SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ભગવાન ઋષભદેવની શિષ્ય સંપદા પ્રસન્નતા ન થઈ, વિરાટ રાજ્યને ઉપભેગા કરવા છતાં પણ તેઓ હવે તેમાં આસક્ત ન હતા. સમ્રાટ બનવા છતાં પણ તેઓ સામ્રાજ્યવાદી વૃત્તિના ન હતા. લાંબા વખત સુધી રાજ્યશ્રીને ઉપભોગ કર્યા પછી ભગવાન શ્રી ઋષભદેવ મેલે પધાર્યા પછી એક વખત વસ્ત્રાભૂષણેથી સુસજ્જિત થઈને અરીસા ભવનમાં ગયા. આંગળીમાંથી વીંટી સરી ગઈ તેથી તે અસુંદર દેખાવા લાગી. ભારતે આ જોયું ત્યારે અન્ય આભૂષણે પણ ઉતાર્યા. સુંદરતાનું રૂપ બદલાતું જોઈને ચિંતનને પ્રવાહ વેગવાન બને. ભરત વિચાર કરવા લાગ્યા– “આ બધું સૌંદર્ય કૃત્રિમ છે, કૃત્રિમતા, સદા ક્ષણભંગુર હોય છે. સુંદરતા તે છે કે જે અક્ષય, અજર, અમર હોય. જે કઈ અન્યની અપેક્ષાએ નહિ પરંતુ સ્વયંના રૂપમાં જ સુંદર હોય, તે સંદર્ય બહાર નહિ અંદરમાં છે. આત્માની અંદર... ... ... અનંત જ્ઞાન! અનંત દર્શન! એ જ મારા અક્ષર સૌદર્યને ભંડાર છે? આ જાતનું ચિંતન કરતા કૃત્રિમ સંદર્યમાંથી આત્મદર્યમાં પહોંચી ગયા. કર્મમળનું પ્રક્ષાલન કરતાં કરતાં કેવળજ્ઞાની બની ગયા. ૭ આ રીતે ભગવાનના સો એ પુત્રોએ તથા બ્રાહ્મી–સુંદરી બન્ને પુત્રીઓએ શ્રમણત્વને સ્વીકાર કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું અને મેક્ષે ગયા. –* ભગવાન ઋષભદેવની શિષ્ય સંપદા - उसभस्स णं अरहओ कोसलियस्स चउरासीइं गणा चउरासीइं गणहरा होत्था। उसमस्स णं अरहओ कोसलियस्स उसभसेणपामोक्खाओ चउरासीई समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था। उसभस्स णं अरहओ कोसलियस्स बंभीसुन्दरिपामोक्खाणं अज्जियाणं तिनि सयसाहस्सीओ उक्कोसिया अजियासंपया होत्था। उसमस्स णं अरहओ कोसलियस्स सेजसपामोक्खाणं समणोवासगाणं तिन्नि सयसाहस्सीओ पंच सहस्सा उक्कोसियासमणोवासयसंपयाहोत्था। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy