SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર विइक्कते निव्वत्तिए असुतिजातकम्मकरणे संपत्ते बारस | हदिवसे विउलं असणपाणखाइमसाइमं उवक्खडाविंति उवक्खडावित्ता मित्तनाइनियगसय णसंबंधिपरिजणं नायए य खत्तिए य आमंतेत्ता तओ पच्छा पहाया कयबलिकम्मा कय कोउय मंगलपायच्छित्ता सुप्पावेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिते भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगया तेणं मित्तनाइनियगसयणसंबंधिपरिजणेणं नायएहि य सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा विसाएमाणा परिभुंजे माणा परिभाएमाणा विहरंति ॥ १०१ ॥ ૧૫૦ અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પહેલે દિવસે કુળ પર પરા અનુસાર પુત્રજન્મ નિમિત્તે કરવા યોગ્ય અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચન્દ્ર અને સૂર્યના દર્શનના ઉત્સવ કરે છે, છઠે દિવસે રાત્રિ-જાગરણના ઉત્સવ કરે છે, અગિયારમા દિવસ પસાર થતાં સ પ્રકારની અશુચિ નિવારણ થતાં જ્યારે બારમા દિવસ આવ્યા ત્યારે વિપુલ પ્રમાણમાં ભાજન પાણી, વિવિધ સ્વાદિષ્ટ અને ખાવાના પદાર્થો તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને પોતાના મિત્રા, જ્ઞાતિજના, સ્વજના અને પેાતાની સાથે સંબંધ રાખનારા કુટુબીજનાને તથા જ્ઞાતૃવંશના ક્ષત્રિયાને આમંત્રણ આપે છે. પુત્રજન્મ સમારોહમાં આવવા માટે નિમંત્રિત કરે છે, ફરી સ્નાન કરેલાં, બળિક કરેલાં, ટીલાં- ટપકાં અને દેષના નિવારણ માટે મ`ગળરૂપ પ્રાયશ્ચિત્ત કરેલાં, શ્રેષ્ઠ અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રા ધારણ કરેલા—ભાજનના સમય થતાં ભાજનમંડપમાં આવે છે. ભાજનમંડપમાં આવીને ઉત્તમ સુખાસન ઉપર બેસે છે અને મિત્રા, જ્ઞાતિજના, સ્વજના, પરિજના અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયેાની સાથે વિવિધ પ્રકારના ભાજન, પાણી, ખાદ્ય અને સ્વાનું આસ્વાદન કરે છે, સ્વયં ભાજન કરે છે અને બીજામાને કરાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy