________________
૪૦૦
k
દુર્યોધન : “શું કહું ? તમારા જેવા ચતુર રાજપુરુષને ! મારા આપ્તજનને હજી ય કશું કહેવાનું મારે ખાકી છે. મારા મેહદ અપમાન કરનાર પાંડવા આવી અફાટ સમૃદ્ધિમાં મ્હાલતા હોય....અને હું તે જોઈને સુખી કેવી રીતે થઈ શકુ? મને તે તેમને કચડી નાંખ્યા વિના સ ંતાષ જ નહી થાય....''
આ બધા ક્ષણિક આવેગે છે. આમ તે તમે બધા ય એક જ છે. આ પાંડવાની સંપત્તિ એ તમારી જ સૌંપત્તિ કહેવાય. ગમે તેમ ા ય હું પારકા કહેવા અને ગમે તેમ તે ય તમે એક જ કુળના પિતરાઈ ભાઈએ છે !”
શ્રી શકુનિ : “ દુધિન !
ઃઃ
દુચેાંધન : “મામા શકુનિજી ! હવે બંધ કરા એ વાત. મારા જેવા સામર્થ્ય શાળીનું અપમાન કરનાર એ બધા મારા ભાઈ છે ? હા....હશે એક વાર ભૂતકાળમાં ! પણ આજે તેા એ મારા દુશ્મન જ છે. મારે તે! તેમને હવે નામશેષ કરવા જ પડશે....
""
શ્રી શકુનિ ચતુર છે. એ જાણે છે કે દુર્માંધન હવે પાંડવાની સાથે સંગ્રામ છેડશે જ, અને સ'ગ્રામ છેડશે તેા દુર્ગંધન હારવાના જ છે. તેથી દુર્ગંધનને સત્ય માર્ગે વાળવા જરૂરી છે.
''
શ્રી શકુનિ : “ દુર્યોધન ! યુદ્ધની વાત તેા ઠીક છે પણ આ પાંડવાની સાથે યુદ્ધ એટલે જેમ પતંગીયું. આગ પર આક્રમણ કરે તેના જેવી વાત છે. જો યુધિષ્ઠિરની