SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ભિક્ષાચર : બધાં સ્વપ્ન સંબંધમાં ચિંતન મનન કરવા લાગ્યા. ચિંતનનું નવનીત એ નીકળ્યું કે અવશ્યમેવ શ્રેયાંસને વિશિષ્ટ લાભ થશે, જ ભગવાન તે જ દિવસે વિચરણ કરતા ગજપુર પધાર્યા, ચિરકાળ પછી ભગવાનને જોઇને શહેરનાં માણસા આહ્લાદિત થયા. શ્રેયાંસને પણ અત્યધિક પ્રસન્નતા થઈ. ભગવાન પરિભ્રમણ કરતાં શ્રેયાંસને ત્યાં પધાર્યા. ભગવાનના દર્શન અને ચિંતનથી પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઇ, સ્વપ્નના સાચા તથ્યની જાણ થઈ, તેમણે ભક્તિવિભાર હૃદયથી તાજાજ આવેલા શેરડીના રસના કળશને હાથમાં ગ્રહણ કરી ભગવાનના કરકમળામાં રસ પ્રદાન કર્યા. આ રીતે ભગવાન શ્રી ઋભદેવને એક સંવત્સર પછી ભિક્ષા પ્રાપ્ત થઇપ અને સર્વ પ્રથમ ઈક્ષરસનું પાન કરવાના કારણે તે કાશ્યપ નામથી પણ પ્રખ્યાત થયા. ७६ ૨૮૭ , પ્રસ્તુત અવસર્પિણી કાળમાં સર્વ પ્રથમ વૈશાખ સુદ ૩ (ત્રીજે) શ્રેયાંસે ઇક્ષુરસનુ દાન દીધું તેથી તે ત્રીજ ‘ ઈશુ તૃતીયા ' અથવા ‘ અક્ષયતૃતીયા ’ ના રૂપમાં પ્રસિદ્ધ થઇ,” તે મહાન દાનથી તિથિ પણ અક્ષય થઈ ગઈ. , મૂ उस अरहा कोसलिए एगं वाससहस्सं निच्च वोसकाये चित्तदे जाव अप्पाणं भावेमाणस्स एक्कं वाससहस्सं विक्कतं तओ णं जे से हेमंताणं चउत्थे मासे सत्तमे पक्खे फग्गुणबहुले तस्स णं फग्गुणबहुलस्स एक्कारसी पक्खेणं पुव्वण्हकालसमयंसि पुरिमतालस्स नयरस्स बहिया सगड - मुहंसि उज्जाणंसि नग्गोहवरपायवस्स अहे अमेणं भत्तेणं अपाणएणं आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ ॥ १९६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy