________________
૩૧
પર કાવ્ય એ જીવનની શાળાના વર્ગો છે. (Periods).
જ્યારે લાગણી એ રીસેસ છે. (Recess) જીવનમાં લાગણી અને કર્તવ્યનું પ્રમાણ સમજવા માટે અર્જુન
એ ઉત્તમ ઉદાહરણ છે. ક, કર્તવ્યના ભાન વિનાની લાગણી એટલે ઘેલછા, અને
ગમે તેવી ઘેલછા આવી હોવા છતાંય કર્તવ્યના નામે ઘેલછાને સમેટી શકે તેનું નામ જ સાચી
લાગણી. * કર્તવ્ય વિનાની લાગણી મીઠા વિનાની દાળ જેવી છે.
લાગણી અને કર્તવ્યમાંથી એકનો ત્યાગ જ્યારે પણ કરવાને અનિવાર્ય બન્યો છે ત્યારે મહાપુરુષોએ લાગણીને ત્યાગ કર્યો છે. જગતની આ દુકાનમાં પ્રભુ પરમાત્માને મહાનતાને ભાવ પૂછવા માટે ઘણા આવે છે પણ મહાનતાની
ખરીદી કરનારા બહુ ઓછા હોય છે. ક દુઃખ, જગતરૂપી બારદાનમાં કે માલ છે તેને પરિ.
ચય આપે છે. પક જગતના બધા સુખોમાં સૌથી ઉંચું કેઈ સુખ હોય
તો દુઃખ ભોગવી શકવાનું સુખ. - દુઃખ ભોગવીને સુખી થવાને કિમ એટલે સંયમ.
ન