SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ આર્ય સ્થૂલિભદ્ર આ મહાગિરિના જન્મ વીર સંવત ૧૪૫માં થયા અને દીક્ષા ૧૭૫માં થઈ, ૨૧૫માં આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત થયા અને ૨૪૫માં ૧૦૦ વરસનું આયુષ્ય પૂર્ણ કરીને દશા પ્રદેશના ગજેન્દ્રપદ તીર્થમાં સ્વસ્થ થયા. આર્ય સુહસ્તીના જન્મ વીર સંવત ૧૯૧માં થયા, દીક્ષા ૨૧૫માં થઈ, યુગપ્રધાન આચાર્ય પદ ઉપર ૨૪૫માં પ્રતિષ્ઠિત થયા અને ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ઉદ્દેણીમાં ૨૯૧માં સ્વસ્થ થયા. ૪ આર્ય સુહસ્તીની શિષ્ય સંપદા આગલા સૂત્રમાં સ્વયં સૂત્રકાર નિર્દિષ્ટ કરી રહેલ છે. : थेरस्स णं अज्जसुहत्थिस्स वासिहगोत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहाथेरे त्थ अज्जरोहण, भद्दज्जसे मेहगणी य कामिती | सुद्वियसुप्पडिबुद्धे, रक्खिय तह रोहगुत्ते य ॥ १ ॥ इसिगुत्ते, सिरिगुत्ते, गणी य बंभे गणी य तह सोमे । दस दो य गणहरा खलु. एए सीसा सुहत्थिस्स ॥ २ ॥२१० ॥ અ વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તીના પુત્ર સમાન અને પ્રખ્યાત તે ખાર સ્થવિર અ ંતેવાસી હતા. જેવા કે: (૧) સ્થવિર આ રોહણ (૨) જસભદ્ર (ભદ્રયશ) (૩) મેહુગણી (મેધગણી) (૪) કામિટ્ટુિ (કામર્દ્રિ) (૫) સુસ્થિત (૬) સુડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) (૭) રક્ષિત (૮) રાહગુપ્ત (૯) ઈસિગુપ્ત (ઋષિ ગુપ્ત) (૧૦) સિરિગુપ્ત (શ્રીગુપ્ત) (૧૧) બભગણી (બ્રહ્મગણી) (૧૨) સામગણી. તે ખાર ગણધર સમાન તે ખારેય શિષ્ય સુહસ્તીના હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy