________________
૧૮
જાત અને જગત, જન્મ અને મૃત્યુ, પાપ અને પુણ્યના સાચા રહસ્યા મા આપે પારણામાંથી જ સમજાવવા જોઈએ....
ા ખાળક છે એટલે 'શુ' જ ન સમજે આગ્રહ હાય તે! તમારે સમજવું કે જ બાળક છે....
તેવા તમારા તમારી બુદ્ધિ
મૈં લગ્ન મંડપમાં વિચિત્રવીય ગેરહાજર છે (absent છે.) પણ તેનું પુણ્ય ત્યાંય (present) હાજર છે. વિચિત્રવીય ને ખખર નથી છતાં ય તેના માટે ત્રણ રાજકુમારીએ લગ્ન કરવા તૈયાર છે. બાકીના રાજાએ બિચારા કતાર લગાવીને બેઠાં હતા (pressent હતા) છતાં ય તેમનું પુણ્ય (absent) ગેરહાજર હતું. બધાં ચ વીલા માંઢે પાછાં ફર્યાં.
“ જાતને present રાખવાની જરૂર નથી, પણ પુણ્યને present રાખવાની જરૂર છે ”...
પુરૢ જાગતાની જાયદાદ લૂંટાય અને ઘતાને લેટરીએના નખર લાગી જાય. આ ગણિતને ‘પુણ્યાઇ અને ‘પાપ’ ના નિયમે સિવાય કાણુ સમજાવી શકે ?
5 મહાપુરુષોની વાત—ચરિત્રો માટે વાદ કર્યા કરતાં જીવનની ભાત બદલવાના પ્રયત્ન કરો. અવશ્ય સફળતા મળશે........