત્વના સંબંધમાં શંકા હતી અને આ બાજુ “a | યજ્ઞાયુધી યાનાનો જ્ઞHT સ્ત્રો અતિ વ अपाम सोपममता अभूम अगमन् । ज्योतिः अविदाम देवान्, किं नुनमस्मांस्तृणवदरातिः શિનુ પૂર્તિમૃતાર્થ કર૯ આવા વેદવાકથી સ્વર્ગ અને દેવતાઓનું અસ્તિત્વ સિદ્ધ થતું હતું. ભગવાન મહાવીરે દેવેનું અસ્તિત્વ સિદ્ધ કરી, મૌર્ય પુત્રના સંશયનું સમાધાન કર્યું. સમાધાન થતાં જ ત્રણ પચાસ છાત્રો સાથે તેમણે આ પ્રવજ્યા ગ્રહણ કરી. – અપિતા તે પછી અકૅપિત આવ્યા. તેમને “હૈ pલ્ય નર નારા: નિત” આ શ્રુતિવાક્યથી નરક અને નારક જીવોના અસ્તિત્વ સંબંધમાં શંકા થઈ પરંતુ “નાર હૈ gવ ગાયતે : શુદ્રાન્નારૂનાઈત આ વાક્યથી નારકોનું અસ્તિત્વ પણ સિદ્ધ થતું હતું. આવા દ્વિવિધ વેદવચનાથી તેઓ શંકાગ્રસ્ત હતા. ભગવાન મહાવીરે વેદવાક્યોને સમન્વય કરીને તેમની શંકાનું સમાધાન કર્યું ત્રણ છાત્રની સાથે તેમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. - —* અચલજાતા : ત્યાર પછી અલભ્રાતા આવ્યા. તેમને “પુ વેનિં સર્વમૂતં યજ્ઞ માર્ચે ઉતારવશાનો' વગેરે શ્રુતિવાક્યોથી કેવળ પુરુષનું અસ્તિત્વ જ સિદ્ધ થાય છે, પુણ્ય-પાપનું અસ્તિત્વ નહિ, પરંતુ બીજી બાજુ પુષ્ય: વૃષ્યન, વાવ: પાન કળા ૩૦ વગેરે વચન પુણ્ય પાપના અસ્તિત્વને પણ સિદ્ધ કરે છે. આ સંબંધમાં શંકા હતી. ભગવાને પુણ્ય પાપનું અસ્તિત્વ સિદ્ધ કરી શંકાનું સમાધાન કર્યું. ત્રણસે છાત્રોની સાથે તેમણે પ્રવ્રયા અંગીકાર કરી. ——– મેતાર્ય : તેમના પછી શાસ્ત્રાર્થ માટે મેતાર્ય આવ્યા. તેમને “ વિજ્ઞાન ન gો મૂતેશ્ય” વગેરે વેદવાણીથી પુનર્જન્મના સંબંધમાં શંકા હતી. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy