SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના પૂર્વભવો નહિ. છછ આ સાંભળતાં જ ત્રિપૃષ્ઠ ક્રોધ ભભૂકી ઊઠ્યો. પોતાના સેવકોને બોલાવીને કહ્યું: “આજ્ઞાને અનાદર કરનારા અને સંગીતથી આ શય્યાપાલકના કાનમાં ગરમાગરમ શીશું રેડી ઘો.” સમ્રાટની કઠોર આજ્ઞાથી શવ્યાપાલકના કાનમાં શીશું રેડવામાં આવ્યું. ભયંકર વેદનાથી પીડાતાં તેણે પ્રાણ ત્યાગી દીધા. ત્રિપૃષ્ઠ સત્તાના મદમાં ઉન્મત્ત બનીને આવાં ક્રૂર કૃત્યના કારણે નિકાચિત કર્મોનું ઉપાર્જન કર્યું. મહારંભ અને મહાપરિગ્રહમાં મશગૂલ બનીને ચોર્યાસી લાખ વરસ સુધી રાજ્ય સંપદા ભેગવતા રહ્યા. ૦૯ (૧૯) સાતમી નરક ત્રિપૃષ્ઠ વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરીને સાતમા તમતમા નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નરયિક રૂપે ઉત્પન્ન થયા. ૨૦ (૨૦) સિંહ ત્યાંથી નીકળીને તે કેસરીસિંહ બન્યા. (૨૧) ચોથી નરક ત્યાંથી આયુષ્ય પૂરું કરીને તે ચોથી નરકમાં ગયા. નરકમાંથી નીકળ્યા પછી તેમણે અનેક ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા, આવશ્યક નિયંતિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર અને શ્રમણ ભગવાન મહાવીર” ગ્રંથમાં બાવીસમો ભવ માનવને લખ્યો છે પણ તેનું નામ, આયુષ્ય વગેરેને ઉલ્લેખ નથી તેમ એવો પણ ઉલ્લેખ નથી કે તેમણે ચક્રવત ગ્ય પુણ્ય ઉપાર્જન કેવાં શુભ કૃત્યથી કર્યું હતું. સમવાયાંગ સૂત્રમાં અને તેની વૃત્તિમાં મહાવીરના પ્રથમ છ ભવ આપેલ છે. બાવીસમે ભવ માનવને માનવાથી સમવાયાંગને ક્રમ બેસતે નથી. તેથી અમોએ અહીં બાવીસમે ભવ માનવને લખેલ નથી. (૨૨) પ્રિય મિત્ર ચક્રવતી ત્યાંથી આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રની ભૂકા નગરીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy