Page #1
--------------------------------------------------------------------------
________________
4
Bી
શ્રી અHિIL HEIમારા
છે
કે,
જાય છે
દિલ થી
B.PANCHAL
વ્યાખ્યાd: તીર્થપ્રભાવક પૂ. ajરૂદેu વિક્રમસરીસ્વરજી મસા,TI
શિષ્યon પૂ. પં. રાજયાજિયજી મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
FFFFFFFFFFFFFFFFFFFFF;
“જૈન જયતિ શાસનમ ” ૩. પાર્શ્વનાથાય હી
છે પદ્માવત્યે હી
શ્રી ગૌતમ સ્વામિને નમઃ આત્મ – કમલ – લબ્ધિસૂરીશ્વર ગુરુ નમઃ યંત– વિકમનવીનસૂરીશ્વર ગુરુભ્ય નમઃ
શ્રી
મનઘ મહાભારત
5555545454545454545454545LSLSLSL LSL LELEUELCLCLCLCLCLCLCLCLL
: શુભનિશ્રા : પૂ. પા. તીર્થપ્રભાવક નિત્ય ભક્તામર સ્તોત્ર સમારાધક
આચાર્ય ભગવંત વિક્રમસૂરીશ્વરજી મ. સા.
: લેખક : વિદ્વાન વક્તા પૂ. પંન્યાસ રાજ્યશવિજ્યજી મ. સા.
: પ્રકાશક : શ્રી લબ્ધિવિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર
T/7/A, શાંતીનગર, આશ્રમ રોડ, અમદાવાદ–૧૩. FFERENT FEEEEEEEEFFER
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંસ્કરણ : વિ. સં. ૨૦૪૨ આસે સુદ ૧૦ રવિવાર
તા. ૧૨-૧૦–૮૬
કુલ પ્રત : ૨૦૦૦ નકલ પુસ્તકરૂપે
૩૦૦૦ નકેલ શ્રેણીરૂપે
પ્રકાશક : શ્રી લબ્ધિ વિક્રમ સુરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર
પ્રાપ્તિસ્થાન :
C/o. Chandrakant A. Dalal T/7/A Shanti Nagar, Vadaj, AHMEDABAD-380 013.
Page #4
--------------------------------------------------------------------------
________________
સંસ્થા-પરિચય નામ: શ્રી લબ્ધિ-વિક્રમ–સૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર ઉદેશ્ય: પુસ્તક પ્રકાશન, શિબિર આજન, તેમજ
સમ્યમ્ જ્ઞાનપ્રચાર સ્થાપના : બીજાપુર, આસો સુદ ૧૦ વિ. સં. ૨૦૩૪
(રજીસ્ટ્રેશન) આશીર્વાદદાતા શાંતમૂર્તિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્
| વિજય નવીનસૂરીશ્વરજી મ. સા. પ્રેરક : વિદ્વાન વક્તા પૂ. પંન્યાસ શ્રી રાજયશવિજ્યજી મ. સા.
ટ્રસ્ટીગણ
મેનેજીંગ ટ્રસ્ટી (૧) શ્રીમાન રાજેન્દ્ર એ. દલાલ–સિકંદ્રાબાદ (૨) શ્રીમાન માણેકચંદજી બેતાલા-મદ્રાસ (૩) શ્રીમાન તારાચંદજી ચારડીયા-સિકંદ્રાબાદ
પ્રકાશનમંત્રી (૪) શ્રીમાન દિનેશભાઈ શાંતિલાલ શાહ-કેઈમ્બતુર (૫) શ્રીમાન ચંદ્રકાન્ત એ. દલાલ-અમદાવાદ
સભ્ય અનેક વિશેષદાતાઓ સહિત ભારતભરમાં આ સંસ્થાના
લગભગ ૪૭૫ દાતા છે.
સંપર્ક સ્થળ શ્રી રાજેન્દ્ર એ. દલાલ, ૫૧, જવાહર કેલેની પેન્ડર ગાસ્ટ રોડ,
સિકંદ્રાબાદ-૩ (A. P.)
Page #5
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશકીય
શ્રી અભિનવ મહાભારત પ્રકાશનના ઉપક્રમે શ્રી લબ્ધિ વિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર તરફથી શ્રી અભિનવ મહાભારત ભાગ-૧ (અંક ૧ થી ૧૬) પ્રકાશિત કરતાં અમે અને આનંદ અનુભવી રહ્યા છીએ.
આ મહાગ્રંથની પ૦૦૦ નકલો પ્રસિદ્ધ કરવી એ શ્રી લબ્ધિ–વિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્રની કદાચિત ગજા ઉપરાંતની વાત હતી. એ માટે જ અમે શ્રી શાંતિનગર જૈન વે. મૂ. સંઘ તથા અભિનવ મહાભારત પ્રકાશન સમિતિ સાથે સંપર્ક કરી આ આખીય જનાને સાકાર કરી છે.
શ્રી શાંતિનગર જૈન સંઘે પિતાના જ્ઞાન ખાતામાંથી ૧૦૦૦/- પુસ્તકના પ્રકાશનને સુંદર લાભ લઈને આ પ્રકાશનને પ્રોત્સાહિત કરેલ છે. અને તે જ ભવ્ય સહકાર ગુરુભક્ત શ્રી સતીશકુમાર ચીમનલાલ શાહ પાટણવાળા તરફથી સાવીવર્યા સર્વોદયાશ્રીજી મ. ની પુનિત પ્રેરણાથી લેવાયો છે. અમારા અન્ય ઉદાર દાતાઓને ધન્યવાદ આપીએ છીએ પણ આ શ્રી સંઘ તથા ગુરુભક્ત સતીશભાઈની આવી મેટી હામ વિના આ પ્રકાશન આટલી વિશાળ સંખ્યામાં પ્રગટ ન થઈ શક્યું હોત.
અમારા આ “અભિનવ મહાભારતના પ્રગટીકરણ પૂર્વે જૈન મહાભારતના નામે જે જુદા જુદા અંકે બહાર પડતા હતા તેના પણ બધા દાતાઓની યાદી અમે અનુ. મેદના માટે આપી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી શાંતિનગર જૈન સંઘના પ્રમુખ શ્રી જયંતિલાલ ભાઉ, આગેવાન કાર્યકર શ્રી મનુભાઈ સી. શાહ, શ્રી રસિકભાઈ જોટાણાવાળાએ આ પ્રકાશનમાં સારે સહયોગ આગે છે. તેમાંય શ્રી રસિકભાઈ સાંડેસરાવાળાએ નિઃસ્વાર્થ ભાવે આ પ્રકાશમાં ઉડે રસ ધરાવી અમને સારી સહાય કરી છે. પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. અમારી પર મંગળ આશીર્વાદ છે જ પણ સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજી મ. સા. તથા સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મ. એ (. બેન મ.) આ પ્રકાશન માટે ખૂબ ખૂબ પરિશ્રમ લીધે છે તેમને અને સહુ વડીલોને અમે ખૂબ ખૂબ ભાવપૂર્વક વંદન કરીએ છીએ.
વિદ્વાન વ્યાખ્યાતા પૂ. પંન્યાસ પ્રવર રાયશ વિજયજી મ. સા. અનેકાનેક શાસનભક્તિ તથા ગુરુભક્તિના કાર્યમાં લીન હોવા છતાં આટલું આલેખન કરી શકયા છે તે આશ્ચર્યકારી છે....અનમેદનીય છે. પણ વાંચક જનતાની જે જોરદાર માંગણું છે તેને લક્ષ્યમાં રાખીને તેઓશ્રીને પુનઃ યાદ કરાવીએ છીએ કે હવે આગળના ભાગ-૨ તથા ભાગ-૩નું મેટર અમને શીધ્ર તૈયાર કરી આપે અને અમને શીધ્ર આ ત્રણમાંથી મુક્ત કરે.
અમે અભિલાષા રાખીએ છીએ કે આગામી વૈશાખ માસમાં જ્યારે ભરૂચના મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા છે તે પહેલાં આ પ્રકાશન અમે પૂરું કરવા સમર્થ બનીએ.
આ પ્રકાશન માટે સુયોગ્ય નોંધ કરનાર તથા પ્રેસ કેપી કરનાર તેમજ મુફ સંશાધન વિગેરે કરીને આ પ્રકાશનને સુગ્ય બનાવનાર પૂ. મુનિરાજ રનયશવિજયજી
Page #7
--------------------------------------------------------------------------
________________
મ. સા. પૂ. મુનિરાજ વિકૃતયશવિજ્યજી મ. સા. તેમજ સાધ્વી રતનચૂલાશ્રીજી મ. સા. સાધ્વી વાચંયમાશ્રીજી મ. સા. (પૂ. બેન મ. સા.) સાવી અપક્વાશ્રીજી મ. સા. સાથ્વી પરમપદ્માશ્રીજી મ. સા. સાધ્વી શુભ્રાંશુયશાશ્રીજી મ. સા. સાવી સુધાંશયશાશ્રીજી મ. સા. સાવી શીતાંશયશાશ્રીજી મ. સા. સાવી પુનિતયશાશ્રીજી મ. સા. સાવી તીર્થય શાશ્રીજી મ. સા. સાધ્વી દિવ્યયશાશ્રીજી મ. સા. સાથ્વી પરમેષ્ઠિયશાશ્રીજી મ. સા. સાધ્વી જીતયશાશ્રીજી મ. સા. સાવી શીલયશાશ્રીજી મ. સા. આદિ સાધુ–સાદેવી મંડળને અમે વારંવાર આભાર માનીએ છીએ.
અમારી આ સંસ્થા પર ગુરૂદેવની તે મહુતી કૃપા ઉતરેલી જ છે; અને તેથી જ આ કાર્ય શકય બને છે પણ પ્રસ્તુત સંસ્થા તથા પ્રકાશનમાં એકધારે રસ લઈ પ્રકાશનને તથા સંસ્થાને મજબુત બનાવવા માટે જેની સદાય પ્રેરણા રહી છે તેવા પૂ. મુનિરાજ નંદિયશવિજયજી મ.સા. તથા વાયશ વિજયજી મ. સા.ની અને પુનઃ પુનઃ અનુમદના કરીએ છીએ.
શ્રી રાજેન્દ્રભાઈ એ. દલાલ
તથા શ્રી દિનેશભાઈ શાંતિલાલ શાહ
Page #8
--------------------------------------------------------------------------
________________
આ લેખકની બે વાત વિ. સં. ૨૦૨૬માં સિકંદ્રાબાદમાં ચાતુર્માસ હતું. તે વખતે પરમ ઉપકારી પૂ. પાદ આચાર્યદેવ જયંતસૂરીશ્વરજી મ. સા. પણ વિદ્યમાન હતા. તેઓનું મન આ ચાતુર્માસમાં પરમ પ્રસન હતું. તેઓ મારા પૂજ્ય ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા.ને વારંવાર કહેતા હતા–“વિકમસૂરિ ! રાજાના (તેમના સહુનું મારા માટેનું હુલામણું નામ) વ્યાખ્યાને ખૂબ ચિંતન પૂર્ણ છે. રામાયણમાં તો કમાલ કરે છે. આવા વ્યાખ્યાનો અમદાવાદમાં થવા જોઈએ.” પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. પણ એ વાતથી પરમ પ્રસન્ન હતા. પાંચ વર્ષ બાદ વિ. સં. ૨૦૩૧માં શાંતિનગર (અમદાવાદમાં ચાતુર્માત થયું પૂ. ગુરુદેવે ભગવતીજી સૂત્રનું સુંદર વાંચન કરેલ. આજે પણ તત્ત્વજ્ઞાની શ્રેતાઓ એ યાદ કરીને આંખમાં અશુઓ લાવે છે. પણ મને પૂજ્ય ગુરુદેવે કથાધિકારે રામાયણના પ્રવચને કરવા આજ્ઞા કરેલી. મેં પૂ. વિમલસૂરિજી મ. ના પઉમચરિય”ના આધારે જૈન રામાયણના પ્રવચને કરેલા અને રવિવારના વિવિધ વિષય પરના તથા. ખાસ કરીને “તરંગવતી તરંગલોલા’ કથા પરના કડવા પટેલની વાડી (ઉસ્માનપુરા)માં થતા વ્યાખ્યાનોની જનતાને ખૂબ જ મોહિની લાગી હતી. આજે પણ લેકે પેલા ચકવા–ચકવીની કથાને યાદ કરી શંગારથી વૈરાગ્યની પ્રેરણાને યાદ કરે છે.
વિ. સં. ૨૦૩૧ના ચાતુર્માસ પછી તે ઘણું બની ગયું પણ એ બધી વાત કહેવાનો અહીં અવકાશ નથી. પુનઃ અમારુ ચાતુર્માસ શાંતિનગરમાં નિર્ણત થયું. રેજના વ્યાખ્યાને માટે પણ વિશાળ મંડપની જરૂર પડશે એવું કાર્ય કરે પહેલેથી સમજી ગયેલા. આ ચાતુર્માસમાં પણ પૂ.
Page #9
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ ભગવતીજી સૂત્ર સંભળાવે તેવી મારી તીવ્ર મને કામના હતી. પણ કેઈક વિચિત્ર ભવિતવ્યતાના એગે તેમ ન બની શકયું. પાંચ-સાત કે વધુમાં વધુ પંદર મિનિટથી વધુ વ્યાખ્યાન આ શાંતિનગરના ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવ ન કરી શકયા....
આ તરફ પ્રતિ રવિવારની બપોરની પ્રવચનશ્રેણી શરૂ થઈ. જનતા રસ સારી રીતે લઈ રહી હતી. પણ રોજના સુંદર શ્રેતા શ્રી રસિકભાઈ સેક્રેટરીએ ખૂબ જ વિનીત ભાવે વિનંતિ કરી કે, સાહેબ ! સળંગ એક વિષય પર આપ પ્રવચને શરૂ કરે તો આનંદ રહે. મારા કરેલા રામાયણના વ્યાખ્યાન તેમને યાદ હતા એટલે તેમણે સામાન્ય સૂચન કર્યું, “સાહેબ ! મહાભારત હોય તો કેમ? શ્રી શાંતિલાલ મગનલાલને આ વાત ગમી ગઈ. તેમના શબ્દોમાં હતું “રામાયણ તે થઈ ગઈ હવે સાહેબ ! મહાભારત કરે તો સારું.” સહજવાર તે સૂચન વિચારણય લાગ્યું. ત્યાં યાદ આવ્યું. મુનિ રનયશ વિજયજી પાંડવ ચરિત્ર વાંચતા હતા અને અવારનવાર કલેકે અંગે પૂછવા આવતા હતા. તે વખતે પણ આ ગ્રંથ સુંદર લાગેલે. અને તેમાંય વધારે અતીતમાં ઉતર્યો તે યાદ આવ્યું “અહા, તે વખતે નાની ઉંમર હતી છતાંય દાદા ગુરુદેવ શ્રીમવિજય લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના વ્યાખ્યાને સાંભળેલા. નિયમિત તો નહીં પણ અવારનવાર લાલબાગમાં એ વ્યાખ્યાને સાંભળવાનો પ્રસંગ આવ્યું હતું. મારા પૂજ્ય ગુરુદેવ તે વખતે “ઠાણાંગ સૂત્ર વાંચતા હતા. અને આવા પ્રકાંડવાદી વિજેતા પૂ. દાદાગુરૂદેવ કથાધિકારે પાંડવ-ચરિત્ર વાંચતાં હતા. તે વાંચન કરતી વખતે પૂ. દાદા ગુરુદેવની તન્મય થતી મુખમુદ્રાને હું
Page #10
--------------------------------------------------------------------------
________________
આજે પણ ભૂલી નથી શકતા. જાણે આ બધા સંરકારે જાગૃત થયા..
આખરે દેવપ્રભસૂરિ વિરચિત પાંડવ ચરિત્રના આધારે જૈન મહાભારતના વ્યાખ્યાનની શ્રેણી શરૂ થઈ. પહેલું જ વ્યાખ્યાન ખૂબ સુંદર થયું. સ્વાભાવિક રીતે જ તે વ્યાખ્યાનના સાર રૂપે કંઈક આલેખન કરવાનું મન થયું. પાકી કેપી થયા બાદ પૂ. ગુરુદેવને વંચાવી. પૂ. ગુરુદેવે કહ્યું “ખૂબ જ સુંદર છે. ઉપકારી બને તેવી છે અને પછી તે. પૂ. ગુરુદેવની કૃપાથી એ ક્રમ બની ગયો કે એક રવિવારનું વ્યાખ્યાન બીજા રવિવારે પ્રસિધ્ધ થઈને આવતું. આવો કમ લગભગ ૧૪ રવિવાર સુધી ચાલી શકે. શાંતિનગરમાં પૂજ્ય ગુરુદેવની તબિયત નિમિત્તે રોકાવવાનું થયું ત્યાં શ્રોતાઓની મહાભારત પૂર્ણ કરવાની માંગણી ચાલુ રહી.
આ તરફ ખૂબ વિચાર વિમર્શ બાદ જૈન મહાભારતની શ્રેણીનું “અભિનવ મહાભારત” એવું નામકરણ થયું....અને ભાવિકની માંગ વધતી જ રહી. હજી મારે આ ૧૬ ભાગથી આગળના ભાગનું આલેખન કરવાનું બાકી છે પણ અનેક ભાવિક આત્માઓએ કરેલી વ્યાખ્યાનની નોંધ મેજુદ છે. એટલે એ કાર્ય દશ્કર નહીં બને. છતાંય પૂજ્ય તત્ત્વોની એવી કૃપા વરસે કે આ કાર્ય હું શીધ્ર કરવામાં સફળ * સર્વત્ર “જૈન જ્યતિ શાશનમ” થાય એજ ભાવના.
લિ.
૫. રાજયશ વિજય
‘ગૌરવ ૩૧, ધરણીધર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ તા. ૨૦-૯-૮૬
Page #11
--------------------------------------------------------------------------
________________
ક દાતાઓની શુભ નામાવલિ કા
જૈન જ્યતિ શાસનમ” » પાર્શ્વનાથાય હોં
છે પદ્માવત્યે હી પૂ. પા. નિત્યક્તામર સ્તોત્ર સમાધક તીર્થપ્રભાવક આચાર્ય ભગવંત વિકમસૂરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં પૂ. પંન્યાસ રાજયશવિજયજી મ. સા. આલેખિત અદ્ભુત ગ્રંથ શ્રી અભિનવ મહાભારત પ્રકાશન માટે પ્રાપ્ત થયેલ
દાનનિધિ
પ્રેરક પૂ. પા. ગુરુ દેવ વિકમસૂરીશ્વરજી મ. સા. કેપી ૧૦૦૦ શ્રી શાંતિનગર જૈન છે. મૂ. સંઘના જ્ઞાનખાતામાંથી ૧૦૦૦ શ્રી લબ્લિવિક્રમસૂરીશ્વરજી સંસકૃતિ કેન્દ્ર શાંતિનગર
અમદાવાદ–૧૩
પ્રેરિકા પૂ. સરલદી સાદવીવર્યા વાંચંયમાથીજી મ.સા. ૧૦૦૦ સ્વ. ચીમનલાલ મેહનલાલ શાહ
તથા સ્વ. શ્રી મણીબેન મેહનલાલ શાહની સ્મૃતિમાં પાટણ નિવાસી શ્રી વિમલાબેન ચીમનલાલ શાહના સુપુત્ર શ્રી સતીશભાઈ પુત્રવધુ કુંજબાળાબેન
પૌત્ર નેહલકુમાર મશીન ટુલ્સ ટ્રેડર્સ–મદ્રાસ
Page #12
--------------------------------------------------------------------------
________________
કેપી
૦
૦
પ્રેરક પૂ. વિદ્વાન્ વ્યાખ્યાતા પંન્યાસ રાજ્યશવિજયજી મ.સા ૧૦૦ શ્રી ગાંધીનગર બેંગ્લોર જ્ઞાનખાતામાંથી હસ્તે રવિભાઈ ૧૦૦ , જૈનધર્મ ફંડ પેઢી જ્ઞાનખાતામાંથી શ્રીમાળીપેળ
ભરૂચ ૧૦૦ ,, ભવાનીપુર જૈન વે. મૂ. સંઘના જ્ઞાનખાતામાંથી
કલકત્તા ગણેશમલજી બક્તાવરમલજી ગિરધરનગર-અમદાવાદ
, મહેન્દ્રભાઈ પોપટલાલ ઝવેરી મંગલપાર્ક–એપેરા ૧૦૦ % કેપૂરી દજી આઈદા મેલજી શાંતિનગર-અમદાવાદ ૧૦૦ , હસમુખભાઈ કેસરીચંદ્ર ચુડગર પ્રીતમનગર
અમદાવાદ ૧૦૦ , સુમતિલાલ છોટાલ લ શાહ જેનનગર-અમદાવાદ ૧૦૦ - રમણલાલ ડાહ્યાભાઈ શાહ વિલેપાલે—મુંબઈ ૫૧ શ્રી ભાગચંદ મણીલાલ હ. મનુભાઈ વકીલ ૨૧ ,, હીરાલાલ ડાહ્યાભાઈ શાહ સિકંદ્રાબાદ ૨૧ શ્રીમતી ધર્મિષ્ઠાબેન કિશોરભાઈ ધમ છાયા–શાંતિનગર ૨૧ શ્રી કાંતિલાલ વોરા પાશ્વનગર અમદાવાદ ૧૧ , રવીન્દ્ર બાબુલાલ કાપડીયા મુંબઈ ૧૧ , લાલભાઈ હિંમતલાલ દવાવાળા શાંતિનગર–
અમદાવાદ ૧૧ શ્રીમતી સૂર્યાબેન હિંમતલાલ શાહ ઓરીએન્ટ શાંતિનગર ૧૧. શ્રીદેવીબેન કમલેશભાઈ ઓપેરા–અમદાવાદ ૧૧ કુ. નીલમબેન રસિકલાલ દલાલ ભૂમિકા–અમદાવાદ ૧૧ શ્રી ચીનુભાઈ વાડીલાલ શાહ વાડજ-અમદાવાદ ૫ , મહેશકુમાર સેમચંદ વડેદરા
છે દિનેશભાઈ પટવ (વાસણા) પ. પૂ. મુનિરાજ શ્રી નંદીયશ વિ. મ. ની પ્રેરણાથી શ્રી લાવણ્ય જૈન શ્વે. મૂ. સંઘના જ્ઞાન ખાતાના
સૌજન્યથી.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રેરિકા
પૂ. માતૃહૃદચી સાધ્વીવર્યાં સર્વાદયાશ્રીજી મ.સા.
કાપી
૧૦૦ શ્રી મૂલચંદજી દેવીચંદજી મદ્રાસ હસ્તે ભંવરલાલજી ૧૦૦ કંચનબેન ભાગીલાલ ઝવેરીના સુપુત્રા મુખઇ ૧૦૦ ગુણીયલબેન કાંતિલાલ શાહ શાહુ ઓટોમાબાઈલ્સ
—હૈદ્રાબાદ
""
""
૧૦૦ શ્રીમતી કાન્તાબેન ભોગીલાલ શાહ હુમલી ૧૦૦ શ્રી હરેશભાઈ રસિકભાઈ વાડીલાલ શાહ મરીનડ્રાઈવ
—મુંબઈ ૧૦૦ નરેન્દ્રભાઈ રતિલાલ શાહ ઝવેરીપા-અમદાવાદ 卐
કાપી
૫૧ પૂ. સાધ્વી વસંતશ્રીજી મ. સા. ના સદ્ઉપદેશથી શ્રી કાંતિલાલ મેાતીલાલ ઈડરવાળા
27
૩૧ પૂ. સાધ્વી પરમપદ્માશ્રીજી મ.સા.ના ઉપદેશથી શ્રી રતનબેન આદિ ભક્તો તરફથી મુખઈ ૨૫ પૂ. સાધ્વી વસુવાશ્રીજી મ.સા.ના ઉપદેશથી શ્રી કાંતાબેન મેાતીલાલ શાહ ભૂલેશ્વર-મુ ંબઈ ૧૦૦ પૂ. સાધ્વી તી યશાશ્રીજી મ.સા.ના ઉપદેશથી શ્રી મિલાપચંદ્રજી જૈન દિલ્હી
૧૦૦ પૂ. સાધ્વી દિવ્યયશાશ્રીજી મ.સા.ના ઉપદેશથી શ્રી વિરેન્દ્રભાઇ લાલભાઈ શેઠ-આંબાવાડી–અમદાવાદ
૧૧ પૂ. સા. વિમલાશ્રીજી મ.ના ઉપદેશથી
શ્રી ભરતભાઈ કચરાલાલ ફડીયા–પ્રાંતીજ
卐
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રેરક પૂ. વિદ્વાન વ્યાખ્યાતા પંન્યાસ રાજયશવિજયજી મ.સા.
૨૫૦૦ શ્રી રસિકભાઈ ચુનીલાલ કાપડીયા ૨૧૦૦ ,, મોહનલાલ ડાહ્યાભાઈ શેરદલાલ અમદાવાદ ૧૬૦૧ ફીલખાના જેન વે. મૂ. સંઘ જ્ઞાનખાતામાંથી હૈદ્રાથી ૧૬૦૦ , મનુભાઈ ચીમનલાલ શાહ શાંતિનગર અમદાવાદ ૧૧૧૧ ,, રસિકભાઈ જોટાણાવાળા શાંતિનગર–અમદાવાદ ૧૦૦૧ રૂા. પૂ. પં. સ્થૂલભદ્ર વિ. મ. સા. ની પ્રેરણાથી
જ્ઞાનખાતા તરફથી ૧૦૦૦ ,, બાબુભાઈ ઉત્તમચંદ દમણવાળા ૫૦૦ , યોગેશભાઈ ૨૫૧ , દિનેશભાઈ કપાસી
પૂ. મુનિરાજ વજયશવિજ્યજી મ.સા.ની પ્રેરણાથી. ૨૫૦૦ સંગમનેર જૈન વે. . સંઘને જ્ઞાનખાતામાંથી
પ્રેરિકા પૂ. સરલહૃદચી સાધ્વીવર્ય સર્વોદયાશ્રીજી મ.સા. ૧૧૧૧ પ્રેમકુંવરબેન પિપટલાલ મહેતાના મૃત્યર્થે
પુત્રવધુ ચંદ્રિકા શશિકાંત મહેતા તરફથી માટુંગા
- - મુંબઈ
અમદાવાદ
૫૫૫૫ શ્રી મીતેશકુમાર જસવંતલાલ શાહ વિકમ નગર૧૦૦૦ શ્રીમતી વિલાસબેન શનાલાલ વકીલ અમદાવાદ ૧૦૦૦ ચંદ્રાબેન વસંતલાલ શાહ કેઈમ્બતુર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
અમારી આ પ્રવચન શ્રેણી પ્રકાશનના શ્રેષ્ઠદાતા
[ ઉપરોક્ત મહાનુભાવાએ શ્રી અભિનવ–મહાભારતની શ્રેણીમાં નહી પણ તે પૂર્વે પ્રકાશિત થતી પ્રતિ રવિવારીચ “ જૈન મહાભારત ”ની શ્રેણીમાં લાભ લીધેલ તેથી પુનઃ પણ તેએના નામ અનુમેાદના માટે આપવામાં આવ્યા છે. ]
પૂ. માતુશ્રી ચંપાબેનના સ્મરણાર્થે
સુપુત્ર નટવરલાલ નરાત્તમદાસ શાહ તથા પુત્રવધુ શ્રી મ`ગુબેન નટવરલાલ શાહ તરફથી [૧૮, સહજીવન, શાંતિનગર-અમદાવાદ-૧૩] અન્ય ઉદાર દિલ દાતાઓ
(૧) શ્રી કુમારી પ્રીતિ ચંદ્રકાંત શાહ (૨) રતિલાલ હરગેાવનદાસ ડગલી (3) રસિકભાઈ સંઘવી સોલાપુર (૪) વસુબેન રમેશભાઇ શાહ
""
29
•7
22
(૫) એક સદ્ગૃહસ્થ હ. રમણિકભાઈ (૬) શ્રીમતી પદ્માબેન સારાભાઈ કાખાવાળા (૭) શ્રી નગીનદાસ વાડીલાલ શાહ (૮) સ્વ. ચંપાબેન મણિલાલ દોશીના સ્મરણાર્થે શ્રી ઇન્દીરાબેન સત્યેન્દ્રભાઈ ગાંધી તરફથી (૯) પૂ. માતુશ્રી મણિબેન ગૌતમલાલના સ્મરણાથે (૧૦) પૂ. નટવરલાલ મણિલાલ શાહ (૧૧) ઝવેરી પા, અમદાવાદ (૧૨) ૧ (૧૩) બંસીભાઈ અમૃતલાલ શાહ સિકન્દ્રામાદ
અકુલાબેન સેવંતીવાલ શાહ-ઇન્દોર
22
卐
Page #16
--------------------------------------------------------------------------
________________
પૂ. પંન્યાસ પ્રવર રાજયશ વિજયજી મહારાજે આલેખેલ જૈન મહાભારત અંગેના વાંચકાના પ્રતિભાવ.
જૈન મહાભારત પ્રવચનસાર બહુ જ સ્તુત્ય પ્રયાસ પૂ. પન્યાસજી મ. સા. એ કર્યાં છે. ભાવિકો સુંદર લાભ લેતા હશે. સંકલન ઘણું જ સુંદર છે. મને દરેક પ્રવ ચન શ્રેણીની બે નકલ મેાકલાય તે જોશે. વધુ માકલી શકાય તેા ચાગ્ય મુમુક્ષાનાં હાથમાં વધુ મેકલી શકાય તેા ચેાગ્ય મુમુક્ષ્ાનાં હાથમાં વધુ જશે. એવી રસાળ શૈલીમાં કહેવાય છે કે જાણે પ્રવચન મંડપમાં બેસીને સાંભળતા ન હેાઈએ ! તે કૃપા કરી શરૂઆતથી અત્યાર સુધી જેટલા પ્રવચના થયા હાય તે બધાની એ નકલ મેાકલાવશે.
રસીકભાઇ (વડાદરા)
જૈન મહાભારત વ્યાખ્યાનની પુસ્તિકા-૩ મળી. ઘણી જ સુંદર શૈલીમાં અને આકષ ક છે. અહીં ઘણા બધાને ગમી છે.
ભુપેન્દ્રભાઈ બદામી (સુરત)
જૈન મહાભારત પર જાહેર પ્રવચન ચાલુ છે જેની કેપીએ જેમ વધુ નીકળે તેમ (થશે) જાણી ઘણા જ આનંદ થયે..
જશરાજભાઈ (કીમ (Dist–Surat)
――――
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
જૈન મહાભારતની ત્રણ પુસ્તિકા મળી કથાનકનું પ્રસ્તુતીકરણ બહુજ સુંદર છે. વધુથી વધુ Positive Stories દ્વારા કથાનકનું પ્રસ્તુતીકરણ લેકેને Appel કરશે. આ કથાના આદર્શોને લઈને જીવન વ્યવસ્થિત બનાવ. વાને ઉપદેશ લોકેને વધારે ગમશે.
– ઘરમચંદભાઈ (વિજ્યવાડા)
જૈન મહાભારતના દરેક ક્રમાંકની કેપી એકેક મળી ને હવે બધા ક્રમાંકની કેપી મારા સરનામે પેસ્ટથી મોકલશો.
– અમૃતલાલ સાડીવાળા (ખંભાત)
ક પૂ. ગુરુદેવ રાજયેશ વિજ્યજી મ. સ. ના રવિવારીય
વ્યાખ્યાન ૧ થી પ શ્રી ધરણેન્દ્રભાઈ તરફથી મોકલાવેલ જે મળી ગયા છે. દર રવીવારના વ્યાખ્યાનની ૧૦ નકલ મોકલતા રહેશે.
વ્યાખ્યાન શ્રેણી પૂર્ણ થયેથી પુસ્તકને પ્રકાશન કરવા નમ્ર સૂચન કરું છું તો ચગ્ય કરશો. વ્યાખ્યાન અને પ્રવચનસાર ખૂબ જ હૃદય ભેદક છે.
સવારના વ્યાખ્યાનમાં “કથારત્ન કેષ” અને સમ્યક્ત્વ અંગેના વર્ણન વંચાય છે. તેનું કઈ લખાણ હોય અગર કેઈ ગ્રંથ કે પુસ્તક હોય તો મોકલાવશો. અગર તો સવારના વ્યાખ્યાનમાં કઈ ભાઈ પાસે લખાવવા માટે વિચારણા કરશો.
– નંદલાલભાઈ તારાચંદ વોરા (મુંબઈ)
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
જૈન મહાભારત ૧ થી ૩ નકલ મળી છે. વાંચીને ઘરમાં બધાને બહુ જ આનંદ થયો છે. હીરાલાલ ડાહ્યાભાઈ (સિકન્દ્રાબાદ)
વડાલા
ભાદરવા વદ-૭
ક પૂ. પં. શ્રી રાજય વિજયજી મ. સા.
વંદના... જૈન મહાભારતની પુસ્તિકાઓ મળી. જેવું આકર્ષક છે આપનું નામતેટલી જ આકર્ષક છે આપની પ્રવચન શૈલી !
જેશીલે પહાડી અવાજ...વિષયને અનુરૂપ ધાર દાર સચોટ શબ્દ... હૃદય સ્પશી વેધક વાણી તથા રમુજી દષ્ટાંતે સહિતની રેચક રસપ્રદ પ્રભાવક શૈલિ ઈત્યાદિ.આપના પ્રવચનની ખાસ વિશિષ્ટતા છે.
સિંહ ગજના સમી વાણીમાંથી ઝરેલા રત્નકંકણે ખરેખર ! મેહનિદ્રામાં પોઢેલ આત્માને જગાડી દે તેવા છે.
મહાભારતના પાત્રો અને તેની રસપ્રદ કથા દ્વારા માનવ જીવનના બહુમૂલ્ય તો ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે.
બે શક જૈન-જૈનેતરને ગમશે. બધી પુસ્તિકાએનું એગ્ય સંકલન કરી એક દળદાર પુસ્તક થાય તે વિશેષ સારું.
– દેવરત્નસાગરની વંદના
Page #19
--------------------------------------------------------------------------
________________
કક સરલ અને દૃષ્ટાંત યુક્ત શૈલીના કારણે વાંચવું ગમે.... નવું ચિંતન મળે તેવું સાહિત્ય છે.
– મુનિ કલાપ્રભ સાગર ધન પુસ્તકે ખૂબ જ સુંદર લખાયા છે. લેખકને ખૂબ અભિનંદન.
– ભુવન ભાનુસૂરિજી મ. પર ગંભીર ચિંતન...ચિંતનાત્મક બોધ...બોધાત્મક વૈરાગ્ય
- આ ભદ્રસેન સૂરિજી, ક પૂ. ગુરુદેવના સાનિધ્યમાં તેઓશ્રીની અસિમ કૃપાના
બળે શાસન પ્રભાવક બને અને શાસનની ઉન્નતિ કરનારા બને.આપની લેખન શકિત સારી છે.... બાળ જીવોને વિશેષ ઉપકારી બની શકશે તેમાં સંદેહ નથી.
– મુનિ ભકશીલ વિજય (કલકત્તા) જૈન મહાભારતના પ્રવચન સારમાં તેઓ જે નવનીત પીરસે છે તેનો સ્વાદ હજી દાઢમાં રહ્યો છે. અને એ નવનીત ફરી ફરી આરોગવાની લાલચ કઈ રીતે રોકી શકાતી નથી.
હૈદ્રાબાદ દૂર છે નહીં તો રાજયશ વિજયજી મ. ના કબાટમાંથી તફડંચી કરવાનું મન થાય છે. એટલી બધી લાલચ વળગી છે. અમારા ઈરાદાની જાણ થઈ ગઈ એટલે સાવધ રહીને ઘટતા પગલા લેશો.
– પદમશી વીરજી ગાલા (હૈદ્રાબાદ)
Page #20
--------------------------------------------------------------------------
________________
E; મહાભારત પુસ્તિકા નાની પણ
- અંદર આલેખાયેલી વાત ઘણી મઝાની. વાત તે છે ઘણી-પુરાણી.
પણ...સંસ્કાર સુવર્ણની આતે છે ખાણી... સુર્વણ પણ અણ ઘડાયેલ નહિ પરંતુ સુંદર શૈલીથી ઘડીને આભૂષણ રૂપ બનાવેલ છે. આમ તે આ મહાભારતની આખીએ પુસ્તિકા રસદાર છે. એમાં બે મત નથી. મને પ્રવચન સાર ખૂબ જ ગમ્યું. ભારતમાંથી નષ્ટ પ્રાયઃ થયેલ પરસ્પર પ્રેમને પ્રવાહ આવા વ્યાખ્યા નથી પુનઃ સમજ વર્ગમાં વહેતે થશે. વિનય-વિવેકનું વાતાવરણ સર્જાશે એમ માનું છું.
આ ઉપદેશના વચને જાણે કે હરીયાળા બાગના સુધી ફૂલડા અરે! હું ભૂલી-ફૂલડા નહિ પણ આ તે ફૂલમાંથી કાઢેલું અત્તર બસ.શાસનદેવ આપને ખૂબ જ સહાયક બને.
નમેષિની મેઘા વડે શાસનના દીપક છે. અને આપની વાણીથી અનેક લેકે ધર્મમાં વિશેષ પ્રેરાશે એમ લાગ્યા વિના રહેતું નથી. પૂ. ગુરુદેવના સમુદાઅને ઝળહળાવી રહ્યા છે તેથી સવિશેષ આનંદ,
રામચંદ્રજી તથા ભીષ્મ પિતામહ આ બન્નેમાં વધારે કેણ ઉત્તમ? એ બાબતમાં પૂ. ગુરુદેવે કે સરસ જવાબ આપે છે.
ઉતાવળમાંથી ભૂતાવળ” “કમનું ગણિત અકસ્માતમાંથી કસ્માત ” વિગેરે વિગેરે સારભૂત તો સમાજમાં અસરકારક (રીતે) પીરસ્યા છે.
– સાદવી હંસાશ્રીજી – (માલેગાંવ)
Page #21
--------------------------------------------------------------------------
________________
તીર્થપ્રભાવક પરમપૂજ્ય આચાર્ય ભગવંત પૂ. વિકમસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન વિદ્વાન પ્રવચનકાર ૫. પંન્યાસ શ્રી રાજ્યશ વિજયજી મ. ના “જૈન મહાભારત”ના પ્રવચને આપણને વ્હાલા લાગે તેવા આકર્ષકને હદ્ય છે. આપણા હદયને ઉંડાણથી સ્પર્શે છે. જૈનાચાર્ય દેવપ્રભસૂરીશ્વરજીએ રચેલ પાંડવ ચારિત્રને આધારે પૂ. પંન્યાસજી મ. સાહેબે અહીં માનવજીવનને ઉદર્વગામી કઈ રીતે બનાવી શકાય....માનવજીવનના જુગ જૂના રોગ-દહત્તિને-વાસનાને કંઈ રીતે જીતી શકાય તે સુંદર રીતે દર્શાવ્યું છે. અહીં પૂત્યશ્રીની વાણ આતમની સૂઝે એપવન્તી છે. એમની દષ્ટિ કવિની છે સૃષ્ટિ ત્રાષિની છે. સુગ્ય દૃષ્ટાંત...ઉંડી ગવેષણા....ગંભીર ચિંતન...ને બોધાત્મક વૈરાગ્યથી ભાવુકને આનંદ વિભેર તો કરે છે જ વળી એક ડગલું ઉંચે પણ લઈ જાય છે. માનવીને માનવ બનાવે છે. સાચે જ જિન શાસન આવા પુણ્યવેતા મુનિ પંગથી જયવતુ છે તે સહેજે.
– ફેસર રમણિકભાઈ ખીમચંદ શાહ (ધરો)
ન આપે મેકલેલ જૈન મહાભારત પુસ્તીકા મળી છે. મેં
તથા રીટાએ વાંચી છે. ફકત આટલું થોડું જ વાંચ્યું છે ત્યારે પણ મન પર કાંઈ ગજબની જ અસર થઈ છે. જેમણે આ મહાન ગ્રંથે નથી વાંચ્યા તેઓ લાયક નથી તેવું મને પણ લાગે છે. તેથી જ વધુણવાની ઈ તેજારી પણ થાય છે. આથી જ આવી નાની પુસ્તિકાઓ
Page #22
--------------------------------------------------------------------------
________________
વગેરે વધારે બહાર પડે અને ખાસ કરીને મારા જેવા ને મળે તે કદાચ થોડું ઘણું તે મગજમાં બેસે. હવે મારે ફરીવાર અમદાવાદ આવું ત્યારે પૂ. રાજયશવિ. મ. સા. પાસે જરૂરથી બેસવું પડશે.
– પંકજભાઈ (મુંબઈ) પૂ. રાજયશવિ. મ. ના વ્યાખ્યાનની પુસ્તિકાઓ તથા પૂ. વાચંયમાશ્રીજી મ. નું લખેલ પુસ્તક પર્યુષણ દરમ્યાન મળેલ. બંને પુસ્તકે ખૂબ જ સુંદર છે.
મહાભારતના વ્યાખ્યાને તો જેણે જેણે વાંચ્યા તે બધાએ બહુ જ વખાણ્યા છે.
– રસિકભાઈ વી. શાહ (કલકત્તા) પક પૂ. બેન મહારાજે મોકલેલ રવિવારના પ્રવચનની પુસ્તિકા મળી વાંચી આનંદ...
– કેશુભાઈ લલુભાઈ (વેજલપુર)
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી અભિનવ મહાભારત અનુક્રમણિકા * ક્યાર
શ્રેણી પૃષ્ઠ
ક્રમ
વિષય
૧. શ્રી ભીષ્મ પિતામહ [ગાંગેય]ના
જન્મ.
શ્રી મહાદેવી ગંગાના વનવાસ શ્રી મહારાજા શાંતનુ નું શિકાર માટે યુદ્ધ ૪. પિતા–પુત્રનું' મિલન....
૫. પુત્ર તથા પતિની સદાની વિદાય.... ૬. યુવરાજ ગાંગેય
૭. મહારાજા શાંતનુની યાચના....
૮. સંસ્કારી પુત્ર ગાંગેયની ભીષ્મ પ્રતિજ્ઞા સત્તાના રખવૈયા ગાંગેય ભીષ્મ પિતામહ....
૯.
૨.
૩.
૨
૧૦. સ્વયંવર મ`ડપમાં ભીષ્મ પિતામહ.... ૨ ૧૧. ભીષ્મ પિતામહનું સ્વયંવર મંડપ
ગમન તથા રાજ્ય કેન્યા અપહરણ.... ૧૨. ત્રણેય રાજ કન્યાના એક જ અફર
નિય
૧૩. વિચિત્ર વીની ભયંકર કામાસક્તિ ૧૪. શ્રી ધૃતરાષ્ટ્ર શ્રી પાંડુ તથા શ્રી વિદુરને જન્મ
૩
પ
*૨***
૧૦
૩૫
૩૬
૩૭
૪૯
૫૧
૫૯
Page #24
--------------------------------------------------------------------------
________________
કેમ
૪
જ
a
વિષય
શ્રેણી પૃષ્ઠ ૧૫. અતિકામી શ્રી વિચિત્રવીર્યનું પરલેક
ગમન... ૧૬. શ્રી પાંડુની રાજ્ય પટ્ટ પર સ્થાપના.... ૪ ૧૭. શ્રી ધૃતરાષ્ટ્રના ગાંધારી આદિ આઠ
કુમારી સાથે લગ્ન.... ૧૮. શ્રી પાંડુ દ્વારા ભાવિ પત્ની કુંતિનું
ચિત્રદર્શન તથા કુંતીનું માંગું... ૪ ૧૯ શ્રી કોરકે કરાવેલો કુંતીનો પરિચય ૪ ૨૦. હસ્તિનાપુરથી કરક સહિત પ્રસન્ન
હસ્તિનું ગગન.... ૨૧. શ્રી પાંડુ જંગલની વાટે.... ૨૨. શ્રી પાંડુનો અજાણ્યા યુવક પર
નિસ્વાર્થ પોપકાર... ૨૩. કૃતજ્ઞ શિરોમણિ વિદ્યાધર વિશાલાક્ષ...૫ ૨૪. વિદ્યાધર વિશાલાક્ષનું વીંટી પ્રદાન.... ૫ ૨૫. વિરહ વ્યથિત કુંતા કુમારીને આત્મહત્યા
પ્રયાસ... ૨૬. શ્રી પાંડુ કુમાર દ્વારા કુંતી કુમારીને
અભુત બચાવ ૨૭. શ્રી પાંડુકુમાર તથા કુંતી કુમારીના
ગાંધર્વ વિવાહ.. ૨૮. શ્રી પાંડુનું હસ્તિનાપુર ગમન અને
કુંતીને પુત્ર જન્મ..
é
Page #25
--------------------------------------------------------------------------
________________
૪
ક્રમ
વિષય
શ્રેણી
પૃષ્ઠ
૯૩
૧૦૩
૧૦૪
१०६
૧૦૮
w w
૧૦૯ ૧૧૧ ૧૧૩
૧૧૪
w
૨૯ ધાવમાતા દ્વારા માતા સુભદ્રાને સઘળી
જાણ.... ૩૦. કુંતીના શ્રી પાંડુ સાથે લગ્ન... ૩૧. ગાંધારીને ગર્ભ ધારણ... ૩૨. પુણ્યાત્મા યુધિષ્ઠિરને જન્મ ૩૩. કેરક દ્વારા કુંતીના પિયરને સવિસ્તર
હેવાલ. ૩૪. સિંહર–વસુદેવ તથા કંસનું યુદ્ધ૬ ૩૫. કંસ કે પુત્ર ?.... ૩૬. કંસના જીવયશા સાથે લગ્ન
પિતા ઉગ્રસેનને કેદ ૩૭. વસુદેવ મહેલમાં કે જેલમાં ૩૮. વસુદેવના આઘાતથી માતા સુભદ્રાનું
મૃત્યુ ...૭ ૩૯. સમુદ્ર વિજ્ય રહિણીના સ્વયંવર
મંડપમાં... ૪૦. રેહિણીએ કરેલી પડતવાદકની
પસંદગી... ૪૧. વસુદેવનું પ્રગટીકરણ ૪૨. રેહિણીના વસુદેવ સાથે લગ્ન ૪૩. વસુદેવના મથુરામાં દેવકી સાથે લગ્ન...૭ ૪૪. જીવયશાનું ગાંડપણ અને અતિમુક્તક
મુનિની ભવિષ્યવાણું.... ૪૫. દુષ્ટ કંસની અતિ દુષ્ટ યોજના.... ૭
૧૨૧
9
૧૨૨
9
9 9
૧૨૩ ૧૨૪ ૧૨૬ ૧૨૭
5
૧૨૮
૧૩૦
Page #26
--------------------------------------------------------------------------
________________
કમ
વિષય
શ્રેણું
| પૃષ્ઠ
V
૧૩૭
૧૪૦
V
V
૧૪૧
V
V
૧૪૩ ૧૪૫ ૧૪૬ ૧૪૬
V
V
V
૧૪૯
૧૫૨
V
V
૧૫૪
૪૬. સાતમાં પુત્રના જન્મ પહેલા...
૮ ૪૭. સાતમા પુત્ર શ્રીકૃષ્ણને જન્મ ૪૮. વસુદેવ દ્વારા શ્રીકૃષ્ણજી ગોકુલમાં... ૪૯. નંદ ઘેર ખેલે કરસનજી ૫૦. બલદેવ પણ ગોકુલમાં ૫૧. નેમનાથ ભગવાનને જન્મ.. ૫૨. કંસને મૃત્યુ ભય.... ૫૩. શ્રી કૃષ્ણના વધ માટે કંસની મંત્રીઓ
સાથે મસલત... ૫૪. અનાવૃષ્ટિ સહિત શ્રી કૃષ્ણ સ્વયંવર
મંડપમાં....... ૫૫. પુનઃ સ્વયંવર આજન. ૫૬. શ્રી કૃષ્ણ અને બલભદ્રજીએ આપેલ
સાચો પરિચય ૫૭. શ્રી કૃષ્ણની કંસના વધની પ્રતિજ્ઞા... ૮ ૫૮. શ્રી કાલીય નાગનું દમન..
૮ ૫૯ શ્રી કૃષ્ણને મલ્લ મંડપમાં પ્રવેશ. ૮ ૬૦. ચાણુર તથા મૌષ્ટિક મલ્લન સભા પ્રવેશ.૮ ૬૧. ચાણુર અને શ્રી કૃષ્ણનું યુદ્ધ... ૮ ૬૨. શ્રી મૌષ્ટિકને પણ યુદ્ધ પ્રવેશ અને.... શ્રી કૃષ્ણ દ્વારા ચાણુરને વધ
૮ ૬૩. શ્રી કૃષ્ણદ્વારા કંસને તથા બળભદ્ર દ્વારા મૌષ્ટિકનો વધ
૮
V
૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૨ ૧૬૪
૧૬૫
૧૬૭
Page #27
--------------------------------------------------------------------------
________________
કમ
વિષય
શ્રેણી પૃષ્ઠ
૧૭૭
૧૭૮ ૧૭૯
૬૪. શ્રી કૃષ્ણને સહુના અભિનંદન અને ૯
સત્યભામા સાથે લગ્ન ૬૬. કંસને અગ્નિસંસ્કાર અને જીવયશાની પ્રતિજ્ઞા...
૯ ૬૭. વસુદેવ શૌરીપુરથી પલાયન ૬૮. શ્રી કૃષ્ણની આરાધનાથી દેવદ્રારા
દ્વારિકા નગરીની સ્થાપના... ૬૯ શ્રી કેરકનું ગૃહગમન.. ૭૦. નાશિકમાં કુંતી દ્વારા જિનમંદિર.. ૭૧. કુંતીને પુનઃ ભવ્ય ગર્ભધારણ... ૭૨. ગાંધારીને ભયંકર ગર્ભપીડા.... ૭૩. દુર્યોધન તથા ભીમને જન્મ.... ૭૪. શિલાના શુરા ભીમ અખંડ.. ૭૫. ગાંધારી આદિના ૧૦૦ પુત્રે ૭૬. ધૃતરાષ્ટ્રને રાજગાદી માટે નિમિત્તિયાને
પ્રશ્ન.. ૭૭. કુલનાશક શ્રી દુર્યોધન..... ૭૮. એકસો અને પાંચ બાળકને પવિત્ર પ્રેમ... ૭૯. હસવામાંથી ખસવું.... ૮૦. વેરના વાવેતર.... ૮૧. વિદુરને સુંદર માર્ગ.. ૮૨. કૃપાચાર્યની શાળામાં
૧૦ ૮૩. દડાની સમરયા...
૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫
૧૯૩ ૧૯૪ ૧૯૬ ૧૯૮ ૧૯૯ ૨૦૨
૨૦૯
૨૧૦
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
ક્રમ
વિષય
૮૪. વૃદ્ધ ગુરુ એ જ ભાવિ દ્રોણાચાય .... ૮૫. દ્રોણાચાર્ય પાસે ધનુવે દાભ્યાસ.... ૮૬. આવાં ધનુર્ધારી કાણ....? ૮૭. દ્રોણાચાય તથા અજુ નનુ એકલવ્ય પાસે ગમન....
શ્રેણી
૧૦
૧૦
૧૦
૧૦
૮૮. એકલવ્યના ગુરુ કેણ ?....
૧૦
૮૯. એકલવ્યની અદ્ભુત સમર્પણ કળા.... ૧૦ ૯૦. રાજકુમારાની પરીક્ષા....
૧૦
૯૧. પરીક્ષા કે ઝઘડાખાજી ?....
૧૧
૯૨. કણ અને અર્જુન આમને સામને.... ૧૧ ૯૩. કુંતીના શાક પાંડુબ્યગ્ર શ્રીકૃપાચાય ની
ચાલમાજી....
૧૧
૯૪. અજ્ઞાત કુલને કણ અંગદેશના રાજવી...૧૧ ૫. કણના પિતા અતિરથીનું સભામાં
આગમન....
૧૧
૧૨
૧૨
૯૬. અતિથિએ કરેલ રહસ્ય સ્ફાટ.... ૯૭. આખરે આફત દૂર થઈ ૯૮. કાંપિલ્યપુરથી રાજદૂતનું આગમન ૯. કુરુવંશીઓના કાંપિપુર પ્રવેશ..... ૧૨
૧૨
૧૦૦. રાધાવેધની પૂર્વ તૈયારી....
૧૨
૧૨
૧૦૧. દ્રોપદીના પૂર્વભવ..... ૧૦૨. સુકુમારિકાની સમસ્યા....
૧૩
પૃષ્ઠ
૨૧૨
૨૧૪
૨૧૬
૨૧૯
૨૨૧
૨૨૨
૨૨૬
૨૩૫
૨૩૭
૨૪૧
૨૪૨.
૨૪૩
૨૪૯
૨૫૨
૨૫૪
૨૫૫.
૨૫૭
૨૬૬
૨૮૧
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
ક્રમ વિષય
૧૦૩. પતિ–સાગર પલાયન.... ૧૦૪. ભિખારી પણ પલાયન.... ૧૦૫. સુકુમારિકા સાધુતાના પંથે ૧૦૬. વેશ્યા દ'ને સુકુમારિકાનું નિયાણું......૧૩ ૧૦૭. સુકુમારિકા જ દ્રોપદી.... ૧૦૮. દ્રોપદી હસ્તિનાપુરની લક્ષ્મી અને છે.....૧૩ ૧૦૯. શ્રી કૃષ્ણજીની ચિંતા નારદના ખુલાસા....
૧૩
૧૧૦. પાંડવાની પ્રતિજ્ઞા ..
૧૧૧. દ્રોપદીને પાંચ પુત્રાને જન્મ.... ૧૧૨. હસ્તિનાપુરમાં પશુઓની ચારી.... ૧૧૩. અર્જુનનું અજોડ પરાક્રમ ૧૧૪. શ્રી અર્જુનને વનવાસ નિણૅય.... ૧૩ ૧૧૫ સ્વજનેાની વિનવણી...
૧૩
૧૩
૧૩
૧૩
૧૪
૧૧૬ અર્જુનના સાત્ત્વિક પ્રત્યુતર ૧૧૭ દ્રોપદીનું મનેામ થન અને મનેારથ
૧૧૮ અર્જુનને વનવાસ ૧૧૯ મંગલકારી જિનર્દેશન
૧૨૦ આપઘાત શા માટે?
૧૨૧ વિદ્યાધર મણિચૂડને સહાય કરવાના નિ ય.... ૧૨૨ શ્રી અર્જુનની વિદ્યાસિદ્ધિ
શ્રેણી
૧૩
૧૩
૧૩
૧૩
૧૩
૧૩
૧૩
૧૫
૧૪
૧૪
૧૪
પૃષ્ઠ
૨૮૨
૨૮૪
૨૮૫
૨૮૬
૨૮૭
૨૯૦
૨૯૧
૨૯૪
૨૯૬
૨૯૬
૨૯૭
૨૯૮
૨૯૯
૩૦૨
૩૦૩
૩૧૩
૩૧૩
૩૧૫
૩૧૮
૩૨૦
Page #30
--------------------------------------------------------------------------
________________
ક્રમ
વિષય
શ્રેણું
પૃષ્ઠ
૧૪
૧૪
૧૪
૩૨૨ ૩૨૩ ૩૨૫ ૩૨૬ ૩૨૯ ૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૬.
-
૧૨૩ સિદ્ધિ છતાંય નિઃસ્પૃહતા.... ૧૪ ૧૨૪ મણિચૂડને વિદ્યા સહાયક શ્રી અર્જુન. ૧૪ ૧૨૫ વિદ્યુતવેગ સાથે યુદ્ધ ૧૨૬ પુનઃ વનની વાટે.... ૧૨૭ હિરણ્યપુરને દુઃખી હેમાંગદ.. ૧૨૮ પ્રભાવતી કેણ?... ૧૨૯ હેમકૂટનું અને ખુ સૌંદર્ય.. ૧૩૦ મેઘનાદની હાર અને હૃદય પરિવર્તન..... ૧૪ ૧૩૧ અજબ ગજબની ઘટના.... ૧૪ ૧૩૨ પ્રિય પ્રભાવતીની પ્રાપ્તિ... ૧૩૩ હેમાંગદની કલ્પનાનીત કૃતજ્ઞતા. ૧૩૪ હસ્તિનાપુરથી દૂતનું આગમન.. ૧૪ ૧૩૫ શ્રી કૃષ્ણ દ્વારા શ્રી અર્જુનનું ભવ્ય ૧૪
સ્વાગત૧૩૬ શ્રી અર્જુનના સુભદ્રા સાથે લગ્ન... ૧૪ ૧૩૭ શ્રી અર્જુનનું હસ્તિનાપુરમાં આગમન ૧૫ ૧૩૮ શ્રી પાંડુની નિવૃત્તિ અને શ્રી યુધિષ્ઠિરની ૧૫
-
૧૪
૩૩૯
૧૪
૩૪૦ ૩૪૨ ૩૪૪
૩૫. ૩૫૩ ૩પ૭*
વરણી...
૧૫
૧૩૯ શ્રી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક... ૧૫ ૧૪૦ પૂર્ણાહુતિ પહેલા ૧૪૧ નિવૃત્ત પાંડુ રાજમહેલમાં શ્રી ધૃતરા- ૧૫
ટ્રનું ઈન્દ્રપ્રસ્થ ગમન ૧૪૨ દિગવિજયને મને રથ...
૧૫
૩૬૦ ૩૬૩ ૩૬૬.
૩૭
Page #31
--------------------------------------------------------------------------
________________
. ૩૦.
કમ
વિષય
શ્રેણું
પૃષ્ઠ
૧૫
૧૫
૩૭૨ ૩૭૩ ૩૭૪ ૩૭૪ ૩૭૭ ૩૮૬ ૩૮૭ ૩૮૯
૧૫
૧૪૩ દિગવિજય પ્રસ્થાનની પૂર્વે.. ૧૪૪ જે દિગવિજય માટે જવાના હોત.. ૧૪૫ મંગલ પ્રસ્થાન.... ૧૪૬ દિગવિજય સાધના... ૧૪૭ પુનઃ ગૃહગમન...
૧૫ ૧૪૮ નવ જાતનું નામકરણ.... ૧૪૯ જિન મંદિરનું નિર્માણ ૧૫૦ પ્રતિષ્ઠા-મહત્સવ.... ૧૫૧ સહુની વિદાય શ્રી દુર્યોધનનું રેકાણ... ૧૬ ૧૫ર શ્રી શકુનિનું નિરીક્ષણ ૧૫૩ દિવ્ય સભામાં પ્રવેશ....હસવામાં ખસવુ. ૧૬ ૧૫૪ પુનઃ ઈન્દ્ર પ્રસ્થમાં ૧૫૫ દુષ્ટ એજના માટે ધૃતરાષ્ટ્રની સાથે ૧૬
મંત્રણા. ૧૫૬ શ્રી વિદુરજીનું આગમન....
૧૬
m
૩૯૨
૩૯૪ ૩૯૫
૩૯૮ ૪૦૫
૪૧૬
Page #32
--------------------------------------------------------------------------
________________
[ ૩૧
પ્રાથનસાર
શ્રેણી
પૃષ્ઠ
૧૩ થી ૧૬ ૩૮ થી ૪૧ ૫૪ થી ૨૮ ૭૩ થી ૭૮ ૯૪ થી ૧૦૦ ૧૧૬ થી ૧૧૯ ૧૩૧ થી ૧૩૬ ૧૭૦ થી ૧૭૫ ૨૦૩ થી ૨૦૬ ૨૨ થી ૨૩૩ ૨૪૫ થી ૨૪૮ ૨૭૨ થી ૨૭૬ ૩૦૮ થી ૩૧૨ ૩૪૮ થી ૩૫૧ ૩૭૯ થી ૪૮૩ ૪૧૮ થી ૪૨૨
Page #33
--------------------------------------------------------------------------
________________
as ganી વાત મોરી
શ્રેણું
પૃષ્ઠ
૧૧ ૪૨ ૪૩
૧૦૧ ૧૨૦
હળવી છતાંય હચમચાવે તેવી વાત... ૧ ચઢે પણ....ચોકસાઈથી.....
૨ ટું શું ઉંદર કે ઉંમર ?....
૨ બકરી સદાય ભૂખી.... મરવાની ય રીત તે હોય ને....! એ મારી દીકરીને મારે તે હું એની વહુને ૬ મારું.... ઉતાવળની ભૂતાવળ...
૮ જે સાંભળે ટીકા તે કદી ન પડે ફીક્કા. ૯ પડે કોણ મરે કોણ
૯ આસમાન જિતની રિટી...
૧૦ બધું જ બનાવટી..
૧૨ અને....અંતે કૂતરે ચૂંટાઈ ગયે.... શું કરીએ પટેલ મુઆ છીએ...!! જીભલડીને રસ ટપકે છે.... હિંગુલ દેવ !..
૧૭૬ ૨૦૭ ૨૦૮ ૨૩૪ ૨૭૭ ૨૭૯ ૩પર
૩૮૩
૪૨૩
Page #34
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ-પરિચય
r૧.
પરમાત્મા મહાવીરે ગૌતમસ્વામીજીને ત્રિપદી આપી ઉપૂનેઈ વા વિગમેઈ વા અને ધુવેઈ વા. ત્રિપદીને વિસ્તાર થયો. દ્વાદશાંગી...૧૨ અંગે.... જૈન આગમે...
આ બાર અંગોમાંનું છટકું અંગ એટલે જ્ઞાતાધમ કથા. આ જ્ઞાતાધર્મ કથામાં કોડે કથા છે. આ કથામાંથી આપણા આ મહાભારતની કથા ઉતરી આવી છે. આ કથા જૈનગ્રંથ વસુદેવ હીંડી, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર વિગેરે ગ્રંથમાં આજે પણ મોજુદ છે.
આ બધી કથાઓના આધારે મલધારિ ગરછના જૈનાચાર્ય પૂ. દેવપ્રભસૂરીશ્વરજી મહારાજે “પાંડવ ચરિત્ર રચના કરી છે. હિન્દુધર્મમાં પણ આ કથા પ્રસિદ્ધ છે. આ કથા ગ્રંથનું હિન્દુ પરંપરામાં પહેલા નામ હતું “જય” પછી તેનું નામ થયું “ભારત” અને આખરે તેનું નામ પ્રસિદ્ધ થયું “મહાભારત હિન્દુ પરંપરાની આ કથા મહર્ષિ વેદ વ્યાસે રચેલી છે. ગૌરી પુત્ર ગણેશજીએ તેને ગ્રંથ રૂપે લખી છે. અત્યારની હિન્દુ પરંપરામાં મહાભારતના લગભગ એક લાખ લેકે છે. આ જ મહાભારતના પ્રાયઃ તમામ પાત્રોનાં વિશદ અને અતિશયેક્તિ આદિથી રહિત વર્ણને પાંડવ ચરિત્રમાં છે. જૈનાચાર્ય પૂ. દેવપ્રભસૂરીશ્વરજીએ રચેલ મહાભારતનું કદ આઠ હજાર [૮૦૦૦] શ્લોક પ્રમાણ છે. આ પ્રસ્તુત શ્રી અભિનવ મહાભારત ગ્રંથના વ્યાખ્યાનને આધાર ગ્રંથ છે.. ‘પાંડવાચરિત્ર
Page #35
--------------------------------------------------------------------------
________________
॥
४
॥
श्री अभीष्टदेव स्तुतिः . श्रियं विश्वत्रयत्राणनिष्णः, पुष्णातु वः प्रभुः शंकरः पुण्डरीकाक्षः श्रीमन्नाभिसमुद्भवः पान्तु श्री शांतिनाथस्य, पद खन्नखत्विषः दुश्न्तदुरितारण्य-प्रज्वलज्जवलनश्रियः
।।२॥ पूण्यप्रसूतिः श्रीनेमेः-पातु वो देशनागवी घासः स्मरादयो यस्याः, क्षीरं मोक्षसुख पुनः ॥३॥ पार्श्वनाथः स वः पायाद्, यदङ्गद्युतिसागरे प्रवालकन्दलायन्ते, फणरत्नप्रभाङ्कुराः जयन्ति वर्धमानस्य, जितदम्भोलिवैभवाः मोहान्धतमसबसे, हेलयः सत्वकेलयः
(आ. देवप्रभ सुरिकृता) ॥ ५ ॥ जज ॥
: अभीष्टदेवीस्तुति : भक्तानां देहि सिद्धि, ममसकलमध देवि दूरीकुरु त्वं, सर्वेषाम् धार्मिकाणां सततनियमितं वांछितं पूरयस्व. संसाराब्धौ निमग्नं प्रगुणगणयुतं जीवराशि य त्राहि श्रीमज्जैनेन्द्र धर्म प्रकटय विमल देवि ! पद्मावति ! त्वं
(पूर्वाचार्यकृता) 卐 . . । ' म
Page #36
--------------------------------------------------------------------------
________________
* શ્રી અભિનવ મહાભારત ગ્રંથ પ્રકાશન પદ્ધતિ – . મક અભિનવ મહાભારત પ્રવચનસાર ગ્રંથને લગભગ ૧૬,
૩૨ કે ૪૮ પાનાની ૪૪ વ્યાખ્યાન શ્રેણમાં તૈયાર કરી ૪૪ નાની પુસ્તિકારૂપે તૈયાર કરવામાં આવશે. સુરમ્ય નયનાકર્ષક આ નાની પુસ્તિકાઓના ૧૫ ભાગેને પ્રથમ શ્રેણી યા પ્રથમ વિભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે. ૧૬ થી ૨૮ દ્વિતીય શ્રેણી યા દ્વિતીય વિભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે. ૨૯ થી ૪૪ તૃતીય શ્રેણું યા તૃતીય વિભાગ રૂપે પ્રસિદ્ધ કર
વામાં આવશે. ક પ્રત્યેક પૂ. સાધુ સાધ્વીજી મહારાજને વિનંતિ કે તેઓ પિતાને જે સ્થળે પુસ્તક જોઈએ તેનું પુરૂં સરનામું જણાવે, જેથી અમે સરનામાની નેંધ કરી યથા સમયે પુસ્તકે પહોંચાડવાને પ્રબંધ કરી શકીએ. આ ખર્ચને પહોંચી વળીને સહુ જિજ્ઞાસુઓના હાથમાં આ અભિનવ મહાભારતનું પ્રવચનસાર ગૌરવમય ગ્રંથ પહોંચાડવા નીચે પ્રમાણે યોજના કરવામાં આવી છે. ઓછામાં ઓછા એકી સાથે ૧૦૦ પુસ્તક નોંધાવનાર માટે પુસ્તક દીઠ રૂા. ૩રની કિંમતથી રાખવામાં આવી છે. ૧૦૦ની અંદર જે પુસ્તક નોંધાવશે તેના માટે
પુસ્તકની કિંમત રૂા. ૫૧ રહેશે. શ્રી શ્રી લબ્ધિ વિક્રમસૂરીશ્વર સંસ્કૃતિ કે આ મહાન
ગ્રંથ, ગુજરાતી ભાષામાં સુંદર કથા ગ્રંથ-વ્યાખ્યાન ગ્રંથ અને ભાષાંતર ગ્રંથની ગરજ સારે તે ગ્રંથ તૈયાર કરાવવા એક અતિ નમ્ર પ્રયત્ન કર્યો છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી અભિનવ મહાભારતના પ્રવચનકારની
1 ગુરુ પરંપરા : ક
' ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના પંચમ ગણધર સુધર્મા સ્વામીએ દ્વાદશાંગીની પ્રરૂપણ કરી. ગણધર ગૌતમ સ્વામીની ૭૭ મી પાટે જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ આચાર્ય ભંગવંત લબ્ધિસૂરીશ્વરજી મ. સા.. થયા. પૂ. પા. આચાર્ય ભગવંત લબ્ધિસૂરીશ્વરજી મ. સા. પ્રચંડ પ્રતિભાના સ્વામી અને આગમ શાસ્ત્રના પરમ અધ્યેતા. હતા. ષદર્શનના પારંગત પરમ વિદ્વાન અને અજોડ વ્યાખ્યાનકાર હતા. અનેક ગ્રંથના પ્રણેતા હતા. પૂજ્યશ્રીનું સાચું સજન અનેક વિદ્વાન શિષ્ય રત્નોનું હતું. પૂ. પા. નિત્ય ભક્તામર સ્તોત્ર સમારાધક તીર્થ પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત વિક્રમસૂરીશ્વરજી મ. સા. તેઓના મહાન વિદ્વાન શિષ્યોમાંના એક વિશિષ્ટ કોટિના વિદ્વાન પટ્ટધર શિષ્ય છે. પૂ. પા.. તીર્થપ્રભાવક ગુરુદેવશ્રીના જીવનની અનેક વિશિષ્ટતા છે જે દ્વારા તેઓએ અદ્દભુત અનુપમ કોટિની શાસન પ્રભાવના. કરી ભારતભરમાં “જૈન જ્યતિ શાસન" ને દિવ્યનાદ ગુંજિત કર્યો છે. ૨૧૦૦ કીલે મીટર અને ૩૦૦૦ કીલે મીટરની દીર્ઘ સંઘયાત્રા દ્વારા ભારતના ગામે-ગામે નગરે—નગરે જિનવાણ ગુંજિત કરી છે. -
Page #38
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરુદેવ આર્ષદૃષ્ટિના સ્વામી છે. તેથી પૂ. ગુરુદેવે પિતાના આદર્શને જીવંત કરનાર અનેક શિષ્ય તૈયાર કર્યા છે, પૂજ્યશ્રીને શિષ્ય પરિવાર વિદ્વાન–કિયારૂચિ ધરાવનારઆગમ જ્ઞાતા છે. સર્વ શિષ્ય ગુરુ ચરણે સમર્પિત છે. ગુર્વાસા શિરોમાન્ય કરનાર છે. પણ તેમાં પૂ. પંન્યાસ રાજ્યશ વિજયજી મ. સા. એક એવા શિષ્ય છે, જેમણે આ જીવન ગુરુદેવના અભિપ્રાયને અનુસરણ કરવા પ્રયત્ન કર્યો છે.
પ્રસ્તુત ગ્રંથ લેખનની પ્રથમ પ્રેરણા અને શુભાશિષ પણ તારક પૂ. ગુરુદેવના જ છે. પૂ. ગુરુદેવ એક એવા મહાન ગુરુવર છે જેઓ સદા શિષ્યના સમુત્કર્ષના ચાહક અને
અભિલાષક છે. સદાના ગુરુ કુલવાણી પૂ. પં. રાજ્યશ વિ. મિ. સા. ગુરુ નિશ્રામાં વિ. સં. ૨૦૪૧ના અમદાવાદ શાંતિનગરના ચાતુર્માસમાં તેઓએ ‘અભિનવ મહાભારત” ના મનનીય પ્રવચન આપેલ. આ છે અભિનવ મહાભારતના પ્રવચનકારની ગુરુ પરંપરા.
Page #39
--------------------------------------------------------------------------
________________
[શ્રેણી–૧]
રક શ્રી ભીષ્મ પિતામહ [ ગાંગેય ] જન્મ.....
યુગાદિદેવ ઋષભનાથ ભગવાનના ભરત વિગેરે સો પુત્ર હતા. તે સો પુત્રોમાં એક કુરુ નામને પણ પુત્ર હતા, આ કુરુના નામ પરથી કુરુદેશ વિખ્યાત થયેલ છે. કુરુના પુત્ર હસ્તી પરથી હસ્તિનાપુર વસ્યું. આ હસ્તનાપુરની ગાદી પર અનેક પ્રતાપી રાજાઓ થયા. જેમાં “શાંતનુ પણ એક પ્રતાપી રાજ થયે. આ પ્રતાપી રાજા દરેક રીતે સુગ્ય છે, પણ તેમને સેનાની થાળીમાં લેઢાની મેખની માફક એક દુષ્ટ શેખ છે. તેમને શિકાર ખેલવાની એક બુરી આદત છે. મહારાજા શાંતનુને પિતાને ખરાબ વ્યસન પર તિરસકાર છે પણ આદત સે લાચારે મહારાજા શાંતનુ આ શિકાર છોડી. શકતા નથી. એકવાર શિકાર માટે જંગલમાં ગયા છે. ત્યાં એક હરણ પાછળ દોડ્યા. હરણ નિશાન ચૂકવી ખૂબ આગળ દોડી. જાય છે. ત્યાં એક ભવ્ય મહેલ દેખાય છે. સાહસિક શાંતનુ તે મહેલમાં પ્રવેશ કરે છે. મહેલના ઉપરના માળે એક સ્વરૂપવતી રંભા જેવી કુમારીકા છે. સાથે એક દાસી છે. શાતનુને “આ કોણ છે?” તેવો પ્રશ્ન થતાં પહેલાં તો. દાસીનો આવકાર મળે છે. હસ્તિનાપુરના મહારાજા શાંતનુ નું સ્વાગત કરતી દાસી પાસેથી આશ્ચર્ય ચક્તિ બનેલ શાંતનુ કુમારિકાને પરિચય માંગે છે. મહારાજા શાંતનુને સમજાય છે કે સામે બેઠેલી કુમારિકા એક વિદ્યાધર રાજાની એકની
Page #40
--------------------------------------------------------------------------
________________
એક લાડકી દીકરી “ગંગા છે. આ ગંગાએ આકરી પ્રતિજ્ઞા કરી હતી, જે પુરૂષ તેનું વચન કદી ઉત્થાપે નહીં તેની સાથે જ મારે લગ્ન કરવા. ગંગાની પસંદગીમાં અકડાઈ હતી તેમ કહી શકાય છતાંય આ ભારતીય કુમારિકામાં ત્યાગને ઘુઘવતો સાગર હતું. પતિ મળે તે મારે જોઈએ તે જ મળો જોઈએ. નહીં તે ત્યાગ કરતાં વાર કોને છે ? યૌવન સહજ અભિલાષા ભલે હોય પણ તેને બ્રહ્મચર્યનું માતબર પીઠબળ છે. તેના પિતાને થાય છે આ પ્રતિજ્ઞા કોણ માનશે? પુત્રી ગંગાએ જંગલમાં પવિત્ર જીવન ગાળવા માંડ્યું. પિતાએ મહેલ બનાવી આપે હતો. પવિત્રમાતાની પુત્રીને ત્યાં ચારણઝષિના પગલાં થયા. તે ધમ પામી. તેણે જિન ભક્તિમાં જીવનને તરબળ કર્યું. કોઈ એક અજાણ્યો નિમિત્તક ત્યાં આવ્યો અને આ જિન ભક્તિમાં મસ્ત ગંગાના માટે આજે જ ભવિષ્ય કહી ગયે. “દાસી! આજે તારે ત્યાં જે અતિથિ આવશે તે તારી સ્વામિની ગંગાને સ્વામી થશે.” આવનાર એ મહાનુભાવ હસ્તિનાપુરના રાજા શાંતનુ હશે. તે ગંગાની પ્રતિજ્ઞા સ્વીકારશે અને હોંશથી ગંગા સાથે લગ્ન કરશે. નિમિત્તિયાના ભાખ્યા પ્રમાણે ગંગા અને શાંતનુ મળ્યા. નદીનું ભાગ્ય કે સાગરમાં જ ઠલવાઈ જવાનું છે. ભલે, નદી કહે હું મીઠી પણ ખારા સાગઠ્યિા વિના તેને કોણે દીઠી? શું મીઠાશ ખારાશમાં મળે એજ જાણે ગૃહસ્થ જીવનને સંકેત છે !
મહારાજા શાંતનુ એ ગંગાના રૂપ-ચીવન અને પૂર્વના રાણાનુબંધ પર પિતાની સ્વતંત્રતાને હોમી દીધી. તેમણે નક્કી કર્યું “તારા કહ્યા પ્રમાણે જ કરીશ, તારું વચન
Page #41
--------------------------------------------------------------------------
________________
નહીં ઉત્થાપું. અને જે વખતે તારુ વચન ઓળંગુ તે વખતે તું મને છેડી શકે છે, મારે ત્યાગ કરી શકે છે.” શાંતનુને ભાવિના ગર્ભની કયાં ખબર છે ? ન મેળવવું તેના કરતાં મળ્યા પછી છૂટી જાય તે વસમું થઈ પડે છે. મળે જ નહીં તો કઈ પીડા ન થાય. પણ મળીને ચાલી જાય ત્યારે વિરહની હજારો ચિતા એક સાથે પ્રગટે છે.
ગંગા ગમાર નથી. તેણે કદી પોતાના પતિની પાસે જીદ કરી નથી. ગંગાએ રાજકાજની કેઈપણ મર્યાદા શાંતનુ ન પાળી શકે તેવી કોઈ અપેક્ષા રાખી નથી. સુખી અને શાંત લગ્ન જીવનમાં ગંગાએ એક પુત્રને જન્મ આપ્યો. માતા ગંગાએ જાણે ગર્ભમાંથી જ વચન પાલનના અમી પાયા અને આ પુત્ર ગાંગેય કહેવાય. આગળ આ જ ગાંગેય ભીમ બનશે. ગાંગેયની ચારે બાજુ એક જ વાતાવરણ છે.
વચન પાલન ભારતીય વિચારધારામાં સૌથી વધુ અમૂલ્ય રત્ન હોય તો તે વચન પાલન છે.
કર મહાદેવી ગંગાનો વનવાસ.
એકવાર મહારાજા શાંતનુને પુનઃ શિકાર કરવા જવાનું મન થયું. શિકાર માટે જતા પહેલાં મહારાજા શાંતનુ પત્ની ગંગાને નિવેદન કરવા ગયા. “પ્રિયે! હું આજે જંગલમાં જઈશ – શિકાર કરીશ.” ગંગા બોલી, સદાના શાંત આર્ય
Page #42
--------------------------------------------------------------------------
________________
પુત્ર શાંતનુ ! પ્રાણીની હિંસા તમારા જેવાને ન શેલે, સજ્જન માનવ રમત માટે, એક ક્ષણિક આનંદ માટે ટાઈની જીંદગી ઝુટવનારે ન હેાય. સ્વામીનાથ ! તમે તેા રાજા છે.... પાલક છે.... પ્રાણીમાત્રના પાલકથી આવેા દ્રોહ કેમ થાય? મહારાજા શાંતનુ કરગરી ઊઠે છે”
“ પ્રિયે ! તારી વાત સાચી છે.’”
ધમ તે! અહિંસાજ છે. રાજાની ફરજ તેા પ્રજાનુ પાલન જ છે. મળવાનની ફરજ તે નિર્દોષ અને નિમ ળનુ રક્ષણ જ છે. પણ, શિકારના આ શેખ છૂટતા નથી. ક્ષત્રિય તરીકે વટ મારવાને અભરખા હું છેાડી શકતા નથી. ’’ ઘણી લાંબી વાત ચાલી, ગગા મુખેથી વધુ કશું ન મેલી પણ સમજી ગઈ. આજે મહારાજા શાંતનુ વચન પાલન કરવાની મુખેથી ના પાડે, મર્યાદા તેડે, તે પહેલાં જ તેને અ મારે સમજી લેવા જોઇએ. ગગા અથ સમજી ગઈ.
મહારાજા શાંતનુ વનમાંથી પાછા આવ્યા. પેાકારી ઉઠયા. “ ગંગા ! મહાદેવી ગંગા કયાં ? પેલા લાડકે ગાંગેય કાં ? રાજમહેલમાં સત્ર મૌન છે. મૌન મહારાજા શાંતનુને અકળાવે છે. રાજમહેલમાં બની ચૂકેલ પરિસ્થિતિઘટના તેમને ગભરાવે છે. આખરે સમજ પડે છે, ગગાના વચનની ઉપેક્ષા થઈ છે તેથી ગગા પેાતાના પિતા જહનુને ત્યાં ચાલી ગઈ છે. સાથે ગાંગેયને પણ લઇને ગઇ છે!!!
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૦
* મહારાજા શાંતનુનું શિકાર માટે યુદ્ધ
મહારાજા શાંતનુ વિષાદના સાગરમાં ગરકાવ થઇ ગયા.. એકાએક થયેલ આઘાતને તે સહન ન કરી શકયા. આ આઘાતમાં પચીસ વર્ષ વીતવા આવ્યા. તેએ આઘાતને ધીમે ધીમે ભૂલવા મથી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે ગંગાનુ વચન મેં પાળ્યું નથી. ગંગા પુનઃ વિચાર કરીને પાછી ફરે તેા ઠીક, પણ હું તેા વચન પાલન નથી કરી શકયા તે હવે કયા મોઢે ગગાને મેલાવવા જાઉં? ગગાના વિરહે મહારાજા શાંતનુ શેાક સ ંતપ્ત હતા. આનન્દ્વ માટે હવે તેમની પાસે એક જ સાધન હતું, અવાર નવાર શિકારે જવું. મૃગયા ખેલવા. આવા શેાખમાં તેએ પેાતાના દુઃખને સંતાડી દેવા પ્રયત્ન કરતા હતા. એકવાર મહારાજા શાંતનુ શિકારે ગયા. જંગલમાં તેમના યથેચ્છ વિહારને, તેમની મૃગયાની તૈયારીને કોઈ દૈવી કુમારે પડકારી. દૈવી કુમારને મહારાજા શાંતનુના કોઈએ રાજા તરીકે પરિચય આપ્યા હતા. કુમારે કહ્યું. રાજા કોણ ? રક્ષક કે ભક્ષક ?
=
રીઝવનાર કે ર’જાડનાર ?
ખીલાવનાર કે ખેરવી નાંખનાર?
પણ સત્તાધીશ મહારાજા શાંતનુએ શાંત પણ ધીર વાણીએ ગજરાજ જેમ શ્વાનની ઉપેક્ષા કરે તેમ દૈવી કુમારની ઘેાર ઉપેક્ષા કરી. દૈવીકુમારે કહ્યુ “જો રાજન્ ! તુ
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૧
રક્ષક ન હેાય તેા હું ભક્ષકના ભક્ષક બની નિદોષ પ્રાણીના રક્ષક બની શકું છું. હું જૈન મુનિએ દ્વારા પ્રાણી રક્ષાના મમ સમયે। છું. પણ ક્ષત્રિયનું આ લેાહી મને તમારા જેવા નિદોષ પ્રાણીના ભક્ષક પર તીર છેડતા રોકી. નહીં શકે, પરિણામે કુમાર અને મહારાજા શાંતનુ વચ્ચે . ભયંકર યુદ્ધ થયું.
કુટ હળવી છતાંય હચમચાવે તેવી વાત...
આપણી મહાભારતની ગંગા વચન લઈને બેઠી છે. જે મારું વચન કદાપિ ઉત્થાપે નહીં તેની સાથે જ મારે લગ્ન કરવા છે. લગ્ન એક પવિત્ર સંસ્થા છે. તેના માટે ખૂબ ઉંચા આદશ હાવા જોઈએ. આજે એ આદશ કયાં પહેાંચ્યા છે? કાઈ હળવુ' લખનાર વ્યંગ લેખક લખે છે.
એક શેઠને પૈસાના ખૂબ મદ હતા. તેઓ પાતાની પુત્રી માટે ખૂબ ઊંચા અભિપ્રાય ધરાવતા હતા. એક સંપન્ન પણ નિરાભિમાની સંસ્કારી પિતાના પુત્ર માટે તેમણે માંગણી કરી.. પુત્રીના પિતાએ કહ્યું “ શેઠ ! મારી પુત્રી માટે પૂછશે જ નહીં. તે ખૂબ હેાંશિયાર છે. તેને મેટર ચલાવતા....ટાઈપ કરતા....બંદૂક ચલાવતા.... આવડે છે. તરી પણ શકે છે. આપને જરૂર પડે તે વિમાન પણ ચલાવી શકે છે. હવે. આપના પુત્ર અંગે કઈક કહેશે ?”
.
Page #45
--------------------------------------------------------------------------
________________
પુત્રના પિતાએ ઠંડે કલેજે જવાબ આપ્યો. તમારી પુત્રી ખૂબ હોંશિયાર છે. મારા પુત્રને તો જેટલી કરતા. છેકરા સાચવતા... કપડાં ધોતા આવડે છે. પુત્રીના પિતા ચમકયા. કહે, “આવું કેમ કહે છે? પુત્રના પિતા કહે- “આવું ન શીખે તે કેમ ચાલે? જે તમારી પુત્રીને ન આવડતું હોય તે તો મારા પુત્રને જ કરવું પડે ને ! શેઠ? આપ ઘર ભૂલ્યા પધારે બીજે.”
પુત્રીને પિતાને ત્યારે જ સમજાયું કે મેં ધનના મદમાં કરીને છોકરો બનાવી દીધા પણ ગૃહસ્થ જીવનની–નારીની ફરજે નથી સમજાવી. દુષિત સમાજની આજ પરિસ્થિતિ હોય છે. ન કરવાના કાર્યો કરવા અને કરવાના કાર્યો ન કરવા.
(હવે આગળ જુઓ પૃષ્ઠ નં. ૧૭)
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસાર
ક આ ભારત દેશ છે. આ દેશમાં “મહાભારત” જેવા
અપૂર્વગ્રંથનું સર્જન થયું છે. પણ...ભારત શબ્દ પર વિચાર કરજે.
ભા” નો અર્થ પ્રકાશ, “રત” અટલે એકાગ્ર. 2 “જે પ્રકાશમાં એકાગ્ર બને તે ભારત.? ભારત તો પ્રકાશમાં એકાગ્ર થયેલો મસ્ત બનેલે દેશ છે. છતાંય આજે દુર્ભાગ્યે આપણું ધ્યાન પશ્ચિમ તરફ દોરાયું છે.
આ મહાભારતનું વાંચન તમારું મુખ પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવવા માટે જ છે. જે વનમાં રહેલા નિર્દોષ માસુમ પ્રાણને મારવા તૈયાર થતાં હોય તેમણે શા માટે બાળકના પિતા બનવું જોઈએ? જેટલા બાળકે નિરપરાધી અને નિર્દોષ છે તેટલા જ વનના પ્રાણીઓ પણ નિરપરાધી અને. - નિર્દોષ છે. - હિંસકને ક્ષમા આપી શકાય પણ... હિંસાને કદી. - ક્ષમા ન આપી શકાય, | મહારાજ શાંતનુએ હથિયાર નીચે મૂક્યા તે ગાંગેયને , કાવા ઝાળ કેપ શમી ગયે. આ “ક્ષમા” જ શાસ્ત્રનું તે રહસ્ય છે. “મિચ્છામિ દુક્કડમ્” જે વાતને થયે તે
વાતનું ચેપ્ટર ત્યાં જ કલોઝ થઈ જવું જોઈએ.
Page #47
--------------------------------------------------------------------------
________________
!" પ્રસન્ન હૃદયને માનવી જે ઝાડ નીચે બેસે તે ઝાડ
પણ ખીલી ઊઠે છે. આ વૈજ્ઞાનિક સત્ય છે. સાથે રહેવામાં જ સાર છે, પણ સાથે રહેવાથી જે સ્નેહને ઘટાડે થતો હોય તો નેહ ઘટે નહીં તેટલા માટે દૂર રહેવું તેમાં જ શાણપણ છે. સુખ અને દુઃખ તો જીવનમાં એક સિક્કાની બે બાજુ જેવા છે. પણ જે દુઃખને જ વિચારશે તે દુઃખી થશે, સુખને વિચારો તે સુખી થશે. બંનેયને સાથે વિચારશે તો વૈરાગી થશે. બંનેયથી દૂર થઈ જશો
તે વીતરાગી થઈ જશે. જ આ પ્રકૃતિ તે રસ રેલ વહાવી રહી છે. કદીક આ
માન સાથે વાત કરવી છેડી તમે ખળભળતી નદી સાથે.... કદી કલકલતાં ઝરણાં સાથે... કે કદી અનંત ટમટમતા તારલા સાથે વાત કરી શકે તો આ વાતો કરતાં તમે કયારેક અનંતના ખજાના સુધી પહોંચી
જશે. = મહારથી જે પુત્ર પણ માતા-પિતા તથા વડીલેના
ચરણમાં જ્યારે જ્યારે મૂકે છે ત્યારે આ ભારતની
ભવ્યતા કંઈક અનેરા રંગે ચમકતી દેખાય છે. છે કે મહારાજા શાંતનુને પિતાને મહેલ ગંગા વિના ખાલી
લાગે છે. ગૃહસ્થ જીવનની એ જ વિષમતા છે. તેમાં નારી એકલી હોય તો ય પૂરી છે... પણ.. નર ગમે તેટલે શુરે હોય છતાં અધૂરે છે. એ નારી વિના રહી શકે તે શક્ય નથી લાગતું.
Page #48
--------------------------------------------------------------------------
________________
મહારાજા શાંતનુના હૈયામાં વિરહને દવ (અગ્નિ) પ્રગટ હતો; છતાં મુખેથી હાસ્ય વેરવા પ્રયત્ન કરતો હતો. વળી કેઈ કવિએ કહ્યું છે કે.... હૈયે દવ જાગે, મુખે નેહ સુધા ઝરે,
સતી સંતજને સ્નેહી, ઘારવ્રત એ આચરે. પર પિતાની ઈચ્છાને તેમાંય પિતાની અંગત જરૂરિયાત
હોય તેવી ઈચ્છાને તો મહાપુરુષો કદી જીભ પર
ન લાવે. 1 ગુ–પિતા કે વડીલ પોતાની અંગત જરૂરિયાત કહે
તે જ પૂરી કરવી એ ભાવ રાખનાર કદી સાચે શિષ્ય-પુત્ર કે આશ્રિત બની શકતો નથી F કપડાં પર કરચલી પડે તે આપણને ગમતું નથી પણ
પણ મા–બાપના ચહેરા પર વિષાદની કરચલીઓ પડે તે આપણે સહી શકીએ છીએ! વ્યસનના સેવનની ટેવ ચામડીના દર્દી જેવી છે. ચામડીના દર્દો ક્યારેક મટી ગયા હોય તેમ લાગે છે, પણ
એ મટયા નથી હોતા. એ દબાયેલા હોય છે. ચામડીના રેગથી મુક્ત થવા તે કાયાકલ્પની જરૂર છે. તે માટે
સ્વના સંકલ્પની અને સદ્ગુરુના ભવ્ય શુભાશિષની જરૂર છે. વડીલોના આશીવાદ જે સિદ્ધિ આપે છે તે સિદ્ધિ વડીલોએ આપેલ વારસા કરતાંય કંઈ ઘણું વિશાળ હોય છે. વારસે કુપુત્ર પણ મેળવે છે, વાત્સલ્ય મેળવવા સુપુત્ર થવું જરૂરી છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૬
। આ ભારતના બંધારણને કાયદાશાસ્ત્રને કોણ સુધાર શે? ભારતના બંધારણમાં દીકરાને પિતાની મૂડીમાં ભાગ મેળવવાના અધિકાર છે. પણ એદીકરા કમાતા હાવા છતાંય માતા-પિતાનું ભરણ-પાષણ ન કરે તેા માતા પિતાને કશુંય કરવાના અધિકાર નથી.
વાહ ! આ શું ભારતનું બંધારણ છે ? આ. કાયદા શાસ્રને કાણ સુધારશે ?
卐
[ આ લખાણ લખ્યા બાદ જાણવા મળ્યુ છે કે સ્વ.. શ્રીમતિ ઈન્દીરાગાંધીના રાજયકાલ દરમ્યાન એક એવા સુધારા થયા છે તે મુજબ જો પુત્રને સારી આવક હાય અને માતા–પિતાને ખીજું કેઇ આધાર ન હેાય તે રૂા. ૫૦૦, જેટલી રકમ કાયદેસર મેળવવાના અધિકાર છે. ]
ઉંમર ન વધે.... મૃત્યુ નજીક ન આવે તેવા ઘણાને આગ્રહ છે પણ બિચારા સમજતાં નથી વૃદ્ધત્વ એ પણ વધાવીને સ્વીકારવાની અવસ્થા છે મૃત્યુ એ પણ મઝેથી માણવાની કળા છે.
જીવન અને મૃત્યુ માણવાની
। મહાભારત એટલે
ભવ્યકળા....
જીવન પરોપકારથી સભર જીવે .... મૃત્યુ ગૌરવથી માણા....
જીવનક વ્યમાં વ્યતીત થાય તો મૃત્યુ મહોત્સવ અને મહાભારત જીવન અને મૃત્યુની કળાના અંદ્દભુત પા
શીખવે છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
“થાસાર
# પિતા – પુત્રનું મિલન
(પૃ. ૧૨ થી ચાલુ)
મહારાજા શાંતનુ તથા કુમારના યુદ્ધના અવાજેથી કોઈ ખાઈ દોડતી આવે છે. ક્ષણવાર મહારાજા શાંતનુને શ્વેતાં તેને આંચકા લાગે છે. ક્ષણવારમાં પેલા કુમારને જોતાં તે મલકાઈ ઉઠે છે. બંનેનું યુદ્ધ કૌશલ્ય અપાર છે. પણ.... આ ખાઇ વિચારે છે; આ મારા વીરા કેની જોડે લડી રહ્યો છે? શું મારા જ પતિ અને મારા જ પુત્ર આ રીતે લડે તે ઉચિત છે ? માતા ગંગાએ બૂમ પાડી, સમૂર ! બેટા ગાંગેય ! યુદ્ધ બંધ કર. તારા પિતાની જોડે યુદ્ધ કેમ
66
કરે છે ?”
ગાંગેયના આશ્ચર્ય ને પાર નથી. તેણે પેાતાના પિતાને કઢી જોયા નથી તે પાકારી ઉઠે છે “ મા ! આપણે નવાસી છીએ. આ રાજા મારા પિતા કેવી રીતે હાય? માતા ગંગા પુત્ર ગાંગેયને પોતે મહારાજા શાંતનુને ત્યાગીને આવી ત્યાં સુધીની સર્વ વાત જણાવે છે. પણ પુત્ર ગાંગેયના કાપ ઉતરતા નથી. ગાંગેય પૂછે છે મા ! ભલે એ મારા પિતા હાય પણ આજે તે અક્ષમ્ય છે. મા, તું તે આવી પરમ દયાળુ છે અને મારા પિતા આવા ? આવા નિય !!!
२
....
-
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૮
નિર્દોષ પ્રાણીને મારનાર !!! મા હું મારા બાહુબથી આ નિર્દોષ પ્રાણીઓનું રક્ષણ કરું છું. આ ભવ્ય ચહેરા જોઈને એક રાજા સમજીને તેમને મેં વિન ંતિ કરી છતાંય તેમણે હિંસા બંધ ન કરી. મા.... આવા કુકમી પિતા હાય તે તેમને પણ આજે મારા ખાણને સ્વાદ ચાખવા દે. આજે તેએએ મારી જોડે શત્રુતા કરી છે.”
માતા ગંગા એમાકળી બની ગઈ છે. જાણે છે ગાંગેયમાં આજે નિરપરાધી પ્રાણીઓ માટે શરણાગત વાત્સલ્યતા પ્રગટી છે. આજે એ મારી વાત પણ નહીં માને અને કંઈક ખાટુ થઈ જશે. ગગા પાછી દોડી મહારાજા શાંતનુ પાસે. શાંતનુ પણ પ્રેમ સભર નયને પ્રિયાને જોયા કરે છે. ઓળખી ગયા એ પેાતાની પ્રિયાને પ્રિયતમા ગંગા આજે મહારાન્ત શાંતનુને વિન ંતિ કરે છે.... “ સ્વામી ! શું પુત્ર જોડે આ યુદ્ધ તમને શાલે છે ?’” મહારાજા શાંતનુ તરત જ વાત સમજે છે. વધુ' કશુ થાય તે પહેલાં પેાતાના હથિયાર નીચે મૂકીને પુત્ર ગાંગેયની પાસે આવે છે. ગાંગેય જુવે છે હથિયાર નીચે મુકનાર સાથે લડાઈ કરી ન શકાય. અને જ્યાં જરા સરખા ગુસ્સા ઉતર્યાં કે તરત જ ગાંગેય પેાતાની માતા સાથે આવી રહેલ પિતાના પગમાં પડે છે.
પિતા શાંતનુ એલી ઉઠે છે— “ એ માલ રાજા ! એ યુવરાજા ! આજે તમારે નહી', મારે ઝુકવાનો વારો આવ્યો છે. બેટા, તારા બાણ આવતા હતા ત્યારથી જ વહેમ હતા, તુ કોઈ વનેચર નથી.... તું અહીં જંગલને નિવાસી નથી. બેટા! તારા પડકાર અને તારા માણુ એય મને મીઠા જ લાગ્યા કરતા હતા. વ્હાલાપુત્ર ! આજથી.... આ જ ઘડીથી
Page #52
--------------------------------------------------------------------------
________________
૯
મેં નક્કી કર્યું છે કે હવે જીંદગીમાં કદી પણ શિકાર ખેલીશ નહી..... કદી પણ નિર્દોષ પ્રાણી પર ખાણ છેાડીશ નહી... એટા ! વિજય તારા છે.... ના, ના.... બેટા, તારા આ વિજય એ જ તારા પિતાના મહાવિજય છે. સા .... સો .... વરસ જીવ.... દીર્ઘાયુ ભવ.... ! પ્રેમથી પુત્રને ઉભા કરી મહારાજા શાંતનુ તેને ભેટી પડે છે. ઘટાદાર વૃક્ષ હેઠળ ત્રણેય બેઠા છે. લતાકુંજના મીઠા વાયરા અને પ`ખીએના કલરવ સાથે આજે પચીશ વર્ષ બાદ હીઝરાયેલાં હૈયાં એકઠાં થયા છે.
**
મહારાજા શાંતનુ પૂછે છે— “ગંગા ! તું અહીં કેમ ? આ મારા પુત્ર અહીં કેટલા વખતથી ? આ પુત્ર જં ગલમાં હાવા છતાંય આવા પારંગત કેવી રીતે થયા ? સવાલે તે જાણે મહારાજા શાંતનુના હૈયામાંથી એટલા કૂદી પડે છે કે જિજ્ઞાસાના સાગર ઉભરાયે! હાય તેમ લાગે.
ગંગા જણાવે છે, “ પ્રિયે ! આ તમારા પુત્ર તમારા જેવા છે, તમારી પાસેથી ગયા બાદ હું મારા પિતાને ત્યાં ગઈ. મારા પિતાએ મને પ્રેમથી રાખી. આ તમારા પુત્રને મારાભાઈ પવનવેગે ધનુવિદ્યા શીખવવા માંડી. ઘેાડા સમયમાં તે પવનવેગને પણ આશ્ચય થયું. આવી ચપળતા ! અને ધીમે ધીમે તે મારા પિતાને ત્યાંના સમસ્ત પરિવારની પેાતાના બળથી ઉપેક્ષા કરતા થઈ ગયા.
કોઈને ય ગાંઠે તે। આ તમારા ગાંગેય શેના !
સૂર્ય જેવા એના સ્વભાવ.... એ ચમકે એટલે બધા તારલિયા અને ચાંદલિયાને સડતાઈ જવુ પડે,
Page #53
--------------------------------------------------------------------------
________________
હું સમજી ગઈ, હવે આ પુત્ર વધારે વખત મારા પિયરીયા સાથે રહેશે તે કજીયે થયા વિના નહીં રહે. મારા પિતાએ મારી વિનંતિ માન્ય કરી મને અહીં જંગલમાં રહેવા રજા આપી છે. અહીં જંગલમાં તમારા આ પનોતા ગાંગેયને ચારણષિઓને ઉપદેશ મળે છે. ચારણ ષિઓ પાસે તેણે દૃઢ પ્રતિજ્ઞા કરી છે. આ જંગલના પ્રાણીઓને તેની હયાતિમાં કોઈ રંજાડી શકતું નથી. આ જંગલમાં તો ઈન્દ્ર પણ તેની આજ્ઞાને ઓળંગી નહીં શકે એ એને વિશ્વાસ છે. આજે તમે દીકરાને ક્ષમા કરો. ગાંગેય એકવાર પિતાના ચરણે નમસ્કાર કરી કહે છે “પિતાજી ! ક્ષમા કરો આ તમારા બાળકને.”
મહારાજા શાંતનું કહે છે, “બેટા ! માફી મારે માંગવાની છે. તારે તો આજે પિતા પાસેથી શૂરવીરતાને સરપાવ માંગવાને છે. ચા પ્રિયે ! ગંગે ! હવે, તમે પણ મને ક્ષમા કરે. આ રડી રહેલા રાજમહેલમાં પુનઃ એકવાર રંગત લાવે. આ હસ્તિનાપુરમાં મારા હાસ્યની ક્યાંય હયાતી નથી. આજે તમે પુનઃ પધારે અને મારા અંતઃપુરને પુનઃ હાસ્ય ભરપૂર બનાવો, તમારા વિનાના મારા દિવસો. એ વાત જવા દે... હવે કદી હું આ અપરાધ નહીં કરું.
પુત્ર તથા પતિની સદાની વિદાય
રાજન ! તમે મહાન છે. કાયર જેવા શબ્દો તમારા જેવા શૂરવીરને ન શોભે. મારું મન તે આમેય સંસારથી
Page #54
--------------------------------------------------------------------------
________________
- ક્યારનું ઉદાસીન બનેલ છે. મુનિઓએ સમજાવેલ ત્યાગમય સંયમ લેવાનું મારું ભાગ્ય નથી, પણ મને સંસારને કેાઈ મોહ નથી.
ફાટેલા ખીસ્સામાંથી પૈસા સરી જાય તેવી રીતે મારા મનમાંથી ક્યારનોય સંસારનો મેહ સરકી ગયે છે.
બસ... આ પુત્રને તમારા હાથમાં લેવું એ એક કાર્ય બાકી હતું. આજે તમારી થાપણ તમને સેંપી છે. તમારે રાજવંશ તમે ચલાવે. મને પ્રભુને ધર્મવંશ ચલાવવા દે.
મહારાજા શાંતનુ ડઘાઈ જાય છે. પુત્ર મિલન.... ! પત્ની પુનર્મિલન... કે પત્નીને સદા વિરહ....આ કેવી ક્ષણ છે. સુખ ભરી કે દુઃખ ભરી? એ તે મહારાજા શાંતનુ જ જાણે છે. ગંગાને નિર્ણય અફર છે ! અફર જ રહેશે ! ગંગાના મુખ પર તરતી વૈરાગ્ય રેખાથી શાંતનુ ચકિત થઈ જાય છે. પત્નીના મુખ પર એક સાથ્વી જેવી વૈરાગ્ય રેખા અવલોકતા મહારાજા શાંતનુ પત્નીને હાથ જોડી બેસે છે.
પણ.... પેલા પુત્ર ગાંગેય... આ અજાણ્યા પિતા પાસે કેવી રીતે જાય? આ ગાંગેય આવી મસ્ત અને માયાળુ માતાને ક્ષણવારમાં ત્યજવાને નિર્ણય કેવી રીતે કરે ? ક્ષત્રિઓની આજ શૂરવીરતા છે......
આપણે મન નિર્ણય કરવો સહેલો છે. પાળવો કઠણ છે. શ્રા સાત્ત્વિકને નિર્ણય કરે કઠણ છે. કર્યા બાદ ગમે તેટલી મુસીબત હોય છતાંય પાળવો તેને સહેલો લાગે છે.
ગાંગેયને માતાએ ખૂબ સમજાવ્ય માતાએ કહ્યું“બેટા ! દીકરા... તારા જે પુત્ર તે પિતા જેડે જશાભશે.
Page #55
--------------------------------------------------------------------------
________________
અહીં જંગલમાં મને કઈ તકલીફ નહીં પડે. તમે પિતા– પુત્ર તમારો રાધર્મ બજવી. વખતે આત્મધર્મ બજાવજે....મારું મન હવે આત્મધર્મ તરફ જ ખેંચાયું છે. તમે અહીં મારી સાથે રહે કે મને મહેલમાં આવવા ફરજ પાડો મારા માટે બંનેય સરખું છે. મારે મન હવે મહેલ અને જંગલ સમાન છે.” શાંતનુ જાણે છે ગંગાને નિર્ણય અફર જ રહેશે.
ગાંગેય મહારાજા, પિતા શાંતનુને એક આશાભર્યો ચહેરે જુવે છે. માતા ગંગાના મુખ પરની વિરક્તિ જુએ છે. ગાંગેયને અંતે નિર્ણય કરે પડે છે. પિતા સાથે રાજ્યમહેલમાં જવા તૈયાર થાય છે. માતાના ચરણમાં ઝૂકે છે. માતા... માતા... માતા.... પિોકારી ઉઠે છે ! આંખમાંથી અશ્રુધારા વહે છે. ક્ષણવાર પહેલા મગરૂર બાળક આજે માતા પાસે મુલાયમ બની ગયે છે. આજે માતાને વિરહ તે સહી શકે તેમ નથી. છતાંય...
માનવ તે એ જ. સફળ માનવ તે એ જ કે જે જગતમાં કર્તવ્યની વેદી પર તમામ માંગણી અને લાગણીઓનું બલિદાન કરી શકે.
ગંગાનદી જેવી જ પવિત્ર માતા ગંગા આ સંસારને એક નાટકથી વધુ ગણતી નથી. નાટકમાં ગયું તે દશ્ય ગમે તેવું હોય તો પણ આવતા દશ્યની જ તૈયારી કરવાની હોય છે. ગંગાના નિશ્ચલ મને ભૂતકાળને ઓગાળી નાંખ્યો. ભાવિના સુરમ્ય એકાંતમાં જિનભક્તિના અદૂભુત મંડાણ થયા.
પુત્ર ગાંગેય ઘણીવાર સુધી અશ્રુભીને રહ્યો. આજે તેને
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૩
6
નગરની કાઈ રમણીયતા ખેંચી ન શકી. રાજમહેલમાં આવ્યા પણ માતાના અવાજના ભણકારા તેને વિહ્વળ બનાવતા હતા. તાકાત એક જ હતી.... માતાએ આપેલા અંતરના આશિષ, બેટા ! હવે મારા મેાહથી પણ પાછે ન ફરીશ. તારા પિતામાં જ હવે માતા અને પિતા મને યના દર્શન કરજે.’
મૈં યુવરાજ ગાંગેય...
પિતા શાંતનુ પણ માતા અને પિતાની બેવડી ફરજો બજાવી પુત્રને લાડ લડાવી રહ્યો છે. પુત્ર ગાંગેયના પરાક્રમે જોતાં પિતા શાંતનુને ઘણીવાર લાગે છે કે પુત્રની પ્રતિભા જગપિતા અને તેવી છે.
ગાંગેચે થાડા જ દિવસમાં પિતાની એવી સારવાર કરવા માંડી કે પિતા જ્યાં સુધી સુખ-દુઃખની વાત દીકરાને ન કરે ત્યાં સુધી તેને ચેન નહાતુ પડતું. મહારાજા શાંતનુના હૃદચમાં ગાંગેય કરતા કાઈ વધારે ભરાસાપાત્ર ન હતું. વર્ષાં વીતતા ચેાગ્યતા જેઈને ગાંગેયને યુવરાજ બનાવ્યેા પિતા શાંતનુ શાંત હતા. કારણ.... યુવરાજ ગાંગેય ભાવિના એક સમથ રાજવી થશે, એ વાતમાં હવે રાજાને તે શું પ્રજામાં પણ કોઈનેય શંકા ન હતી. ગાંગેયે યુવરાજ હાવા છતાંય રાજકાજની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૪
જેઓને પિતાની જવાબદારીનું ભાન કરાવવું પડતું હોય છે તે ભાગ્યે જ જવાબદારીને શોભાવી શકતા હેય છે.... જવાબદારી તે સમજદારીનું પ્રથમ સંતાન છે!!!
મહારાજા શાંતનુ એ દિવસે જોઈ રહ્યા છે કે ગાંગેય હવે રાજા બને અને હવે પોતે જ પિતાની આ નામની પણ રહેલી જવાબદારી પતાવી આત્મ સાધના કરે.
પણ.... કુદરત કોને કહેવાય છે....! ભાવિ કોને કહે. વાય છે....! શું જગતના ધારેલાને ધક્કો મારે તેનું નામ જ ભાવિ છે ! ક્યાં એ મહારાજા શાંતનુના મરશે અને કયાં ભાવિને માર્ગ.... !!!
હર મહારાજા શાંતનુની યાચના
મહારાજા શાંતનુ આજે પ્રકૃતિમાં મહાલવા નદી કિનારે ઉપડ્યા છે. ચારેબાજુના સૌંદર્યમાં સ્નાન કરતા મહારાજાએ એક કુમારીને યમુના નદી પર જોઈ.
કુમારી કે દેવી! નાગકન્યા કે ગાંધર્વ કન્યા ! વીજળીને ઝાટકે લાગે તેવી જ રીતે પેલી કન્યાના રૂપે તથા લાવણ્ય મહારાજા શાંતનુ પર જાણે પ્રહાર કર્યો. મહારાજા શાંતનુ એક ક્ષણમાં જાણે ખેંચાઈ ગયા. નાવિક કન્યા પાસે આવીને ઊભા. આંતરડાના ઊંડાણમાંથી જાણે કઈ ખેંચી રહ્યું હોય તેવી વિવશતા મહારાજા શાંતનુ અનુભવે છે. કિનારે ઉભેલી
Page #58
--------------------------------------------------------------------------
________________
કન્યા કુરુવંશના આ નબીરાની ભાવના પામી જાય છે. મહારાજન્ !” નીચી નજરે નાવિક કન્યા સત્યવતી કહે છે,
આ મારા પિતાના અધિકારની વાત છે. આપ મને મહાલયની રાણી બનાવવા માંગતા હોય તો આપ મારા પિતાને વાત કર. મારા પિતા નાવિકરાજના નિર્ણયને હું વરેલી છું. મારામાં કઈ ઈચ્છા ત્યારે જ પેદા થાય છે કે પહેલા એ ઈચ્છા મારા પિતામાં પેદા થયેલ હોય.”
મહારાજા શાંતનુને વધારે વિચારવાની જરૂર ન લાગી. રાજમહેલની આ રાજ્ય દ્ધિ જે પિતાની પુત્રીને મળે તો કયે પિતા પુત્રી આપવા તૈયાર ન થાય? એટલે સહજભાવે સરળતાપૂર્વક મહારાજા શાંતનુએ નાવિકરાજ પાસે સત્યવતીની માંગણી કરી.
ધીર નાવિકરાજ કહે છે... “આપ મા-બાપ છો ... આપ રાજા છો....સમસ્ત પ્રજા આપની છે....આ મારી પુત્રી પણ આપની છે.” મહારાજા શાંતનુ ઉતાવળથી વચમાં જ કહે છે “તે નાવિકરાજ આપની આ પુત્રીનું હું માંગુ લઈને આવ્યો છું.... સ્વીકારે....હમણાં જ લગ્નની તૈયારી થઈ જશે.” નાવિકરાજ કંઈ કહેવા માંગે છે. “રાજન ! ત્યાં જ મહારાજા શાંતનુ કહે છે– બેલ નાવિકરાજ ! જદી બેલે તમારું જીંદગીભરનું દારિદ્રય હવે ચાલી ગયું તેમ સમજે, હવે શી ચિંતા કરો છો?”
પુનઃ દઢ સ્વરથી નાવિકરાજ કહે છે- “મહારાજન મહારાજા શાંતનુ ! હું આપને મારી આ પુત્રી કદી આપી શકું તેમ નથી.” રાજા શાંતનુ નાવિકરાજની આ આકસ્મિક
Page #59
--------------------------------------------------------------------------
________________
અણધારી વાતથી ચેંકી ઊઠે છે. “કેમ નાવિકરાજ ! તમે શા. માટે મને ના પાડી રહ્યા છે? જે કારણ હોય તે કહે.
નાવિરાજ કહે છે- “મહારાજા શાંતનુ ! કદાચિત્ હું આપને મારી પુત્રી આપવા તૈયાર થાઉં તે પણ આપ સ્વીકાર નહીં કરી શકે.” મહારાજા શાંતનુ આજે સરળ ભાવે પોતાની વેદના પ્રગટ કરી રહ્યા છે. “નાવિકરાજ હું તે ગમે તે ભેગે સત્યવતીને સ્વીકારું તેમ છું.”
નાવિકરાજ ! તમે સ્પષ્ટ કહે, શું કહેવા માંગે છે? આવી વણિક જેવી ગૂઢ વાત મારા જેવા વ્યથિત રાજા પાસે શા માટે કરે છે?” નાવિકરાજે કહ્યું- રાજન ! પુત્રી સત્યવતી તમને આપવાને કોઈ ફાયદો નથી. પુત્રી સત્યવતી રાજરાણું બને પણ આપ તે હવે રાજ્યભારથી દૂર જાઓ છે... અને આપના તો અત્યારે ય ગાંગેયને રાજા બનાવવાના મારથ છે. જે ગાંગેય રાજા બને અને મારી સત્યવતીને પુત્ર જે રાજા ન બનવાન હોય તે સત્યવતી તમારી રાણી બને તો પણ તેને શું કરવાનું ? ગંગાને તો મેહ નથી તેથી જંગલમાં જાય. પણ મારી સત્યા, [ સત્યવતી] તેને તો રાજમહેલમાં હોવા છતાંય જંગલમાં રહેવું પડે.
સત્તા પર ચડી બેઠેલે આખલે પણ પૂજાય છે અને સ્થાન વિનાને બળદ પણ માર ખાય છે. | મહારાજ ! વિચારે... જે ગાંગેયને આપ રાજ્યગાદી પર સ્થાપવાના ન હો તો ખૂબ ખુશીપૂર્વક આપ સત્યવતીનું પાણિગ્રહણ કરે.”
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૭
અરે.. સ્વાર્થ !” શાંતનુના હૈયામાંથી એક કારમી ચીસ નીકળી ગઈ. “નાવિકરાજ! તમારી વાત હું સમજી ગો છું. આ ઝુંપડીમાં આપ સુખેથી રહેજે. હું જઉં છું.” રાજા તુરત ઉભા થઈ ગયા. સત્યવતીની ઝંખના હૃદયમાંથી જાણે ગાળી દેતા હોય તેમ સત્યવતી સામે જરાય જોયા વિના નીકળી ગયા.
મહારાજ શાંતનુ વિચારે છે.... રે ! અવિચારી નાવિક ! હું ગાંગેય જેવા ગ્ય આત્માને મારી અગ્ય. વાસના માટે કેવી રીતે તરછોડી શકું!
હું રાજા છું, તેથી એમ નથી માનતો કે મારા મનનો માલિક હું જ છું. આ દેશમાં તે રાજાના મનનો માલિક પ્રજા હેય છે પ્રજા જે સાચા હૃદયથી ગાંગેયને રાજા બનાવવા આતુર હોય તો હું પવિત્ર પ્રજાના નિર્ણયને કેવી રીતે રોકી શકું? હા પણ પેલી સત્યવતીનું શું ”
પિતાના મનને કપડું ઝાટકે તેવી રીતે જાણે જોરથી ઝાટકે છે. કપડામાં રેતી લાગી હોય તો ઝાટકવાથી નીકળે પણ કાદવ જ લાગ્યો હોય તો શું થાય ? મહારાજા શાંતનુ રાજમહેલમાં પહોંચે છે. મનને બીજી બાજુ પરવવા હજારે પ્રવૃત્તિ આદરે છે. પણ, પેલે સત્યવતીને પ્રેમ જરાય છુટતો નથી. કયાં જઈને સત્યવતીને ભૂલવી એ જ સવાલ છે..
જ્યાં જાય છે ત્યાં આ સામે સત્યવતી જ દેખાય છે. મહારાજા શાંતનુ પોતાની વાસના અને ઈચ્છા પર ફીટકાર વરસાવે છે. એક વાત તેમના હૈયામાં ઘોળાઈ રહી છે. મારી પ્રાણ પ્રિયા ગંગાના પુત્રને શું હું રાજવી પદથી બાકાત
Page #61
--------------------------------------------------------------------------
________________
કરું !!! શું એક મારા આનંદ અને મારી મનમાની વાત માટે હું યુવરાજ ગાંગેયને અન્યાય કરું !!!
મને મન નાવિકરાજને જાણે સંબોધીને મહારાજા શાંતનુ કહે છે- “નાવિકરાજ ! કદાચિત્ હું સત્યવતી વિના તરફડી તરફડીને મરી જઈશ, પણ મારા કર્તવ્યપંથથી હું જરાયા દૂર નહી જઉં.”
વાસનાની પૂર્તિ માટે માનવ અનંતવાર માર્યો છે, પણું કર્તવ્યની વેદી પર આહુતિ આપી દેવાનો લાભ કઈ મહાત્મા જ પ્રાપ્ત કરી શકે છે,
મહારાજા શાંતનુ ભલે કામવૃત્તિમાં ફસાયા હોય, પણ તેમની ન્યાય વૃત્તિને પરાજય થાય તેમ નથી. મહારાજા શાંતનુ પોતાના નિર્ધારમાં મક્કમ છે. પોતે યુવરાજા ગાંગેયને જરાય અન્યાય કરવા માંગતા નથી, પણ ધિક્કાર છે પેલી કામ વાસનાને જે સાચી ન્યાયી વાતો સમજનાર આત્માના હૈયામાં પણ હોળી પ્રગટાવે છે. મહારાજ શાંતનું આજે ઉદાસ છે. પુત્ર ગાંગેયને ઉદાસીનતા ન દેખાય તે માટે મહારાજા શાંતનુ એ ખૂબ પ્રયત્ન કર્યો, પણ
આ દુખેય ગાંડુ છે. અંતરના સ્નેહાળ પાત્ર પાસે છુપાઈને રહેવું હોય તોય છલકાઈ જાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
ર૯ #ક સંકારી પુત્ર ગાંગેયની
“ભીષ્મ-પ્રતિજ્ઞાઓ
આજે પિતા શાંતનુએ વધુ વાત ન કરી ગાંગેય હેરાનપરેશાન થઈ ગયે. પિતાજી કંઈક કહેવા જેવું નહીં હોય માટે જ નહીં કહેતા હોય. અને તેથી જ ચતુર મંત્રીને ગાંગેચે હલાવ્યા “ચોવીશ કલાક પહેલાં બાતમી લાવી આપે મારા પિતાને થયું છે શું ? મંત્રીશ્વર ! પિતાજીની સાથે વાત કરવા જાવ ત્યારે કોઈપણ વાતની કબુલાત તમારે મારા તરફથી કરવાની યેગ્ય લાગે એ ત્યાં જ કરતાં આવજે. મારા મગરૂર સિંહ જેવા પિતાનું હું આવું ઉતરેલું મુખ જોઈ નથી શકતો. જાઓ....મંત્રીશ્વર ...જલદી જવાબ લાવો.”
મંત્રીશ્વર ચોવીશ કલાકમાં તો મહારાજા શાંતનુના પેટના પાતાળ સુધી પહોંચી ગયા. વિવશ બનેલ રાજાએ જરાક દુઃખ હળવું થવાના ભાવે બધું જ કહી દીધું. મંત્રીશ્વરની વાત જાણી સીધે જ યુવરાજ ગાંગેય નદી તટે પહોંચી ગયે. નાવિકરાજને લાવ્યા....
નાવિકરાજ ! જુઓ, હું માતા સત્યવતીને લેવા આવ્યો છું, આપે સત્યવતીને મારા પિતાને આપવાની શા માટે ના પાડી ? માતા ગંગા આમેય જંગલમાં છે. તમારી. પુત્રીને કેઈ શકયનું દુઃખ નથી. મારેય મન માતા સત્યવતી ગંગા જેટલી જ માન્ય રહેશે. નાવિકરાજ ! આ પ્રસંગ છે....કેમ ઉપેક્ષા કરે છે...?
Page #63
--------------------------------------------------------------------------
________________
o
નાવિકરાજ–“તમે ગાંગેય માત્ર યુવરાજ નથી, ભાવિના મહારાજા ગાંગેય છે....આપ યુવરાજમાંથી મહારાજા બની લોકેનું પાલન કરે...મહારાજા શાંતનુની ગાદી સંભાળ મારી સત્યવતીની ચિંતા ન કરે.”
ગાંગેય–“ધનુષ્યમાંથી બાણ નીકળે તેમ હું ઘેરથી આવ્યો છું. મારા પિતા શાંતનુ આ માતા સત્યવતી વિના તરફડે છે.
નાવિકરાજ હું તમારી વાત સમજું છું. મેં નક્કી જ કર્યું છે કે હું કદી રાજ્ય ગાદી પર બેસવાને નથી રાજ્ય ગાદી પર મારે ભાવિને ભાઈ બેસશે.... માતા સત્યવતીને પુત્ર બેસશે....”
નાવિકરાજની આંખમાં હર્ષના અશ્ર આવે છે. ગાંગેચના ચરણમાં મસ્તક ઝુકાવતાં બોલી ઊઠે છે. તમારા જેવા પ્રેમાળ પુત્રો જે પિતાને આ સંસારમાં મળતા હતા તે ક્યા પિતાએ સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખી હેત? તમે તમારા પિતા માટે આવે ત્યાગ કરે છે. આવા પુત્રના દર્શન પણ અમને પાવન કરે છે. ગાંગેય સમજે છે કે હવે તો નાવિકરાજ માનશે, પણ આટલી પ્રશસ્તિ કર્યા બાદ પણ નાવિકરાજે પુત્રી આપવાની વાત તે કરી જ નહીં.
ગાંગેય – “ નાવિકરાજ ! હજી શું વિચારે છો? શેની રાહ જુએ છે? શું મારા વચન પર...?
નાવિકરાજ – “ના રે ના તમારું વચન કદીય ન ફરે, તમારા વચન પર અવિશ્વાસ ન હોય, તમે તે રાજ્યગાદી પર ન જ બેસે. પણ...પણ... તમારા ભાવિના પુત્ર માટે
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૧
શું કહેવાય ? તેઓ આવતીકાલે મારા સત્યવતીના પુત્રાને સભળાવે....ઉતરા અમારા બાપની રાજ્યે ગાદી પર તમે કેવી રીતે આવ્યા ? ” તમારા જેવા વીરના સાહસિક પુત્ર પણ વીર હાય તેા પછી મારા દાહીત્રનું શું થાય ?
,,
નાવિકરાજ પણ આજે હજારા હાથ ઊંડા દરિયામાં વહાણ ચલાવતા હેાય તેવી રૂખ કાઢવા માંડયા. ગણિત માટું હતુ. ખરેખર તેા એના આવા ઊંડા ગણિતમાં કંઈક ભેદ હતા. પણ ગાંગેય સ્વસ્થ છે. એક જ ક્ષણમાં નાવિકરાજની ચિંતાને સમજી જાય છે. સ્વસ્થ થાય છે.... અને સાત્ત્વિક ગાંગેયમાં જાણે દિવ્યધ્વનિ પ્રગટે છે !!!
“ નાવિકરાજ ! હું તમારી ચિંતા સમજી ગયા . જાણું છું કે મારા પુત્ર પણ ભવિષ્યમાં તારા દોહિત્રાને ગાદી પર ન બેસવા દે તેા શું થાય ? બસ, મારે તે! આજથી જ નિયમ છે મારાં પિતાની આ ઇચ્છા પૂર્ણ કરવા.... માતા સત્યવતીના પુત્રાને જ રાજ્યગાદી પર સ્થાપિત કરવા....
C
‘હું આજીવન બ્રહ્મચારી રહીશ.’
ગાંગેયની આ બ્રહ્મચય ની સહસા કરેલી પ્રતિજ્ઞાથી જાણે આખું વન તે સમયે સ્થંભી ગયું હતું. માનવના આ વામન મનમાંથી પણ જ્યારે ત્યાગના વિરાટ આદર્શ પેદા થાય છે ત્યારે દેવેશ અને વિદ્યાધરા પણ આનતિ થઈ જાય છે....!!!
C
વિદ્યાધરા માટે આ આનંદના એવડે પ્રસંગ હતા. એક તેા તેમના વિદ્યાધર કુળના સંબંધ સાત્ત્વિક કુરુવંશી સાથે થઈ રહ્યો હતા. ખીજું, આ સાત્ત્વિક ભીષ્મ પિતામહ આજે
Page #65
--------------------------------------------------------------------------
________________
ત્રણેય લેકને આશ્ચર્ય પમાડે તેવી પ્રતિજ્ઞા કરી રહ્યા હતા. વિદ્યાધરે એ “ભીષ્મ = બ્રહ્મચારી ભીષ્મની જ જાણે “ભીષ્મ પિતામહ” તરીકે સ્થાપના કરી દીધી. સદા માટેના નિઃસંતાન છતાંય સર્વોત્તમ નિઃસ્વાર્થ આ ભીષ્મ પિતામહની તેઓએ થાય એટલી સ્તુતિ કરી. મન મૂકીને પુષ્પવૃષ્ટિ કરી. વિદ્યાધરો તો ત્યાંથી જ સીધાવ્યા આ ભવ્ય પ્રસંગની વધામણી આપવા મહારાજા શાંતનુના રાજ મહેલમાં...પેલે. નાવિકરાજ હવે કશી દલીલ કરી શકે તેમ ન હતે.
ભારત ભૂમિને આ મહાન આદર્શ છે. એક યુવાવયસ્થ પુત્ર પિતાના સુખ માટે આખી જીંદગી બ્રહ્મચારી રહે છે. મહાભારતની પીઠિકાના આ પવિત્ર પુરુષને કોડ-કોડ વંદન કરવાનું મન થયા વિના ન રહે. એક દિવસની એક ક્ષણિક વાસને પુતિન ત્યાગ માટે કોઈ ભૂખ્યા વરૂની માફક ફાંફાં મારનાર લેકે આ ભીમની [ ગાંગેયની ] વાતમાં કઈ રીતે શ્રદ્ધા રાખશે ? તેમના જેવા માટે આ પાત્રો સમજવાની કોઈ તાકાત નથી ! ! !
અને... આ જ વખતે યુવરાજ ગાંગેયની “ભીષ્મ” ના નામે ઘેષણ થઈ.
ભીષ્મ – ભીષ્મ જ હતા. તેમના માટે ત્યાગ તે ડાબા હાથનો ખેલ હતે...!
નાવિકરાજ પાસેથી ભાવિ માતા સત્યવતીને લઈને વિદાય માટે ઉતાવળા થતા ભીષ્મ પિતામહને કંઈક રહસ્યમય વાતો નાવિકરાજે કહી. ભીષ્મ પિતામહ આ વાત સાંભળી મલકી ઉઠયા.. હસ્તિનાપુરના એક નગરજનમાં પણ કેટલી મહાનતા છે, ભીષ્મ પિતામહ મને મન વંદી રહ્યા હતા. પણ
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૩
આજે તે ભીષ્મ પિતામહને રાજ મહેલમાં પહોંચવાની ઉતાવળ હોવાથી વધુ સમય નાવિકરાજ સાથે ન બગાડતા માતા સત્યવતીને લઈને રાજમહેલમાં જવા રથ ઉતાવળ કર્યો.
રથ રાજમહેલમાં આવી પહશે. ગાંગેય – ભીષ્મ પિતાના ચરણમાં જઈ એળેટયાને બોલી ઊઠયા. “પિતાજી! માતા સત્યવતીને લઈને હું આવ્યો છું.” મહારાજા શાંતનુ બોલી ઉઠે છે. “બેટા ! આ તે શું કર્યું? આ સત્યવતી મને જરાય પોષાય તેવી નથી. તારા રાજસુખના ત્યાગે મારે કશુંય ના જોઈએ.... એ અન્યાય ન થાય....!!!
ભીમ -- “પિતાજી ! આપ મારી વાત સાંભળે આપને અન્યાય કરવાની ઘડી આવતી જ નથી. આપ માતા સત્યવતી સાથે પાણિગ્રહણ કર. મેં જાતે જ આજે નિર્ણય કર્યો છે,
... હું રાજગાદી પર કદી બેસીશ નહીં...! ... હું આ જીવન બ્રહ્મચારી રહીશ..!
મહારાજા શાંતનુનું અંતઃકરણ સંતુષ્ટ થાય છે. મનેમન બોલી ઊઠે છે. “અમારા બેમાં પિતા કેણ છે? પુત્ર કેણુ છે?” મહારાજા શાંતનુ બોલી ઉઠે છે – “પિતા થવાને હું લાયક નથી. પિતા થવાને લાયક તે આ મારે પુત્ર છે.” અને ત્યાં જ ભીષ્મ પિતા શાંતનુના ચરણમાં પુનઃ મસ્તક ઝુકાવે છે. પિતા શાંતનુ પોકારી ઊઠે છે. “બેટા ! તારા આવતા પહેલાં જ તારા ત્યાગની વધામણીના મંગલ ગીત વિદ્યારે અહીં આવીને કરી ગયા છે. બેટા, આવ... અને આજે
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૪
મારા ખોળામાં બેસી જા.” અત્યંત વાત્સલ્યથી પિતાએ પુત્રને પિતાના ખોળામાં બેસાડી દીધા. પિતા શાંતનુ બેલી ઊઠયા “બેટા ! બાપની વાત ધ્યાનથી સાંભળનાર વિરલ જ હોય છે, અને વાત સાંભળીને તેમના આદેશ પૂર્વક કરનારા તે ગણ્યા ગાંઠયા કઈક જ હોય છે, પણ બેટા, હજારો પ્રયનોથી પિતાના મનના ઊંડાણમાં રહેલી ઈચ્છાને જાણુને આવી પ્રચંડતાથી પ્રતિજ્ઞાને પૂરી કરનાર તે આ ધરતી પર તારા સિવાય બીજો કયે મહાત્મા હશે તેની મને ખબર નથી. બેટા, તું મહાન છે.... તું મહાત્મા છે.... તું દેવ છે.. તું સત્યવાન છે.. તું વ્રતવાન છે..... તને હું કયા આશીર્વાદ આપું ! તને આશીવાદ આપનાર હું કોણ? છતાંય બેટા, કહેવાઈ જાય છે મારા અંતરના ઉમળકા ઉછળી પડે છે.
તું ચિરંજીવી બન.. ચિરકાળ સુધી તું આ પૃથ્વી પર શાંતિ ફેલાવ...
અને.... આખાય મહાભારતે આ નિઃસંતાન...આ સદાયના બ્રહ્મચારી ગાંગેયને “ભીષ્મ પિતામહ તરીકે નવા
જ્યા....!!! “ભીમને કોઈ સંતાન ન હતું પણ તેનું એક જ સર્જન હતું બ્રહ્મચર્ય. જે બ્રહ્મચર્યનું સર્જન કરે છે તેને આ દુનિયામાં સંતતિ જેવી ચીજ પેદા કરવી પડતી નથી.
અપુત્ર ગતિષિત” કહેનાર શાસ્ત્રોને આજે આ ભીમે પોતાની પ્રતિજ્ઞાથી જ તમારો માર્યો છે. પુત્રશ્ય ગરિર્નાસ્તિ” એ ખોટું છે. તેને ખરેખર અર્થ “ ગ્ન
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૫
વિનંતિ જે પિતે કંઈ સુંદર સર્જન ન કરી શકે તેની સદ્ગતિ ન હોય. બાકી તો નરકના કેટલાય સ્થાને બહુ પુત્રવાળાઓએ ભર્યા છે. ભીષ્મ પર વરસેલા પિતા શાંતનુના આશીર્વાદ સફળ બની ગયા છે.
સત્તાના રખેવૈયા ગાંગેય
ભીષ્મપિતામહ
મહારાજા શાંતનુ અને સત્યવતીએ શાંત સંસારમાં બે પુત્રને જન્મ આપે. મેટો પુત્ર હતો ચિત્રાંગદ અને નાને હતે વિચિત્રવીર્ય.
ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને સંભાળવામાં કઈ કમીના ગાંગેય ભીષ્મ પિતામહે રાખી નથી. માતા સત્યવતીને તે અપાર આનંદ છે. પિતા શાંતનુને તો પૂર્ણ સંતોષ છે. મહારાજા શાંતનુ તે જાણે આવા પુત્રથી પરમકૃતાર્થ છે. તેમણે પિતાની આત્મમસ્તી પૂર્વક આરાધના કરી પ્રાણ છોડયા
આ બાજુ ગાંગેય–ભીમે માતા સત્યવતીના જયેષ્ઠ પુત્રને રાજયગાદી પર આરૂઢ કર્યા છે. ચિત્રાંગદની સામે પેલા કેઈ નિલાંગદ નામના રાજવીએ માથું ઊંચક્યું છે. ચિત્રાંગદ ભાઈ ભીષ્મને કહે છે-“મોટાભાઈ ! આપ તો છે જ મને એકવાર આ રણભૂમિની સફર કરવા દે....” ગાંગેય–ભીષ્મ જાણે છે કે આ બાળક છે પણ..
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૬ આ જીવનમાં કેઈનાય અરમાનની આડે આવવું એ અપરાધ છે !
ગાંગેય-ભીષ્મ જાણે છે, ચિત્રાંગદ સરળ છે. નિલાંગદ કપટી છે. તેથી ભાઈને જતી વખતે પણ સૂચના આપે છે. પણ ચિત્રાંગદ નિલાંગદની માયા જાળને સમજી ન શકયો. રણમેદાનમાં રગદોળાઈ ગયે. ગાંગેય–ભીષ્મ હવે શાંત ન રહી શક્યા. ઉપડયા રણ સંગ્રામમાં અને એ કપટી નિલાં- ગદને પણ સદાને માટે સુવાડી દીધે.
શું યુદ્ધ એટલે બહાદુરોની સ્મશાનભૂમિ! કેણ કશે આ યુદ્ધના ગાંડપણને...!
ગાંગેય–ભીમે પુનઃ વિચિત્રવીર્યના હાથમાં રાજ્યધુરા સેંપી. ગાંગેય-ભીષ્મ આજે સત્તાના રખવૈયા છે. એક માત્ર સાક્ષીભાવે પિતાનું કૃત્ય આગળ ધપાવી રહ્યા છે. હવે આ બાજુ વિચિત્રવીર્ય ઉંમરમાં વધી રહ્યા છે. સુરોગ્ય પત્ની સાથે સંબંધ થાય તે માટે ભીષ્મ પિતાની નજર દેડાવી છે.
જ સ્વયંવર મંડપમાં ભીષ્મપિતામહ
ત્યાં જ ખબર પડી છે...પેલા કાશી નરેશે સ્વયંવર ર છે. દુનિયાભરના રાજાઓને આમંત્રણ પાઠવ્યું છે. પણ..પિતાના ભાઈ વિચિત્રવીર્યને સ્વયંવરમાં બોલાવ્યા નથી. ભીષ્મપિતામહને પુણ્ય પ્રતાપ આ સહન નથી કરી
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૭
શકતા વિચિત્રવીય ને તે આમત્રણ નથી તેા જાય કેવી રીતે ? પણ, વિચિત્રવીય` માટે જ આ બ્રહ્મચારી કમળવત્ નિલે પ ભીષ્મપિતામહે પ્રયાણ આદર્યું
બ્રહ્મચારી પુણ્યપુરુષ ભીષ્મ પિતામહ સ્વયંવર મંડપમાં પહેાંચ્યા છે. કાશી રાજાની એ પુત્રીએ અંબા—અખિકાઅખાલિકા સ્વયંવર મંડપમાં આવી છે. અનેક રાજા અનેક અરમાન લઈ ને આવ્યા છે. પણ....કણ જાણે કાઈના પર પણ આજે કળશ ઢાળાતા નથી. ભીષ્મ પિતામહ જોઈ રહ્યા છે ત્યાં આવેલા રાજાએ ને ! કેાઈના મેાંઢા પર તેમને વિચિત્રવીય જેવી લવણીમા દેખાતી નથી. અને ત્યાં જ ભીષ્મ પિતામહ સ્વયંવર મંડપની વચ્ચેથી જ ત્રણેય કન્યાએને ઉપાડીને રથમાં મૂકી દે છે. આ ત્રણેય કન્યાનુ જાણે અપહરણ કર્યુ હોય તેવું લાગે છે.
(હવે આગળ માટે જુએ પૃષ્ઠ–૪૫)
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસાર
આ ધરતી પર ઈ દેશ સમાજવાદી છે તે કઈ દેશ લેાકશાહી છે. કયાંક સરમુખત્યારશાહી છે તે ક્યાંક લશ્કરશાહી છે, પણ કેઇ દેશ એવા નથી કે જેમાં ઈતિહાસશાહી ન હેાય. પ્રત્યેક દેશને પેાતાના ઈતિહાસ હાય જ છે.
આ ધરતી પર જેણે ઇતિહાસ સજર્યાં છે તે બધા ઈતિહાસ સર્જ કાના કોઈ સર્જનહાર હાય તેા ઇતિહાસ જ છે. [ ઈતિહ–આસ ] મહાભારત અને રામાયણ એ ભારતદેશના ઇતિહાસ સર્જક છે....સંસ્કૃતિ રક્ષક છે....અને જીવન પથ પ્રદશક છે....
જે માતા અને જે પિતાએ આ દેશના મહારત્ના જેવા ગ્રંથા મહાભારત અને રામાયણ વાંચ્યા નથી તે માતા અને પિતા થવાની સાચી લાયકાત ધરાવાતા નથી.
આ ભારતની માતાને રામાયણ-મહાભારતની કથા, તીથ‘કરાના ચિરત્ર કે સતીઓની વાર્તા એવી રસપૂવક કરતાં આવડે કે તમારા રેડીયા અને ટી. વી.ના અસંસ્કારી કાર્ય કમા બંધ કરીને પણ બાળકને આ કથા સાંભળવાનું મન થાય.
એ બાળકને ધન્ય છે કે જેની માતા તેને રાજ મહાપુરુષાની વાર્તા સંભળાવતાં સૂવાડે છે અને ધર્મ પ્રાર્થના કરતાં-કરતાં જગાડે છે.
આ ભારતની અભણ સ્ત્રીએને લખતા કે વાંચતા નહેાતું આવડતું, પણ રામાયણ કે મહાભારત જેવી કથાઓ તેા કડકડાટ આવડતી હતી.
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૯
રામાયણ અને મહાભારત જેવા ગ્રંથ શીખવે છે કે જીવનને પ્રથમથી ત્યાગમય બનાવી શકે તેમ ન હોવ તો જીવનના–સંભવિત ઉંમરના ચાર ભાગ કરે દા. ત. ૮૦ વર્ષ. ૧ થી ૨૦ વર્ષ—પૂર્ણ બ્રહ્મચારી રહી અભ્યાસ કરે.
કલાજ્ઞાન–વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મજ્ઞાન
(બ્રહ્મજ્ઞાન) મેળવે. ૨૦ થી ૪૦ વર્ષયૌવન વયમાં મર્યાદા પૂર્વક જીવી
નીતિ અને ન્યાયના પવિત્ર માગે આજીવિકા પ્રાપ્તિ એગ્ય ધંધે–વ્યાપાર કરી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે. અર્થ અને
કામના પુરુષાર્થને સુયોગ્ય માર્ગે વાળે. ૪૦ થી ૬૦ વર્ષ–ઘરમાં પણ ટ્રસ્ટી બનીને રહો. આ
ઘરનો હું કર્તા છું તેવો ભાવ ગાળી નાંખો. આશ્રિત અને પાલિતો જે કરે છે તેને તમે
બને તેટલા નિલેપ ભાવે જોયા કરે. ૬૦ થી ૮૦ વર્ષ–સંસારની તમામ જવાબદારીઓને
પૂર્ણ કરી, સંયમધર્મને અંગીકાર કરે. સાધુ બને..સંન્યાસી બને પણ ગૃહનો
ત્યાગ કરો. પર મહાભારતની પાસે જીવનને મહાન બનાવવાનો પ્લાન
છે. ઘર જેમ પ્લાન વિના ન બને તેમ જીવન પણ આવા સુંદર પ્લાન વિના ન બની શકે
Page #73
--------------------------------------------------------------------------
________________
કે મહાભારત તમારા જીવનને ઘડેયે બની શકે તેમ
છે જે તમે જીવન ઘાટિલું બનાવવા ઈચ્છતા હો તે. ક દુકાન પર ચડતાં ઉંબરાને પગે લાગીને ચઢે છે ને!
શા માટે ? ખબર છે, મારો બાપ પણ આમ ચઢતો હતો માટે...લમી રિસાઈ ના જાય માટે...ના...ના
દુકાન પર ચઢનાર સગૃહસ્થ પ્રાર્થના કરે છે..... પુણ્યાઈ પ્રમાણે કમાવું છે. દુનિયાભરની ત્રાદ્ધિ સિદ્ધિ મેળવવા લોભ નથી રાખવો. જેટલે લોભ લાગ્યો છે તેટલું મેળવવા પણ અનીતિ નથી કરવી. અનીતિ કરવી પડે તોય નિર્દય, નિર્માનુષી કે નરાધમ નથી બનવું. આ એકરાર દુકાનના ઉંબરાને નમસ્કાર કરતાં એક સગ્રુહસ્થ કરે છે !!!” મહાભારતના યુગમાં સિંહાસન પર ચઢવા ગ્ય રાજાઓએ મારામારી નથી કરી. સિંહાસનને પૂજ્ય સમજ્યા છે. સત્તા પર ચઢયા એ જ લાયકાતથી પૂજ્ય નથી બન્યા પણ લાયકાત કેળવીને સત્તાને ગ્ય બન્યા છે. મહાભારત જણાવે છે કે દુવૃત્તિ અને વાસના માનવ જીવનના યુગે જૂના રેગ છે. જે આ રોગને રેકી, શક્યા છે તેનું જીવન સફળ છે. આ દેશમાં જ્યારે નારી ચળવળ નહોતી ત્યારે પણ અનુપમા જેવી મહાદેવી હતી. પણ અત્યારની આ. હળવી છતાંય હચમચાવે તેવી વાત જણાવે છે કે . સ્ત્રીને પુરુષ થવાના અભરખા પૂરા થતા નથી અને પુરુષ પોતાનું પુરુષત્વ કેળવતો નથી.
આ
જવી માત્ર તેવી વાત
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૧
પક મહાભારતનો આદિ પુરુષ કહી શકાય તે “શાંતનું?"
સર્વ દોષોથી દૂર છે. ન્યાયી છે....નિર્લોભી છે. મહાપુરુષ છે.....પણ, શિકારના મહા વ્યસનથી! ઘેરાયેલું છે. મહાભારત કંઈક એવું કહે છે કે માનવના પતન માટે અનેક દુર્ગણે નહીં પણ એક જ નબળી કડી કાફી છે. પહેલવાનને હરાવવા માટે કઈ મેટા મલ્લની જરૂર પડે, પણ તેને નીચે પટકી દેવા તો એક જ સીડીના પગથિયાની ભૂલ કાફી છે. મહાભારત વચન પાલન”ને ઈતિહાસ છે. રામાયણ વચન પાલન માટે સર્વના વિકાસને ઇતિહાસ છે. આજે આપણે ત્યાં બધું મેંઘું થઈ ગયું છે પણ સસ્તામાં સસ્તુ બન્યું હોય તો વચન “અભી બેલાઅભી ફેક કાયદાઓનું જંગલ અને વકીલોને વધારે એ સમાજની ટુબુદ્ધિ વધ્યાની પારાશીશી છે. મહાભારતમાં પુરુષ પુરુષોત્તમ બનવા પ્રયત્ન કરે છે. નારી–મહાશક્તિ નારાયણ બનવામાં જ ગૌરવ સમજે છે. આવું નહીં બને તો આ દેશ મહાભારતને દેશ: મહાભડક દેશ બની જશે. જેણે કેઈને પણ આપેલું વચન પાળવું નથી, જેણે કેઈપણ નિયમ [પ્રતિજ્ઞા] પૂર્વકનું વચન પાળવું નથી તેણે મહેરબાની કરીને મહાભારત વાંચવું નહીં.
Page #75
--------------------------------------------------------------------------
________________
વાત નાની..........ભાત મોટી
: ચઢો પણ ચેકસાઈથી.. ન્યુ. એમ્પાયર સ્ટેટનું ૧૦૫ માળનું મકાન. આજે બધીજ લીફટ બંધ. ત્રણ મિત્રે ૧૦૫ માં માળે રહે. ઉપર ચઢવું કેવી રીતે ? આટલી બધી લેફટ–રાઈટ કેવી રીતે કરવી? ઉપર ગયા વિના છૂટકે પણ ન હતો. ત્રણેય નક્કી કર્યું કે વાતો કરતાં કરતાં મંઝીલે પહોંચી જવું.
પહેલા મિત્રએ સુંદર વાત ચલાવી. લગભગ ૫૦ માળ સુખ–દુઃખે ઓછા થયો. હવે બીજાને વારે આવ્યો. તેણે વાત ખૂબ જામાવી. વચમાં વચમાં પેલે ત્રીજે મિત્ર વાત કરવાની પરવાનગી બંનેય પાસે માંગતો હતો પણ બેય જણે તેને વચમાં બેલવા ન દીધો. બીજા મિત્રની વાતમાં ને વાતમાં ૧૦૪ માળ ચઢાઈ ગયા. હવે માત્ર એક જ માળ બાકી હતા. પેલા બે એ કહ્યું, “ કહી નાંખ તારી વાત,
ક્યારને વચમાં બેલબોલ કરતો હતો. વાત ટૂંકી કહેજે.... તરત પૂરી થાય.” હા, ઉભા રહે, મારી વાત બહુ ટૂંકી છે. આપણે બધા હમણાં ઉપર તે ચઢી જઈશું...રૂમ પાસે પહોંચી જઈશું. હા, પેલા બે કહે હા...હા...પણ તારે શું કહેવું છે ? જલ્દી કહે. બસ, મારે એટલું જ કહેવું છે રૂમની ચાવી છે ને એ નીચે મારા સ્કુટરમાં રહી ગઈ છે. બેય બરાડી ઊઠયા– “શું કહે છે?” ચાવી નીચે રહી છે તે ઉપર જઈને કરશું શું ?” ત્રીજે મિત્ર કહે છે “એજ કયાર તમને કહી રહ્યો છું....પણ મા તમે કયાં સાંભળવા તૈયાર હતા....?
હવે બંનેય જણાના પગ ઢીલા થઈ ગયા. ઉપર ચઢ નારે ધ્યાન રાખવાનું છે કે ઉપર તે પિતે ચઢે છે પણ કશું અગત્યનું ભૂલી તો નથી ગયા ને !
જે ઉપર ચઢતાં ચઢતાં કશું અગત્યનું ભૂલી જાય છે તેને ન છૂટકે એકવારે નીચે આવવું જ પડે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
વાત નાની........ભાત મટી
૮ શું ઉંદર કે ઉમર ?
...આજને માનવ જાણે વૃદ્ધત્વથી ડરતો લાગે છે. તેને કેઈ મેટી ઉંમરના કહે તે ગમતું નથી. પિતાની ઉંમર ખબર ન પડે માટે તે ધોળાવાળ પર કાળે કલપ કરીને પણ ‘કાળાશ” જમાવી રાખે છે.
એક જમાનામાં વૃદ્ધ બનવું એ પવિત્ર અને પૂજ્ય બનવા જેવું સમજાતું. મહાભારતના માનવને વૃદ્ધ બનવું ગમતું હતું. આજે બધાને જુવાન રહેવું છે. “સદા જુવાની આપે” તેવા નામથી ઘણાની ભંગાર દવાઓ વેચાઈ ગઈ છે અને તેમણે તિજોરીઓ તર કરી છે. પોતાની ઉંમર છુપાવવામાં સ્ત્રીઓ તે પુરુષે કરતાં પણ હોંશિયાર હોય છે.
એક સ્ત્રી કદી પિતાની સાચી ઉંમરે પિતાના પતિને જણાવતી નહોતી. પતિએ આજે પત્નીની સાચી ઉંમર જાણવા નિશ્ચય કર્યો હતો. અલક મલકની વાતો કરતાં ખુશ થયેલી પત્નીને પૂછયું –“ સાચું તો કહે, તારી ઉંમર કેટલી છે?” “હોંશિયાર છે. હે, હું રોજ તમને કહું તે છું કે મને ૩૪ વર્ષ થયા, પણ તમને તો થોડાય ફરક ખબર પડી જાય છે હાં.” પતિ કહે-“એમ ત્યારે, તારી ખરી ઉંમર કહે ને....”
બસ, ૩૮ છે મારી ખરેખરી ઉંમર....” પત્ની જુએ છે કે પતિના મનમાં કંઈ વાત ઉતરતી નથી. પતિ પણ જુએ છે કે આ સાચી વાત એમ મને
Page #77
--------------------------------------------------------------------------
________________
કહેશે નહીં. વાત ચાલતી હતી ત્યાં માળિયા પર પતિ ચઢી ગયે. જાણે માળિયામાં ઉંદરો પેસી ગયા હોય તેવી રીતે બધાંને ભગાડવા અવાજ કરવા માંડ્યો...
ત્યાં પત્ની બોલી “શું છે? આટલે અવાજ કેમ કરે છે? આ તો ઉંદડા છે... ભલે રહ્યા માળિયામાં...”
પતિ–શું ભલે રહ્યા માળિયામાં? તારું ત્રણ બાટલા ભરેલું ભીઠું હતું ને! બધું ય ઉંદરડા ખાઈ ગયા. જરાય બચ્યું નથી.
પત્નીને પતિની આ મૂર્ખાઈ ભરી વાત પર શેષ ચડ્યો. તરત તાડુકી ઉઠી–“શું ગપ્પા મારે છે...મારી ૪૬ વર્ષની જીંદગીમાં મેં કદી જોયું નથી કે ઉંદરડા કદી મીઠું ખાય
પતિ ધીમેથી“હાશ? લગ્ન કરે મનેય પંદર વર્ષ થયા પણ મને તેં કદીય સાચી ઉંમર કહી નથી.” મુઆ ઉંદરડા મીઠું ન ખાય પણ સાચી ઉંમર તો તારી પાસેથી બોલાવી
જય ને ?
Page #78
--------------------------------------------------------------------------
________________
( શ્રેણી–૩]
૨૩ ભીમપિતામહનું સ્વયંવરમંડપગમન
તથા રાજકન્યા અપહરણ
[પૃ ૩૭ થી ચાલુ છે ભીષ્મપિતામહ આ ત્રણેય કન્યાઓને રથમાં બેસાડે છે. ત્રણેય કન્યા સમક્ષ અભયની ઘોષણા કરે છે. ભીમ કહે છે. “હું કોઈનીય ઈરછાથી વિરુદ્ધ કરવા માંગતે નથી. તમે ત્રણેય ઈચ્છશે તે હું તમારા પિતા કાશી રાજના દરબારમાં તમને પાછા મૂકી આવીશ પણ તમે મારા બંધુ વિચિત્રવીર્યનું નામ સાંભળ્યું છે ?....આ વિચિત્રવીર્યના ગુણ તો ઘણાય ગવાયા છે. પણ કેટલાક લેકેને તો આ વિચિત્રવીર્યમાં રાજવંશી લેહી દેખાતું નથી. કેટલાય લેકે સમજે છે, ગમે તે વિચિત્રવીર્ય હોય છતાંય છે તો એક નાવિકની પુત્રીને જ પુત્ર ને ?...
પણ હકીકત તદ્દન જુદી છે! વિચિત્રવીર્ય શુદ્ધ રાજવી વંશને જ છે. ભીષ્મની પાસે જ્યારે નાવિકરાજ પિતાની પુત્રી સત્યવતીને જ પુત્ર રાજ્યગાદી પર બેસે તે આગ્રહ સેવત હતું, ત્યારે જ આ આગ્રહમાં કઈ વધારે પડતું ખેંચ જેવું લાગતું હતું. નાવિકરાજને ગાંગેય રાજયગાદી પર ન બેસે તે આગ્રહ તે હજી સમજાય તે હતો પણ સત્યવતીના જ પુત્રને ગાદી મળે તે માટે ભીષ્મ લગ્ન ન
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૬
કરે, બ્રહ્મચારી રહે, તેવો આગ્રહ કંઈક વધારે પડતું હતું. નાવિકરાજ પણ સમજતો હતો..........
ભષ્મ મહાન છે! પણ નાવિકના આ આગ્રહનું દષ્ટિબિંદુ જુદું જ હતું. નાવિકની વાતમાં કંઈક ભેદ હતો કંઈક રહસ્ય હતું. એ રહસ્ય પોતે જ ભીષ્મ પિતામહ પાસે પ્રગટ કરેલું....નાવિકરાજ ભીષ્મ પિતામહની પ્રચંડ પ્રતિજ્ઞા આગળ ઝૂકી પડેલાં તેમણે કહ્યું હતું.
ભીમ-ગાંગેય ! તમને મારો આ આગ્રહ વધુ પડતો લાગતું હશે. તમને કદાચિત હું વિરોધી જે લાગતે હિઈશ પણ મહારાજા ભીમ ! આ પુત્રી સત્યવતી એ ખરેખર મારી પુત્રી જ નથી”..
એકવાર તો આ જવાબથી ભીમ પણ આશ્ચર્ય અનુભવે છે–“અરે; જેના લગ્ન માટે તું આવી ભયંકર ચીકાશ કરી રહ્યો છે....શું એ સત્યવતી તારી પુત્રી નથી? તો કેણ છે સત્યવતી ?...
નાવિકરાજ કહી રહ્યા છે-“આ યમુનાના તટ પર આજે વર્ષો પહેલાં મને અશોક વૃક્ષ નીચેથી બાળકી મળી આવેલી..મહાલક્ષ્મી પ્રગટ થયા...બાળક તો નિર્દોષ જ હિાય.....પણ આ બાલિકાની પ્રતિભા જ તદ્દન જુદી હતી... એના મેહક ચહેરાથી હું ખૂબ પ્રભાવિત થયે. સહજ આવી પડેલી જવાબદારીને સહર્ષ સ્વીકાર કર્યો.
અને આશ્ચર્ય !!!...“આ પુત્રીને મેં ગ્રહણ કરી... પુત્રીને મારા હાથમાં લેતાં જ દિવ્ય અવનિ થયે”.
મંગલના ધામ જેવા રત્નપુરના રાજા રત્નગદની
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૭
પત્ની રત્નતી છે. આ રત્નાવતીએ આ પુત્રીને જન્મ આપ્યો. છે. છીપમાંથી ખરેખર મેતી પ્રગટ થયું છે. આ પુત્રીને રનાંગદના કેઈ વૈરી એ લાવીને અહીં રાખી છે. આ પ્રભાવ સંપન્ન પુત્રીને ભવિષ્યમાં શાંતનુ પરણશે”...
નાવિકરાજ આગળ ચલાવે છે. મહામાનવ ભીમ! હું આ પુત્રીને લઈને કૃતકૃત્ય થયે. મારે વિચાર સીધે હતો મારી સમજ સરળ હતી. શાંતનુના લગ્ન સત્યવતીની સાથે જ થવાના છે, તો આ પુત્રી નકકી રાજરાણી બનશે અને રાજરાણી બનશે તે એક દિવસ નકકી રાજમાતા બનશે. અને જો એ રાજમાતા બનશે તો તેના પુત્રના હાથમાં આ કુરુવંશનું મહાન સામ્રાજ્ય હશે....ભીષ્મ!!! મારું પુત્ર -પુત્રી વિહીન માનવનું અંતર અહીં ઠર્યું. મેં જોયું કે ભાવિના એક મહાન કર્તવ્યની વણમાંગી જવાબદારી મારે માથે આવી છે. આ સત્યવતીને મેં પહેલેથી જ–બાળપણથી જ રાજમાતા તરીકે ઉછેરી છે. એનામાં એવા સંસ્કાર અને એવી શિક્ષા મેં કુટી કુટીને ભર્યા છે કે તેને ભાવિ પુત્રતેની ભાવિ સંતતિ પણ સંસ્કારમાં જરાય ઓછી ન ઉતરે ! મેં એના લાલન-પાલન પાછળ સમસ્ત હસ્તિનાપુરની પ્રજાના લાલન-પાલન જોયા છે....
મહામાનવ ભીમ ! સત્યવતી જે મારી સગી પુત્રી હિત, સત્યવતીને જે હું પાલક પિતા ન હોત, તે મેં કદી એ આગ્રહ ન રાખે હેત કે સત્યવતીને પુત્ર જ રાજા બનવો જોઈએ. માલિક પિતાની ચીજને ભાવ ઘટાડી શકે. પણ પાલક કઈ રીતે વસ્તુનું મૂલ્ય ઓછું કરી શકે? ..આ જગતમાં એક પાલક તરીકેની ફરજ બજાવવા;
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૮.
ગાંગેય ભીષ્મ ! મેં રાત-દિન એક કર્યાં છે. હું આજે હવે કૃતાર્થ છું. એક પ્રમાણિક પાલક તરીકે મારે આ કઠોર ફરજ બજાવવી પડી છે.
ઃઃ
મહામાનવ ભીષ્મ ! તમને જો મારાથી જરાય દુ:ખ થયુ હાય તે! મને ક્ષમા કરજો,’
“ ખાકી તમે જ વિચારે ને, કે મારા જેવા નાવિકને ત્યાં આવું રત્ન ક્યાંથી હાય ? મહારાજા શાંતનુ જેવા ધીર પુરુષને અંતર રાગ કંઇ એમને એમ સત્યવતી પર નહીં રેલાયા હાય, ભાવિના સકેત છે....આપણે સહુ વિધિના (ભાગ્યના) રમકડાં છીએ મને આજે ફરજ બજાવ્યાને પૂર્ણ આનંદ છે. ”
ભીષ્મ પિતામહે નાવિકરાજને જણાવેલુ હે નાવિક રાજ ! શ્રદ્ઘચય નું પાલન એ તે મારા માટેની મનમાની ભેટ હતી. અને તે મે તમારા શુભ નિમિત્તે સ્વીકારી છે. પણ, તે માટે મને તમારા પર રાષ નહીં~એક રાગ-એક અનુરાગ પેદા થાય છે. અને તેમાંય જ્યારે મારી ભાવિ માતાને હું વિદ્યાધર વંશની પુત્રી તરીકે જાણું છું ત્યારે મારી ભાવિ રાજપુત્ર અ ંગેની રહી સહી ચિંતા પણ પૂર્ણ થઈ. તમે આપેલી માતા સત્યવતીને એક રાજમાતા બનવાની શિક્ષા સે। એ સેક્સ ટકા સફળ થવાની છે. માતા સત્યવતીથી અમારા કુરૂ વંશમાં પુનઃ વિદ્યાધરાનું પવિત્ર લેાહી વહેશે.....વિદ્યાધરા એ તે પ્રભુ ઋષભના પુત્રો, નમિ—વિનમિના સંતાનેા છે. હું નહીં આ સમસ્ત હસ્તિનાપુર ધન્ય મનશે....અને નાવિકરાજ ! આ જોઈને પુનઃ એક વખત મારા પાલક ‘માતામહ’ તરીકે તમારા ચરણમાં મસ્તક ઝુકાવુ છું.
---
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૯
હવે નાવિકરાજ પ્રસન્ન છે. ભષ્મ પિતામહના પણ પાલક માતામહ તરીકે નાવિકરાજ સદાય પ્રસિદ્ધ રહેશે.
ગાંગેય ભીમ આજે આવા સુગ્ય વિચિત્રવીર્યના વંશનું વર્ણન અંબા–અંબાલિકા અને અંબિકાને કરે છે. ત્રણેય એક જ સાથે નિર્ણય પર આવે છે. પતિ તે વિચિત્રવીર્ય જ થશે....”
શુ ત્રણેય રાજકન્યાનો
એકજ અફર નિર્ણય
ભીષ્મ પિતામહ ચિંતા મુક્ત થયા છે. તેઓ ત્રણેય રાજકન્યાઓ સહિત પિતાના રથને મેદાનમાં લાવે છે. ઘુઘવાટા પૂર્વક સિંહ જેવા હાકોટો કરીને જણાવે છે, -“આ ત્રણેય રાજકન્યાને હસ્તિનાપુરના મહારાજા વિચિત્રવીર્ય માટે તેના મોટાભાઈ ભીમ અહીંથી ઉપાડીને લઈ જાય છે....જેની તાકાત હોય તે અવશ્ય પ્રતિકાર કરે....”
ભીષ્મ પિતામહના ભયંકર હાકેટાથી કેટલાય રાજવીઓ સીધા જ રવાના થઈ ગયા પણ કેટલાક હિંમતવાળાએ એકઠા થઈને પ્રતિકાર કરવાને આરંભ કર્યો. શૂરા ભીષ્મને રણમેદાનમાં કેણ પહોંચે ? ચારેય તરફથી દુશ્મનોથી ઘેરાયેલા
Page #83
--------------------------------------------------------------------------
________________
No
ભીષ્મ પિતામહ જરાય ડરતા નથી. એકલા હાથે ચારેય તરફ પ્રતિકાર કરી પેલા દુશ્મનોને થરથરાવે છે. ઘર સંગ્રામ જન્મે છે. કાશી રાજા તો સ્વયંવર મંડપને યુદ્ધ મેદાનમાં પલટાયેલ જોઈને વિચારમાં જ પડ્યાં છે.
શું કરવું?” કશે નિર્ણય કરી શકતાં નથી.” ભીષ્મપિતામહને યુદ્ધ ક્યાં કરવું હતું ? તેમને તે ભુજાને. પરિચય આપવો હતે. પેલા હતાશ રાઓને છોડીને ભીમપિતામહને રથ કાશીરાજની નજીક આવ્યું. કાશીરાજને પણ પુત્રીઓને આ રીતે કોઈ લઈ જાય તે ઠીક નહોતું લાગતું.
ભીમપિતામહની સાથે યુદ્ધ કરવા વિચાર કરે છે. ત્યાં જ નજીક આવી ગયેલ ભીષ્મ પિતામહ કાશીરાજને જણાવે છે-- “રાજન ! આ તારી પુત્રીઓ તને સેંપી હું તો તારા રાજ્યની પગની ધૂળને પણ ગામ બહાર ખંખેરી નાંખીશ ભીષ્મ લેનાર નથી....ભીષ્મને જન્મ સહુને આપવા માટે છે....તારી પુત્રીઓની ઈચ્છા વિરુદ્ધ હું કશું જ નહીં કરું પણ તું, તારી પુત્રીઓને પૂછ...તારી પુત્રીની ઈચ્છા શું છે?” પુત્રીઓને તો સ્પષ્ટ નિર્ણય હતો. અને તેમાંય ભીમ પિતામહ જે જેનો રક્ષક હોય તેવા વિચિત્રવીર્ય માટે શું કહેવાનું હોય...? આંખની સામે ખેલાયેલ જંગથી પણ પુત્રીઓ પૂરી પ્રભાવિત હતી.
કાશીરાજ પણ સમજ્યા છે....પુત્રીઓના નિર્ણયમાં વિક્ષેપ કરવાથી પુત્રીઓ જ દુ:ખી થશે...ચતુર કાશીરાજે પિતાને નિર્ણય જાહેર કરી દીધો. અંબા–અંબાલિકા અને અંબિકા હવે કાશીરાજની પુત્રીઓ મટી હસ્તિનાપુરની
Page #84
--------------------------------------------------------------------------
________________
પર
પટરાણીઓ બની છે....હસ્તિનાપુર આજે કૃતાર્થ બન્યું છે ભીષ્મ પિતામહ પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ રહ્યો છે તેમ સમજી સંતોષમાં છે.
વિચિત્રવીર્યની ભયંકર કામાસક્તિ
માતા સત્યવતીને આ પ્રતાપી પુત્ર વિચિત્રવીયે રાજ્યધુરા કુશળતાથી સંભાળી. તેના રાજ્યકાળમાં હસ્તિનાપુરના લેકેએ શાંતિ અને સુખને અનુભવ કર્યો. ભાઈ ભીમના પડઘા એટલા વ્યાપક થઈ ગયા હતા કે પરરાષ્ટ્ર તેની સાથે સંધિ માટે તલપાપડ હતા. પોતાના રાજ્યમાં ચતુર મંત્રીઓ, પરાક્રમી સૈનિક, ઉદાર સૌજન્યશીલ શ્રેષ્ઠીએ અને કૃતજ્ઞ પ્રજાજને હતા. કોઈ વાતનું દુઃખ ન રહ્યું. પરિણામે વિચિત્રવીર્યને કઈ જ કાર્યબોજ ન રહ્યો. મ્ય અંતઃપુરની ત્રણેય સ્ત્રીઓએ ભેગ સુખની ત્રિપદી રચી.
કેઈપણ ફરિયાદ હતી નહીં. કોઈના અંગત જીવનમાં સળવળાટ કરવાની ભીષ્મ પિતામહને પણ જરૂર ન હતી. એટલે બેરેક–ટોક કામ સુખે વધવા માંડ્યા. વિચિત્રવીર્ય હદ પારનો વિલાસી બની ગયો. ત્રણેય સ્ત્રીઓમાં ભયંકર આસક્ત રહેવા લાગ્યો. પરિણામે તે ભયંકર કામાસક્તિએ તેને નપુંસક જે બનાવી દીધું. લગ્ન થયે ઘણાં વર્ષો
Page #85
--------------------------------------------------------------------------
________________
પર
વીત્યા હોવા છતાં તે હજી એક પણ પુત્રને પિતા બની શક્યો નહોતો. આ વાત ધીમે ધીમે પણ ભીમપિતામહના ધ્યાન પર આવે છે.
ભીષ્મ પિતામહ જુએ છે કે વિચિત્રવીર્ય બધી જ રીતે યોગ્ય છે. છતાંય આ કેવા દોષમાં આવી ગયે છે! ભીમ પિતામહને થયું હવે આ વાતનું મૌન–આ વાતની ઉપેક્ષા સારી નથી. તેમણે એકવાર કમળ અને પ્રેમાળ હૈયે વિચિત્રવીર્યને બેલાવીને વાત કરી. “ચકેરને ટકેર જ જરૂરી છે.”
ભીષ્મ પિતામહે કહ્યું, “એહ! વિચિત્રવીર્ય ! તું આટલે બધે દુર્બળ થયેલ છે. તારી નજીકમાં જ રહેલાં કામ શત્રુને જીતી નથી શકતો તે પિલા દૂરથી પ્રહાર કરતાં શત્રુઓને કઈ રીતે જીતીશ? ભાઈ, વિચિત્રવીર્ય! શું તું આ ત્રણેય અબલાઓને, નારીઓને, ત્રણેય સ્ત્રીઓને જીતી નથી શકતો, તો કાલે કઈ બળવાન શત્રુને કેવી રીતે જીતી શકીશ ? ભાઈ ! તને આ ન શોભે!” અને તે જ વખતે પ્રસંગ પામીને માતા સત્યવતીએ પણ કહ્યું-બેટા ! વિચિત્રવીર્ય! મેટી પિતામહી થવાના–દાદી થવાના મારા કેડ તું કયારે પૂરા કરીશ?”
આ ખાનદાનના નબીરાને આટલા શબ્દો પૂરતા હતા. શ્રી વિચિત્રવીર્ય વાતને મર્મ ન પામે તેવા મૂર્ખ ન હતા. તુરત જ ભાઈ ભીમના ચરણમાં પડ્યા.“ભાઈ ! આશીર્વાદ આપે....તમારા જેવા બ્રહ્મચારીના આશીર્વાદ કદી નિષ્ફળ નહીં જાય.” અને ભીમ પિતામહથી કહેવાઈ જાય છે. પુત્રવાન્ ભવ....?
Page #86
--------------------------------------------------------------------------
________________
૫૩
આ વિચિત્રવીયે પિતાની કામાસક્તિને નાથી ગુમાવેલી . પૌરુષ શક્તિને પાછી મેળવી. અબ્રહ્મચારી હોવા છતાંય કામાસક્તિના સંયમથી થેડા જ વખતમાં પિતાની ત્રણેય રાણુઓને શુભ ચિહ્નો જોવા લાગ્યો.
અંબા–અંબાલિકા અને અંબિકા ત્રણેય ખુશ-ખુશ છે....પેલી માવડી સત્યવતીની ખુશીની તો કેઈ સીમા જ નથી...પેલા ભીમ પિતામહ પણ પિતાની ફરજ પાળવાના આત્મ સંતોષથી સંતુષ્ટ છે.
પણ...ભયંકર છે આ કામનું અતિ સેવન....લાગે છે કે વિચિત્રવીર્ય ખૂબ ચગ્ય આત્મા હોવા છતાંય કામસક્તિના કરપીણ દોષ પ્રાયઃ તેની સંતતિમાં અવશ્ય ખામી રાખે છે.
[પૃ. ૫૯ ઉપર જુઓ ]
IIUri,
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રેણ–૩
# પ્રઘથનમણ
:
5 આ તે સંસ્કૃતિની સૌરભને દેશ છે. રામાયણ વાંચે.
તો “રામ” માં પિતાની છલકાતી ભક્તિ દેખાય છે.. મહાભારત વાંચે તો ભીમમાં પિતાની ઉછળતી ભક્તિ દેખાય છે.
અમારા પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ સા. પૂછે છે– પિતૃભક્તિમાં કેને આગળ માનશે? રામાયણના રામને કે મહાભારતના ભીષ્મને? “સરસ સવાલ છે–પણ પૂજય ગુરુદેવ જણાવે છે, રામ અને
ભીષ્મ કરતાં ય મહાન છે– “પિતૃભક્તિનો આદર્શ.” જ બે મહાપુરુષોની સરખામણી કરવાની ટેવ રાખવા
કરતાં કોઈપણ મહાપુરુષના ગુણ જેઓ પોતાની જાતની મેળવણી કરવાની આદત ઉત્તમ છે. મહાપુરુષમાં મહાનતા હોય છે. સંગ અને વાતા. વરણ પ્રમાણે સહ પોતાનું માહાત્મ્ય પ્રગટાવે છે. રામે રાજમહેલ છોડીને જંગલ સ્વીકાર્યું, તો ભીમે રાજમહેલમાં બ્રહ્મચર્યનું પાલન કરવા જાણે જંગલ સજર્યું છે !!
એકને ભરતને ગાદી ઍપવા જંગલમાં જવું જરૂરી હતું. ત્યારે બીજાને ગાદીને વારસાહક પાછો ખેંચવા બ્રહ્મચારી રહેવું જરૂરી લાગ્યું હતું. બંનેયને
પિતાની ફરજ પાલનકર્યાને પરમ સંતેષ હતો..... પર નાવિકરાજે પિતાનું જીવન એક માત્ર સત્યવતીને
સંસ્કાર આપવામાં વીતાવ્યું છે. સત્યવતી એક અનાથ
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૫
ખાળિકા હતી. પણ આજે મને લાગે છે કે તમારા ઘરા. બાળક માટે અનાથાશ્રમ બન્યાં છે. તમને પુત્ર પુત્રીએ માટે સંપત્તિ કમાવાની ફુરસદ છે, પણ તે બિચારાએને સંસ્કાર આપવાની જરાય ફુરસદ નથી.... Ā આજના કેટલાંય મા-બાપને બગીચામાં ફુલ ઉછેરતા આવડે છે, પણ ઘરમાં છેકરા ઉછેરતા નથી આવડતા.... પાંચ વષઁની ઉંમરના કુમળા બાળકને પણ તમે દ્રિવ સના બે-ચાર કલાક સાથે નથી રાખી શકતા તે તે પચ્ચીશ વને થાય ત્યારે તે તમારી સાથે રહે તેવા આગ્રહ કેવી રીતે રાખી શકાય ?.... બાળકોને મેટામાં મેટી જરૂર છે—માનું વાત્સલ્ય. અને પિતાને પ્રેમ. જે એ ય આજના જમાનામાં અદૃશ્ય થયા છે !....
'મા' મહિલા મડળમાં રોકાઈ ગઈ છે, ‘ આપ વેપારી મ`ડળમાં વિલાસ કરે છે. અને આખરે પ્રેમ ઝંખતા . છેકરાઓને ગુડા માંડળના સભ્ય થવા વિવશ થવું પડે છે.........
। પાઠશાળા; હાઈસ્કુલા અને સંસ્કાર ધામે પર તમે . કેટલે! આધાર રાખી શકે ? ખરેખરી પાશાળા અને સસ્કાર ધામ તા માતા જ છે.......
જો આ દેશમાં માતાને સુધારવા તરફ ધ્યાન નહીં અપાય તે ભવિષ્યમાં આ દેશ પણ સંતેના દેશ મટી શેતાનાના દેશ બની જશે........
પુત્ર ઉછેરની નીતિ છે- પાંચ વર્ષ સુધી લાડ પછી દામ કડડાઈ, સોળ વર્ષ બાદ પુત્રને પણ મિત્ર જેવા માની તેની સાથે વ્યવહાર કરા, કમાતા દિકરાને તે તમે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૬
કેયલ જેવા મીઠા ટહુકે બોલાવે. પણ ગમે તેવી અવસ્થામાં આવેલાં પુત્રનું સ્વમાન જાળવે ત્યારે ખરા
પિતા.
s
જે માતા-પિતા પિતાની જ સંતતિને તિરસ્કાર કરશે તે સંતતિનું આખું ગામ તિરસ્કાર કરશે. જે પિતાની સંતતિને સન્માનશે તે સંતતિને આખું ગામ સન્મા
નશે.......... પર તમે આ સંસાર છોડીને–જગતુના પ્રાણી માત્રનું
હિત કરીને જગત્ પિતા તીર્થકર નથી બની શકતા પણ, એક સગૃહસ્થ તરીકે એક “સુપુત્ર” સંસારને મળે–એટલે પરિશ્રમ તો કરે.. બાળકને જયારે તમારી જરૂર છે તે અવસ્થામાં તમે એને નહીં મળે, તો તમારે જ્યારે તેની જરૂર હશે ત્યારે એ તમને કયાંથી મળશે?
બાળપણમાં તમે બાળકથી દૂર...!!!
તો તમારા વૃદ્ધત્વમાં બાળક તમારાથી દૂર.... !!! પર તમારા વસ્તી વધારો રોકવાવાળાએ સૂત્ર બનાવ્યું છે....
“બીજું બાળક હમણાં નહીં – બીજા બાદ કદી નહી.” પણ... ખરું સૂત્ર એ છે.” પહેલાં બાદ વિકાર નહીં....
બીજા બાદ વિલાસ નહીં.... અને બીજુ થયે કદી કામને ભોગ-વિલાસનો વિકાસ
નહીં....”
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૭
માતાએ ૧ થી ૫ વર્ષ` સુધી બાળકને જાળવવાનુ છે.. પિતાએ ૫ થી ૧૫ વર્ષ સુધી ખાળકને જાળવવાનુ છે. જો આ વર્ષ દરમ્યાન મા–માપ ઉમદા તાલિમ આપી. શકે તે જગત તે બાળકને બગાડી શકે તે વાતમાં માલ નથી....
એ વાત નક્કી છે કે આધુનિક શિક્ષણ પ્રણાલી બાળકને સારા સસ્કાર આપવામાં સફળ થઈ નથી. પણ આજે ય તેના પાઠય પુસ્તકામાં સંસ્કારી વાત છે....એ સંસ્કારી વાત પણ તમે બાળકને કોઈ દિવસ સમ જાવી છે ?
આ કાળમાં જો ધર્મગુરુનું વચન કાયદા રૂપે મનાય તે બધાય ધર્મના ધર્મગુરુ એ એક સાથે એક જ કાયદા કરે કે જેણે મા—માપની સેવા નથી કરી તેવા પુત્રો કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં લાભ ન લઈ શકે, અને જેમને પેાતાની સંતતિને સંસ્કાર આપવા જેવી આવડત ન હેાય, તેમને લગ્ન કરવાને અધિકાર ન હેાવા જોઇએ.... Æ બાળક માટે ભાગે મા–બાપના પ્રેમનું ભૂખ્યું હોય છે. જ્યારે તેને પ્રેમના બદલે તિરસ્કાર મળે છે, તેની ઉપેક્ષા થાય છે ત્યારે જ ભાવિમાં માતા-પિતાના તિરસ્કાર કરવાની વાત કે તેમની ઉપેક્ષા કરવાની વાત ખાળકના અજ્ઞાત માનસમાં નક્કી થઈ જાય છે. આ દેશમાં મદાલસા જેવી મહાસતીએ થઇ છે. પુત્રને પારણામાં રડતા સાંભળી કલ્પના કરે છે. તુ મૃત્યુથી ડરે છે પણ જન્મ લેનાર માત્રને જો, તારે મરવું જ ન હેાય તેા જન્મ ન લેવાનું નક્કી
“ બેટા !
-
મૃત્યુ છે..
૩ર.મૃ
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૮
જાત અને જગત, જન્મ અને મૃત્યુ, પાપ અને પુણ્યના સાચા રહસ્યા મા આપે પારણામાંથી જ સમજાવવા જોઈએ....
ા ખાળક છે એટલે 'શુ' જ ન સમજે આગ્રહ હાય તે! તમારે સમજવું કે જ બાળક છે....
તેવા તમારા તમારી બુદ્ધિ
મૈં લગ્ન મંડપમાં વિચિત્રવીય ગેરહાજર છે (absent છે.) પણ તેનું પુણ્ય ત્યાંય (present) હાજર છે. વિચિત્રવીય ને ખખર નથી છતાં ય તેના માટે ત્રણ રાજકુમારીએ લગ્ન કરવા તૈયાર છે. બાકીના રાજાએ બિચારા કતાર લગાવીને બેઠાં હતા (pressent હતા) છતાં ય તેમનું પુણ્ય (absent) ગેરહાજર હતું. બધાં ચ વીલા માંઢે પાછાં ફર્યાં.
“ જાતને present રાખવાની જરૂર નથી, પણ પુણ્યને present રાખવાની જરૂર છે ”...
પુરૢ જાગતાની જાયદાદ લૂંટાય અને ઘતાને લેટરીએના નખર લાગી જાય. આ ગણિતને ‘પુણ્યાઇ અને ‘પાપ’ ના નિયમે સિવાય કાણુ સમજાવી શકે ?
5 મહાપુરુષોની વાત—ચરિત્રો માટે વાદ કર્યા કરતાં જીવનની ભાત બદલવાના પ્રયત્ન કરો. અવશ્ય સફળતા મળશે........
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રેણી–૪
* કથાસાર
શ્રી ધૃતરાષ્ટ, શ્રી પાંડુ તથા શ્રી વિદુરનેા જન્મ
[ પૃ. ૫૩ થી ચાલુ ]
શ્રી વિચિત્રવીએ પેાતાની અત્યંત કામાસક્તિને ઓછી કરી તેથી તેનુ પરિણામ સ્પષ્ટ દેખાયું. તેની ત્રણેય રાણીએએ એકેક પુત્રને જન્મ આપ્યા.
અષિકાએ જન્મ આપ્યો. ધન્ય ધૃતરાષ્ટ્રને ! અ‘બાલિકાએ જન્મ આપ્યા પવિત્ર પાંડુને ! અખાએ જન્મ આપ્યા વિગી વિદુને !
ત્રણેય રાણીઓને ત્યાં પુત્રના જન્મથી રાજા પ્રજા સહુ ખુશ થયા. પણ કમ કોઈને ય છે।ડતું નથી. વિચિત્રવીય જેવા પુણ્યવાનનેા પ્રથમ પુત્ર ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા !
કંઈક વિચિત્રતા છે આ કમ`રાજાની !
કોઈને કંઈક ને કંઈક ખામી આપે એ જ છે કરાજાની વિશેષતા ! ધૃતરાષ્ટ્રના જન્મને મહેાત્સવ સહુએ ઉજજ્યેા. સહુએ મહાત્સવ જોયા. પણ ધૃતરાષ્ટ્ર જન્મ ધારણ કરીને કશું જ જોઈ નથી શકયેા.
શુભ
પાંડુની માતા અંબાલિકાએ પણ ખૂબ જ લક્ષણૢાથી સૂચિત પુત્રને જન્મ આપ્યા છે, પાંડુ બીજા અનેક
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૦
ગુણેાથી સંપન્ન હેાવા છતાંય જન્મથી પાંડુ રાગથી પીડિત છે. જન્મ્યા ત્યારથી રૂ ની પૂણી જેવા ધેાળા છે. દરેક જીવાના પેાતાના સુખ દુઃખ માટે પૂર્વ કર્માં જવાબદાર છે. પણ સાથે અન્ય નિમિત્તોની પણ જવાબદારી કઈ ઓછી નથી હેાતી. પુત્રાના આ જન્મથી રાગ માટે વિચિત્રવીત્ર્યની કામાસક્તિ પણ જવાબદાર છે. અત્યંત કામી જીવા પેાતાના આલે અને પરલેાકને બગાડે છે સાથે સાથે પુત્ર-પુત્રીના પણ આ જન્મને બગાડી નાંખે છે.
“ સંસારના ભાગે લપકારા મારતાં ગુમડા જેવા છે એમાં જેણે વિવેક નથી રાખ્યો તેનું જીવન વિષમથ જ મને છે. ',
વિદુરને કોઈ પુણ્યાય હશે. તેની માતા અંબાની પણ કોઈ પુણ્યાઈ હશે. તેને ખાસ કંઈ શારીરિક ખેાડ હાવાનુ જણાયું નથી. આ ત્રણેય પુત્રા એકદરે પુણ્યવાન અને ભાગ્ય વાન હાવાથી તેઓની પ્રગતિ ખૂબ સુંદર રીતે થઈ રહી છે. શાલીન શૈશવમાં સફળતા પૂર્વક વિદ્યાસાધના પૂર્ણ કરીને યૌવનના આંગણામાં આવીને ઉભા છે.
અતિકામી શ્રી વિચિત્રવીનું પરલાક ગમન
વિચિત્રવીધે પેાતાની ત્રણેય સુચેાગ્ય સંતતિને જોઇને આનંદ માન્યા. પિતામહ ભીષ્મના આશીર્વાદ તે સફળ થઈ
Page #94
--------------------------------------------------------------------------
________________
ચૂકયા હતા. પણ હવે શ્રી વિચિત્રવીર્ય પિતામહ ભીષ્મને ઉપદેશ ભૂલતા જતા હતા. ધીમે ધીમે અંતઃપુરમાં મસ્ત બનવા લાગ્યા. પુનઃ કામવાસનાએ માઝા મૂકી. શ્રી વિચિત્રવીર્ય રાત-દિવસનું પણ ભાન ચૂકી જતા હતા. પરિણામે પુનઃ શરીર ગળવા માંડયું. વારંવાર શ્વાસ ચડવા માંડે. નિરંતર ખાંસી રહેવા લાગી. ત્રણેય ચતુર રાણીઓ સમજવા માંડી કે હવે હદ થાય છે. વિચિત્રવીર્ય પણ આ દારુણ પરિણામને કયાં સમજતા નહતા? તેઓ જાણતા. હતા કે રોગો એ ભેગેનું જ પરિણામ છે છતાં ય પેલી ત્રણેય સ્ત્રીઓને જોતાં અનલ કામાસક્તિ ઉભરાઈ જતી હતી. ખાંસી અને શ્વાસ દ્વારા બહાર ડોકીયા ખાતે ક્ષયરોગ
. શરીર તે ઘસાઈને કાણાંવાળી જુની ગોદડી જેવું થઈ ગયું છતાંય વિચિત્રવીર્ય સ્ત્રી સંગને ડી ન શક્યા. આખરે એકવાર તેમણે સદાને માટે સ્ત્રીસંગને તે શું આ દુનિયાને પણ છોડવી પડી. આજ જીવલેણ રોગે? ના, આ જીવલેણ ભેગે જ તેમને ભેગ લીધે. શ્રી વિચિત્રવીર્ય પરલોક સીધાવ્યા. શ્રીવિચિત્રવીર્યના આ અકાળ અવસાને માતા સત્યવતીને વિવળ બનાવી દીધી. માતા સત્યવતીએ પુત્રને યાદ કરી કરીને સહુને રડાવ્યા પણ હવે રડવાને ય કશે અર્થ ન હતો. માતા સત્યવતી કુમાર અવસ્થામાં આવેલા બાળકો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને એશીયાળા સમજતી હતી. પિતામહ ભીષ્મ તે જાણે સંસારની બધી પરિસ્થિતિ સમાન સમજીને બેઠા હતા.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી પાંડુની રાજ્યપટ્ટપર સ્થાપના
ભીષ્મ પિતામહે માતા સત્યવતીને આશ્વાસન આપી ત્રણેય કુમારને ઉછેરવાની જવાબદારી પોતાને માથે લીધી. સદાય તેઓના હિતચિંતક જ હતા. નિષ્કામ ભાવે–અનાસક્ત ભેગી સમા ભીષ્મ પિતામહ જીવનમાં જે કાર્ય સામે આવે તેને ઔચિત્ય પૂર્વક પતાવવા લાગ્યા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ત્રણેય અભુત પ્રેમપૂર્વક જીવન વ્યતીત કરે છે. ભીમને થાય છે કે હાશ ....! આ સં૫ સદાય મારા પરિવારમાં ટકી રહે છે..... !! પણ કેઈનું ધાયું આ કર્મોએ સીધું ઉતરવા દીધું છે? ભીષ્મપિતામહ જાણે છે કે આ રાજ્યના અધિકારી કુમારે નાના છે પણ તેઓને જબાબદારીની સમજ આપવી જ જોઈએ. કેઈને રાજગાદી પર આરુઢ કરવો જોઈએ. ધૃતરાષ્ટ્ર આંધ છે. રાજગાદી પર બંધને ન બેસાડાય તેવો નિયમ છે. છતાંય ભીષ્મ પિતામહ ધૃતરાષ્ટ્રને બોલાવે છે. કહે છે “ભાઈ ! આ ગાદી અંગે શું કરીશું ?” ધૃતરાષ્ટ્ર જવાબ આપ્યો, “પિતામહ ! આપે આમાં મને શું કામ પૂછ્યું ? મારે રાજ્યને શું કરવાનું?
જેને અંદરનું જગત જોવાનું જ વરદાન મળ્યું છે તેને અંતરના જગતમાં જ રાજ્ય કરવાનું હોય,
મારે વળી બહારની દુનિયાનું કામ શું છે? અને આપ જ જુઓને ! આપણા ભાઈ પાંડુ કેટલા એગ્ય છે!
Page #96
--------------------------------------------------------------------------
________________
દરેક રીતે ચગ્ય એવા ભાઈ પાંડુને રાજગાદી પર આરુઢ કરે. તેમના ન્યાય માટે મને આદર છે. તેમના વિનયથી હું ખુશ છું. તેમના શૌર્ય માટે મને અભિમાન છે તેને ગુણે પાછળ આખું હસ્તિનાપુર મુગ્ધ છે ! આમેય હારમાં જે મધ્ય હોય છે તે જ નાયક ગણાય છે. પાંડુ અમારા ત્રણેયમાં વચલે છે. તેથી તે જ નાયકને લાયક છે.”
ભીષ્મ પિતામહ જુએ છે કે ધૃતરાષ્ટ્રના હૃદયમાં હજી જરાય પાપ આવ્યું નથી. અરે ! આ પાપ કયારે આવે છે માનવમાં? માનવ જ્યારે પોતે અનુયાયી વર્ગ વાળે અને ત્યારે. પુત્ર પરણે નહીં ત્યાં સુધી માતા માટે મરતો હોય છે અને પછી કોણ જાણે શું થાય છે કે તે માતાને મારતો થાય છે. પિતાનો ચાહક વર્ગ, પિતાને અનુયાયી વર્ગ જેમ વધતે. જાય છે તેમ માનવ માને છે કે હું મેટ થયે છું. પણ..... વાસ્તવિક રીતે તે તે અનુયાયી વર્ગ જ પિતાના અખંડ અને પવિત્ર સામ્રાજ્યમાંથી પોતાને છુટો પાડે છે. પણ ધૃતરાષ્ટ્ર અને વિદુરમાં આ ભાવ નથી. ભીષ્મ પિતામહે પાંડુને રાજ્યગાદી પર બેસાડયા. રાજ્યગાદી પર આરૂઢ થયેલ પાંડુએ કદી એ આગ્રહ નથી રાખે કે આ મારી ગાદી છે. એમણે તે રાજ્યગાદીને એક વ્યવસ્થા માની છે, હકક નહીં. વ્યવસ્થા માનીને ભેગવે તે શાંત રહે, હક્ક માનીને ભેગવે તે ઉપદ્રવી થયા વિના રહે નહીં. આજે તે આ વ્યવસ્થા જામી ગઈ છે. રાજ્યગાદી પર આરૂઢ થયેલ પાંડુને કદીય મોટા ભાઈ ધૃતરાષ્ટ્રના ચરણમાં પ્રણામ કરતાં સંકેચ થયે નથી. કદી તેમને પૂછીને કામ કરતાં તેને વાંધે આ નથી. ત્રણેયનું શાંત, સંપીલું અને સ્વસ્થ જીવન આગળ વધી રહ્યું છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
યૌવનના પગથાર પર ઊભા રહેલા સૌથી શ્રેષ્ઠ બંધુ ધૃતરાષ્ટ્રના માટે વિવાહ વેળાની જાણે રાહ જોવાઈ રહી છે. અનેક પ્રકારના માંગા આવતા જ હતા. વિશ્વને કમ છે– કુલ પોતાની ફેરમ વેરે એટલે ભમરાઓ ગણગણાટ શરૂ કરી દે,
રાજા સુબલના પુત્ર ગંધારપતિનું ગંધાર પર પ્રબળ આધિપત્ય જામેલું હતું. ગંધારપતિને “શકુનિ' નામને હોંશિયાર પુત્ર હતો અને ગાંધારી વિગેરે આઠ પુત્રીઓ હતી. શકુનિ પણ આ આઠ બહેનનું કાર્ય પતાવવા ઉત્સુક હતા. આમેય આ આઠ બહેનોમાં પરસ્પર ખૂબ જ પ્રેમ હતા. શકુનિ તે ગણતરીવાન માણસ-વહીવટમાં એને રસ.........
વ્યવસ્થા એની મહત્ત્વાકાંક્ષા” અને “પતાનું આધિપત્ય ચલાવવાની તીવ્ર લાલસા”... આવા અદ્દભુત ગુણનું સંજન હતુ શકુનિમાં ............
શ્રી ધૃતરાષ્ટ્રના ગાંધારી આદિ આઠ
કુમારી સાથે લગ્ન
એક વખત શકુનિએ પિતા ગંધારપતિને કહ્યું, પિતાજી! આ આઠેય બહેનો માટે હવે કંઈક કરવું હોય તો તે કાર્ય મને સેપે !”
Page #98
--------------------------------------------------------------------------
________________
૫
ગધારપતિએ કાચ સાંધ્યુ. શકુનિને !
ચતુર શકુનિએ નજર દોડાવી રણમેદાનના વીર પણ વ્યવહારના તદ્દન સરળ ભીષ્મ પિતામહે પર શનિ ભીષ્મ પિતામહ પાસે આવ્યા. શનિએ ભીષ્મપિતામહને સીધાજ પેાતાના પ્રભાવમાં લીધા. શકુનિ— “ મહારાજન્ ! ભીષ્મ ! અમારી આઠેય બેનેાના પિત તમારા ભત્રીજા ધૃતરાષ્ટ્ર થવાના છે, આવો અમારા કુળદેવીના સંકેત છે. આપ તે કાર્ય કરવા માટે તૈયાર થાવ ભીષ્મ પણ વિચારવાન છે. તે જાણે છે કે ધૃતરાષ્ટ્ર તેા. અંધ છે તેથી પ્રશ્ન તે તેના માટે આવશે જ. વળી ને સામેથી વાત કરે છે તા પછી વિચારવાનુ શા માટે ? ભીષ્મ પિતામહે કહ્યુ, “ જેમ આત્માને આઠ કર્માં વળગેલા છે તેમ મારા ભત્રીજો ધૃતરાષ્ટ્ર પણ ભલે તમારી આઠેય બહેના સાથે પાણિગ્રહણ કરે.”
""
.......
ભીષ્મપતામહની અનુજ્ઞા મળતાં જ ચતુર શકુનિયે આઠેયના વિવાહ એક સાથે ગેાઠવીને એક સાથે જવાબદારીના આજો હળવા કર્યા. ધૃતરાષ્ટ્રનું જાણે કામ પત્યું. પણ હવે પાંડુ માટે શું ? પાંડુ તા ગુણના ભંડાર જેવા હતા.
ભીષ્મ તેમની ચિંતામાં હતા. માનવ પાતાની જાતને બુદ્ધિમાન સમજે છે, પણ ક્યારેક લાગે છે કે સૃષ્ટિનુ સર્વોત્તમ બુદ્ધિહીન સર્જન જ જાણે માનવ હોય! એક કાર્ય પૂરું થાય એટલે માનવ હાશ કરે છે. માનવ સમજે કે હાશ. ચિંતા ટળી. પણ ખરેખર તેા માનવ જેટલા કાf કરતા જાય છે તેટલી ચિંતા ટળતી નથી પણ નવી ચિંતા તેને વળગતી જાય છે, નિવૃત્તિ સિવાય કે આત્માને મેહમાંથી ભગીરથ પ્રયત્નપૂર્વક ખેંચી નાંખ્યા સિવાય કોઈ દિવસ
Page #99
--------------------------------------------------------------------------
________________
ચિંતાને અંત આવે તેમ નથી. પાંડુની ચિંતા ભીષ્મપિતામહને આજે સતાવી રહી છે. તેને માટે તો કન્યા. સુયોગ્ય જ જોઈશે એને ખ્યાલ ભીષ્મપિતામહને છે. તેઓ ચારે બાજુ નજર દોડાવે છે. પણ...કઈ જુગલ જોડી ભીષ્મ પિતામહને દેખાતી નથી. તેથી માનવું જ પડે છે કે...... કાળ સહનું સમાધાન કરે છે. કેઈને ઈચ્છિત ચીજ આપીને સમાધાન કરે તે કેઈને અનિચ્છનીય વાતાવરણમાંથી મુક્ત કરીને સમાધાન કરે છે. પણ કાંઈક તે કરે જ છે.
શ્રી પાંડુ દ્વારા ભાવિ પત્ની કુંતીનું ચિત્રદર્શન તથા કુંતીનું માંગું.
એકવાર ભીમ અને પાંડુ બંનેય રાજવાડીએ નીકળ્યા છે. પિતાના રાજ્યની શેભા અને સુષમા જતાં બંને પ્રસન્ન છે. દૂર માર્ગમાં ઊભેલા એક સુંદર પુરુષના હાથમાં એક ચિત્ર છે. ચિત્ર જોતાં જ પાંડુ મુગ્ધ થયા છે. ચિત્રપટ પર જાણે પાંડુની આંખ જડાઈ ગયેલી છે. માર્ગમાં આવી રીતે ઊભા રહેતા પણ જાણે પાંડુને ક્ષેભ થયો નથી. સહજવારા ભીમ પિતામહ પોતાની સાથે ઊભા છે તે પણ ભૂલાઈ ગયું, ભીષ્મપિતામહ પણ ચિત્રપટ જુએ છે અને ચિત્રપટ પર મુગ્ધ બનેલ પાંડુને જુએ છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
ભીષ્મ પિતામહ ક્ષણવારમાં સઘળું સમજી જાય તેવા ચતુર છે. “પાંડુ! ચાલે હવે રાજમહેલમાં જઈએ ને ?” પાંડુ જાણે ઊંઘમાંથી ઝબકીને ઊઠતા હોય તેમ ભીષ્મ પિતામહને કહે છે, “હા! ચાલે, આપણે જલ્દી જઈએ.” પણ પાંડુની આંખ હજીએ ચિત્રપટ પરથી ખસતી નથી. ભીષ્મ પિતામહ કહે છે-“પાંડુરાજા ! ચાલે હવે આ પુરુષને પણ મહેલમાં લઈ જઈએ. મહેલમાં જ તેની સાથે વાત થશે. વાત બેસીને કરેલી હશે તે બેસી જશે. બાકી અધીરા થઈને ઊભા ઊભા કરશે તે વાત ઊભી જ રહેશે ! અને ત્રણેય જણાએ રાજમહેલ તરફ પ્રયાણ આદયું. આજે પાંડુની ગતિમાં કઈ અજ્ઞાત કારણથી તીવ્રતા હતી. અનેક પ્રશ્નો એના અંતરના ઉંડાણમાંથી ઉદ્ભવતા હતા, પણ તે બધા તેણે મનમાં ભેગા કરી રાખ્યા છે. પોતાને જ બધું પેલા મુસાફરને પૂછવું પડશે કે ભીષ્મ પિતામહ જ પૂછશે, આ ચિત્રપટ કેઈ કાલ્પનિક હશે કે કોઈ વાસ્તવિક ચિતાર આપતો હશે?” મનમાં મૂંઝવણ ઝાઝેરી છે, પણ વડીલની મર્યાદા ભારી છે. આજે ભીષ્મ પિતામહ ન હોત તો શ્રી પાંડુએ કદાચિત્ રસ્તામાં જ પિલા મુસાફર સાથે વાત પતાવી દીધી હેત. કદાચિત્ રસ્તામાં ઊભા ઊભા વાત ન કરી હોત તો બાજુના જ કેઈના ભવનમાં બેઠક જમાવી દીધી હોત. અનેક વિચારો શ્રી પાંડુના મનમાં ઘેાળાતા રહ્યા ત્યાં તે. રાજમહેલ આવી ચૂકયે. સ્વસ્થ થઈને ત્રણેય જણા ખાનગી મંત્રણાલયમાં ગયા.
ભીષ્મ પિતામહ તે અજાણ્યા મુસાફરને પૂછે છે-“બંધુ! સર્વ પ્રથમ તો મારું આતિથ્ય સ્વીકાર અને તારા નામને પરિચય કરાવ. તારી ભવ્ય આકૃતિ તારી ગુણવત્તા દર્શાવે
Page #101
--------------------------------------------------------------------------
________________
છે પણ તું કયા પ્રજને આ ચિત્ર લઈને ફરી રહ્યો છે ? વળી આ ચિત્ર કેવું છે? કંઈક પરિચય આપ. ભીષ્મ પિતામહને વિનયથી પ્રણામ કરતો અને પાંડુરાજની આતુ. રતા તરફ તિરછી નજરે નિહાળતા તે મુસાફર બેલ્યો, “સાહેબ ! મારું નામ કેરક છે, હું એક બહુ જ સામાન્ય માનવી છું. મારે પરિચય જવા દે હું હવે જે કહું છું તે સાંભળે....!”
કાલિન્દીના કાળા ભ્રમર નીર પર શોભિત મથુરા” નગરી છે. મથુરામાં સુપાર્શ્વનાથ ભગવાનને મોટો મહિમા. હતો. સુપાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા મંગળ મૂતિ તરીકે ઘરે-ઘરે, બાર-બારણે શેભતી હતી, મથુરાને પ્રભાવિક સ્તુપ તો જગવિખ્યાત હતો. કાળક્રમે આ મથુરા નગરીમાં યદુ” નામનો રાજા થયે. તેના પ્રતાપથી તેને વંશ યદુવંશ કહેવાય. આ મહાન પ્રતાપી યદુને બાપથી પણ સવા કહેવાય તે પુત્ર “શ્ર” થયો. શૂરના પણ શૌરિ” અને “સુવીર” નામના બે પ્રતાપી પુત્ર થયા. રામ-લક્ષમણની જાણે જડી જ હતી ! રામ-લક્ષમણે તે જંગલવાસ કર્યો હતું. જ્યારે શૌરિ–સુવીરે તે પોતે જ પિતાના દુશ્મનને જંગલ ભેગા કર્યા હતા. શૌરિ સ્વતંત્ર વિહરણમાં ખૂબ આનંદ લેતો. રાજ્ય તેને મન કેઈ ચીજ ન હતી. પિતાનું રાજ્ય શૌરિએ સુવીરને સેપ્યું. શૌરિ નીકળે દેશ-વિદેશની -વાટે. ઈચ્છા મુજબ ભ્રમણ કરતાં શૌરિને કુશાત દેશ સુંદર લાગ્યો અને ત્યાં જ તેણે પોતાના પરાક્રમથી શૌર્યપુર નામનું નગર વસાવ્યું. શૌરિએ પોતાનું રાજ્ય પોતાના પુત્ર અંધકવૃષ્ણિને સંપ્યું અને પોતે સંયમનું પાલન કરી મેસે સિધાવ્યા !
Page #102
--------------------------------------------------------------------------
________________
૬
અધકવૃષ્ણિને અનુક્રમે દશ પુત્રો થયા જે દશાના નામે વિખ્યાત થયા છે. (૧) સમુદ્ર વિજય (૨) અક્ષેાભ્ય (૩) સાગર (૪) હિમવાન (૫) અચલ (૬) ધરણ (૭) પૂરણ (૮) અભીચંદ્ર (૯) વસુદેવ (૧૦) સ્તિમિત આ દશેય પુત્રો જાણે દશ દિક્પાલની જેમ મહારાજા અંધકવૃષ્ણિના મહિમ વધારી રહ્યા હતા. પણ રાણી સુભદ્રાને હજી સ ંતેાષ ન હતા પુત્રો તે! ભલે ઘણા હાય પણ એક પુત્રી તેા જોઈએ જ ને! અને અનેક અરમાનેા બાદ સુભદ્રાને એક પુત્રીના જન્મ થયા. પુત્રીના જન્મના મહેાત્સવ તા દશેય પુત્રોના મહેાત્સવ કરતાં ચડિયાતા થયેા.
માનવની એજ વિચિત્રતા છે કે તેઅછતની કિમત આકે છે અને છત હોય તેને છાપરે ચડાવે છે.
ૐ શ્રી કારકે કરાવેલા ક઼તીના પરિચય
હવે સહુને આતુરતા હતી કે આ છોકરી (લક્ષ્મીદેવી) ના પગલે આટલા મહેાત્સવ તા કર્યાં પણ લક્ષ્મીદેવીના પગલાં કેવા હશે ! શ્રી અંધકવૃષ્ણિએ પારગામી જ્યાતિ વિદ્યાને મેલાવ્યા. ખાળિકાનુ જન્મલગ્ન જોઈને જોષીએ હરખાઈ ગયા. તેઓએ કહ્યુ, “ રાજન્ ! આ બાળકીના રૂપ
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૦
અને ગુણ માટે તે કશુ જ પૂછવાનું નથી.” આટલું કહી પેલા કારકે કહ્યું, મહારાજા ભીષ્મ ! આ ચિત્રપટ પર આપના
આ પાંડુકુવર મુગ્ધ થયા છે! જ્યારે એ સ્વયં આ પુત્રીને જોશે ત્યારે જ તેમને સમજાશે કે ખરેખર આ પુત્રી કાણ છે ! !””
શ્રી પાંડુકુંવર ક્ષણવાર માટે મેઢુ નીચુ કરી ગયા. ખેલવાની અદમ્ય ઈચ્છા હેાવા છતાં કશુંય ન ખેલ્યા. એમને તે કારકના મોંઢેથી જ બધી વાત સાંભળવી હતી. આથી શીવ્રતાથી જરા આંખના ઈશારા કરી શ્રી પાંડુએ આ ચિત્રપટની નારીની વાત આગળ વધારવા કહ્યું.
કરકે કહ્યુ, “ યાતિવિદ્યાએ તેના રૂપ અને ગુણના વર્ણન કર્યાં.....આથીય વધુ મહાન વાત આ બાળકી માટે એ છે કે આ બાળકી ભારતભરની એક મહાન માતા બનશે. એના પુત્રા મહાન સામ્રાજયના માલિક થશે ! જ્યાતિવિદોની આ ભાવિવાણીને સાંભળીને તેના માતાપિતાએ શુકનની ગાંઠ માંધી આ લાડકી દીકરીનું નામ રાખ્યુ. કુંતી પણ આ કુંતીની નાનપણથી જ વાત કરવાની મેટાઈ જુઠ્ઠી. દરેક વાતમાં તેના વિશાળ અર્થાત્ પૃથુ મનેરથા જોઈને ઘરમાં સહુ તેને ‘પૃથા ’ પણ કહેવા લાગ્યા. પૃથા યૌવનમાં આવી અને તેના પિતાશ્રીની ઊંઘ હરામ થવા લાગી. કયા સુયેાગ્યનુ ઘર મારી આ પૃથા શાભાવશે! વિચક્ષણ પિતાએ પેાતાના જયેષ્ઠ પુત્ર સમુદ્ર વિજયની સલાહ લીધી. સમુદ્ર વિજયે સ્પષ્ટ જણાવી દીધું, “ પિતાજી ! વર શેાધવાની ઘણી રીત છે. પણ આપ મહેરબાની કરીને સ્વયંવર ન
Page #104
--------------------------------------------------------------------------
________________
૭૧
કરતાં. મને આ સ્વયંવરની પ્રથા જરાય પસંદ નથી. એક પુત્રી કંઈ અનેકને અપાતી નથી. તેના માટે અહીં અનેકને બોલાવવા પછી અંદર અંદર લડાવવા અને પછી પુત્રીના વિવાહ કરવા આ પ્રથા મને તો તદન અવિચારી લાગે છે. રાજાઓનું તેનાથી મહત્ત્વ પણ ગણાતું હશે. અને એક દિવસને જલસો તો સહને ગમી જતો હશે પણ મને આ પસંદ નથી. તેમ છતાંય આપ શું વિચારો છો તે જણાવો...પિતાએ પણ પુત્રની વાતને માન્ય કરી કે સ્વયંવર ન કરે. પણ તે કરવું શું? સમુદ્ર વિજયે ત્યાં જ રસ્તો બતાવ્યો. “એક ચિત્રપટ તૈયાર કરે. તેના પર કુંતીનું આબેહુબ ચિત્રનું આલેખન કરો. દરેક રાજાઓના રાજકુમારે પાસે આ ચિત્ર મેકલે, જે પણ રાજાની વાત આવશે તેના પર આપણે વિચારણા કરીશું ” આટલું સાંભળતાં જ પાંડુની આંખો ઊંચી થઈ.
ઓહ! આ ચિત્રપટ ! આ કુંતીનું જ ચિત્ર છે! સાક્ષાત્ કુંતીનું! પાંડુને લાગ્યું કે ચિત્રપટમાંથી પ્રગટ થઈને કુંતી પાંડુને સાક્ષાત્ જોઈ રહી છે. પાંડુને લાગે છે કે કુંતી જાણે પોતાના આસકત ચહેરાના ભાવ સમજી ગઈ છે.
શક હસ્તિનાપુરથી કેરક સહિત
પ્રસન્નહસ્તિનું આગમન
કરકે ભીષ્મ પિતામહને કહ્યું, “મહારાજન! તમારા આ પાંડુ મહારાજા હજી કુંવારા છે! અમારી બેન કુંતી
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૨
માટે હું જેવા પતિની કલ્પના કરતે હવે તેમાંના ઘણ. ઘણુ ગુણ તેમનામાં લાગે છે.... મને તો લાગે છે, અમારી બેન કુંતીને મહારાજા પાંડુ અવશ્ય પસંદ પડી જશે ! મારૂં પણ અહીં આવવું સાર્થક થઈ જશે !
ભીષ્મ પિતામહને ભાવતું હતું અને વૈધે કીધું એવી દશા થઈ. તેમને ખૂબ ખુશી થઈ. કેરકને ત્યાં જ ભેગું ધર્યું. અને પિતાના ભાઈ પાંડુના વિવાહ જલદી કરવા માટે કેરલની સાથે પોતાના અંગત માણસને મેકલ્યા. શ્રી પાંડુ પ્રસન્ન થયા. આજે તેમને પોતાનું ભાગ્ય ચમકી ઊઠયું હોય તેવું લાગતું હતું...ભીષ્મ પિતામહના વાત્સલ્ય અને પ્રેમથી આજે પોતે કૃતકૃત્ય થયા હોય તેમ લાગતું હતું....!
કરકની સાથે હસ્તિનાપુરથી પ્રસનહસ્તી પણ ગયે. પ્રસનહસ્તી પ્રસન્ન સમાચાર લાવ્યા વિના શેને રહે ! અંધકવૃષ્ણિના દરબારમાં જઈને તેણે ભીષ્મ પિતામહ તથા પાંડના ઘણા-ઘણા વખાણ કર્યા. રાજા અંધકવૃષ્ણિ અને તેમના પુત્ર સમુદ્રવિજય વિગેરે પણ તૈયાર થઈ ગયા. બસ, હવે વિવાહની ઉદ્દઘોષણા થાય એટલી જ વાર હતી. ભીષ્મ પિતામહને પણ વિશ્વાસ હતો. તેમણે પિતાને ત્યાં પણ લગ્નની તૈયારીઓ કરવા માંડી હતી. માત્ર પ્રસન્નહસ્તી પાછો આવે એટલે નજીકમાં નજીકની તિથિ પૂછાવવાની હતી. પણ અંધકવૃષ્ણિએ રાજદરબારમાંથી ઊઠતા પહેલાં કહ્યું – જરા સુભદ્રાને પૂછીને વાત....”
[ પૃ. ૮૧ ઉપર જુઓ
Page #106
--------------------------------------------------------------------------
________________
કુમાંક-૪"
પ્રવચનમાર
T બાળ ઉંમરના નાના એ ભાઈ ભાંડુઓ કેવા આનંદમાં
હોય છે. એક જ સફરજન ત્રણેય જણ એક સાથે જુદી જુદી બાજુથી ખાતા હોય છે અને છતાંય હસતા. રહે છે. મેટા થયા બાદ ત્રણ ઘર થાય. ત્રણેય જુદા થાય તોય એક બીજાને જાઈને ઘુરકીયા કરે છે. કયાં જતી હશે એ નિર્દોષતા...
ક્યાંથી પ્રગટતી હશે એ સદોષતા... - પાંડુ પિતાની પાસે સામેથી રાજ્યધુરા આવે છે તેને . સ્વીકાર કરે છે. કારણ
માંગ્યા વિના મળે તે દૂધ જેવું કહેવાય.... માંગીને મળે તે પાણી જેવું કહેવાય....
પણ
લૂંટીને ઝુટવીને મેળવ્યું હોય તે તે લેહી. જેવું કહેવાય.... પર આજને કાળ વિજ્ઞાનને છે. વિજ્ઞાનને પ્રાગ વિના
ચાલે નહીં. આણુના ધડાકાને ભયંકર પ્રાગ તે. ભૂગર્ભમાં પણ કરે છે. જોખમ હોવા છતાંય લોકેને. તેમાં સાહસ દેખાય છે. પણ તેમને એક નાને પરેપકાર કરે હાય તોય અણુધડાકા જેટલું જોખમ, લાગે છે. એકવાર તો ના શે પરોપકારને પ્રવેગ કરે.
Page #107
--------------------------------------------------------------------------
________________
કેઈક ભવ્ય ઇતિહાસ રહે તેવું સર્જન કરે. આજે હજારો વર્ષ બાદ પણ ભીષ્મનું ચરિત્ર વંચાય છે અને લોકે બ્રહ્મચર્યના નિયમ ધારણ કરે છે. શું તમારું ચરિત્ર થડીય પ્રેરણાની પરબ નહીં બને? કેટલાક લોકે શાસ્ત્રોની વાત અધુરી સાંભળે છે. ન સાંભળનાર કરતાં અધુરું સાંભળનારા વધારે બગાડે છે. શાસ્ત્ર સમજે, સાંભળે ને તેને યાદ રાખે. એક વૈદિક શાસ્ત્રની વાત છે. પુત્ર પ્રાપ્તિ માટે અબ્રહ્મસેવન દોષ નથી. [ જૈન શાસ્ત્રને આ વાત માન્ય નથી.] વૈદધમી હિન્દુધમીને શાસ્ત્રોમાં પણ પ્રજા પ્રાપ્તિ માટે સ્ત્રી સેવન માટે શું નિયમે કહ્યા છે તે તેમના ગ્રંથથી વિચારવા જેવું છે.
આ સંદર્ભમાં એક વાત આવે છે. એક કોઈ નવ યુવાને કોઈ પુરાણીને પૂછ્યું, “મહારાજા ! મારે તે પ્રજેત્પત્તિ કરવા સ્ત્રી સંગ કરવો પડશે.” પુરાણીએ કહ્યું, કામના આવેગ માટે તારે સ્ત્રી સંગ ન હોય અને પુત્ર પ્રાપ્તિ માટે જ સ્ત્રીસંગ હોય તો જીવનમાં એકવાર જ સ્ત્રીસંગ થાય.
નવયુવાન-મહારાજા ! આ કઠીન માર્ગ ! આ તો સાધુ જેવો માર્ગ છે.”
પુરાણું–“ભાઈ ! સાચે માર્ગ આ છે, હવે તું શું
નવયુવાન–મહારાજા! મારી આવી શક્તિ નથી. કંઈક હળવો માર્ગ બતાવે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૫
પુરાણી—“ માર્ગ તા આજ છે પણ તું શક્તિવાન નં. હાય તે! વ માં એક વખતથી વધુ સ્ત્રીસંગ ન કરીશ.”
નવયુવાન—“ મહારાજા ! આ માર્ગ સાચા હશે પણ અહુ કઠીન છે. કંઇક હળવુ હાય તા કહેા.”
પુરાણી—“ “ જો આવી પણ તારી શક્તિ ન હેાય તે એક ઋતુમાં કે એક માસમાં એકવારથી વધુ સ્રીસંગ ન કરીશ.” નવયુવાન-મહારાજા ! આ રસ્તે, કઇક હિંમત કરી શકું. પણ તે ભવિષ્યની વાત અત્યારે તે આ રસ્તા મુશ્કેલ દેખાય છે.
ઃઃ
પુરાણી તે એમ કર એક સપ્તાહમાં એકવારથી વધુ સ્રીસંગ ન કરીશ.”
નવયુવાન–મહારાજા ! આ માર્ગ પણ જરા કઠીન છે. છે. આ માગે ન આવી શકુ તે તાત્કાલિક કાઈ હજી જરા હળવું બતાવી શકે !
પુરાણી—“ ભાઇલા ! હવે આગળ પૂછતા મા, સપ્તાહમાં બે દિવસથી વધુ સંગ ન કરતા.
પેલેા નવયુવાન હવે કંઇ આગળ પૂછવા જાય તે પહેલાં પુરાણીએ કહ્યું – “ અધમમાં અધમ ! સંસારીની–ગૃહસ્થની કામ મર્યાદા સુધીના રસ્તા બતાવી દીધા છે. હવે આનાથી આગળ મારી પાસે શાસ્ત્ર નથી. ધર્મ શાસ્ત્ર તેા ઠીક, પણ પણ કોઈ શરીરશાસ્ત્ર પણ હવે વધુ છુટ આપી શકે તેમ નથી. જો આટલી પણ મર્યાદા તું ન પાળે તેા તું સંસારી નથી પણ સંહારી છે. તારા આત્માના સંહારી....તારા શરીરના સ હારી....તારા મનના સંહારી....અને તારી શાંતિના સ'હારી છે. જા હવે મારી પાસેથી....''
Page #109
--------------------------------------------------------------------------
________________
આ નાને સંતાપ બતાવે છે કે આ દેશમાં કેવી મર્યાદા હતી. સંતતિ માટે સ્ત્રી સેવન છે, એમ કહીને સ્ત્રીમાં આસક્ત બનેલ લોકોએ આ વિચારવાનું છે. મહાભારતના કાળથી માંડીને આજના કાળ સુધી કેટલાય સ્ત્રી આસક્ત માનવીની આ વિષય વાસનાએ કારમી કબર બેદી નાંખી છે. વિચારવાન હોવ તો ચેતજે. અને તમારા પિતાના ભલા ખાતર પણ લગ્નના પ્રથમ દિવસથી જ મહિનાને દસ દિવસના બ્રહ્મચર્ય પાલનને સંકલ્પ કરજે. પર મહાભારતના વિચિત્રવીર્ય અબ્રહ્મની ઉત્તમ સજા ભોગવી
ચૂકયા છે, તે ભીષ્મપિતામહ બ્રહ્મચર્યનું ઉત્તમ ફળ પામી ગયા છે. ધૃતરાષ્ટ્ર અંધ જમ્યા અને પાંડુ રેગી જમ્યા તેની પાછળ જવાબદાર વિચિત્રવીયની અત્યંત કામાસક્તિ પણ છે. અત્યંત કામી પિતે તે નમાલ બને છે....પણ....
પાછળની સંતતિનેય નકામી બનાવી દે છે. 1 ‘વડીલ” એટલે દોષને છાવરનારે નહીં અને દોષિતને
છોલનારે નહીં. વડીલ એટલે આશ્રિતની ભૂલને ભાગાકાર અને ગુણેને ગુણાકાર કરનારી પરમ શક્તિ, ભીષ્મ પિતામહે વિચિત્રવીર્યની ભૂલને ભાગાકાર કર્યો હતો, કારણ આખરે તે એક સાચા વડીલ હતા.
ઈન્દ્રિયનું દમન ન કરવું પણ ઇન્દ્રિયેનું શમન
કરવું એવું કેટલાક કહે છે. પણ તેમને ખબર નથી દમન વિના શમન હેતું નથી. શમન એ ઊંચું પગથિયું છે તેમાં શંકા નથી પણ એ પહેલું પગથિયું નથી તે
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૭
વાત નિર્વિવાદ છે. સીધા બીજે પગથિયે પગ મૂકના ચૂક્યા છે. પોતે પડયા છે અને અન્યને પાડી નાંખ્યા છે. દમન પહેલાં શમન કરવા ગયા તે
પતન પથના મહેમાન થયા છે. સ દમનની કડક જમીન કર્યા વિના શમનને રેડ
બાંધી શકાય નહીં. માં ઈન્દ્રિય તે બેફામ ગુંડા જેવી છે. પહેલા તેના પર
દમનથી હુમલો કરે. ઈન્દ્રિયે શરણાગત થશે. પછી તેની જોડે શમનથી સુલેહ કરે તે ઈન્દ્રિયે હમેશાં એક સાધેલા ગુંડાની જેમ વિકારેથી તમારું રક્ષણ કરશે. આચાર” એ કેટલો સુંદર શબ્દ છે પણ તેને ય અતિ લગાડવામાં આવે તે “અત્યાચાર જે વિનાશક અર્થ થઈ જાય છે. જીવનમાં કેઈપણ વસ્તુની “અતિ; વિકૃતિ અને વિનાશ તરફ પ્રેરે છે. વિચિત્રવીર્યનું મૃત્યુ એક અતિકામ સુખની કરુણ ઘટનાનું દયનીય પરિણામ હતું! મહાપુરુષોના હૃદયમાં જ્યારે ભયંકર વેદના પ્રગટે છે ત્યારે પ્રશ્નનું નિરાકરણ અવશ્ય આવે છે. ભીષ્મપિતામહને અંધ ધૃતરાષ્ટ્રને પરણાવવાની ચિંતા થઈ. એક નહીં, પણ ગાંધારી જેવી આઠ કુમારિકાઓ હાજર થઈ. આઠેય બહેનેને અંધ ધૃતરાષ્ટ્ર જોડે પરણાવવામાં શકુનિની કેઈ ગજબની ગણતરી છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
શકુનિ” એટલે “ધૃતરાષ્ટ્રને સાળો! શું આ સાળા. શનિની મેલી કરતતથી જ “સાલે” એ ગાળ બની ગઈ હશે. તમે સાળાથી ચેતતા રહેજે એમ કહીએ તો. તમને ગમશે. પણ તમેય કેઈના સાળા છો. તમારાથી બધા ચેતતા રહે તેવું કહીએ તો ના ગમે ! સત્ યુગમાં બધા ભલા જ હોય અને કલિયુગમાં બધા હલકા જ હોય તેવું તો સાચું નથી લાગતું. પણ કલિયુગમાં ભલાઈ ઉતરતી કક્ષાની હોય છે તે માનવું પડે છે.
બાકી તે સત્ યુગમાં પણ “યુધિષ્ઠિર હતા તે શકુનિ પણ હતા, “રામ” પણ હતા તો “રાવણ” પણ હતા “ગૌતમ’ હતા તે “ગશાળ પણ હતે. અર્થાત આ કલિયુગમાં આવીને નાની પણ ભલાઈ કરશે તો પણ તમારી ભલાઈ મેટી લેખાશે. “ભીમની જેમ મા-બાપ માટે કુંવારા રહેવાની તમારે આ યુગમાં જરૂર નથી પણ મા–બાપનું સારી રીતે ભરણપોષણ કરશે તય કલિયુગમાં ચમકી ઊઠશે. આજને કાળ જોતાં લાગે છે કેઈ ચકેશ્વરી દેવીને આરાધક હોય કે ન હોય, કોઈ અંબિકા દેવીને આરાધક હોય કે ન હોય, કઈ પદ્માવતી માતાને આરાધક હોય કે ન હોય, પણ પિલી લુચ્ચાઈ દેવીને. આરાધક તો આજે ઘરેઘરે જોવા મળે છે. પેલા. શકુનિને લુચ્ચાઈ દેવી જાણે સાક્ષાત્ પ્રસન્ન હોય તેવું લાગે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
વાળાની હા મોરી
બકરી
સદાય ભૂખી.
એક રાજાની પાસે એક મનગમતી બકરી છે. તે બકરી રાજાને ખૂબ પ્રિય છે. રાજા બકરીને વારાફરતી દરેક પ્રજાજનને પાળવા આપે છે. રાજા બકરી આપતી વખતે કહે છે—મારી બકરીને ખૂબ ખવડાવીને લાવજે તે જરાય ભૂખી ન રહે તેને ખ્યાલ રાખજે” પ્રજાજને તો સારી રીતે ખવડાવે....અને વારે પૂરે થતાં રાજાને ત્યાં બકરી મૂકવા જાય. રાજા પૂછે–બકરીને ભૂખી લાવ્યા કે પુરું ખવડાવ્યું છે? ભેળા નગરજને કહે –“સાહેબ ! ખૂબ ખવરાવ્યું છે? બકરીથી ચાલી શકાય નહી એટલું ખવડાવ્યું છે. રાજા કહે–જવા દો, સાચી વાત જુઓ, મારી બકરી તો ભૂખી જ છે, અને તુરત ઘાસનું તણખલું રાજા પિતાના હાથમાં રાખે બકરી તુરત જ એ તણખલું ખાવા જાય. બકરી એટલે બકરી તણખલાને જુએ અને તે તરફ મેટું કર્યા વિના શાન્ત રહે !
રાજા કહે–જુઓ ! ભૂખી ન હોય તો શું કામ ખાવા આવે ! આમ બિચારા બધા પ્રજાજનોને રાજા ધમકાવે, દંડે, પણ કેઈને ય બકરીને તણખલું ખાતા અટકાવતા આવડે નહીં. એક ચતુર રબારીને વારે આવ્યું. બકરી રાજાને સેંપવા ગયા. રાજાએ તણખલું ધાર્યું પણ બકરીએ મેટું ઊંચું ય ન કર્યું ? રાજાએ ચકારી બોલાવી પણ તોય બકરીએ તણખલું ન ખાધું. રાજા કહે–ભલા! તે
Page #113
--------------------------------------------------------------------------
________________
બકરીને શું ખવરાવ્યું? રબારી કહે –“સાહેબ ! મેં ખૂબ ખવરાવ્યું છે. ખરેખર હવે તે ખૂબ ધરાઈ ગઈ છે. એટલે જરાય ખાશે નહીં.” રાજા કહે–સાચું કહે, તારી કમાલ શું છે? બધાને સમજાવ. રબારી કહે –“બાપલા ! એમાં કહેવાનું શું? મેં બકરીને ઘરે રાખી રોજ ખવડાવ્યું અને તેને તમારી જેમ તણખલું ધ૨. એ જેવી તણખલાને લેવા જાય કે તેને ફટકારું. એવી જોરથી લાકડીઓ મારી છે કે બકરીબાઈ તણખલા સામે મેટું કરવાનું ભૂલી ગયા છે.
વાહ! ભાઈ ! વાહ...! કમાલ છે તારી બુદ્ધિને....! તું સમજી ગયો છે. બકરી ગમે તેટલું ઘાસ ખાય પણ ન ધરાય. પણ માર ખાય તે જ ખાવાનું છોડે.
માનવની ઈન્દ્રિયે પણ એવી જ છે. માલ ખાવાથી કદી ધરાશે નહીં. માર ખાવાથી જ તે માગે આવશે.
સદાય ભૂખી બકરી જેવી ઈન્દ્રિયોને કાબુમાં લાવવી હોય તે આજ રસ્તે છે,
ઈન્દ્રિયનું પહેલાં દમન કરે...પછી શમન કરે
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રેણી–૫ # $થાન ૩ શ્રી પાંડુ જગલની વાટે
[પૃ. ૭ર થી ચાલુ) અંધકવૃદિણ કુંતીના લગ્ન માટે સુભદ્રાને પૂછે છે. પણ સુભદ્રા તે પહેલેથી બધી વાતથી માહિતગાર છે. તે ફિકકા પાંડુને પિતાની પુત્રી આપવાની સ્પષ્ટ ના કહે છે. અંધકવૃષ્ણિએ પણ તેના નિર્ણયને કબૂલ કર્યો. કેરકની. સાથે આવેલ પ્રસનહસ્તી સવારે રાજદરબારમાં આવ્યો. તેની આતુરતા તો પાર વગરની હતી પણ અંધકવૃષ્ણિએ. પ્રસન્નહસ્તીને સ્પષ્ટ ના પરખાવી દીધી. આવા આકસ્મિક ફેરફારથી કેરકને પણ આઘાત લાગ્યો. તેને પણ અંધકવૃષ્ણિ રાજાને આ નિર્ણય ગમ્યો ન હતો. પ્રસનહસ્તિને ચહેરે જાણે તદ્દન અપ્રસન્ન બન્યો. પણ તે છતાંય તે બે ના મુખ પર કંઈક ખંધું સિમત ફરકી ગયું. બંને જાણે કહેવા માંગતા હતા કે જે જે નિર્ણય ફેર ન પડે. પણ આજે તો જે નક્કી કર્યું હતું તે જ તેમણે સ્વીકારવાનું હતું.
મહારાજા ભીષ્મને પ્રસનહસ્તિએ ભારે મને વાત કરી ભીષ્મપિતામહે પણ “કર્માધીન જગત છે” કહી ફેંસલે માન્ય રાખે. કેટલાક લોકે સમજતા હોય છે કે મિલન અને વિરહ કેઈકવાર આકસ્મિક હોય છે. પણ કર્મવિજ્ઞાન જણાવે છે કે આકસ્મિક કશું નથી. કર્મના કાયદાનું
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૦
અજ્ઞાન હોય ત્યાં સુધી જ અકસ્માત થયે એમ લાગે. બાકી વિશ્વમાં સર્વત્ર કર્મ સત્તાનું સામ્રાજ્ય તે છે જ, ભીષ્મ પિતામહે તે વાત ધીરે રહીને પાંડુના કાન સુધી પહોંચતી કરી. પાંડુના માટે આ વાત આઘાતજનક હતી. પણ તે દૌર્યવાન હતા. ભીષ્મ પિતામહ આગળ તેમણે જરાય નાખુશી રજૂ ન કરી પણ તેમણે પ્રસન્નહસ્તિને એકાંતમાં
લાવ્યો. બોલ પ્રસન! આવું કેવી રીતે બની ગયું ? બધું ફરી કેમ ગયું? પહેલથી આખી વાત મને કહે.” પ્રસન્નહસ્તીએ પહેલાં કુંતી માટેની “હા” અને પાછળથી થયેલી “ના” ને ઈતિહાસ સંભળાવ્યું. તેમણે પ્રસન્નહસ્તિને એક જ પૂછયું–ભલે કુંતીના પિતાએ ના કહી હોય પણ મારા સમાચાર સાંભળતા કુંતીના મુખ પર શું ભાવ હતા ?”
કુંતીત તમને રેમ—રેમથી ચાહતી હોય તેવું લાગતું. હતું. તમારી વાત સાંભળતા જ એક હળવે કંપ તેણે અનુભવ્યો હતો. તમારા ગુણોની વાત એક હરણની માફક ચકિત નયને તે સાંભળતી હતી. શ્રી પાંડુ સમજી ગયા કે કુંતી જે મને ચાહતી હશે તો કઈ વાંધો આવવાને નથી. પણ.......માર્ગ મળે કેવી રીતે ? એક તરફ ભીષ્મ પિતા. મની મર્યાદા છે. બીજી તરફ વિશાળ રાજ્યની જવાબદારી છે. ત્રીજી બાજુ કુંતી માટેનું હૃદયમાં તોફાન છે. પિતાના દુખોને કર્તવ્યની વેદીમાં હોમી દઈ કાર્યમાં મગ્ન રહે. વામાં જ મહાનતા છે, છતાંય પેલા દુઃખે ખૂબ ઉછાળે. માર્યો મેહની રમત સમજવી ખૂબ મુશ્કેલ છે. જ્યારે પ્રિય વ્યક્તિ પાસે હોય ત્યારે તેની પાસે ફરકવાનું મન પણ ન
Page #116
--------------------------------------------------------------------------
________________
૮૩
થતું હોય પણ તેજ વ્યક્તિ જ્યારે દૂર હોય છે ત્યારે જાણે અંતર જોડે બંધાયેલી લાગે છે. તેમાંય કુંતીને તે શ્રી પાંડુએ સાક્ષાત્ હજી જોઈ નથી. એટલે જ તેના હદયમાં અનંત ઉત્સુકતા ઉભરાવા માંડી છે. દુઃખ માનવને સમાજથી એકલે પાડે છે. સહુથી વિખુટા થઈ એકાંતમાં રહેવા પ્રેરે છે. પાંડુ પણ આજે એકલે વનની વાટે નીકળી પડયે છે. ક્યાં જવું છે? એ નક્કી નથી પણ જાય છે....દૂર સુદૂર જાય છે, જંગલની નિરવતા શ્રી પાંડુને પોતાના કાલ્પનિક જગતમાં વિતરણ કરવામાં કેઈ અંતરાય કરતી નથી. તેમને ઝાડની શાખાઓમાં આજે કુંતીના દેખાવનો આભાસ થાય છે. પણ આ કલ્પના સૃષ્ટિને સહજવારમાં વિલીન કરી નાંખે. તેવી એક વાસ્તવિકતા તેની સામે આવે છે.
23 શ્રી પાંડુને અજાણ્યા યુવક
પર નિઃસ્વાર્થ પરોપકાર
એક વૃક્ષની નીચે એક મુછિત યુવકને પાંડુ જુએ છે. પાંડુ, તે યુવાનના મુખ પરનું તેજ જોતાં આ બને છે. યુવકે ચેતના ગુમાવી છે. પણ શ્વાસ હજી ચાલે છે. યુવક મૃત્યુ પામ્યા નથી પણ તેના પાંચેય અંગમાં મેટા ખીલા મારી દેવામાં આવ્યા છે. લેહીની ધારાઓ વહી રહી છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
આજુબાજુમાં અન્ય કોઈ દેખાતું નથી. સજજનેની પાસે કર્તવ્ય નામની કંઈ એવી કમનીય કારીગરી છે કે તેમને પિતાના ક૯૫ના જગતમાંથી સહજવારમાં જ વાસ્તવિકતામાં લાવી મુકે છે. હમણાં શ્રી પાંડુના મગજમાંથી કુંતી તદ્દન ભૂંસાઈ ગઈ છે. તેઓ આ મૃત્યુના આરે આવેલા માનવીને બચાવવા પ્રયત્નો કરે છે. શ્રી પાંડુએ ધીમે રહીને પેલા યુવકના શરીરમાંથી ખીલા કાઢયા. ધીમે ધીમે પિતાની મણિવાળી વટીનું પાણી ઘા પર સિંચતા ગયા. પેલા યુવકને કંઈક કળ વળી. યુવક સ્વસ્થ થયો. વનની અનેક ગુણકારી વનસ્પતિઓના પ્રભાવે પીડા મુક્ત થયે. પીડા દૂર થતાં જ પેલા નવયુવકે પુછયું-“મારા પ્રાણદાતા ! તું અહીં કયાંથી આવ્યો? મારે ઉપકારી તું કોણ છે ?”
પાંડુ આ સેવાને મળેલા અવસરથી અને સહજ રીતે થયેલા પરોપકારથી પ્રસન્ન હતા. આજે તેમનો આત્મા પરેપકારના કર્તવ્યથી જાણે ખીલી ઊઠો હતો.
ભાઈ ! હું તો હમણું અહીં આવ્યો છું. પણ આપ પરદેશી લાગે છે. આપ કેણ છે?” અને પેલા નવયુવકે પિતાને પરિચય આપે.
તાર કૃતજ્ઞ શિરોમણિ વિદ્યાધર વિશાલાક્ષ
હું વિશાલાક્ષ વિદ્યાધર છું. વૈતાઢય પર્વત અમારા વિદ્યાધરેનું નિવાસ સ્થાન છે. મારા પરમ શત્રુએ મને ત્યાંથી
Page #118
--------------------------------------------------------------------------
________________
ઊંચકીને અહીં નાંખે છે. મને મૃત્યુને ઘાટ ઉતારવા જ તેણે આ પાંચ ખીલાથી મને જમીનમાં જડી દીધે હતો. પણ મને લાગે છે આ જંગલમાં પણ તારા જેવો કઈ દૈવી માનવ મારા પુણ્ય આવ્યું છે ને નિષ્કારણ કરુણા કરીને તેં મને બચાવ્યા છે. બંધું તું કેણ છે? એ પ્રાણદાતા ! મારા પિતા સમાન, સજ્જન પુરુષ! તું શા માટે આ જંગલની વાટે આવ્યું છે” પાંડુએ પણ પિતાને પશ્ચિય આપ્યો. ખૂબ મધુર વાતો થઈ. શ્રી પાંડુ ઘેર પાછા ફરવા ઉતાવળ કરવા લાગ્યા. વિદ્યાધરે જોયું કે આ સજજન પુરુષ પાંડુએ કેટલે બધે મારા ઉપર ઉપકાર કર્યો છે છતાંય કે નમ્ર અને પ્રિય લાગે છે. વિદ્યારે કહ્યું –ાઈ! પાંડુ! કોઈ તારા અંતરની વાત કહે, અંતરની વાત વિના મૈત્રી હેશે નહીં. મૈત્રી હોય ત્યાં અંતરની વાત ઉછળ્યા વિના રહે નહીં, શ્રી વિશાલાક્ષની આવી વાત સાંભળતાં જ પેલું અંતરનું મહામહેનતે રોકી રાખેલું દુઃખ શ્રી પાંડુના ચહેરા પર ઉપસી આવ્યું વિદ્યાધર વિશાલા હાથ પકડીને કહ્યું “બંધુ તેં તો મારે ઉપકાર કર્યો પણ તું દુઃખી છે. તું શા માટે દુઃખી છે? એ કહે. શું તને એમ લાગે છે કે હું તારું દુઃખ પણ સહુદયતાથી સાંભળી ન શકું. એટલો હું નાલાયક છું ?” શ્રી પાંડુની અડગતા સામે વિશાલાક્ષ આશ્ચર્ય પૂર્વક જુએ છે. શ્રી પાંડુના હેડ જરાય ફરકતા નથી. પણ આંખ અને મોં પર વિષાદને સાગર ઉભરાતો દેખાય છે.
સજ્જન વિશાલાક્ષ કહે છે-“બંધુ ! જે હું મારા ઉપકારીની અંતરની વાતને વિસામે ન બનું તે હું
Page #119
--------------------------------------------------------------------------
________________
૮
મહાનાલાયક છે. બધુ શુ ં તે મારા જેવા નાલાયકને જીવન દાન કર્યું છે? આનાં કરતાં તા હું.......” અને ત્યાં જ પાંડુના લેાચના ઉભરાયા. વેદના આંખા વાટે વહેવા માંડી. કુંતીની અભિલાષાની વાત પાંડુથી થઇ ગઈ.
# વિદ્યાધર વિશાલાક્ષનું વીટી પ્રદાન
વિદ્યાધર વિશાલાક્ષે કહ્યુ “ બંધુ તારી બધી ચિંતા પૂર્ણ થઇ ગઈ સમજ લે, આ મારી વીંટીને પ્રભાવ સાંભળ.
આ વીટીના પ્રભાવથી અદૃશ્ય થઈ શકાય છે.......
આ વીટીના પ્રભાવથી જેને પણ વશ કરવા ચાહે તેને વશ કરી શકે છે. કોઈપણ પ્રકારના ઘા હેાય તે તે ઘા રુઆઈ જાય–સાર થઈ જાય તેવી ત્રણ સ ંરાહણી દવા પણ આમાં છે. મિત્ર ! આ વીટીને મે સેકડાવાર અનુભવ કર્યાં છે. મિત્ર ! માત્ર આ મારી અંતઃ કરણની પ્રીતિ તરીકે તુ સ્વીકાર કર. મારી અને તારી પ્રીતિ આપણા ભાવિ પિર વારમાં કાયમ રહે તેનુ ધ્યાન રાખજે અને આ બધા પ્રભાવેાની સાથે એ ખ્યાલ રાખજે કે આ વીટીના પ્રભાવથી તને. જે પણ ઈચ્છિત ચીજ હશે તેની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં.
,,
Page #120
--------------------------------------------------------------------------
________________
આટલું કહેતાંની સાથે કંઈક પિતાની જાતને કૃતકૃત્ય માનતા વિદ્યાધર વિશાલાક્ષ પોતાના નગર તરફ જવા ઉપડી જાય છે. આ તરફ પેલે વિદ્યાધર જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી પાંડુ જોયા કરે છે અને વિચારે છે–અહ? આ વિદ્યાધર કૃતજ્ઞ છે. આટલા નાના સરખા ઉપકારને કેટલો ભવ્યા બદલે? ધન્ય છે પરોપકારિતાના ગુણને. જેઓએ સંસારમાં જન્મ લઈને પરેપકાર કર્યો નથી એ ખરી રીતે તે હજી જમ્યા જ નથી,
વિદ્યાધર વિશાલાક્ષની મહત્તાના વિચારમાં મસ્ત બનેલા શ્રી પાંડુ કુમારની આંખ પિતાની આંગળી પર પડે છે. વીંટી દેખાય છે. અને પિતાની હૃદયેશ્વરી બની ચૂકેલ કુંતીને યાદ કરે છે. અને તે જ વખતે ચમત્કારિક રીતે પિતાની જાતને કઈ વનમાં જુએ છે. આ દૂર-સુદૂરના વનને તે કંઈક સમજવા અને તપાસ કરવા પોતાની દષ્ટિ દોડાવે છે...........
વિરહ વ્યથિત કુંતી કુમારીને
આત્મહત્યા પ્રયાસ
આ તરફ કુમારી કુંતી પણ જ્યારથી પાંડુ કુમારને ના પાડી છે ત્યારથી શેક અને સંતાપમાં સબડી રહી છે. શા
Page #121
--------------------------------------------------------------------------
________________
માટે માતા-પિતાએ આવો નિર્ણય લીધે ? શું માત્ર રૂપ એજ માનવ માટે સર્વસ્વ છે? પાંડુ ફીક્કા છે પણ શું તેના ગુણ મીઠા નથી? પણ આવી વાત કહેવી. કેના મેંઢે? કુંતી માટે પોતાની ધાવમાતા જ એક આધાર હતો. કુમારી કુંતી ધાવમાતાની પાસે દિલ ખોલીને કલ્પાંત કરે છે. કુમારી કુંતીને કોઈ આશાના ચિન્હો દેખાતા નથી. આખરે તેણે પિતાને નિર્ણય ધાવમાતાને કહી દીધું. કુંતી કુમારી કહે છે. “માતા ! જે શ્રી પાંડુ આ જન્મમાં નહીં મળે તો મારા પ્રાણ ભયમાં છે. હું તો મારા મનથી માનેલા પતિ શ્રી પાંડુ કુમાર વિના એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી.” ધાવમાતા ધીરજ ધરવા કહે છે. પણ કુંતીથી હવે સહન થાય તેમ નથી. આખરે તેણે પણ પિલા કદી નહીં જેએલા પણ ગુણોથી ગમેલા.........મનથી માનેલા પતિની પાછળ સાહસિક થવાનું નકકી કર્યું છે. આજે કુંતી છાવમાતાને લઈને જંગલમાં ગઈ છે. ધાવમાતા આગળ કુંતી પોકે પોકે રડી રહી છે. શ્રી પાંડુ કુમારને યાદ કરીને આજે તે તેણે ગળે ફાંસે દેવાનો નિર્ધાર કર્યો છે. ધાવમાતા ઘણી આજીજી કરે છે છતાંય કુંતીકુમારી માનવા તૈયાર નથી. ફાંસો તૈયાર કર્યો છે. ગળું અંદર નાંખી દીધું છે. અને છેલ્લી પ્રાર્થના કરતાં કુંતી કુમારી વન દેવતાને કહી રહી છે.
હે વનદેવતા! આ જન્મમાં તે ગુણવાન શ્રી પાંડુ કુમારને હું પતિ તરીકે નથી મેળવી શકી પણ આવતા જન્મમાં આજ શ્રી પાંડુ કુમાર જ મારું શરણ થાવ.”
Page #122
--------------------------------------------------------------------------
________________
૨ શ્રી પાંડકુમાર દ્વારા કુંતીકુમારીને
અદ્દભુત બચાવ
બરાબર એ જ ક્ષણે પાંડુ કુમારે પેલા વનમાં આ શબ્દો સાંભળ્યા. અને પોતાનું જ નામ સાંભળીને ચમક્યા. પાંડુકુમાર તરત જ દોડયા. ક્ષણવારમાં ફાંસો મજબૂત ન બને માટે પિતાની તલવારથી ઝાડની શાખાને એક જ ઝાટકે કાપી નાંખી. ફાંસાને તુરત જ કાપી નાંખ્યો. કુંતી જમીન પર પટકાઈ અને મૂછ પામી. પાંડ કુમારે કશે જ વિચાર કર્યા વિના કુમારી કુંતીનું મતક પિતાના પળમાં લઈ લીધું. અને ધીમે ધીમે તેને પંખો વીંઝવા માંડયા. કુંતીકુમારીને પણ જરા જરા મૂછ વળતી હતી. અને વેદનાના જોરથી પુનઃ મૂછ આવતી હતી. પણ કુમારી કુંતી એ વિચારે મૂછમાં પણ ફફડી ઊઠડી હતી, “અહીં આ કયા પુરુષે મને ખોળામાં લીધી હશે. પર પુરુષ માત્રના સ્પર્શથી દૂર રહેનાર હું કઈ આફતમાં આવી ગઈ છું?” પણ કુમારી કુંતીના અંતર આત્માને આ સ્પર્શ ગમતો હતો. કુમારી કુંતીના અંગે અંગ કેઈ અમ્ય વિકાસ થતો હતો. કુમારી કુંતીને ચાસ લાગવા માંડ્યું કે આ સ્પર્શ કરનાર બીજે કેઈ નહીં પણ શ્રી પાંડુકુમાર જ હા જોઈએ. પોતાના મન સાથે થયેલા કંઇક સમાધાન બાદ કુંતી કુમારીમાં ચૈતન્ય રિચર થયું. મૂછ. વળી ધાવમાતા તથા પેલા રાજકુમારની સામે જુવે છે. ત્યાં જ શ્રી પાંડુકુમાર
Page #123
--------------------------------------------------------------------------
________________
co
હે કમલાંગીતું જરાય ડરીશ નહીં. હું બીજે. કેઈ પુરુષ નથી પણ તારે જ પ્રિયતમ છું. અને તારા. મોગરાના ફૂલ જેવા વેત ગુણેથી જ પ્રેરાઈને હું અહીં આવ્યો છું. હે સુંદરી ! ચિત્રપટમાં જ્યારથી તારું રૂપ જોયું ત્યારથી તે મારું મન હરી લીધું છે. અને હવે તો તે મારા મન-વચન અને જીવન ઉપર અધિકાર જમાવી દીધો છે.” ત્યાં જ ધાત્રી બેલી ઉઠી. “લે ! બેન બા ! તમે તો ઉતાવળા થતા હતા. પણ લે, હવે તે તમારા પ્રિય અતિથિ આવી ગયા છે. મન ભરીને તેમનું સ્વાગત કરે.
જક શ્રી પાંડકુમાર તથા કુંતી કુમારીના
ગાંધર્વ વિવાહ
કુમારી કુંતીએ પિતાના શેકને ક્યાંય ફગાવી દીધા છે. હવે રાજી રાજી થઈ ગઈ છે. શરમાતી શરમાતી પોતાની ધાવમાતાને કહે છે. “માતા ! હું શું જાણું આ મેઘરા મહેમાનનું આતિથ્ય? આતિથ્યમાં તો માતા તું જ ચતુર છે. એવું સરસ આતિથ્ય કર કે”...અને ત્યાં જ ધાવમાતા બેલી, “આ પક્ષીઓ શુભ શકુને કરી રહ્યા છે. તમારા ગાંધર્વ વિવાહની તૈયારી કરું છું.” મને લાગે છે કે હું આતિથ્ય કરું એ કરતાં તમે બે પરસ્પરનું આતિથ્ય કરે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૯૧
અને ચતુર ધાવમાતાએ અનેયના કુળની ઉદ્માષણા પૂર્વક વિવાહના વિધિ પૂર્ણ કર્યાં. ચતુર ધાત્રીએ દૂરની એક સઘન લતાજાલ તરફ ઈશારો કરી કહ્યુ, જાવ ત્યાંથી સુ ંદર પુષ્પા લઇને આવે. હું અહીં આરામ કરું છું. આમ કહેતી ધાવમાતા જાણે પ્રસન્નતાથી કંઈક ખુલ્લું હસી પડી. કુમારી કુંતીએ ચ ભવાં ચઢાવીને કહ્યું, મા ! તું ય આવી જ છે. અમને દૂર મેકલી દે છે.’અને એ પ્રેમી પ`ખીડા લતા તરફ ઉપડી ગયા.
* શ્રી પાંડુનું હસ્તિનાપુર ગમન અને કુંતીને પુત્ર જન્મ
વનની નિરવ એકાંતમાં મનેય એકમેકમાં મગ્ન થઈ ગયા....મનને! અભે તેા હતે! જ, સાથે તનને અભેદ સાધી પેતાની દુનિયામાં મસ્ત બની ગયા. જોતજોતામાં તે રાત્રિ પૂર્ણ થવા આવી. ધડકતા હૈયે ધાવમાતા જાગી ગયેલ છે. સવારને સમય થવાનુ એલાન જાહેર કરે છે. અને તુરત જ પેલા શ્રી પાંડુકુમાર પાતાની વીંટીના પ્રભાવથી પાછા હસ્તિનાપુર નગરમાં જતા રહે છે........
Page #125
--------------------------------------------------------------------------
________________
કુમારી કુંતીએ કરગરી કરગરીને પિતાના સ્વામિ નાથને પિતાને જલદી બોલાવવા આવે માટે વિનંતિ કરી હતી. પાંડુકુમારે પણ કહ્યું..... હતું, આ હમણાં જ આવ્યો પણ આજે મહિનાઓ વીતવા આવ્યા છે. શ્રી પાંડુકુમારના પાછા ફરવાનું નામ નિશાન નથી. સૂર્ય ઊગે છે ને કુંતીમાં આશાને સંચાર થાય છે. આજે તે પાંડુકુમાર આવશે જ; આજે તો કોઈ દ્રત કંઈક સમાચાર લાવશે જ, પણ સૂર્યના અસ્ત થતાંની સાથે કુંતી નિરાશ થઈને સૂઈ જાય છે. ધાવમાતા ચતુર છે. કુમારી કુંતીના ગર્ભધારણના સપષ્ટ ચિત્રોને પણ ખુબીથી સંતાડે છે. મા–બાપને ગંધ આવવા દેતી નથી. પણ કયાં સુધી એ સંતાડશે એ ગુપ્ત કર્મને? આખરે કુમારી કુંતીને પુત્રને જન્મ થયો. ધાવમાતાએ એવા પેંતરા રચ્યા છે કે માતા સુભદ્રા અને પિતા અંધકવણને પુત્રી કુંતીને ગર્ભ રહ્યાનો કે બાળક જન્મ્યા કે
ખ્યાલ જ ન આવ્યો. પણ હવે શું થાય? હજી સુધી શ્રી પાંડુકુમારના કેઈ સમાચાર નથી. આખરે કંઈક ડરથી કંઈક શરમથી શ્રી કુંતીએ એક દુકાર્ય કરી નાખ્યું. જલા દેવ જેવા કુંવરને તેણે પોતાના ભાગ્ય પર છોડી દેવાનું નક્કી કર્યું. ધાવમાતાની સાથે યેજના વિચારીને બાળકને લઈને તે ગંગાના કાંઠે આવી. ગંગાના પવિત્ર તટ પર મણિના કુંડલ સાથે શેભિત કરીને તે પુત્રને એક પેટીમાં મૂકો. અને પિતાનું હૃદય જાણે પાણીમાં વહાવતી શ્રી કુંતીએ હોય તેવી રીતે તે પુત્રને અનિચ્છાએ પણ ગંગાના પ્રવાહમાં વહાવી દીધું. “અરે કુટિલકાળ! તું એક જ વાર માનવને મર્યાદા ભૂલાવીને પછી કેવા મર્યાદા વિનાના દુ:ખે આપી શકે છે !'
Page #126
--------------------------------------------------------------------------
________________
ક ધાવમાતા દ્વારા માતા સુભદ્રાને
સઘળી જાણ
અત્યાર સુધી તે કુંતી પોતાના પતિ પાંડુના વિર૭થી. પીડાતી હતી. હવે આ પુત્રનો વિરહ પણ તેના કાળજાને કેરી ખાતો હતો. મા–બાપ જોઈ રહ્યા હતા કે કુંતીને કઈ વાતમાં આનંદ આવતો ન હતો. સારામાં સારા પ્રસંગે એ હસે તો પણ લાગતું કે બળાત્કારે હસી રહી છે. આખરે તેના શેકે તેની માતા સુભદ્રાને પણ વિવળ બનાવી છે. ભેળી સુભદ્રાએ કડક હાથે ધાવમાતાની ખબર લેવા માંડી. તું જ કુંતીની સાથે ચોવીસ કલાક રહે છે. અને કેમ ન જાણે કે મારી કુંતી કેમ દુઃખી છે? આખરે ધાવમાતાએ પણ બધી જ વાત સુભદ્રાને સંભળાવી. સુભદ્રા વિચાર કરી રહી છે. આ ભયંકર ભૂલ માટે મારે કેને દોષિત કહેવા..... આ ધાવમાતાને દોષિત ગણવી........! કે આ કુંતીને દોષિત ઠરાવવી........!
કે પેલા પાંડુને જ ગુનહેગાર કહે.......! કે પછી પોતાની જાતને ! કે પાંડુને પુત્રી નહીં આપવાની પોતાની જ જીદને દેષનું મૂળ સમજવું ! આ બધા વિચાર આવતા હોવા છતાંય સુભદ્રા ચતુર છે. તે વિચારે છે. ગઈ ગુજરી પર શેક કરવાનો કોઈ અર્થ નથી. ધાવમાતાને કહે છે કે જે હકીક્ત આમ જ હોય તે હવે કુંતી માટે મારે જ કશું વિચારવું પડશે.
A [પૃ. ૧૦૩ ઉપર જુઓ]
Page #127
--------------------------------------------------------------------------
________________
કમાંક-૫
પ્રવચનસાર
ના હિન્દુ મહાભારતમાં ગાંધારી અંગે એક સરસ વાત
આવે છે. ગાંધારીએ લગ્નના દિવસથી જ નકકી કર્યું છે. હું મારી આંખે પાટા બાંધીને જ રહીશ. ગંધારી વિચારે છે કે જે મારે પતિ જન્મથી અંધ હોય અને જીવી શકે તો હું લગ્ન કર્યા ત્યારથી અંધ રહી જીવન કેમ નહીં જીવી શકું? ભારત દેશ એ ભક્તિ સમપણ અને પડકારને દેશ છે. આ દેશમાં આવા દૃષ્ટાંત આજે પણ મળશે. કરોડપતિની સંસ્કારી દિકરીને પતિને ઝુંપડામાં જે આત્મીયતા દેખાય છે. તે પિતાની ભવ્ય મહેલાતમાં પણ તેને દેખાતી નથી. ભલે ગાંધારીના આંખે પાટા બાંધીને રહેવાની વાત સાચી હોય કે ન હોય પણ તેની પાછળ ઊભો રહેલે આદર્શ આ દેશ માટે સેવાયેલા આદર્શોની અનેરી
ઝાંખી કરાવે છે. મા આજે જ્યારે દેખતા પતિની આંખમાં ધૂળ નાંખીને
સ્વછંદી ફરનાર નારીઓ પાકે છે. ત્યારે ગાંધારી જે
આદર્શ મસ્તક ઝુકાવી દે છે. પર જેમણે અંદગીને અર્થ કેઈનું ખાઈ જવું, કોઈનું
ઝુંટવી લેવું, કોઈના પર બળાત્કારે હક જમાવી દે
*
Page #128
--------------------------------------------------------------------------
________________
* " એટલે માને છે તેમણે મહેરબાની કરીને આવા મહા
ભારત જેવા ગ્રંથે ન વાંચવા. - જીંદગી એટલે સ્વહિતને સીમિત કરીને પરહિતને
અપરિમિત રીતે સાધવાની પ્રકિયા. આવી પ્રક્રિયામાં જે માને છે તેના માટે મહાભારત અને રામાયણ
માર્ગદર્શક છે. - કુંતીના માતા-પિતા તરફથી પાંડુના લગ્ન માટે ના
આવી ભલે પાંડુ આ કારી ઘાને ઝીલે છે. પણ તે પિતે આ આખા સંસારમાં એકલા અટુલો હોય તેવું
તેને લાગે છે.... 1 ખ્યાલમાં રાખીએ કે આ સંસારમાં તમારું કેઈ સ્વજન
નથી. તમારા પ્રશ્નો એ તમારા પિતાના જ પ્રશ્નો છે. તમે તમારૂં સમાધાન ન કરી શકે તે જગતની કે ઈપણ વ્યક્તિને તમારા સંપૂર્ણ પ્રશ્નોના સમાધાનમાં રસ હોય તે શક્ય નથી. દુઃખ થેડું હોય છે ત્યાં સુધી રસ્તો નીકળતો નથી. પણ જ્યારે દુ:ખ પણ હદ વટાવે છે ત્યારે તે જ દુ:ખમાંથી મુક્ત થવાને માર્ગ મળી જાય છે. શ્રી પાંડુ કુમાર ભયંકર વ્યથિત થયા છે અને જંગલને વાટે પહોંચ્યા છે. ત્યાં જ તેમના દુઃખને માર્ગ નીકળે હતો. માટે દુઃખમાંથી નીકળવાને માર્ગ શરૂઆતમાં ન જ મળતો હોય તે મુંઝાતા નહીં. દુખ ચરમ કેટિએ પહોંચશે ત્યારે દુઃખને પણ સુખમાં પલટાવવું પડશે..
Page #129
--------------------------------------------------------------------------
________________
ક જન પોતાનું દુઃખ જાહેર કરતો કરે છે પણ સજજન
બીજાનું દુઃખ વિના કહે સમજી જાય છે. કેઈપણ જીવ પર કરેલ પરોપકાર, કેઈપણ ગુણવાન આત્માની કરેલી સેવા અને કેઈપણ કરેલું સત્કર્મ કદી વાંઝીયું રહેતું નથી. તેનું ફળ તે જ ક્ષણથી શરૂ થઈ જાય છે. પાંડુને પરોપકાર ક્ષણવારમાંજ સાર્થક થઈ ગયો હતો.
દુઃખ તો દરેકને જ હોય છે. કેઈનું મેટું તે કેઈનું નાનું !!! કઈને જાહેર તે કેઈને ગુપ્ત. પણ માનવ જીવનની મઝા જ ત્યારે આવે છે કે જ્યારે કોઈનું વધુ દુઃખ દેખીને આપણે આપણું બધું જ દુઃખ ભૂલી જઈએ. પાંડુને કુંતી નથી મળતી તેનું દુઃખ ચક્કસ છે. પણ પેલા વિદ્યાધરના પ્રાણ જઈ રહ્યા છે તેની આગળ પાંડુ પિતાનું દુઃખ ભૂલીને કર્તવ્યમાં લાગી ગયા હતા.
સંસારના જુઠાણાં પર શ્રદ્ધા રાખીએ છીએ પણ પરેપકાર જેવા સગુણ પર શ્રદ્ધા નથી રાખતાં. તેમ છતાંય આપણે ધામિક હેવાન દા કરીએ છીએ. એ ઓછું આશ્ચર્ય છે?
ક ... દુનિયામાં મહાન વ્યક્તિઓ ઘણી છે! પણ...તેવી
વ્યક્તિઓને મળ્યા વિના તેઓની મહાનતા સમજાતી નથી. અને આવી મહાન વ્યક્તિઓને મળવાનું સૌભાગ્ય સહનું હોતું નથી...અર્થાત્ દુનિયા દુર્ગણીઓથી ભરેલી છે એ નિરીક્ષણ નિભંગીઓનું છે !
Page #130
--------------------------------------------------------------------------
________________
ક .....પાંડુને વિશાલાક્ષ વિદ્યાધરની પ્રાપ્તિ થતાં સમજાયું
કે વિશાલાક્ષ મને મળ્યો તે પહેલાં પણ સગુણી તો હતe જ પણ મારું એ સૌભાગ્ય કે મને વિશાલાક્ષ જેવા કૃતજ્ઞ વિદ્યાધરને સંગ થયો !
જૈન ઈતિહાસ પ્રમાણે કરો તેમજ પાંડ બંનેય કુરુવંશના છે. એટલે બધા જ કરે છે. પણ તેઓનું ચરિત્ર “પાંડવ ચરિત્ર” રૂપે પ્રસિદ્ધ છે. એ વાત જુદી છે કે જ્યાં પુણ્યાત્માઓના ચરિત્ર લખાય છે ત્યાં પાપાત્માઓને પણ ચરિત્ર લખાઈ જાય છે ! પણ ચરિત્ર તે પુણ્યાત્મા-ગુણી આત્માના નામથી જ પ્રસિદ્ધ થાય છે! ક ....પ્રેમ એ પણ અશુદ્ધ દશા છે, મેહ એ પણ આત્માની
અશુદ્ધ દશા છે, છતાંય મેહ કરતાં પ્રેમ એટલા માટે પવિત્ર મનાવે છે કે પ્રેમમાં ઈટ વસ્તુની પ્રાપ્તિ માટે ગમે તે ત્યાગ નાને સમજાય છે ! મેહમાં ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે પણ જરાય એટલે ત્યાગ કરવાની તૈયારી નથી. કુંતીને શ્રી પાંડુ માટે પ્રેમ હતો માટે તે શ્રી પાંડુ મળે તો આખું જીવન સમર્પણ કરવા તૈયાર હતી અને શ્રી પાંડુ ન મળે તે પોતાના જીવનને પણ
ત્યાગ કરવા શક્તિમાન હતી. કા જીવનને ત્યાગ એ સહેલી ચીજ નથી જ, છતાંય પર
મામા તત્વ માટે પ્રેમ ન હોય ત્યાં સુધી તે અશુદ્ધ છેતે કહેવાય જ !
Page #131
--------------------------------------------------------------------------
________________
5
૯૮
..ઘેાડામાં સમજતા હૈાય તે કડીશ કે પર્માત્મા પરના પ્રેમ રિપૂર્ણ છે. પરમાત્મા સિવાય અન્યના પ્રેમ અપૂર્ણ છે. પણ ત્યાગ હોવાથી તે શુદ્ધ છે! માહુ તે અપૂર્ણ પણ છે, અશુદ્ધ પણ છે !
...કુંતી અને પાંડુ સમજદાર હોવા છતાંય ભૂલ કરી બેઠેલા કહેવાય જ. ભલે ગાંધવ વિવાહ થયા માદ પરસ્પર શરીર સોંગ કર્યાં, પણ વાત જાહેર ન કરી શકયા. જે વાત નિર્દોષ હેાય તેને જાહેર કરવામાં હર ન હાય. જાહેર કરવામાં ડર છે, ત્યાં સુધી સમજવુ કે તે નિર્દોષ નથી....!
વૃક્ષણિક આવેગાને શાંત કરીને જે દુઃખ આપણે સહન કરીએ છીએ, જો તેવા દુઃખ સહન કરીને પછી જ ક્ષણિક આવેગેાના સંતાષ કરવાના વખત આવતા હેાત તા....કદાચિત્ ઘણા સમજુએ પા૫ન કરત! પણ શિક્ષા ભાગવીએ છીએ ત્યારે શાણપણ આવે છે તે શા કામનું...? કુંતી યા શ્રી પાંડુ કોઈ પણ પેાતાની વાતને વડીલે સમક્ષ જાહેર કરી શકયા હૈાત તે....પુત્રને ગ’ગામાં વહાવી દેવાની ઘટના મનત નહીં !
ડાક મન જ ચમત્કારોની ઇચ્છા રાખે છે! ડરપોક મનને જ આકસ્મિક વરદાનેાની જરૂર પડે છે! જેને પાપ આચરતાં પહેલાં વિવેક પાપ કરતાં સભાનતા... અને પાપ થયા બાદ પણ ધીરજ છે તેને કોઈ દૈવી સહાયની જરૂર પડતી નથી....કારણ એ પોતે જ આ ત્રણ ગુણથી દેવ બની ચૂકયા હોય છે !
Page #132
--------------------------------------------------------------------------
________________
" .....પાંડુ કે કુંતી એવી જ કેઈ આકસિમક અને ચમ
ત્કારિક સહાયની ઈચ્છાએ પોતાના વિવાહની વાતને દબાવી બેઠા છે! જે કે પુત્રને ગુમાવ્યા બાદ પણ કુંતીને વાત તે વડીલે સુધી પહોંચાડવી જ પડી હતી! બસ થોડે વહેલે વિચાર કર્યો હોત તો !!
....ઉતાવળ પાંડુએ કરી છે....ઉતાવળમાં સહકાર કુંતીએ આપ્યો કે પાંડુની ઉતાવળને વિરોધ કરવામાં મળી પડી...? ગમેતેમ થયું પણ એ ભૂલ માતા-પિતાએ કરી અને તેમનું બાળક તેમને પાપે અનાથ કહેવાયું. એવા બાપ તે ન જ કરે કે જેના દુષ્પરિણામે અન્યને ભેગવવા પડે !
- જે પાપ છુપું રહી જ શકે તેમ ન હોય તેવું પાપ
કદી કરવું નહીં. કદાચિત્ ખૂબ જ પ્રમાદથી તેવું પાપ થઈ ગયું હોય તો તે વડીલેથી, જવાબદાર વ્યક્તિઓથી છુપાવવું નહીં.
પક કુંતીએ કે તેની ધાવમાતાએ પાંડુ સાથેના વિવાહ અને
સંગની વાત તેના ઘરના વડીલેને તુરત જ કરી હેત તે કર્ણ જેવા દેવકુમારનો જન્મતાં જ ત્યાગ કરવાને પ્રસંગ ન આવ્યા હતા.
કર્મનું ગણિત સારામાં સારી યાદ શક્તિવાળા અને સારામાં સારી સમજ શક્તિવાળાને પણ ભૂલાવે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પાંડુ કુંતીને ચિત્રપટ પર જઈને સાક્ષાત્ જોવા માટે અધીર અને સાક્ષાત્ સંગ કર્યા બાદ મહિનાઓ સુધી પાંડુ કુંતીને કદીય યાદ ન કરે તે ઘટનાને કર્મના
ગણિત વિના બીજું કશાથી સમજાવી શકાય તેમ નથી, ક ઉતાવળ જ ભૂતાવળ પેદા કરે છે. ક ...પાંડુએ કુંતીને મળીને સંતોષ રાખ્યું હોત તે,
ઉતાવળ ન કરી હોત તે કર્ણને ત્યાગ કરવાની ભૂતા
વળ પેદા ન થાત. = કુંતીને જ્યારે કર્ણ જેવા બાળકને ત્યાગ કરવાને પ્રસંગ આવે છે ત્યારે શું આપણે નથી સમજી શકતા
એગોડહં નલ્થિ મે કઈ ” “હું એકલે છું, મારૂં કેઈ નથી.”
Page #134
--------------------------------------------------------------------------
________________
વાળાની વાત કરી
મરવાની ય રીત તે
હોય ને ! ????
એક ભાઈને જીવનથી કંટાળો આવ્યો. આપઘાત કરવાને નિશ્ચય કર્યો. મરવાની બધી રીતો અઘરી લાગી. અંતે ઘરના ઓરડામાં જ બારણા બંધ કરી ફસે તૈયાર કર્યો...ઓરડામાં પહોંચી ગયા....ઘણીવાર શેાધ કરતાં ઘરવાળાઓ ઓરડામાં આવી પહોંચ્યા. દશ્ય જોઈને બધા તાજુબ...પેલા ભાઈ લટકી રહ્યા હતા....
સ્વજનેએ પૂછયું-“આ શું કરે છે?”.... “દેખાતું નથી? આપઘાત કરું છું”....
સ્વજનો પૂછે છે–“પણ, આપઘાતની આ રીત છે...? દેરડું તો કમર પર છે. તમે અડધોઅડધ થઈને લટકી રહ્યા છે.....આ શું કર્યું છે...?”
પેલાએ હેરાન થઈને કહ્યું-“એ તો મનેય ખબર છે. મરવું હોય તો ગળામાં ફાંસ નાંખવો જોઈએ. મેં ય પહેલાં એમ જ કર્યું હતું ને...?!”
સ્વજનો-“તો પછી આ શું થયું ??”....
પિલે કહે-“ગળામાં ફાંસો નાંખતા પાર વિનાની મુંઝવણ થઈ એટલે જરા ફાસો ઢીલે કર્યો. અને આવું થયું.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૨
મરી જવાની વાત બરાબર, પણ આવી ગભરામણ કેવી રીતે સહન થાય? સ્વજને પિતાનું હાસ્ય માંડમાંડ રેકી શકયા.
મરવું છે”—ઘણાં કહે છે. મરવા માટે ઘણાં વાત કરે છે, પણ મરવાની વેળાએ કેણ તૈયાર હોય છે તે વિચાર કરવા જેવું હોય છે !
કુંતીને પ્રેમ સાત્વિક છે. તેણે શ્રી પાંડુ ન મળે તે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. તે પ્રયત્નમાં વીરતા હતી, પણ ધીરતા તો ન જ હતી.
વીર કદાચિત મરી જાણે છે પણ જીવન તે ધીર પુરૂષ જ જીવી જાણે છે,
વીર અને ધીર બેય હાય તો જીવન અને મેત બેયને માણી શકે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રેણ-૬
કથાસાર
આ કુંતીના શ્રી પાંડુ સાથે લગ્ન
[પૃ. થી ચાલુ ] માતા સુભદ્રા વિચારે છે કે કુંતીએ આવું ભેળપણ કર્યું તેના કરતાં તેની ઈચ્છા મને જણાવી હતી તે સારું થાત. ગઈ તિથિ તે જોષી પણ વાંચતો નથી. “હવે જે કરવા જેવું હોય તે જ કરવું. એ નિર્ણય કરી સુભદ્રાએ પિતાનો નિર્ણય અંધકવૃષ્ણિને જણાવ્યું. અંધકવૃષ્ણિને આંચકે લાગ્યું. એકવાર ભીષ્મપિતામહ જેવાના વચનને અનાદર કર, અને પુનઃ પાછું ત્યાં જ તે જ શ્રી પાંડુકુંવર માટે માંગુ કરવું, એ વાત અંધકવૃષ્ણિને ઠીક ન લાગી. સુભદ્રા ચતુર હતી. તેણે જોયું અંધકવૃણિ જે આ વાતને પ્રતિષ્ઠાને પ્રશ્ન માનશે તો ખૂબ જ ખોટું થશે. આખરે તે વાતને હળવી બનાવી સુભદ્રાએ પોતાની પુત્રીના હિત માટે પિતાના પુત્ર ધરણને તૈયાર કર્યો, ચતુર ધરણે કુંતી અને પાંડુકુમારના વિવાહ નક્કી કરી દીધા. ધરણે આ કાર્ય એટલી કુશળતાથી પૂર્ણ કર્યું કે સમસ્ત હસ્તિનાપુર ખુશ થયું. પાંડુએ પણ ધરણને ખૂબ સુંદર સત્કાર કર્યો. પાંડુ અને કુંતીનું સુખી લગ્ન જીવન શાંતીથી વીતવા માંડ્યું. વાત હવે વિદુરની બાકી રહેતી હતી. વિદુરના લગ્ન પણ દેવકરાજની પુત્રી કુમુદવતી સાથે થયા.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૪ મદ્રરાજની પુત્રી માદ્રી પણ યૌવનમાં પ્રવેશ પામી ચૂકી હતી. કુંતીના પગલે હસ્તિનાપુરનું નામ પણ વિખ્યાત બન્યું હતું. મદ્રરાજે પણ પાંડુના અનેક ગુણે સાંભળ્યા હતા તેમણે પણ પિતાની પુત્રી માદ્રીના લગ્ન શ્રી પાંડુ સાથે નકકી કરી નાંખ્યા. શ્રી પાંડુનું રાજ્ય હવે કુંતી અને માદ્રી બંનેય પટરાણીથી શેભે છે.
: ગાંધારીને ગર્ભ ધારણ
ધૃતરાષ્ટ્ર-પાંડુ અને વિદુર યૌવન વચના અનેક સુખ ભગો ભેગવતાં શાંતિથી જીવન આગળ વધારી રહ્યા છે. કાળ તો એકધારો જ વહે છે. પણ સુખી માનવનો કાળ કદાચ ખૂબ જ ઝડપથી વહેતો લાગે છે.
ગાંધારીને ગર્ભના સ્પષ્ટ ચિહ્નો જણાવા માંડ્યા. ભીષ્મપિતામહની આંખ આગળ ત્રીજી પેઢીના નિશાનો સ્પષ્ટ થવા માંડ્યા. દિવસો જતાં ગાંધારીને દેહદો પેદા થવા માંડ્યા. તેને પુરુષને વેષ પહેરવાનું મન થતું. ગાંધારી પુરુષને વિષ પહેરી યથેચ્છ વિહાર કરતી. હાથી પર સવારી કરવી તે તેને ખૂબ પ્રિય લાગવા માંડી. અરે! એવું અભિમાન એને થવા માંડ્યું કે ઘરના વડીલેને પણ તિરરકારપૂર્વક
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૫
બોલાવવા માંડી. પિતાના પતિ ધૃતરાષ્ટ્રને તો ઠીક પણ પરિવારના પૂજ્ય ભીષ્મપિતામહની સામે પણ છણકાપૂર્વક બોલવા માંડી. કુળવૃદ્ધા અને વિશ્વાસુ નોકરે પર તો તેને જુલમ વરસવા માંડ્યો. તેઓ ભૂલ ન કરે તો એ ગાંધારીના ભવાં ચઢેલા રહેવા માંડયાં. અને પેલી બિચારી કુંતીને તે ગાંધારી જુએ એટલી જ વાર ! પિતાના પેટ તરફ ગર્વથી જોઈને કુંતીને કહે-અરે કુંતી ! દીકરા તો દેવને ય દોહ્યલા હોય. તારે શું છે ? અને કુંતી નીચે નજર નાંખી દે. “ભલે રાજ્ય તમારા પાંડુનું ચાલે છે પણ હવે થોડા ધીરા પડજે. ભાવિને રાજ્ય વારસદાર તો મારા પેટમાં જ છે.” કુંતી શું કરે ? ગર્ભ ધારણ કરે એ હાથની વાત નથી. આમેય સ્ત્રીને સંતાનની ઈચ્છા હોય જ. તેમાંય ગાંધારી કુંતીને ખાટી સ્પર્ધામાં ઉતારે છે. કુંતીએ ઘણીવાર તે વાતને હસી કાઢી. પણ વારંવારના તિરસ્કારથી કુંતીનો આત્મા સળગી ઊઠયો. તેને પણ હવે પુત્રની ઈછા સતાવવા માંડી. પણ તે શાણી હતી. જે વાત દુનિયાના કે પ્રયત્નથી શકય ન હોય તે ધર્મથી શક્ય છે તેવું તે જાણતી હતી. કુંતીએ ધર્મા રાધના ખૂબ જ વધારી દીધી. જિનપૂજામાં ખૂબ જ એકાગ્ર બની. હજારો અબોલ જીવોને અભયદાન આપવા માંડી. વાર તહેવારે સાધમિક બંધુઓની સુંદર ભક્તિ કરવાની શરૂ કરી. દીન–અનાથને જોઈને તેનું હૈયું પીગળી જતું હતું. તેથી તેઓના ઉદ્ધાર કરવાના અનેક માર્ગો ચે . દાન તે પાર વિનાનું કરવા માંડી. આ બધા ધર્મ કાર્યના પ્રભાવે તેણે એક દિવસ પાંચ સ્વપ્ન જોયા, સમુદ્ર, મેરુપર્વત સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મી. આવા પાંચ ભવ્ય સ્વપ્નને જોઈને કુંતી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ખુશ ખુશ થઈ ગઈ. મહારાજા પાંડુને પોતાના સ્વપ્નની વાત કરી, પાંડુએ પણ ભાવી ભાખ્યું. “મહારાણ કુંતી ! તમારા દુઃખના દિવસે ગયા છે. હવે તમે પણ કઈ મહાન પુત્રને જન્મ આપશે.” કુંતીના હર્ષને પાર ન હતો. છતાં ય તે જરાય ઉછું ખેલ બની ન હતી. મેણા-ટોણા મારીને દુઃખી દુઃખી કરી નાંખનાર પિલી ગાંધારીને કેટલાય વખતથી ગર્ભ રહ્યો હતો. છતાંય પુત્ર જન્મ થયો ન હતે. તો પણ ગાંધારીને દુઃખ થાય તે પણ મનેભાવ કુંતીએ કર્યો નથી. પણ પહેલાં જે ધર્મકાર્યો કરતી હતી તેના કરતાં અનેકગણા. ઉલ્લાસથી તે આરાધના કરવા લાગી. ધર્મકાર્ય અંગે જે જે દેહદ કુંતીને થયા તે બધા દોહદો મહારાજ શ્રીપાંડુએ ભાવી મહાત્માની વધામણી રૂપે પૂરા કર્યા.
* પુણ્યાત્મા યુધિષ્ઠિરને જન્મ
મંગળવારના શુભ દિવસે યેષ્ઠા નક્ષત્રમાં ચંદ્ર હતા. અને વૃશ્ચિક લગ્ન ચાલતું હતું ત્યારે કુંતીએ પુત્રને જન્મ આપે. ભીષ્મપિતામહે સમસ્ત કૌરવકુળ સહિત આ પુત્રને વધાવ્યો. સહુ તેના જન્મથી હજી તે ખુશ-ખુશાલ થઈ રહ્યા હતા. ત્યાં જ એક દિવ્ય વાણી પ્રગટી.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૭
असौ सत्यवतां मुख्यः, सतामग्द्रः समग्रधीः।। શૌર્ય-ચૅર્ય-મર્ય, વનિર્વિની નથ રા' धर्मबद्धरतिपः, सार्वभौमो भविष्यति । वार्धके व्रतमादाय, निर्वाणं च गमिष्यति ॥२॥
આ બાળક સત્યવાદીને અગ્રેસર થશે સજજનમાં મેખરે રહેશે....બહુશ્રત અને વિદ્વાન થશે.....પરાક્રમ, સ્થિરતા અને ગંભીરતા તો જાણે તેને જ આશરે રહ્યા હોય તેવું લાગશે...વડીલ વર્ગને પરમ વિનય કરનારે થશે. ન્યાય માર્ગને કદી છોડશે નહીં. એક સફળ સંસ્કારી જીવન પૂર્ણ કરી વૃદ્ધાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરશે. અને તેનો આ જ ભવ જન્મ-મરણના ચકને છેલ્લે ભવ હશે.
આવી ભવિષ્યવાણીથી સમસ્ત હસ્તિનાપુરમાં એક આનંદ સાગર ઉભરાઈ ગયો. ભાવિના આ મહાન આત્માને દર્શન માટે લોકોની પડાપડી થવા માંડી. ભીષ્મપિતામહ અને
શ્રી પાંડુના તો આંખના ખૂણા આ બાળકને જોતાં ભીનાં ભીનાં થઈ જતા હતા. ભીષ્મ પિતામહને પિતાના કુરુવંશની કરેલ જાળવણીનું કલ્યાણકારી ફળ મળી રહ્યું હતું. બધાએ ભેગા મળીને આ નવજાત બાળકના નામે સૂચવવા માંડ્યા. કેઈએ અત્યારથી તેના સ્થિર અંગે અને ધીરપ્રકૃતિને જોઈને યુધિષ્ઠિર નામ રાખવાનું સૂચન કર્યું. સહુને પસંદ પડયું પણ એક નામથી તેઓ ધરાયા નહીં. આ માત્ર યુધિષ્ઠિર નથી. આ બાળક તે કુંતીનું સાક્ષાત્ તપ છે. માટે તેનું નામ ‘તપસુનું રાખો. કેઈએ કહ્યું કે તપ ધર્મને એક
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રકાર છે. પણ કુંતીએ તેા દાનશીલ-તપ-ભાવ ચારે ય પ્રકારના ધર્મ આરાધી આ ફળ મેળવ્યું છે માટે તેનું નામ ધર્મ મુનુ' રાખા. આ જ બાળક ભવિષ્યમાં અજાતશત્રુઅજાતારિ' એવું નામ પામ્યા હતા.
# કારક દ્વારા કુંતીના પિયરને સવિસ્તર હેવાલ
આપણે તે હવે તેખાળકને યુધિષ્ઠિરના નામથી જ એળ ખીશુ’. યુધિષ્ઠિરના જન્મ મહેસવ અદ્ભુત રીતે ઉજવાચે. કુંતીના પિયરથી પેલા કારક પણ આ શુભ સમાચાર ાણીને હસ્તિનાપુર આવી પહેાંચ્યા હતા. કુ તી લગ્ન બાદ પિતને ઘરે એકવાર પણ જઈ શકી ન હતી. એટલે પિયરનાં માણસને જોતાં ગળગળી થઈ ગઈ. પેાતાના પિયરિયાની ખબર લેવાને આતુર બની હતી. આપણે પણ યુધિષ્ઠિરના આ જન્મ ટાણે તેના મેાસાળીયાની ખબર લઈ એ.
કારકે કુંતીને પેાતાના રાજાઓને! ઈતિહાસ કહેવા માંડયો. “ એન કુ ́તી ! મહારાજા અંધકવૃષ્ણુિએ તેા આપણા મધુ સમુદ્રવિજયને ગાદી પર બેસાડીને દીક્ષા લઈ લીધી.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૯ આપના બંધુ સમુદ્રવિયે પિતાના નાના ભાઈ વસુદેવ આદિ પ્રત્યે ખૂન્ને જ પ્રેમ રાખતા હતા. અને ખૂબ જ સ્નેહ અને સંપથી રહેતા હતા. આ વસુદેવને એક સુભદ્ર નામના એક વ્યાપારી સાથે ખૂબ મિત્રી હતી. આ વ્યાપારી-વણિકને કંસ નામનો પુત્ર હતો. કંસ ખૂબ જ તોફાની હતો. તેના પિતા તેનાથી હેરાન થઈ ગયા હતા. તેને લાગ્યું કે વ્યાપારીને દિકરો હોવા છતાં ય આવા તોફાન કરે છે એનાં કરતાં વસુદેવને ત્યાં મોટો થાય અને શસ્ત્ર ચલાવતા શીખે તો ભવિષ્યમાં કંઈક નામ કાઢશે. વસુદેવે પણ જોયું કે આ તોફાનને દબાવવામાં સાર નથી. પણ તેને કઈ કામે લગાડી દેવા જેવું છે. વસુદેવે પોતાના મિત્ર સુભદ્રના પુત્ર કંસને યુદ્ધના દાવે શીખવામાં લગાડી દીધે. સંહારક શક્તિને સર્જક શક્તિ તરફ વાળવા પ્રયત્ન કર્યો. સુભદ્રાના પુત્ર કંસની અને વસુદેવની મૈત્રી ખૂબ જ જામી ગઈ. વસુદેવ પણ કંસને પોતાની સાથે જ રાખવા લાગ્યા.
કંસ અચ્છ યુદ્ધ વિશારદ બન્યું. તે કઈ એવો અવસર શોધતો હતો કે તેના પરાક્રમની સહુને પ્રતીતિ કરાવી આપે.. એવો અવસર પણ આવી મળે.
કફ સિંહથિ-વસુદેવ તથા કંસનું યુદ્ધ
રાજગૃહીના રાજા જરાસંઘ અને શૌર્યપુરના રાજા સમુદ્રવિજયને ખૂબ મૈત્રી હતી. મૈત્રીના નાતે એકવાર જરા--
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સંધે સમુદ્રવિજયને યાદ કર્યા. બેન કુંતી ! તમારા બંધુ સમુદ્રવિજયની પાસે દૂતે આવીને જણાવ્યું કે સિંહપુરીને રાજા સિંહરથ માથા ભારે થઈ રહ્યો છે. કેઈનેય ગાંઠ નથી. જરાસંધથી આ જરાય સાંખી લેવાય તેમ ન હતું. માટે તેને સમુદ્રવિજયની સહાય લેવી ચગ્ય લાગી હતી. અને જે આ સિંહરથને પકડીને લાવે તેને પોતાની જીવયશા નામની પુત્રી આપવાની પણ જાહેરાત કરી હતી. આપના બંધુ સમુદ્રવિજ્યને હવે રાજગૃહી તરફ જવું જરૂરી લાગ્યું,
ત્યાં જ નાના બંધુ વસુદેવ હાજર થયા. મોટાભાઈ બંધુ સમુદ્રવિજયને સમજાવ્યું કે આ માટે પિતાને રજા આપે. વસુદેવ પિોતે તો શક્તિશાળી હતા. પણ સાથે કંસ પણ ભારે શૂરવીર હતો. લોકોને પણ આ વ્યાપારી પુત્ર કંસ મહાન ક્ષત્રિય જેવું - પરકમ દેખાડતે હતો તેનું આશ્ચર્ય હતું. વસુદેવ ખુદ પણ આશ્ચર્યમાં હતા કે કંસ વણિક થઈને આવી શસ્ત્રબાજી કેવી રીતે કરી શકે છે? પણ કંસ આગળ તેવી શંકા રજૂ કરવાનું કેઈનું સાહસ ન હતું. વસુદેવ અને કંસ રાજગૃહી ઉપડી ગયા. ખૂબ પરાક્રમ વસુદેવે દેખાડયું. પણ સિંહરથ ઊતરે એ ન હતું. જે વસુદેવ એકલા આવ્યા હોત, અને કંસને સાથે ન લાવ્યા હોત તે સિંહરથે કંઈક જુદો જ ચમત્કાર બતાવ્યું હોત, પણ કંસની યુદ્ધ વિશારદતા આગળ સિંહરથ હાર્યો. કંસે પ્રચુર પરાક્રમ કર્યું. પણ યશ પ્રાપ્ત કર્યો વસુદેવે.
વસુદેવ પર જરાસંધ ખૂબ પ્રસન્ન થયા ખૂબ ભેટ આપી અને પિતાની પુત્રી જીવયશાની સાથે લગ્ન કરવા વિનવણી કરી. પણ વસુદેવને જીવયશા સાથે લગ્ન કરવાની મુલ ઈચ્છા ન હતી. તેણે જરાસંધને કહ્યું-“મેટાભાઈને
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૧ મળ્યા પછી વાત વિચારાશે. અને આમેય આ યુદ્ધમાં ખરે યશ તે મારા મિત્ર-પુત્ર કંસને જ ઘટે છે”....
વસુદેવને રાજગૃહીથી પાછા ફરતાં જ કૌષ્ટ્રકી નામને જ્યોતિષી મળી ગયે. તેનાથી વસુદેવે જાણી લીધું હતું કે જરાસંધની પુત્રી જીવયશા છે તે બહુ રૂપાળી, પણ તે સસરા અને પિતા બંનેયના કુળનો નાશ કરનારી છે. પોતાના મોટાભાઈ સમુદ્રવિજયને પણ તેઓએ જીવયશાના આ અપ મંગળની વાત કરી. સમુદ્રવિજય અને વસુદેવ કઈ જરાસંધને નારાજ કરવા નહોતા માંગતા. પિતાના પરાક્રમના ઈનામ તરીકે પ્રાપ્ત થતી જીવયશાની સાથે પરણવાની વસુદેવને ઈચ્છા પણ નહોતી. અને તેથી જ વસુદેવે સમુદ્રવિજયની આજ્ઞા લઈને જરાસંધને કહેવડાવવાનું વિચાર્યું કે આ વિજય ખરેખર કંસને જ આભારી છે. માટે જીવયશાના લગ્ન કંસની સાથે જ જરાસંધે કરવા. પણ સમુદ્રવિજય જાણતા હતા કે એક વણિક પુત્ર કંસની સાથે જરાસંધ પોતાની પુત્રી જીવયશાને નહીં પરણાવે.
શા કંસ કેને પુત્ર ?
વસુદેવે કહ્યું, “ઘણીવાર કંસને પોતાને ય એમ લાગે છે કે પિતે વૈશ્ય નથી. મને ય એમ લાગે છે કે આ ક્ષત્રિય
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પુત્ર જ હોવું જોઈએ. નહીં તો મારી છાતી ય ધડકાવી દે તેવું પરાક્રમ કરી શકે ? અને એને નિર્ણય એના પિતા સુભદ્રને પૂછવાથી જ ખબર પડે.
સમુદ્રવિજયે સુભદ્રને બોલાવ્યા. તેના પુત્રના પરાક્રમની વાત કરતા સમુદ્રવિજયે કહ્યું –અહો કયાં તમારી વેપાર કુશળતા? અને કયાં તારા પુત્ર કંસની યુદ્ધ કુશળતા?.... બેને મેળ નથી મળતો. આ વાતને કંઈક સમજાવશો ?” અને પોતાના પુત્ર કંસના પરાક્રમથી ખુશ થયેલ સુભદ્રએ સાચી વાત કરી દીધી.........
તેણે કહ્યું-“રાજન ! સમુદ્રવિજય! આપ ચતુર છે! આ પરાક્રમી પુત્ર મારે ત્યાં કયાંથી હોય? તમારી શંકા
ગ્ય છે....પણ રાજન ! આ મારે પાલિત પુત્ર છે...સગે પુત્ર નથી. મેં એને મોટો કર્યો છે. મારે એના પર પ્રેમ છે. પણ એ મારો પુત્ર નથી...”
સમુદ્રવિજયે પૂછે છે-“તે આ કેને પુત્ર છે?” સુભટ્ટે જણાવ્યું– “મને તે યમુના નદીમાંથી કાંસાની પેટીમાંથી આ બાળક મળ્યો હતો. તેમાંથી એક મણિમય વીંટી પણ મને મળેલી. આ મણીમય વીંટી પર “ઉગ્રસેન” એવું નામ પણ લખેલું હતું. આની સાથે જ રાજન ! જ્યારે પુત્ર મને પ્રાપ્ત થયું ત્યારે એક લેખ સાથે હતો. લેખમાં જણાવ્યું હતું કે “આ મથુરા નરેશ ઉગ્રસેનની રાણી ધારિણીને પુત્ર છે.” રાણીને આ પુત્ર ગર્ભમાં આવતાં જ પોતાના પતિનું માંસ ખાવાના દેહલા થયેલાં રાજ્યમંત્રીએ કેઈપણ રીતે તે દોહદ પૂર્ણ કર્યો. પોષ વદ ચૌદશના આ બાળકનો જન્મ થયો છે.
પણ આ પુત્રપિતૃરી હોય....તેમાં શંકા નથી, તેથી
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૩ જન્મતાંની સાથે જ ધારિણી રાણીએ આ પુત્રને યમુનામાં વહાવી દીધેલ...
સમુદ્રવિજયે જાણ્યું કે આ તો અમારે જ પિતરાઈ બંધુ છે, ક્ષત્રિય છે.
કર કંસના જીવયશા સાથે લગ્ન
પિતા ઉગ્રસેનને કેદ...
' કંસ જોડે જીવયશાના લગ્ન થયા તેમાં વસુદેવને પણ આનંદ હતો. કારણ કે આ કંસ માત્ર સિંહરથને મારી શાંત થાય એ નહોતો. વસુદેવ પર પણ જાણે અધિકાર જમાવવાની કેશિષ કરતો હતો. પરિણામે કંસને પોતે ઉગ્રસેનને. તે પુત્ર છે અને તેને પાલક પિતા સુભદ્ર છે–તે વાતની જાણ કરવામાં આવી. જરાસંધે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે જીવયશાને તો કંસ સાથે પરણાવી દીધી.
કંસ માથાભારે હતો. એકવાર જીવયશા સાથે તેણે લન તો કરી દીધા. પણ પિતા સુભદ્રને તે કહેતો તમે પાલક બાપ થઈને મને જાળવ્યું. પણ મારા બાપ–ઉગ્રસેનને મને પાળતાં શું વાંધો આવ્યો છું અને તેને ઉગ્રસેન ઉપર ગુસ્સો આવ્યો. શૌથપુરથી તે મથુરા ઉપડ... પોતાના પરાક્રમથી તેણે મથુરાને ઘેરો ઘાલ્યો. મથુરાધિપતિ ઉગ્રસેન હારી ગયા. પણ જ્યારે તેમણે જાણ્યું કે તેઓ બીજા કેઈથી નથી હાર્યા...બીજે કેઈથી નથી પકડાયા પણ પોતાના જ પુત્રથી પકડાયા છે. ત્યારે તેમને આનંદ થયે. બંધનમાં
Page #147
--------------------------------------------------------------------------
________________
, ૧૧૪
હોવા છતાં પુત્ર દર્શનથી ખુશ થઈ ગયા હતા અને પિતાના પુત્રના વિજયને પિતાને જ વિજય માની હરખાયા હતા. * કંસે મથુરાનું રાજ્ય પિતાને આધીન કર્યું. પિતાને પાલક પિતા સુભદ્ર વિગેરેને મથુરા લાવ્યા અને જાણે પિતાના જન્મદાતા પિતા હોય તેમ કૃતજ્ઞ ભાવે તેમની સેવા કરવા લાગ્યો.
વસુદેવ મહેલમાં કે જેલમાં
બેન કુંતી ! હવે વસુદેવ આ વિજય બાદ નગરમાં ચથેચ્છ વિહરવા માંડ્યા. વસુદેવ તે આમેય રૂપાળા અને પાછા બનીઠનીને ફરે. શહેરની સ્ત્રીઓ તેમના તરફ નજર માંડી જાય અને વસુદેવ પણ છેડછાડ કરી બેસે, ડાહી પ્રજાને આ ન ગમ્યું આ અધિકારી લોકોની વચમાં આવું હીન કાર્ય કરે તે લોકેથી સહન ન થયું.
સમુદ્રવિજ્ય પાસે ફરિયાદ પહોંચી. સમુદ્રવિજયે ખૂબી કરી. એક વિશાળ મહેલ તેની કીડા માટે તૈયાર કરાવ્યું. વસુદેવને ખબર પણ ન પડવા દીધી કે તેને આ મહેલમાં શા માટે રોકી રાખ્યો છે. ખરેખર તે આ મહેલ એ એક જેલ હતી. પણ વસુદેવ તે સમજી નહોતો કર્યો. તે એમ સમજતો હતો કે મને અહીં આનંદ-પ્રમોદ માટે રાખે છે. મહેલમાં એકવાર દાસીની સાથે વધારે પડતી છેડતી કરી. દાસીએ પણ વસુદેવની પરવા કર્યા વિના કહી દીધું –
મોટાભાઈએ આ જેલમાં તને પૂર્યો છતાંય તું સીધે ન થયે. ગામના લેકે તારી છેડછાડથી કંટાળ્યા હતા. એટલે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૫
જ તને અહીં જેલ જેવા મહેલમાં ગેંધી રાખે છે. તાકાત હોય તે બહાર નીકળ.....ખબર પડે !”
વસુદેવને ખૂબ જ આશ્ચર્ય થયું તેને હવે સમજાયું કે સમુદ્રવિજયે તેને મહેલમાં સુખ આપીને ખરી રીતે નગરજનોથી દૂર કર્યો હતો. સમુદ્રવિજયને આશય સુંદર હતો. પણ વસુદેવને વાંધો પડયે. તેનાથી આ સહન ન થયું. તે ચૂપચાપ નીકળી ગયે. મહેલમાંથી કયાં ગયે તેની કેઈનેય ખબર પડી નહીં–ખૂબ શોધા–ધ થઈ. ત્યાં ગામ બહાર એક સળગતું મડદું દેખાયું. વસુદેવ જ હોવા જોઈએ તેવું સહુને લાગ્યું. વધુ તપાસ કરી તે એક ચિઠ્ઠી મળી આવી
તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે..... "पु सो यस्य गुरुन् याव-दुपालम्भः प्रवर्तते । तस्य शेयस्करो मृत्यु-र्जीवित तु त्रपाकरम् ॥ તતઃ શૌઃિ વૃતોનો, ગુણામrઇમૂ | विरचय्य चितामत्र, कृशानुमविशद् स्वयम् ॥"
જેના માટે પિતાના વડીલેને ઠપકે સાંભળ પડે તેવા (નિર્ગુણી) માણસ માટે મૃત્યુ એ જ સારું કહેવાય. આવા માણસનું જીવન તો એક શરમરૂપ જ છે ! આ જ કારણથી પિતે ઉદ્વેગ પામેલો, અને પોતાના વડીલ માટે દોષની ખાણ જેવો બનેલે આ શૌરિ પિતે જાતે જ ચિતામાં પ્રવેશ્યા છે.....”
સમુદ્રવિજયને અને સારીય શૌરીપુરીને અપાર દુઃખ થયું...કંસ પણ ચમકી ઉઠ–“આ વસુદેવે શું કર્યું !”
(પૃ. ૧૨૧ ઉપર જુઓ) કર ન કર
Page #149
--------------------------------------------------------------------------
________________
કમાંક-૬
# પ્રવચનસાર
પર મહાભારત એક ભારતીય સંસ્કૃતિને ઈતિહાસ છે.
વિચારકે જણાવે છે કે ઈતિહાસની કાવ્યમયતા–કાવ્ય કરતાં પણ વધુ સુંદર હોય છે. દુનિયાનો કોઈ પણ કલ્પનાકારક મહાભારત જેવા કાવ્યની કલ્પના કરી શકે
તે શક્ય લાગતું નથી. પર સહજ જીવનને સચોટ નમૂન બાળકનું જીવન છે..... ક સંજવલનના કષાયો કેવા હોય એતો શાસ્ત્રમાં સૈદ્ધાંતિક
રીતે (theoretical ) બતાવાયું છે. પણ તે તેનું (Practical) પ્રાયોગિક ઉદાહરણ બાળક છે. માટે જ મહાપુરૂએ પણ બાળક જેવી નિર્દોષતાની માંગણી કરી છે...
* તમે રૂમાલ પાથરીને બેસે છે અને ઊઠતી વખતે
ઝાટકીને–ખંખેરીને ઊઠો છો. કે સુંદર કમ છે. તેવી જ રીતે કેઈ પણ વાત કર્યા બાદ મનને ખંખેરી નાંખતા હોય તો? હરખ કે શક જે વાત ત્યાં પતી ગઈ હોય તેને ઝાટકીને ઊઠવું–તો મન સદા ખુલ્લું રહેશે અને શાંત રહેશે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૭
; સાચો “લીડર નેતા એ કહેવાય કે જે પક્ષને સત્ય તરફ
દેરી જાય. જેને ખેટા પક્ષના પણ હિતે જાળવવાના આ કામ કરવા પડે છે તે ખરી રીતે પાટી“લીડર નથી.
પાટી લેબર છે. પક્ષને મજૂર છે. 5 અમે પણ ચાલીને વિહાર કરીએ છીએ. વારંવાર
જોઈએ છીએ કે રોડ પર જેટલા અકસ્માતો થાય છે તેમાંના મેટા ભાગના overtake (ઓવરટેઈક) માં થતા હોય છે. આ સંસારમાં પણ જ્યાં overcake
થાય છે ત્યાં અકસ્માત થાય છે. ક (ગાંધારીએ કુંતીને પાછળ પાડવા ખૂબ પ્રયત્ન કર્યા
પણ જાણે કુંતીએ (overtake) ઓવરટેઈક કર્યું. ગાંધારીને ગર્ભ પહેલાં રહ્યો પણ જન્મ તે કુંતીએ જ યુધિષ્ઠિરને પહેલાં આએ. આ પણ તેમની ભાવિ ઈર્ષ્યાનું એક કારણ બન્યું હતું.) 1 તમે બધા માનો છે કે સંપત્તિ, સામર્થ્ય અને શક્તિ
હેવી એ સુખ છે. પણ હું તમને સાબિત કરાવી આપું કે એ બધુ દુઃખ છે. તમારી મોટર–તમારી સંપત્તિ જોઈને જ્યાં સુધી તમે કોઈને હતાશા – નિરાશા કે નિસાસા નાંખતા નથી જોતાં ત્યાં સુધી તમને તમારી મેટર આવ્યાનો આનંદ નથી લાગતો. અર્થાત્ તમને તમારા સુખને રંગ જામેલે ત્યારે જ લાગે છે કે તમારા સુખથી કઈ દુ:ખી થાય. જે તમારી સંપત્તિ એ સુખ હત–તો તેને બીજાને સુખ આપ્યું હોત અને બીજાને સુખ આપવા વડે જ તમે સુખી બન્યા હોત.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૮
1 ગાંધારીને કુંતીના પુત્ર જન્મના કેઈપણ લક્ષણે દેખાતા "
નથી. કુંતી દુઃખી લાગે છે. તે જોઈને ગાંધારીને પોતાના માતા બનવાના દિવસે પરમ સુખના લાગે છે.....ઈર્ષ્યા
જુનું સુખ કોઈના દુખમાંથી જ પાકે છે. ક પુણ્યશાળી સામે લડવું જ નહીં, પણ તેની સાથે સ્પર્ધા
કરવાની જરૂર પડે તે ય “પુણ્ય એકઠું કરતાં શીખવું. પાપને ભાર તે કદી ન વધારે. કુંતીને ગાંધારી સાથે સ્પર્ધા કરવી પડી, પણ કુંતીએ તે માટે પુણ્યોપાર્જનના જ માર્ગ લીધા, નહિ કે પાપ
વૃદ્ધિના.... - ગરીબમાં ગરીબ પાસેથી શ્રીમંતમાં શ્રીમંત માણસે
મેળવવા જેવી ચીજ એક જ છે. અને તે તેની ઠારેલી આંતરડીના આર્શીવાદ... વડીલોના આશીવાદ અને લોકોની શુભેચ્છા એ પણ દીર્ધાયુ બનવાની રામબાણ દવા છે. કેઈને ઠારી ન શકે તે કંઈ નહીં પણ કઈને ઠાર કરવાનું કામ ન કરતા. કેઈને ય નિસાસા લેશે નહીં. નિસાસાનું નઠારૂં ફળ આ જન્મમાં જ દેખાય છે.
ts
:
ક કુંતીના નિસાસા ન લીધાં હોત તે કદાચિત્ ગાંધારીની
પ્રસૂતિ આટલી લંબાત નહીં. તેને જ પહેલે પુત્ર જન્મત....
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૯
તમે દુર્જનથી દૂર રહેશે તે તમારે એકલાને પુદય
જાગૃત થશે પણ તમે દુર્જનતાથી દૂર રહેશે તો તમારી - સાથે લાખાને પુણ્યદય તમે જાગૃત કરી શકશે.
શક્તિ એ પાપ નથી. પણ, એ શક્તિથી પ્રગટેલી મસ્તી એ પાપ છે. આયુષ્ય લાંબુ રાખવાના હજારે ઉપાયને એક સુંદર ઉપાય છે-“જીભ ટૂંકી રાખવી”......... આજના વ્યાખ્યાનના સાર રૂપે હું એક જ કહીશ કે સુખ-સંપત્તિ માંગો તે કુંતી બ્રાન્ડની જ માંગ. ગાંધારી બ્રાન્ડની કદાપિ નહીં. કુંતી પોતાના સુખે સુખી છે. ગાંધારી બીજાના દુઃખે સુખી થાય છે.
45455456457451
Page #153
--------------------------------------------------------------------------
________________
વાળાની હણા મોરી શા “એ મારી દીકરીને મારે તે હું
એની વહુને મારું.’ કોડ (ત શેઠની એક વહાલી પુત્રી હતી. સાસરે ગઈ છે. પતિને ધમકાવવા પ્રયત્ન કરે છે. પતિ જોરદાર છે. એક લાફે ગાલ પર મારે છે છે....પેલી કોડપતિની પુત્રી કહે છે હું મારા બાપને ઘેર જઈશ.” પતિએ ઠંડે કલેજે કહ્યું-“Good Bye? તમને વિદાય ઘેર જઈને તે દિકરી એ બાપને ખૂબ ચઢાવ્યુંઅને કહ્યું કે “પિતાજી તે મને લાફે મારે તેમાં મારું નહીં પણ આપનું અપમાન છે. આ સામાન્ય માણસ આપને જોવાની દીકરીને મારે, તે સારું નહીં...”
બાપે પણ સાંભળ્યું. દીકરીની આ વાત સમજ્યા. પણ બાપ કાચા કાનનો નહીં....પાકી સાનને હતો. ગુસ્સે કરતાં ઊભે થયે..અને બેચે. “એ સમજે છે શું? હમણાં ખબર પાડી દઉં. અને દીકરી પાસે આવ્યા.
બેલ, બેટા ! એણે તને કયા ગાલ ઉપર માર્યું હતું ?” બાપુજી ! જમણા ગાલે”..અને ત્યાં બાપે હાથ વીંઝતા તેના ડાબા ગાલ ઉપર બીજી ચડાવી દીધી. દીકરી તો આ આકસ્મિક હુમલાથી ડરી ગઈ.....
બાપ બોલ્યો-“શું કરું? મેં મારા જમાઈને બરાબર બદલો લીધો છે. એણે મારી દીકરીને જમણે ગાલે લાફે મા તે મેંય એની વહુને ડાબા ગાલે લાફે માર્યો છે.
દીકરી તરત સમજી ગઈ. બાપ ખૂબ સમજદાર છે. અને . મને સાચી સમજ આપી દીધી છે. દીકરીની આંખ ખૂલી અને સીધી પિતાને ઘેર પહોંચી ગઈ. “કેઈન ચઢાવ્યા ચઢો નહીં, પણ સહુને વાસ્તવિકતાનું
ભાન આપો.'
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રેણી–૭ થામણ
(પૃષ્ઠ ૧૧૫ થી ચાલુ) વસ વસુદેવના આઘાતથી માતા
સુભદ્રાનું મૃત્યુ વસુદેવના આવા આકસ્મિક આઘાતથી સમુદ્રવિજય મૂછિત થઈ જાય છે. નાને ભાઈ આત્મહત્યા કરી નાંખશે એવી સમુદ્રવિજયને જરાય કલ્પના ન હતી, ! મૂછ વળતાં પુનઃ પિતાના ભાઈને પિકારે છે. નગરજને ખૂબજ આશ્વાસન આપે છે. એક મહાન સમ્રાટ થઈને બાળકની માફક રૂદન ન કરવા સહુ સમજાવે છે. પણ....સમુદ્રવિજય જાણે છે કે વસુદેવની આત્મહત્યાના પાપના પિતે ભાગીદાર બન્યા છે વસુદેવ જેવા વ્હાલા પુત્રને આઘાત માતા સુભદ્રા કઈ પણ રીતે સાંખી નહીં શકે. સમુદ્રવિજયની કલ્પના સાચી જ નીકળી. માતા સુભદ્રાએ વસુદેવના મૃત્યુના સમાચાર મળતાં હૈયાફાટ રૂદન શરૂ કર્યું.
ચાહે રાજદરબારને માનવી હોય યા પગથાર પર માનવી હોય પણ હૈયું તે બધાને સરખું જ હોય છે. રાજમાતા સુભદ્રાના આ વિલાપે પથ્થોને પણ પીગળાવી દીધા. સમુદ્રવિજયને પોતાનું જીવન અસાર લાગવા માંડ્યું. આ રાજય વહીવટ અને વહીવટીય ખટપટો તેને નિ:સાર ભાસવા માંડી. સમુદ્રવિજયે અથાગ પ્રયત્ન માતા સુભદ્રાને આશ્વાસન આપવા કર્યા પણ સુભદ્રાને શેક જરાય છે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ન થયે. સવારથી સાંજ સુધીના સતત રૂદને તેનુ હૈયુ શેકી નાંખ્યું. ખાનપાન ત્યાગીને બાવરી બનેલી માતા સુભદ્રા આખરે વસુદેવના વિયેાગમાં ને વિયેાગમાં જ મૃત્યુ પામી. સમુદ્રવિજયના અંતરમાં આ ઘટનાએ ખૂબ જ ઊંડી અસર પહેોંચાડી હતી.
વર્ષાના વ્હાણા વાયા. ધીમે-ધીમે અધું ભુલાતું ગયું. આ સંસારમાં હુરૂપ નાટક પણ સાચું નથી અને શાક રૂપ નાટક પણ સાચુ નથી... સાચુ જો કોઈ હોય તા પેલુ સ્ટેજ જ છે; જેને દરેક નાટકમાં સાક્ષી રહેવાનુ હોય છે છતાંય તે દરેક નાટકથી દૂર જ હોય છે....
મેં સમુદ્રવિજય રાહિણીના
સ્વયંવર મડપમાં
''
',
અપાર શાકમગ્ન સમુદ્રવિજયને પેલા કૌષ્ટ્રકી નિમિત્તિ ચાએ આવીને કહ્યુ “ સ્વામી ! તમે ગમે તેમ કહેા પણ.... વસુદેવ જીવે છે. સ્વામી, તમારા અને વસુદેવના મેળાપ અવશ્ય થશે. સવાલ થેાડા સમયના છે. આ સમાચારથી સમુદ્રવિજય કંઈક પ્રસન્ન થયા. જો કે આ સમાચાર પણ મેાડા જ હતા. માતા વિલાપમાં મૃત્યુ પામી હતી છતાંય અધુના પુનઃ મિલનની આશાએ સમુદ્રવિજય દિવસે વિતાવી રહ્યા હતા. વસુદેવના ગૃહત્યાગને વર્ષાં વીતવા આવ્યા હતા. એક દિવસ એક દૂતે સમુદ્રવિજયને આવીને સમાચાર
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩
આવ્યા- “ સાહેબ ! અરિષ્ટનગરના રાજા રુધિરનુ આપને આમંત્રણ છે. રાજા રુધિરની પુત્રી રાહિણીને સ્વયંવર મંડપ રચાયા છે, આપ પધારો.”
સમુદ્રવિજયને હવે કોઇ સ્ત્રીની સ્પૃહા ન હતી. હજી વર્ષોથી ડંખતા પેલા બંધુ (શૌર) વસુદેવને શેક હળવા થયેા નથી. આ અવસરે જરા મન હળવું થશે, એવું ધારી સમુદ્રવિજયે પણ પેાતાના ભાઈઓ અને વિશાળ પરિવાર સાથે અરિષ્ટનગર તરફ પ્રયાણ આધ્યું . આ સ્વયંવર મંડપમાં જરાસંધ જેવા મહાયાન્દ્રા પણ આવ્યા હતા. સમુદ્રવિજય તેઓની સાથે સ્વયંવ ́ર મંડપમાં બિરાજયા.
....
* રાહિણીએ કરેલી પડેહવાદકની પસદંગી
..
પેલી દાસીએ દેશ-દેશના અનેકાઅનેક રાજાએના– રાજકુમારાના ચરિત્રા ખેાલતી જાય છે. પણ રાહિણીનું મન કયાંય સ્થિર થતું નથી. પેલેા ખૂણામાં ઊભેલે એક પાહિક (ઢાલવગાડનાર)છે તેના પર રાહિણીની નજર વારંવાર જાય છે. રાહિણી કાઈપણ રાજાની સામે ન જોતાં વારંવાર પાટહિક સામે જુએ છે. તે કેાઈ રાજપુત્ર હાય તેવું તેા કેાઈ નેય નથી લાગ્યું છતાંય રાહિણી ત્યાં શા માટે અટકે છે તેનુ બધાને આશ્ચય છે. પણ ત્યાં જ પેલા કુબડા દેખાતા પાહિક બોલી ઊઠે છે “ આવ, સ્વરૂપવંતી ! આજે મને તારી વરમાળાથી ખરીદી લે. પછી હું તને આધીન જ છું.” આવા કુરૂપવાળા કુખ્તના ગળામાં રાહિણી માળા નાંખે છે. અને સ્વયંવર મ ́ડપમાં હાહાકાર થઈ જાય છે. શું આ રાજા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૪
રુધિર છે? શું તેની પુત્રી મૂર્ણ છે? રાજપુત્રને છોડી આવા હાલતા-ચાલતા સાથે લગ્ન કરવા હતા તે અહીં બધા રાજકુમારોને શા માટે બોલાવ્યા ?
જરાસંધે બધા રાજાને આવા અવિવેકી રાજા રુધિર સાથે યુદ્ધ કરવા એલાન કર્યું. રુધિર પ્રચંડ રાજવી હતો.. છતાંય બધાય રાજાઓએ તેને નિઃસહાય કરી નાંખે. અને ત્યાંજ પેલા કુબડાએ ઢેલ-વાદકે રણમેદાનમાં પ્રવેશ કર્યો સૂર્ય પ્રકાશ અંધકારને ભેદે તેમ તેણે તે બધા રાજાઓનું ઠેકાણું પાડી નાંખ્યું.
# વસુદેવનું પ્રગટીકરણ
જરાસંધે જોયું કે આ કોઈ પ્રતાપી પુરુષ લાગે છે. પિતાના પક્ષને પરાભવ જોઈને જરાસંધે પોતાના મિત્ર સમુદ્રવિજ્યને કહ્યું, “બંધુ ! હવે આ આબરૂને સવાલ છે. ભલે તમે પરણવા ન આવ્યા હોય પણ...અમારા પક્ષમાં છે. ગમે તેમ કરીને પેલા કુબડા ઢેલીને તે રણમેદાનમાંથી હટાવે, તમારું શૌર્ય બતાવે. આજે તે ક્ષત્રિયની લાજ રાખે. અને ત્યાં જ શૂરા ક્ષત્રિય સમુદ્રવિજયે રણ મેદાનમાં પ્રવેશ કર્યો. સામે પેલે ઢેલી જે કુશળતાથી બાણે ચલાવતો હતો. તેનાથી સમુદ્રવિજયને શંકા થઈ કે આ કેઈ પ્રતાપી પુરુષ છે. ભલે રૂપ ઢલક વગાડવાવાળાનું છે. પણ છે કેઈ ક્ષત્રિયને નબીરે. જેવું રૂપ દેખાય છે તેવું રૂપ
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૫
તેનું હેત તે રેહિણું એના ગળામાં માળા નાંખે ખરી ? રિહિણીને તે આ દેવકુમાર જ દેખાતો હશે. અરે ! આ કિઈ વિદ્યાધર કે દેવ જે હોવો જોઈએ. આવા વિચારમાં સમુદ્રવિજયને પડેલા જાણીને એક બાણ પર પોતાની એાળખાણ લખીને પેલા ઢોલક વાદક-કુબડાએ તો બાણ સમુદ્ર વિજયના ચરણમાં ફેંકયું. સમુદ્રવિજયે એ બાણ હાથમાં લીધું અને તેના અક્ષરે વાંચવા માંડ્યા....
જે તમને મડદાના બહાનાથી છેતરીને પહેલાં તમારા નગરથી નીકળી ગયે હતો તે જ આ વસુદેવ આપ મેટાભાઈ [ સમુદ્રવિજયના ચરણકમળમાં નમસ્કાર કરે છે.”
બાણના અક્ષરે વાંચતા જ સમુદ્રવિજયના આશ્ચર્યને પાર ન રહ્યો. ક્ષણવારમાં તે રથ પરથી નીચે ઊતરી ગયા. અને “એ મારા વાસુદેવ ! એ વત્સ....” એવા પકાર કરતાં તે તરત જ વસુદેવને ભેટવા દોડયા. વસુદેવ પણ મોટાભાઈના આ પ્રેમને જોઈને મુગ્ધ થઈ ગયે. અને ભાઈના ચરણમાં મુકી પડ્યો, હર્ષાશ્રુની વર્ષોથી વસુદેવે મોટાભાઈ સમુદ્રવિજયના ચરણે પ્રક્ષાલી નાંખ્યા. આ બંનેય ભાઈઓનું આવું અદ્ભુત મિલન બે ભાઈઓ તો જાણે સમજ્યા પણ રાજા રુધિર,રાજા જરાસંધ અને અન્ય રાજાઓને આશ્ચર્યને કોઈ પાર ન રહ્યો. આ ઢેલવાળાને અને આવા મહાન સમુદ્રવિજયને ભેટતા જોઈને જરાસંધે પણ તરત જ ત્રાડ પાડી. “રણમેદાનમાં વળી આ શું લીલા ચાલી ?” ચતુર વસુદેવ બધાના આશ્ચર્યનું કારણ સમજી ગયા અને ક્ષણવારમાં પિતાનું રૂપ પરાવર્તન કરી વસુદેવ રૂપે પ્રગટ થયા. હવે તે કેઈને પણ પ્રશ્ન ન રહ્યો. કેટલાયને વસુદેવને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૬
હિણી મળે તે નહીં ગમ્યું હોય પણ હવે આ બળિયા સામે બેસવાનું કશું રહ્યું ન હતું. સમુદ્રવિજયે કહ્યું-ભાઈલા! આ તે શું કર્યું? તારી આ નાદાનીથી માતા ચાલ્યા ગયા.. ભલે, જેવી ભવિતવ્યતા! હવે ઘેર ચાલ. હવે મને વિરહમાં ન રાખીશ. વસુદેવે કહ્યું-બંધુ ! તમારી આજ્ઞા પ્રમાણ છે. પણ આ વર્ષો દરમ્યાન મેં ખૂબ ભ્રમણ કર્યું છે. ઘણે ઘણે ઠેકાણે હું ગયો છું. અને ભાઈ ! મેં ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. આ બધાને હવે હું સાથે લઈને સમયે આવી જઈશ.. મેટાભાઈ આપ મારી ચિંતા ન કરશે.
કાર રહિણીના વસુદેવ સાથે લગ્ન
આ તરફ મહરાજા રુધિરે પણ પેલા પડહુવાદક-ઢેલી. પિતે જ વસુદેવ છે એમ જાણ્યું ત્યારે ખુશ-ખુશ થઈ ગયા.. પિતાની પુત્રી રોહિણીના લગ્ન ધામધૂમથી વસુદેવ સાથે કર્યાં.
આ તરફ સમુદ્રવિજયે જેનું બીજું નામ “દેવ” પણ છે તે પિતાના નગર તરફ આનંદિત થતા પાછા આવ્યા છે. પોતાના ભાઈના પરાક્રમને વાગોળતા દેવ (સમુદ્રવિજય) આનંદથી દિવસો પસાર કરી રહ્યા છે. ત્યાં જ ઉત્તરદિશામાં એક ગગન ભેદી અવાજ આવ્યું. સમુદ્રવિજ્ય આદિ સહ ઉત્તરદિશામાં નગરની બહાર હાજર થયા. ધીરે ધીરે એક દિવ્ય વિમાન આવતું દેખાયું. લોકેની ઉત્કંઠાને પાર ન રહ્યો. કોનું આ વિમાન હશે? કેણ આ વિમાનમાંથી ઉતરશે? એવા હજારે. વિતર્કો સહુએ કર્યા.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ર વસુદેવના મથુરામાં દેવકી સાથે લગ્ન રાજા સમુદ્રવિજય આવતી આફતને સામને કરવા અને કઈ દિવ્ય પુરૂષ હોય તે સત્કાર કરવા સજજ થયા છે. ત્યાં જ વિમાનમાંથી ઉતરવા વસુદેવને જોઈને સહુએ ગગન ભેદી
જ્ય દવનિ કરીને વસુદેવને વધાવ્યા. વસુદેવ પિતાના વચન પ્રમાણે પોતાના સમસ્ત પરિવારને લઈને આવ્યા હતા. નગરી પણ આનંદિત બની ગઈ હતી. સમુદ્રવિજયે પણ પોતાના આ નાનાભાઈની ભવ્ય વિભૂતિની ઈર્ષ્યા ન કરતાં એક ભવ્ય સ્વાગત મહોત્સવ કર્યો. વસુદેવના નગર પ્રવેશની વાત સર્વત્ર પ્રસરી ગઈ. કંસે પણ આ સમાચાર જાણ્યા. હવે પોતાના દરેક રીતે સમૃદ્ધ થઈ ગયેલ મિત્ર વસુદેવને મળવા તે ખાસ મથુરાથી આવ્યા. વસુદેવની સાથે કંસે અહીં ગાઢ મૈત્રી બાંધી. કંસે થોડા દિવસ બાદ સમુદ્રવિજયને એક વિનંતી કરી. તેની ઈચ્છા આ શૌરી વસુદેવને મથુરા લઈ જવાની હતી. બળવાન અને પુણ્યશાળીને આખું જગત ઝંખે છે.
વસુદેવ પણ કંસ સાથે પોતાના સંબધે અવશ્ય ટકી રહે તેવા પ્રયત્નમાં હતા. કંસે વસુદેવને સસ્વાગત મથુરામાં લાવી કંસે પિતાના પિતરાઈ દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે નકકી કરાવ્યા. કંસે એકવાર યુદ્ધમાં સહાય કરી હતી. બીજીવાર દેવકી જેવી સુગ્ય અને મહાન રાજકુમારીના લગ્ન કરાવીને વસુદેવને ખૂબ આભારી બનાવી દીધું. વસુદેવ પોતે ખૂબ જ પ્રબળ દ્ધો હોવા છતાંય ભૂતકાળની કંસની સિદ્ધિને તે કદી ભૂલી શકે તેમ ન હતો. કંસનું વચન ઓળંગવું તે વસુદેવ માટે કયારેય શકય ન હતું કંસને પણ વસુદેવ તરફ આદરભાવ વધતો જતો હતો.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૮
દેવકીના લગ્નની ઉજવણી ખૂબ ઠાઠથી થઈ હતી. ઉત્સવમાં આખું રાજ્ય ગાંડું-ઘેલું બની ગયું હતું. કંસની પત્ની જીવયશા તો જાણે આ પ્રસંગે પાગલ જ બની ગઈ હતી. આજે પિતાની સ્વાભાવિક મર્યાદાઓને ઓળંગી તે નાચગાનમાં મસ્ત બની ચૂકી હતી. સત્તા યૌવન અને રૂપ આ બધાના ઉન્માદો શરાબના ઉન્માદ કરતાંય ભયંકર હેય છે. આજે ગાંડા હાથી જેવી ફરતી જીવયશાએ મન ભરીને નાચગાન કરવા માંડ્યાં. નાચમાં એટલી બધી મસ્તી ચડી કે સમયનું કશું જ ભાન ન રહ્યું.
છવયશાનું ગાંડપણ અને અતિમુક્તક મુનિની ભવિષ્યવાણી આ પ્રસંગે જ એક મુનિ મહારાજા વહેરવા આવ્યા. ધર્મલાભ ઉદ્ઘોષ કર્યો. જીવયશાએ જોયું “મુનિ” છે. અને એય પરિચિત છે. તેણે મુનિને ઓળખી લીધા. એ મુનિ કંસના જ લઘુ બંધુ છે. અતિમુક્તક તેઓનું નામ છે. ઉન્મત્ત જીવયશાએ કહ્યું એહ દિયર ! આવે, ખરેખર સમયે તમે આવી ગયા છે. ઘેર લગ્ન પ્રસંગે પધાર્યા છે તેથી ખુબ આનંદ આવ્યું, હવે તમારી સાથે હું નાચ ક૨. અને કેણ જાણે આજે તેને શું સૂઝયું? વાળ છૂટા કરીને મસ્તક ધુણાવવા માંડી. કંચુકી અને નિવી બેયને જાણે ઢીલી કરવા માંડી.
કામના વિકારને જગાવીને તેણે જાણે મુનિને એક મેટી ચેલેન્જ આપવા માંડી. મુનિના કંઠમાં બળાત્કારે પિતાના બહુ લગાડી દીધા અને જોરથી તેમને પણ પિતાની સાથે
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૯
નચાવવા લાગી. ત્યાં જ અતિમુક્તક મુનિ આવું અનિચ્છનીય વાતાવરણથી ડઘાઈ ગયા. તેમના હૈયામાં આઘાત લાગ્યો. કુળ પરંપરાને નાશ....સાધુની સાથે આવે અવિનય....આવી ઉદ્ધતાઈ ! તેથી તેમનામાં કોઈ વ્યાપી ગયો. મન પર જાણે અંધારપટ છવાઈ ગયે. જ્ઞાન હતું છતાંય વિવેક દીપક બુઝાઈ ગયે. મુનિએ જ્ઞાનથી જોયું. | મુનિ ત્રાડ પાડી ઉઠયા–“ઓ અધમ જીવયશા ! આ તું શું કરે છે? આજે શેની ઘેલી બની છે? જે દેવકીના લગ્ન પ્રસંગે તું નાચી રહી છે તે જ દેવકીનો સાતમે પુત્ર આ તારા પતિ કંસનો ઘાત કરશે.” - મુનિના આ વચન સાંભળતા જીવયશાને મદ ઉતરી ગયે. તેની ઘડી પહેલાની રંગીલી દુનિયા વિલય પામી. પોતાના ભાવિ વૈધવ્યની આકરી ઘડીની વાસ્તવિકતા દેખાવા લાગી. મુનિના નિષ્ફળ ન થનાર વચનના પરિપાકની શંકાએ જીવયશા ધ્રુજી ઉઠી. | મુનિ મહારાજા તે આ ભાવિભાવની વાત કરી પોતાના સ્થાને પધાર્યા. જીવયશાના શેકને પાર ન રહ્યો. તેણે પોતાના પતિને વાત કરી. કંસને પણ એ વાત સાંભળતા પરસેવે થવા માંડયો. યુદ્ધ મેદાનના દ્ધાઓ પણ મૃત્યુ સામે આવે છે ત્યારે ગાય જેવા બની જાય છે. મુનિનાં વચન નિશ્ચિત હોવા છતાં ય કંસમાં વૈરાગ્ય પેદા નથી થયું. ભાવિ ભાવની સામે પણ પિતાની છાતી કાઢી લડવાને પ્રયાસ કરે છે. એ સમજે છે મારા કુટ પ્રયત્નથી હું મુનિને વચનને પણ નિષ્ફળ કરીશ.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૦
* દુષ્ટ કસની અતિ દુષ્ટ ચાજના
અરે ! વસુદેવના સાતમા બાળકની વાત છે ને ! એય. મોટા થશે ત્યારે મારશેને ! હું તેના સાતેયમાંથી એકને પણ જીવતા નહીં રહેવા દઉં'. મિથ્યાભિમાની અને અંદરના ડર. પાક કંસે પેાતાના મગજમાં એક ક્રુર ચેાજન: વિચારી કાઢી.
વસુદેવ તે પહેલેથી દાક્ષિણ્યને સાગર હતા. ભલે મનસ્વી હતા એટલે કાઈનું સાંભળી શકતા નહીં. પણ કાઈનીય પ્રાથનાના ભંગ કરી શકતા ન હતા. કેાઈ માંગે તે આપવું જ જોઈએ એવી જાણે તેની પ્રતિજ્ઞા હતી. કસે આ દાક્ષિણ્યને લાભ લેવાનુ વિચાયું.
તેણે ધીમે રહીને વસુદેવને કહ્યુ “વસુદેવ ! આ દેવકીના લગ્ન મેં જ કરાવી આપ્યા છે. આ દેવકી પર મને પહેલેથી જ પ્રેમ છે. પણ એ તે! તારે ઘેર આવશે. ખસ, એક જ કરજે કે જે બાળકે દેવકીને જન્મે તે મને તુરત જ મેાકલી આપજે. દેવકીની પ્રેમાળ યાદમાં તેના બચ્ચાને પાળીપેાષીને હું ખુશ થઇશ. વસુદેવના એકલાના અધિકારની વાત ન હતી. છતાંય તેણે પેાતાની પત્ની દેવકીને મનાવી લીધી. દેવકીને કહ્યુ. તારે તેા ખળભદ્ર વિગેરે ઘણા સુપુત્ર છે. જો કંસને મનારથ હેય તા તેનેા મનેારથ પૂર્ણ કરજે. પતિના માર્ગે ચાલનારી સતીએ પતિની વાતમાં સંમતિ તે આપી દીધી પણ કંસ ખરેખરતા આ બાળકોને મારી જ નાંખવા ઈચ્છે છે. પણ ભાવિભાવ કી મિથ્યા થતા નથી. (અનુસંધાન ૧૩૭ ઉપર )
Page #164
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક—૭
# પ્રવચનસાર
મહાપુરુષ! તેા જીવન જીવી ગયા છે. હવે આપણને જીવન જીવવાનું શીખવાડવા ન આવે. પણ, ઈતિહાસ તેમના સફળ જીવનના પદ ચિન્હા છે. (Foot–Prints) તેમના પડેલાં પગલાં પરથી આપણે આપણે! જીવન માર્ગ શેાધી શકીએ છીએ.
રૢ ચિંતા કહે છે કે કેાઈ પણ માનવના જીવનના બે— ચાર પ્રસંગેા તા એવા હાય છે કે જે કાઇ ને પણ જીવન જીવવા માર્ગદર્શીન પૂરૂ પાડે. સફળ માનવનું જીવન એ મતાવશે કે સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય. નિષ્ફળ માનવનુ જીવન એ બતાવી શકશે કે નિષ્ફ ળતાથી કેવી રીતે દૂર રહેવાય....
માનવ જીવનને શ્રેષ્ઠતાની કેડી પર દોરી જવા માટે ઇતિહાસ કાળને પણ કૃદી જઈને પથ પ્રદશન કરે છે.... વર્તમાનમાં ચાલતુ રસપ્રદ મહાભારતનું વાંચન ચાક્કસ તમને અત્યારે ભીષ્મ—કુંતી—પાંડુ અને સમુદ્રવિજય વિગેરે શ્રેષ્ઠ પાત્રાની સાથે તમે જીવતા હેા તેવા ભાવ પેદા કરી દેશે....
જૈન ઈતિહાસના આલેખનમાં ઉપસ’હાર ખૂબ સુંદર છે....પ્રાયઃ બધાં જ ઉપસ`હાર એક સરખા હૈાય છે....
“ અને...અંતે મેક્ષે ગયા કે મેક્ષ પામશે....” જ્યાં મેક્ષ પામવાની વાત અંતમાં પણ આવતી નથી એવા ચિરત્રાના આલેખન જૈન ઇતિહાસ તરીકે કદીય . શેાભા પામતા નથી...
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ક કહેવતમાં આવે છે રડતી હતી ને પિયરીયા મળ્યા.
પણ કહેવતકારને કોણ પૂછવા જાય કે હસતી હતી ને પિયરીયા મળે તો શું થાય? શું સ્ત્રી વધુ હશે?”
ના, મને તો લાગે છે કે એ વધુ રડે. એ હસવાનું બંધ કરીને ય રડે કારણ “રડવું” એજ સ્ત્રીનો જન્મ સિદ્ધ અધિકાર છે.
ડું રૂદન હશે. એકવારનું હશે તો “મન” તમારી આંખને રડાવતું હશે. પણ જે હદ બહાર જઈને રડતાં થશે તો તે આંખે જ તમારા મનને રડાવતી થઈ જશે.
વારંવાર ૨ડવાથી આંખનાં સ્નાયુ પણ એવા થઈ જાય છે કે જ્યાં સુધી તમે ન રડો ત્યાં સુધી તમને સંતોષ જ ન થાય. આખરે મન હંમેશ માટે રડતું થઈ જાય છે. આ આંખે વિચિત્ર છે. કયાંક તો જુએ છે કેઈ રૂપાળાને ....કયાંક તો જુએ છે કેઈ કુરૂપને..કોણ જાણે બિચારા મધ્યમ માટે તે ક્યાંય કલાસ જ નથી....... મધ્યમ વર્ગ સૌથી વધુ દુઃખી કેમ છે? તેના કારણો ઘણ હશે. પણ એક કારણ તો એ છે કે તે એવા ઉપલા વર્ગની પાછળ જાય છે કે જે વર્ગ તેની સામે જોવા પણ તૈયાર નથી અને નીચલે વર્ગ તેની સામે આંખ માંડીને બેઠે છે તેને મધ્યમ વર્ગ જેવા તૈયાર નથી. પરિણામે ઉપલા વર્ગનો તિરસ્કાર અને નીચલા વર્ગને નિસાસો લઈને મધ્યમ વર્ગો જાતે જ દુઃખી થવાની પદ્ધતિ આયોજિત કરી છે.
જ્યારે મધ્યમ વર્ગ નીચલા વર્ગની હાશ મેળવતો થશે ત્યારે ઉપલે વર્ગ પણ તેના પર ન છુટકે આશીદ વરસાવશે જ તે નક્કી છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૩
<<
મૈં વાળમાં જ પેદા થઈને કરડતા જીવનું નામ જુ કહેવામાં આવે છે. પણ મગજમાં પેદા થયેલી “ જુ”નુ નામ શંકા છે....
પેાતાની જાતને સમ માનનાર પણ પહેલા રાષ નિળ અને નિર્દોષ પર કાઢે છે!
R E
રાહિણીએ પેલા ઢાલવાદકને વરમાળા પહેરાવી તે ગુસ્સા રાહિણી પર ઠાલવવા જોઇએ. પેલા ઢાલવાદક પર પણ ગુસ્સે હજીય કરી શકાય....પણ આજે સ્વ. ચવરમાં ભેગાં થયેલાંઓએ મહારાજા રુધિર પર હુમલે કર્યાં. તેની સાથે યુદ્ધ કર્યું....એટલાં જ માટે શું કહેવાયું છે કે “ દેવા દુલ ઘાતક : નસીબ પણ નબળાને જ પહેલા પટકે છે....
૮
,,
5 ચારિત્રના નિર્માણ માટે એક વાત ધ્યાનમાં રાખશે... “ જે નાની ખાખતમાં નમળે! પડી જશે તે માટી આબતમાં કીય સમળે! નહીં થઈ શકે. નાની ભૂલની અપેક્ષા કરીને કેાઈ નિષ્કલંક સફળ મહાત્મા બન્યા હાય તેવું ઇતિહાસમાં બન્યું નથી. વસુદેવની યથેચ્છ પ્રવૃત્તિ રોકવા માટેજ સમુદ્રવિજયે તેમને પહેલાં નજરકેદ રાખ્યા હતા. સમુદ્રવિજયને આય વસુદેવને શિક્ષા કરવા કરતાં પણ ભૂલની પર પરાંને રાકવાના હતા....
(6 ભૂલ અને ગુમડું” મનેય જેટલાં પ ́પાળવામાં આવે છે તેટલાં જ વકરે છે.
ટકા દુઃખાનું સર્જન પેાતાની પ્રકૃતિ-પ્રવૃત્તિ અને પરિસ્થિતિ ને ખાટી રીતે સમજવાથી જ પેદા કરે છે.
મૈં માનવ કદાચિત્
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ક સમુદ્રવિજયે વસુદેવને મહેલમાં કેદ રાખ્યા હતા તેથી
વસુદેવે ખોટું ન લગાડયું હતું અને જે પોતાની પ્રવૃત્તિને સમજ્યા હેત તો.....? પિતાના દોષ જોઈ શકે
તે માનવ શાને? એ તો દેવ જ કહેવાય... જ “કોડ રૂપિયાના માલિકને આપઘાત કરે પડે છે”
–તેવું જાણો તો તમને શું થાય? જે ખરા ચિંતક તમે છે તે તમને ધન પરથી શ્રદ્ધા ઊઠી જવી જોઈએ. જે મળ્યું હોય તે ખટકે છે અને જે ગુમાવ્યું હોય
છે તે ગમે છે. માનવ સ્વભાવની આ વિચિત્રતા છે. જ સમુદ્રવિજયે જે ગુણિયલ પુત્ર માતા સુભદ્રાને આજે
સંતોષ નથી આપી શકતો. પણ પેલો ચાલી ગયેલ વસુદેવ આજે સુભદ્રાના હૈયા ઉપર એ કાબુ લઈને બેઠો છે કે તેના વિરહમાં ઝુરી ઝુરીને સુભદ્રા મૃત્યુ પામે છે. ગુમ થયેલે વસુદેવ સુભદ્રાના પ્રાણ હરે છે. પણ સાથે રહેલ સમુદ્રવિજય તેને બચાવી શકતા નથી
મેહની આ કારમી દશા છે. મજાક મર્યાદામાં થાય તે સારૂં” એવું કહેવાય છે. પણ ખરેખર તો મજાક છે ત્યાંજ ગંભીરતાની મર્યાદાને લેપ થાય છે. ઉપદેશ તો અમે રેજ આપીએ છીએ પણ આજે તમને એ વ્યક્તિગત સલાહ આપવાનું મને મન થાય છે. (જે કે માંગ્યા વિના સલાહ આપવી ન જોઈએ !) મારી સલાહ છે કે આ કાળમાં જે સુંદર ધર્મારાધના કરવી હોય તો કેઈપણ સંસ્થાના વહીવટમાં પડતાં
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩પ
નહીં. આજે લગભગ સંસ્થાના વહીવટી ખટપટોના મેદાન અને રાજકારણના રણ બની ગયા છે. જે ધર્મ કાર્ય તમારા વિના ન જ ચાલે એવું હોય
તેવું કાર્ય કરીને તમે પસી જજે. પર દિકરો પિતાની સ્વેચ્છાથી તમારા ચરણમાં પિતાની
કમાણી ન મૂકે. અને તમે ધર્મ કરવા માટે તેની પાસે ધનની માંગણી કરી અને દાન કરે તો ત્યાં સમજજે કે ધર્મારાધના તો થશે પણ સેકન્ડકલાસની....(Second Class)....
સાચું સત્વ તો ત્યાં જ છે કે કેઈની ય પાસેથી માંગવું નહીં. જે સહજભાવે પ્રાપ્ત થયું છે તેમાંથી વધુમાં વધુ આપવાને ખ્યાલ રાખે. નહીં તો ભલી અનુમોદના....ધર્મ કરનારા ખૂબજ છે. દાન કરનારા ખૂબ છે...સહુની અનુમોદના કરે....દાનથી થતાં ધર્મની ગણતરી કેટલા રૂપિયા ખર્ચ્યા તેનાથી નહીં, પણ જે સહજભાવે સાત્વિકતાપૂર્વક, પ્રમાણિકતા પૂર્વક મળ્યું છે, તેમાંથી કેટલા ટકા ખર્ચા તેના પર થાય છે તે
ભૂલશે નહીં. પર તમને લોકોને એક રોગ લાગુ પડ્યો છે કે ભયમાં
ભરે છે અને ભૂખ્યાને ટળવળાવે છે...જ્યાં વાજું વાગતું હોય તેવા ઠેકાણે લાખના બદલે દશલાખ ખર્ચો છે અને જ્યાં પાઈ-પાઈની મુશ્કેલી હોય છે ત્યાં તમારે હાથ પણ પહોંચતું નથી. સાચું “જૈનં જયતિ શાસનમ ” કરવું હોય તો ટોળાની પાછળ ઘસડાઈ જવાના રોગને તિલાંજલી આપે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મૈં તમે સાચા શ્રાવક છે! ને ? ભલે તમેય પ્રસિદ્ધ આચા ભગવતા અને ગુરુ ભગવંતેાના સંપર્ક રાખે.....પણ તેની સાથે સુ ંદર ચારિત્રવાળા એકાદ એવા અપ્રસિદ્ધ અને અજ્ઞાત મહાત્માની પણ સેવામાં લાગે કે જેને ઓળખવાની પણ કાઇએ પરવા ન કરી હાય.... શિગડા મહાદેવને નથી હાતા. તેમના પાડિયાને હાય છે. સત્તાધારીઓ કરતાંય તેમના સંબંધીએ વધારે માથા ફેરવતાં હાય છે....સત્તાધારી તા પેાતાની જવામદારીનું ભાન રાખી તેાફાન કરે છે. પણ તેમના “ કૃપાપાત્રા ” બેફામ અને બેભાન થઇ ને તેાફાન કરતાં હાય છે. એક સફળ સત્તાધીશે તે પેાતાના કહેવાતા પેાડિયાઓનાં જ ૮ શીંગડા ખુટા કરી દેવાની જરૂર
,,
હાય છે.
કંસની પત્ની જીવયશાએ મુનિની જે મજાક કરી છે, કદાચિત્ કંસ પણ એવી મજાક કરવાની હિંમત ન કરી શકયા હૈાત....પણ આ જીવયશા તેા પ્રતાપી કંસની પત્ની હતી ને ?.... પેાતાની શક્તિ પર ગર્વ કરનાર માનવા પેાતાની જાતે જ પેાતાની ખાઇ ખેાઢતા હેાય છે. પેાતાના જ હાથે પેાતાનું પતન કરે છે.... કંસ....અતિમુક્તક મુનિની આવી
ભવિષ્યવાણી હાવા છતાં ચ વિચાર કરતાં નથી....પેાતે અંદરથી ડરે છે.... પણ ડર પ્રગટ થઈ જાય તા પેાતાની પ્રતિષ્ઠા જોખમાય તેથી કસ ઉદ્ધૃત બની જાય છે. જે મુનિએ ભવિષ્યવાણી કરી છે—જે મુનિ પેાતાના ખંધુ છે. તેની પાસે જઈને ખુલાસા પૂછવાનુ કૌય અને ઔચિત્ય પણ કંસમાં નથી આવ્યું અને એ જ તેના વધનુ કારણ બન્યુ છે....
E
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રેણ-૮ થાસાર
(પૃષ્ઠ ૧૩૦ થી ચાલુ) ક સાતમા પુત્રના જન્મ પહેલા
કંસ માયા કરીને વસુદેવના બાળકે લઈ જવા માંડયો. સરળ વસુદેવ સમજતો હતો કે ભલે કંસ એ રીતે ખુશ થાય. દેવકી પણ આખરે એક માતા હતી. એક...બે....ત્રણ....ચાર પુત્ર થયા. દરેક વખતે તરત જ જન્મેલા બાળકને સોંપી દેતા હવે તેને જીવ કચવાવા લાગ્યો.
તે પતિ વસુદેવને કહેતી હશે. “ભલે તમે બાળકને કંસને ઘેર મેટા કરવા મેકલે, પણ કેઈ દિવસ તેના ખબર અંતર કેમ નથી આવતા? મથુરાથી આવતા વિવિધ લોકોને દેવકી પિતાના પુત્રોના ખબર અંતર પૂછતી પણ કઈ ખુલાસાકારક જવાબ મળતો નહીં. કંસ વસુદેવને પણ કંઈક ઉટપટાંગ જવાબ આપતા રહ્યા. પરિણામે છ-છ બાળકે તે કંસને ત્યાં અલોપ થઈ ગયા. કંસ જાણે અંદરથી છ જીની હત્યા કરીને પોતાનું મોત દૂર કરવા મથી રહ્યો હતો.
માનવ! તું જાણે છે? જે નિયત છે તેને દૂર કરવા તું જેટલે પ્રયત્ન કરે છે એટલે જ તું નજીક થતું જાય છે,
કંસ પિતાની જાતને જાણે અમર પટ પર આળોટતે માનવા લાગ્યા. બસ હવે દેવકીને સાતમે પુત્ર થાય, એ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સાતમાને લઈ આવું અને એ સાતમા સંતાનને પણ વધેરી દઉં. એણે વિચાર્યું. સત્તાની પાસે ભાગ્યના ખેલને પણ ફેરવવાની ચાવી છે. બસ હવે સાતમા પુત્રના જન્મની રાહ જોવાય છે.
આ તરફ દેવકીને સાત સ્વપ્ન આવે છે. સાત સ્વપ્નનું મહાફળ તે વસુદેવને જઈને પૂછે છે. વસુદેવ કહે છે– “દેવકી! તમે મહા આનંદ માને. તમારે આ પુત્ર અર્ધ. ભરતને-ત્રણ ખંડને માલિક વાસુદેવ થશે.”
પણ આટલું ભાવી ભાંખીને વસુદેવ ફીક્કા પડી ગયા. દુષ્ટ કંસને આપી દીધેલું વચન પાળવું પડશે. એક વાર તો થાય છે–“ઉપકારી, આ ઉપકારી, આ ઉપકારી કંસ! શું ઉપકારી છે?”
વસુદેવ પણ હવે જાણી જ ગયા હતા કે કંસ પોતાના પુત્રને અવશ્ય નાશ કરે છે...અને તેમને વિચાર નિમગ્ન જોઈ દેવકી ત્યાં જ રડી ઊઠી..
“ સ્વામી વસુદેવ ! હું તો ઘરમાં એક અનાથ છું. તમારા જેવા નાથ હોવા છતાં ય તે કંસ કેમ મારા પુત્રને આ રીતે ભરખી જાય..? આજે આખું શૌરીપુર જાણે છે કે કંસે મારા છ છ પુત્રને નાશ કર્યો છે.
સ્વામી! આ બાળકને તે હું કઈ પણ હિસાબે કંસને આપીશ નહીં. અને જે કંસને જ બાળક આપવાને હશે તે તમે સમજી લેજો કે હું પણ અવશ્ય મરી જઈશ. આ બાળકને તે હવે હું કદી કેઈના હાથમાં નહીં જ જવા
દઉં.”
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આજે વસુદેવે પણ પહેલી જ વાર અશ્રુધારા વહાવી. તેને આજે થયું કે,
નીચના ઉપકાર નીચે જીવવું એના કરતાં મરી જવું સારું પણ કેણ જાણે કંસની એવી ધાક વસુદેવમાં પેસી ગઈ હતી કે વસુદેવ કંસ સાથે ખુલ્લેખુલ્લો વિરોધ કરી શક્યા નહીં.
ઈતિહાસના કોયડા અણઉકેલ્યા જ રહે છે અને તે કેયડા કયાં તે કેવલી ઉકેલે, કયાં આપણે જ આપણા અનુભવથી ઉકેલવાના હોય છે. કેઈ વાર આપણે પણ આવા દુષ્ટની ધાકમાં આવી જઈએ છીએ. શક્તિ હોવા છતાં ય સામને કરી શકતા નથી....
પણ વસુદેવે એટલું તો નકકી જ કરી લીધું છે કેઆ પુત્ર તે કંસને મળશે જ નહીં.
વસુદેવ બોલ્યા–“દેવકી ! આ પશુ કંસ મારા જીવતા જ મારા પુત્રને મારવા બેઠે છે. ધિક્કાર છે મારા જીવનને !”
વચન આપનારાઓ ધ્યાન રાખજે દુષ્ટના હાથમાં કદી વચન ફેકી ન દેતા
આ વખતે વસુદેવ પિતાના આ પુત્રને બચાવવા માટે કઈ પણ ભેગે સજ્જ થઈ ગયા હતા.
પિલી તરફ કંસ પણ પિતાની ઘાતકી જાળ બિછાવી ચૂક હતું. આ વખતે તો તેણે પોતાના માણસને દેવકીના સૂતિકા ભવનની ચારેય બાજુ ગોઠવી દીધા હતા. બાળકને
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૦
દેવકી જનમ આપે કે તુરત જ આ પાપીએ તેને લઈ
જવાના હતા....
કૃષ્ણ જેવા મહાપુરુષની આ ભાવી માતા દેવકી આજે તા પળે પળે ભય અને શંકાથી શેકાઇ રહી છે. મહાપુરુષે ને પણ કમ કેવા કેવા ખેલ કરાવે છે ? એક બાજુ મહાપુણ્ય છે તેા એક બાજુ મહાપાપ છે. એ ય ભાગવવા પડે છે. પુણ્યના ઉદય એ કે આવે! મહાભાગી પુત્ર દેવકીના પેટે.... પાપના ઉદય એ કે તેના જન્મ વખતે મા અને ખાપની ભચ—શકા યુક્ત કફાડી દશા.....
મેં સાતમાં પુત્ર શ્રી કૃષ્ણના જન્મ
આખરે ધન્ય દિવસ આવ્યો શ્રાવણ વદ–૮. અય રાત્રિએ દેવકીએ પેાતાના સાતમા પુત્રને જન્મ આપ્યા. ક્ષણ વાર વાતાવરણમાં એક ઉમંગ છવાઈ ગયેા. જન્મેલ બાળકની ચારે આજુ પ્રભામડળ દેખાયું. તેના વક્ષસ્થલમાં શ્રીવત્સનુ મંગલકારી ચિહ્ન દેખાયું. આનદ સહુમાં વ્યાપી તેા ગયે પણ અહીં તેા ચૂં ચા કરવાની મના હતી....પણ દેવકીએ જોયું તેા પરમ આશ્ચય....! પેલા જીવલેણ બનીને ડાક્રિયા કરતા કરતા સિપાઇએ આજે ઘેાર નસકારા ખેલાવતા ઊંઘે છે. આ કારમા સૌનિક આજ સુધી તે કી રાત્રે સૂતા ન હતા....આજે...બધા કેર્મ ઘસઘસાટ ઊંઘે છે ? દેવકીને પરમ આશ્ચય છે...પણ પુત્ર પનાતા છે! ભાવના ઘડવૈયા છે !
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૧
તેના સંરક્ષણ માટે જ અર્ધભરતની અધિષ્ઠાત્રી કેઈ દેવીએ જ આજે કંસના બધા સૈનિકેને ઘેર નિદ્રામાં સુવાડી દીધા છે.
રાજીનારેડ બનેલી દેવકીએ વસુદેવને ત્યાં બોલાવ્યા. વસુદેવ આ પુત્રને અને તેના પ્રભાવને જોઈને આભા બની ગયા. મને મન તે ભાવિ મહાત્માને વંદી ઉઠયા. સહસા તેઓના હાથ જોડાઈ ગયા.
દરેક માતા-પિતાએ સમજવા જેવું છે કે તેઓ માત્ર સંતતિ પેદા કરવાના યંત્રો નથી, તેઓ તે અનંતના પ્રવાસી ઈ સગુણું આત્માના આશ્રય સ્થાન પણ છે. આવી પુણ્યશાળી સંતતિના માતા-પિતા બનવું એ ઓછું સૌભાગ્ય ન કહેવાય...
અને હર્ષાવેશમાં ક્ષણ વાર મસ્ત બનેલ વસુદેવ પિતાના કાર્યમાં લાગી ગયા. ધીમે રહીને તેમણે જાતે જ તે નવજાત બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને આ ક્રૂર કંસના હાથમાંથી બાળકને બચાવવા તેઓએ ગોકુળ તરફ પ્રયાણ આદર્યું....
દર વસુદેવ દ્વારા શ્રીકૃષ્ણજી ગેકુલમાં
આ બાળકને કઈ દિવ્ય પ્રભાવ હતો. દેવો આ બાળકને છત્ર ધરી રહ્યા હતા. તેની બે બાજુ ચામર વીંઝાઈ રહ્યા
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪
હતા. આવા પ્રભાવી બાળકને લઈ જતાં પિલા કેદમાં રહેતા ઉગ્રસેન જોયા. ઉગ્રસેનનું આશ્ચર્ય ફેકાઈ ન શકયું–તેઓ બેલી ઉઠયા–“વસુદેવ આ ક ભવ્યાત્મા છે?” વસુદેવે દૈવી સંકેતે દ્વારા જાણેલી વાત ઉગ્રસેનને કરી. વસુદેવે કહ્યું –ઉગ્રસેન ! આ જ બાળક તમને આ કારાગારમાંથી મુક્ત કરનારે થવાને છે.”
ઉગ્રસેને પણ વસુદેવને કહ્યું, વસુદેવ! આ કંસે તે મારી કદર્થના કરી છે. મારી તે હવે અહીંથી છટકી જ જવાની ભાવના છે. તેથી જ તારા પુત્રની અદ્દભુત લીલા જેવા હું જાગતે રહ્યો છું. આ અદ્ભુત પ્રસંગથી હું પૂરે આશાવાદી બન્યો છું અને પૂરેપૂરો પ્રભાવિત બન્યો છું.”
ત્યારબાદ તરત જ વસુદેવ તોફાની યમુનાને પાર કરી ગેકુળમાં આવ્યા.
યોગાનુયોગ હતો. તે જ વખતે મથુરામાં નંદની પત્નીએ (યશોદાએ) એક પુત્રીને જન્મ આપે હતેવસુદેવની બીજી ચિંતા પણ દૂર થઈ. પરમ મિત્ર નંદે પરિસ્થિતિ પામી પૂર્ણ સહકાર આપે. પિતાની પુત્રી વસુદેવને સોંપી અને મિત્રપુત્રને પિતાને ત્યાં રાખી લીધા. વસુદેવ નંદની સાથે માત્ર જરૂરી વાત પતાવી વાયુવેગે પિતાની રાજધાનીમાં આવી પહોંચ્યા. હજીય પેલા કંસે મેકલેલા પહેરેદારે ઊંઘતા હતા. વસુદેવે ધીમે રહીને નંદની પુત્રીને દેવકીની સાથે સુવાડી દીધી. પેલા સૈનિકેની નિદ્રાને દેવીએ સંહરી લીધી. સૈનિકે જાગ્યા. ત્રાડ પાડી ઊઠયા–“વસુદેવ ! રાજા કંસની આજ્ઞા છે તમારા પુત્રને આપે....”
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૩ વસુદેવે કહ્યું-“પુત્ર કે પુત્રી જે હોય તે હાજર છે. કંસને જેની જરૂર હોય તે ખુશીથી લઈ જાય.” ચિઠ્ઠીના ચાકર જેવા સેવકે તે બાધિકાને કંસ પાસે લઈ ગયા. કૂર કંસ બાળકીને જોઈને બરાડી ઊઠયે-“શું લાવ્યા? આ સાતમું સંતાન ? શું આ મને મારી નાંખનાર ! ! !...
છટૂ પેલા જુઠ્ઠા બોલા મુનિને........!!!
આ તો છોકરી છે...આ શું કરશે? મને મારનાર કેણ છે?” તેય અંદરથી ભયભીત અને ઘાતકી બનેલ કંસે તે બાળકીનું નાક કાપી નાખ્યું. જુલમી માનવ ખૂબ જ નબળે હોય છે, તે ગમે તેટલી મેટી વાત કરતો હોય છતાંય તે હૈયામાં ધ્રુજતે જ હોય છે. કંસ પણ અમરપટ્ટો લખાવ્યું હોય તેમ પાછે પિતાના ભેગસુખમાં મસ્ત બન્ય....
આ તરફ આ પુણ્ય પ્રભાવી બાળકને પામીને નંદ અને ચશોદાના આનંદનો પાર ન રહ્યો....
: નંદ ઘેર ખેલે કરસનજી
નંદ અને યશોદાએ આ બાળને પિતાના પ્રાણથી પણ અધિક વહાલે ગયે. ખૂબ કાળજીથી લાલનપાલન કર્યું. બાળકનું નામ પાડવું ય જરૂરી હતું ને! આ બાળકનું શરીર ખૂબ શ્યામ હતું–કાળું હતું. નામ પાડયા વિના પણ બધા સહજભાવે “કાળિયા” કહી ઊઠયા. જરાક શિષ્ટ લોકેએ
Page #177
--------------------------------------------------------------------------
________________
શામળ કહ્યો. સંસ્કૃત ભાષામાં કાળા માટે “કૃષ્ણ” શબ્દ છે. બસ, હવે આ બાળકને આપણે કૃષ્ણના નામથી જ ઓળખીશું. કૃષ્ણ જેવા મહાભારતના ઘડવૈયાઓને પણ જન્મ બાદ ઉછેર માટે કેઈને ત્યાં જવું પડે છે. કર્મો કઈને ય કદી છોડવાનું શીખ્યા નથી. રાજકુળમાં જન્મેલ કૃષ્ણ આજે તે ગોકુળમાં ગાયેની વચ્ચે મોટા થાય છે, પણ પેલી દેવકીનું દિલ કંઈ બંધાયેલું રહે? કયારેક છાની -માની આવી જાય છે. માનું વાત્સલ્ય ઉછાળી જાય છે... કૃષ્ણને પ્રેમથી ગોદમાં લઈ દૂધ પીવડાવી જાય છે...લાડ -લડાવી જાય છે...પોતાને દુર્ભાગ્ય પર વસવસે કરતી અને યશોદાના ભાગ્યને મહાન ગણતી દેવકી યશોદાને ધન્ય માતા માને છે...યશોદાને ઉપકાર અને આભાર માને છે...
હજી ય જાણે કૃષ્ણની કસોટી બાકી હોય તેમ કૃષ્ણના પૂર્વ જન્મની વૈરિણી પૂતના અને શકુનિ વિદ્યાધરીએ આવી. આ વિદ્યાધરીઓએ કૃષ્ણને મારી નાંખવાના પ્રયાસો કર્યા....પણ નિષ્ફળ !! કૃણ તે ન મર્યા. પણ પેલી બંનેય વિદ્યાધરીઓને કૃષ્ણ પર પ્રસન્ન થયેલા દેવે સદા માટે ખલાસ કરી દીધી...
કૃષ્ણની મનોહર કાલિમા બધાયનાં મન ખેંચતી હતી. કૃષ્ણની ચપળતા ભલભલાને હરખાવતી હતી. ચપળ કૃષ્ણ ગોપીઓના દૂધ અને દહીંના વાસણને જમીન પર ઢળી દેતે. ગોપીઓ તેની આવી ધમાલથી કંટાળતી. પણ કેણ જાણે કૃષ્ણ તે ગોપીઓને પિતાની વાતોથી અને લહેકાથી ખુશ કરી ખડખડાટ હસાવી દેતે...તોફાની હોવા છતાં ય આ કૃણ– કને ગેપીઓનો ચારે બની ગયે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૫
હર બલદેવ પણ ગેકુલમાં
સાત-આઠ વર્ષની ઉંમરને થતાં તો કૃષ્ણ નામચીન બની ગએ. તેના તોફાનો અને લીલાઓ ભલભલાને સીધા કરી દે તેવા હતા. તેનો અને તેના બાળ ગઠીયાઓની ટોળકીને આખાય ગે કુળમાં ડંકો વાગતો. હતો. વસુદેવ પિતાના દુલારાના પરાકથી હરખાતા હતા પણ પેલા કંસથી ખૂબ ડરતા હતા. રખેને કંસ જાણશે કે અમારો પુત્ર છે તો તે ઘાતકી કંસ કૃષ્ણની હત્યા કર્યા વિના નહીં રહે. ચિંતાતુર વસુદેવે આખરે તેના મોટાભાઈ બળદેવને ગોકુળમાં મોકલી આપ્યા. બળદેવે પોતાના નાનાભાઈની રક્ષણની જવાબદારી સ્વીકારી. કૃષ્ણ ગમે ત્યાં જાય, પણ બળદેવની સતત નજર રહેતી. બળદેવની સતત નજરે માત્ર ચોકીનું જ કામ ન કર્યું, પણ પોતાના ભાવિના મહાન નાના ભાઈને અનેક કળાએ શીખવાડીને એક ગુરુની અને એક આપ્તજનની ગરજ સારી..
શૈશવમાંથી તારુણ્યમાં, તારુણ્યમાંથી શ્રી કૃષ્ણ વૌવનના પ્રાંગણમાં પગ મૂક્યો......
શ્યામ છતાંય મનહર કાયા...!!! કહે છતાંય કે મળતા જગાવે તેવા વચનો!! !...
અનેક કળા અને ચપળતાના આ ભંડારે ગોપીઓને તે મંત્રમુગ્ધ કરી દીધી. જ્યાં કૃષ્ણ ત્યાં ગોપીઓ હાય, હોય.. અને હે ય જ....પણ બલભદ્ર તે પ્રત્યેક ક્ષણે શ્રીકૃષ્ણના રક્ષણમાં જાગૃત જ હતા....
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ૐ તેમનાથ ભગવાનના જન્મ
આ તરફ શૌરીપુરમાં સમુદ્ર વિજયની પત્ની શિવાદેવીને પણ ૧૪ મહા સ્વપ્ને! આવ્યા. વિખ્યાત નૈમિત્તિક કૌÇીકે અને ચારણ શ્રમણ મુનિએ ભાવિની આગાહી કરી. હે રાજન્ સમુદ્રવિજય ! આ તારા પુત્ર અવશ્ય ભાવિ તીથ કર બનશે.
સમુદ્રવિજયને મહાકલ્યાણકારી પુત્રના જન્મની જાણે વધાઈ આવી. અને શ્રા. સુ. ૫ ના દિવસે ભાવિના ખાવીશમાં તીર્થંકર શ્રી અરિષ્ટનેમિના જન્મ થયે....
આ અરિષ્ટનેમિને જન્મમહાત્સવ શૌરીપુરીમાં અદ્ભૂત રીતે ઉજવાયા છે. કૃષ્ણના જન્મ મહેાત્સવ તા ઉજવાઈ શકાયા જ ન હતા, તેથી સમસ્ત શૌરીપુરીમાં આ ભવ્યાત્માના જન્મ મહેાવમાં એક પરમ આનંદ લહરી વહી ગઈ હતી....
હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરના જન્મ વખતે ભેટગું લઇને આવેલ કારકની આ વાત સાંભળતાં કુંતીની આખામાં વિવિધ ભાવેશ આવ્યા અને ગયા. પણ પેાતાના અદ્ભુત પિતૃકુળ માટે તેને માન થયુ.....ગૌરવ થયુ ......કૃષ્ણ અને અરિષ્ટનેમિ જેવા મહાપુરુષેાના જન્મથી યદુકુળ હરખી ઊઠે તેમાં કોઈ શકા નહાતી.
ૐ કેસના મૃત્યુ ભય ચલાવી રહ્યો હત કહ્યુ કે પણ તેના
મથુરામાં કંસ પેાતાનું શાસન કારકે પેાતાની વાત આગળ ચલાવતાં
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૭
હૈયામાં પેલી શંકા ખદબદતી હતી. “શું અતિમુક્ત મુનિનું વચન સાચું પડશે ?” એક વખત તે શૌરીપુર પહેાં. અને દેવકીની પાસે મોટી થયેલી પેલી દીકરી જેઈ! એનું નાક કપાયેલું હતું....કંસને યાદ આવ્યું “આ નાક મેં જ કાપ્યું છે,” પણ કેણ જાણે તો ય કંસને વિશ્વાસ નથી આવતો. એક પ્રજારી અને ઝણઝણાટી તેના દિલમાં વ્યાપી જાય છે...કંસ વિચારે છે કે આ પુત્રી વસુદેવની હોય તેમ લાગતું નથી.
ભલે ! મુનિના વચનને મેં ન ગણકાર્યું હોય, પણ મુનિનું વચન સત્ય હશે જ તેમાં શંકા નથી. મુનિ વચન જે સત્ય હશે તો મારે ઘાતક આજે પૂર્ણ યુવાન બની ગયો હશે.....!!!
આખરે પિતાના મનના સંશય દૂર કરવા પ્રખ્યાત જ્યોતિષીને લાવ્યા. તિષીએ ગંભીરતાપૂર્વક પણ દઢતાથી કંસને કહ્યું-“કંસ! વસુદેવને સાતમું સંતાન પુત્ર જ છે. અને એ સંતાન હજી જીવે છે. કંસ પોકારી ઊઠે છે-“ઓ! જ્યોતિર્વિદ્ મને જણાવ કે આ સાતમું સંતાન કયાં છે!”
તિવિદ્રની મર્યાદા છે.- “તે આ બાળક કયાં છે આ વાત જણાવી શકતાં નથી. કંસના હૃદયમાં હવે હજાર વીંછીના ડંખની વેદના પ્રગટે છે....
તિવિદ્! ગમે તેમ કર, પણ હવે વસુદેવના સાતમા પુત્રને ઓળખવાનો કોઈ માર્ગ બતાવ....”
આ વાત જ્યોતિવિદ્ માટે શકય હતી. તેણે કહ્યું– તારા રિષ્ટ નામના બળવાન બળદને જે હણશે...
તારા મનહર-હેષારવ કરતાં કેશી નામના ઘેડાને જે હણશે.....
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જે તમારા કેાઈનાથી પણ સ્પશી ન શકાય તેવા શાડુંગ નામના ધનુષ્યને નમાવીને દોરી ચડાવશે....તે અવશ્ય તારા પ્રાણ હર્તા થશે....
આટલું કરનારને તું દેવકીના સાતમા પુત્ર માનજે....
આ આગાહી મારી નથી. આવી આગાહી આગળના કોઈ મહાન જ્ઞાની ગુરુ ભગવંતે કરેલી છે....
જ્યાતિષીએ એમ પણ કહેલ છે કે કંસના ચાણુર નામના મલ્લને જે હરાવશે અને કસના પદ્મોત્તર અને ચંપકનામના બે હાથીને જે મારી નાંખશે તે જ કસને ઘાતક થશે. અને આ જ મહાન આત્મા યમુના નદીમાં રહેલા કાલિય નાગને પણ નાથી તેના પ્રાણને નાશ કરશે.....’
કસ ચેાતિષીના આ વચનથી એકવાર તે પગથી માથા સુધી પ્રજી ઊઠવ્યા છે. આજે હવે તેની આંખેા પોતાના એ ઘાતકને જોવા તલસી રહી છે. હજી તેને મનમાં છે કે જો આ મારા ઘાતક મારી નજરે ચડી જાય તે હું તેને સ્વાહા કરી દઉ.... હજારાને જીવાડનારો પોતાના જીવનની ચાહના કરે તે હજી સમજાય....પણ
હજારોના સંહાર કરનારને ય પોતાનુ જીવન છેડવુ ગમતું નથી....તે આશ્ચય છે.
લાખાના પ્રાણ હરનારને પણ પોતાના પ્રાણ અમૂલ્ય લાગે છે....
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૯
શ્રીકૃષ્ણના વધ માટે કંસની મંત્રીઓ સાથે મસલત કંસે બહુ જ આંતર મથામણ બાદ પોતાના મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓની સલાહ માંગી. • પણ શાણાની સલાહ રાણે માને ખરે??? તેને મંત્રીઓની પાસેથી પણ ધાર્યું કરાવવું હતું. મંત્રીઓને આદેશ આપ્યો કે અરિષ્ટ બળદને અને કેશી ઘેડાને ખૂબ પુષ્ટ બનાવે. તેઓને ખૂબ ખૂબ ખવડાવે...તેને મારવાની વાત તો દૂર રહે પણ કેઈ તેને પકડી પણ ન શકે...અને બળદ તથા ઘેડાને પુષ્ટ થાય એટલે યમુનાના કાંઠે છેડી દે. જેઉં છું કેની મજાલ છે કે એને હાથ અડાડે !
અને પેલા ચાણુર અને મુષ્ટિને તે રેજ માલ–પાણી ખવડાવે.રોજ નવી નવી કસરત કરાવો...એમને તો આમે ય કઈ હરાવનાર નથી પણ તોય તેમને ખૂબ જ તગડા બનાવે.
મંત્રીઓ વિચારતા હશે....પુણ્ય તગડું ન હોય ત્યાં સુધી કેઈને ય તગડા કર્યાને ફાયદો નથી.....પણ રાજ આજ્ઞાનું પાલન અનિવાર્ય હતું. મંત્રીઓએ કંસની આજ્ઞાનું પાલન કર્યું.
આ તરફ શરદઋતુ આવી. પેલા સ્વેચ્છાચારી અરિષ્ટ બળદને અને કેશી ઘેડાને મસ્તી ચડવા માંડી ગોકુળમાં જઈને બધાંય પશુઓને ત્રાહિ ત્રાહિ પોકારાવી દીધી. ભલભલા પશુઓ સાથે આ બળદ અને ઘેડો માથાં અફાળે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫o
બધાંએ નાસભાગ કરી મૂકી. આખું ગોકુળ થાકયું આ અરિષ્ટથી અને કેશીથી. | શ્રી નંદ બોલી ઉઠયા –“કૃણ અહીં હેત તે આવું ન થાત.” કેટલાંય ગોવાળિયા શ્રી નંદની વાત સાંભળી દોડ્યા. શ્રીકૃષ્ણને વનમાં જઈને ખબર આપી, “આજે મથુરાનું ગોકુળ ભયમાં છે.”
જરાય ભય પામ્યા વિના કૃષ્ણ તે બળદની સામે દોડયા. બળદ પણ પોતાના ચમકતા શીંગડા રૂપ ભાલા કૃષ્ણના પેટમાં ખાસી દેવા જોરથી દોડ. શ્રી કૃષ્ણ તેની ચાલ ચૂકાવી દીધી. એક ક્ષણમાં કુદકે મારી તેના માથા પર ચડી ગએ. લેકેના જીવ તે અદ્ધર થયા. બળદ પાછા કુદવા જાય છે ત્યાં જ શ્રી કૃષ્ણનો જોરદાર પ્રષ્ટિ પ્રહાર બળદના મસ્તક પર થયો. પર્વત આખે ઢળી પડે તેમ બળદ ઢળી પડો. ગોવાળિયાએ જયનાદથી મથુરાને ગજવી દીધી...પણ હજી પેલે ઘડે કેશી આ બધાંથી બેફીકર થઈ મસ્તીથી વિચારી રહ્યો હતો. ગાય અને બળદને હજી ત્રાસ આપી રહ્યો હતો. કૃણથી આ જોવાયું નહીં. તેઓ જોરથી પડકાર કરતા ઘડાની સામે જ ગયા. કેશી ઘોડાએ પણ ચમકતા દાંત બહાર કાઢી ચીચીયારી ભરી હણહણાટી કરી, પોતાના પગથી જમીન ખુંદી ધૂળ ઉછાળવા માંડી.
પણ શ્રી કૃષ્ણ જરાક બાજુમાં થઈ પિતાની કેરું તેના ખુલ્લા મેંમાં ખોસી દીધી. પછી ધીરે રહીને બે ય જડબાંને જોરથી ખેંચી નાંખ્યા. જૂનું ધોતિયું ફાડે તે રીતે તેનું મુખ ચીરી નાખ્યું. અસહ્ય દર્દથી ઘોડે જમીન પર પડયે શ્રીકૃષ્ણ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૧ જાણે કંસને ઘોડા પર કંસને તિરસ્કાર ઉતાર્યો, વાયુવેગે આ સમાચાર કંસને મળી ગયા. બંને ય અલમસ્ત બળદ અને ઘડે સદા માટે શાંત થઈ ગયા. મુંઝાયેલા કંસે ફરી મુખ્ય મંત્રી બૃહસ્પતિને લાવ્યા, કંસને મંત્રી પાસેથી સાચી નહીં પણ પોતાને સારી લાગે તેવી સલાહની જરૂર હતી. સાચી વાત માનવા તે તૈયાર ન હતો. પણ પિતાની ધારેલી દિશામાં દોડ સફળ કેવી રીતે થાય તે જ તેને પૂછવાને અર્થ હતો.
ર: કૃષ્ણના વધ માટે – કંસને
બહપતિની સલાહ
મુખ્ય મંત્રી બૃહસ્પતિએ કહ્યું, “આમેય તમારી બહેન સત્યભામાને પરણાવવાની છે. સ્વયંવર કરે ! અને એવું જાહેર કરે છે જે તમારા મહાન શાફૂગ ધનુષ્ય પર ચાપ ચઢાવે તેને સત્યભામા પરણાવવી. વળી શ્રી કૃબ વગેરે પણ આવા કુતૂહલના પ્રસંગે આવશે. વળી જોતિષીનું પણ વચન જ છે કે આપને હત્યારે આ શાર્ગ ધનુષ્યપર જે ચાપ ચઢાવશે તે થશે. તેથી જ સ્વયંવર મંડપમાં પહેલેથી સશસ્ત્ર સુભટોને ગઠવી રાખજે. જે ગેપાલ શ્રીકૃષ્ણ સ્વયંવર મંડપમાં આવે કે તરત જ તેનો વધ કરી નાંખજે. આટલે ઉપાય છે.
કંસને તો ભયના માર્યા કશું જ સૂઝતું ન હતું ડુબતો માણસ તણખલાને પણ શેધે તેવી દશા કંસની હતી, કંસે બૃહસ્પતિ મંત્રીને કહ્યું, “બૃહસ્પતિ ! તું જ બધું આજન કર પણ શ્રીકૃષ્ણને ખલાસ કરજે.”
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫ર
અનાધૃષ્ટિ સહિત શ્રી કૃષ્ણ સ્વયંવર મંડપમાં
સત્યભામાના સ્વયંવરની વાત શૌરીપુરીમાં રહેલ શ્રી અનાવૃષ્ટિએ જાણી. અનાવૃષ્ટિ શ્રી બલદેવના મોટાભાઈ હતા. તે સીધા મથુરા જવા ઉપડ્યા. મથુરામાં આવીને શ્રી બળભદ્ર પાસેથી શ્રી કૃષ્ણને લઈને સ્વયંવર માટે ઉપડ્યા.
શ્રી અનાવૃષ્ટિ રથ હાંકી રહ્યા હતાં. જંગલ સઘન હતું. વૃક્ષે પાસે પાસે હોવાથી રથ નીકળવાની મુશ્કેલી પડતી હતી. એક ઠેકાણે તો વડનું સઘન – ઘટાદાર વૃક્ષ આવ્યું. રથને આગળ વધવાની કઈ જગા ન હતી તેથી રથ ત્યાં જ ફસાઈ ગયે. વડના ઝાડને વચમાંથી ખસેડવામાં ન આવે તે રથ આગળ વધી શકે તેમ ન હતું. શ્રી કૃષ્ણ જેવું કે મોટાભાઈ શ્રી અનાવૃષ્ટિ માર્ગમાં વચ્ચે આવેલા આ વડના ઝાડથી મૂંઝાયા લાગે છે. અદ્દભૂત ચપળતાથી ઝાડ પાસે પહોંચી ગયા અને એક જ ઝાટકે વડના વૃક્ષને મૂળમાંથી ઉખાડીને બાજુમાં ફેંકી દીધું. શ્રી અનાવૃષ્ટિ તે શ્રી કૃષ્ણનું આ પરાક્રમ જોઈ રહ્યા... અરે.. આ શ્રી કૃષ્ણ તો જમીનમાંથી ઘાસનું તણખલું જેટલી સહેલાઈથી ખેંચી કાઢે તેટલી જ સહેલાઈથી આ ઝાડને પણ ખેંચી કાઢ્યું ! ! !
શ્રી અનાવૃષ્ટિ તે શ્રી કૃષ્ણના આ અચિંત્ય પરાક્રમથી ખુશ – ખુશ થઈ ગયા. શ્રી કૃષ્ણને ભેટી પડયા. મનભરીને ચુમીઓને વરસાદ કૃષ્ણ પર વરસાવી દીધું. શ્રી કૃષ્ણ પણ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૩
કૃતાર્થ થઈને આગળ વધ્યા...બંને ભાઈઓ આ મથુરા નગરી માટે કંઈક અટકળ.....કંઈક વિચાર કરતા હતા ત્યાંજ મથુરા નગરીને વિશાળ સ્વયંવર મંડપ નજરે પડયે! કૃષ્ણની આંખ સહુ પ્રથમ પેલા ધનુષ્ય પર પડી. મુખ પર જરાક મિત આવી ગયું. “અહો! આ જ ધનુષ્ય છે ને? વાંધો નહીં: મારો વારો આવવા દો !” અને ત્યાંજ આ ધનુષ્યને નમાવવાના બદલામાં જેને વરવાનું છે તે સત્યભામા બાજુમાં જ દેખાઈ. સત્યભામા પણ આજે જાણે કૃષ્ણને નિહાળી ધન્ય બનતી દેખાતી હતી! તેને તો સ્વયંવરના વિજેતાને વરવાનું હતું. પણ પોતાના મનોવિજેતા બનેલા કૃષ્ણ હવે કેઈપણ હિસાબે વિજયમાળા વરે તેવી પ્રાર્થને સત્યભામાએ શરૂ કરી....
સ્વયંવરનો આરંભ થયો ! જુદા-જુદા દેશના જુદા-જુદા રાજવી આવ્યા. પણ....બિચારા ધનુષ્યને જોઈને ગભરાયા. હાથમાં ઉપાડે અને આબરૂ જાય તેના કરતાં ઉપાડવું નહીં
એ શું ખોટું ! તેઓ બધા ધનુષ્યને નમસ્કાર કરી વિદાય પામ્યા !
પેલા શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી અનાવૃષ્ટિને પણ થયું. લાવ! હુંય જરા પ્રયત્ન તો કરુ ! પોતાના લાભની વાતમાં કેઈ ભલે થવા તૈયાર નથી હેતે !
બિચારે શ્રી અનાવૃષ્ટિ ધનુષ્યને નમાવતા પિતે જ નમી ગયે! પછડા ! મસ્તકનાં મુગટ અને ગળાને મોતીને હાર તે વેરવિખેર જ થઈ ગયે! સત્યભામાં ગંભીર રહી. પણ તેની સાહેલીઓ તાળી પાડતી ખડખડાટ હસી પડી !
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી કૃષ્ણ તરત જ તૈયાર થઈ ગયા. ધનુષ્ય પાસે આવ્યા અને ક્ષણવારમાં ધનુષ્યને નમાવી દીધું...પણ ધનુષ્યને નમઃ વનારને આ કંસ સત્યભામા આપે ? તે તો આ સ્વયંવર, વિજેતાના લેહીનો પ્યાસે હતો ! કંસના સુભટોએ હાહાકાર મચાવી દીધે પણ શ્રી અનાવૃષ્ટિ ચતુર હતા ! તુરત જ શ્રી કૃષ્ણને સાથે લઈ નાસી ગયા. પણ ધનુષ્યને નમાવી ગયું....? કેણ ભાગી ગયું....? તેની તેના સૈનિકને પણ ખબર પડી નહીં. છતાં ય ચારેય દિશામાં દેડા દોડ કરી મૂકી. પેલી બાજુ પેલા શ્રી અનાવૃષ્ટિ શ્રી કૃષ્ણને મથુરામાં મૂકી પિતે શૌર્યપુરમાં પહોંચી ગયા ! પેલા કંસના સૈનિકે વિલે મેંઢે પાછા ફર્યા.
જ પુનઃ સ્વયંવર આજન
• કંસની દશા હવે ભયંકર થઈ. પોતાને ભાવિ સંહારક ઘરમાં આવીને ગયે છતાંય પકડી પણ ન શકે. બીજી બાજુ સત્યભામા હવે રાત-દિવસ તે શ્રીકૃષ્ણજીના વખાણમાં લાગી ગઈ. ભાઈ કંસ કૃષ્ણને મારવા ચાહે છે ! બેન હવે કૃણજી ચિરંજીવી બને તેવી રોજ પ્રાર્થના કરે છે !
આ વિષે એક ઘેરી સમસ્યા છે ! વૈરાગ્ય એના સમાધાનની દિશા છે...!
વીતરાગીતા એ જ તેનું સમાધાન છે....! સત્યભામાને હવે પિતાના ભાઈ કંસનો કૃષ્ણના હાથે વધ થશે એ વાત આકરી નથી લાગતી ! પોતાના ભાઈનું શું થાય તેની હવે એટલી દરકાર રહી નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉપપ કંસ તો આ ઘટનાથી પાગલ બની ગયું છે ! હવે તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે ! તે હવે ધર્મને ધતિંગ માનવા માંડ્યા હતા ! ગુરુએ તેને ઠગારી લાગવા માંડ્યા હતા, પિતાને પ્રિય અને હિતશિક્ષા આપનારો આમ વર્ગ હવે તેને દુશ્મન સમાન દેખાવા માંડ્યો હતો ! પરિણામ એ આવ્યું કે મરતાં પહેલાં જ તેના નિકટવતીઓએ તેને હૃદયમાંથી ભૂંસી નાંખ્યો. બાહ્ય વ્યવહાર અને વર્તનથી સહુ સાથે હતા. પણ કેઈનેય કંસ માટે હૃદયમાં આદર રહ્યો ન
હતો,
હજી પણ શ્રી કૃષ્ણના વધની ઈચ્છાએ કંસે પુનઃ ધનુષ્યને નમાવવાને મહત્સવ આયોજિત કર્યો. બધા રાજવીએ પુનઃ આવ્યા. દેશ-દેશાવરથી આવતા જતા રાજવીની પૂછપરછથી પેલા શ્રી કૃષ્ણને પણ ખબર પડી છે કે પાછો મથુરામાં ઉત્સવ છે ! અને શ્રી કૃષ્ણ તો ફરી તૈયારી મથુરા જવાની, પણ આ વખતે કંસે પૂરે પ્રબંધ રાખ્યો હતો ! શ્રી કૃષ્ણજી આવશે એ તો તેની ગણત્રી હતી જ. અને તેથી ચાણુર અને મુષ્ટિ જેવા બે પહેલવાનને હાજર રાખ્યા હતા! ચાણુર અને સૃષ્ટિ એ તો ભલભલા માનવીને ચત્તાપાટ કરીને જમીન સાથે ચૂંટાડી દે તેવા હતા ! હવે કંસને પાકો ભરોસો હતો કે પોતે ફાવશે. તેણે સખત જાપ્તો રાખ્યો હતો. કંસ માનતો હતો કે શ્રી કૃષ્ણ વધેરાઈ જ જશે !
શ્રી કૃષ્ણજીના પિતા હવે જાગૃત હતા. કંસના આ પ્રપંચની વાત હવે તેમનાથી અજાણ ન રહી. તેમણે કંસના આ મૂહને તોડવા હવે હિંમત કરી. એક તરફ તેમણે બળરામને જણાવ્યું કે હવે તું શ્રીકૃષ્ણને સાચી વાતથી માહિતગાર
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૬ બનાવ જેથી કંસના દુષ્કૃત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ પણ જાગૃત થાય. બીજી બાજુ તેમણે પિતાના સમુદ્રવિજય વિગેરે મટાભાઈ. એને કંસના ઘાતકી આચરણની જાણ કરી અને જરૂર પડે ત્યારે તરત જ શ્રી કૃષ્ણને મદદ કરવા તેઓ બધાને તૈયાર કર્યા. જ શ્રી કૃષ્ણને બલભદ્રજીએ આપેલે
સાચો પરિચય શ્રી કૃષ્ણજી હજી કંસની દુષ્ટતાથી અજ્ઞાત છે. શ્રી કૃષ્ણજી પિતાને નંદના અને યશોદાના જ પુત્ર માને છે....શ્રી બળબદ્રને એક આસ અને ગુરુ તરીકે માને છે. શ્રી બળભદ્ર જુએ છે કે શ્રી કૃષ્ણજી હવે બધી રીતે સમજે છે. હવે તેના કાનમાં સાચી-વાત નાંખવી જોઈએ. એટલે શ્રી બળભદ્ર શ્રી કૃષ્ણને કહ્યું...અરે...કૃષ્ણ આવા માંગલિક પ્રસંગે આમ ન દેડાય ચાલ પહેલાં આપણે સ્નાન કરી લઈએ...અને બેય ન્હાવા જવા માટે માતા યશોદા પાસે જાય છે.યાદા કહે છે “જાવ અહીંથી હું તમને હમણાં ન્હવડાવીશ નહી. અત્યારે મારે ન્હાવાને સમય છે....મારે કામ પણ છે.... જાવ અહીંથી.”
શ્રી બળભદ્રએ લાગ જોઈને આંખ લાલ કરી....યાદાને કહ્યું..હ...જાતની દાસી થઈને તું આટલી અભિમાની શું થઈ છે? પાણી ન આપે તે અમે જઈશું યમુનામાં.”
અને શ્રી બળભદ્દે શ્રી કૃષ્ણને હાથ પકડી શ્રી કૃષ્ણને યમુનાને તટપર લઈ જવા ઉતાવળા થયા. શ્રી કૃષ્ણ નીકળ્યા તો ખરા... પણ મેંઢા પર ખૂબ ઉદાસીનતા હતી...
Page #190
--------------------------------------------------------------------------
________________
૧પ૭ શ્રી બળભદ્ર ગમે તેવા મેટા હોય પણ પિતાની માતા યશેદાને ગાળ દે તે શ્રી કૃષ્ણથી સહન થયું નહી....સૂનમૂન થઈને ચાલતા શ્રી કૃષ્ણને બળભદ્રે કહ્યું....શું આમ હું ચઢાવ્યું છે? શું થયું છે તને? એ કહે..બહુ મનાવ્યા બાદ શ્રીકૃષ્ણે કહ્યું : “બળભદ્રજી ! આપની સજનતા અને શાલીનતામાં મને વિશ્વાસ હતો ! પણ આપે મારી માતા ચશેદાને જાતની દાસી કહ્યું તે મને નવાઈ લાગે છે....શું મારી માતા દાસી છે? બળભદ્દે કહ્યું “બેટા...એજ કહેવું છે મારે, તારી માતા દાસી ય નથી અને આ ગોવાલણ યાદા ય તારી માતા નથી...તારી માતા તે છે કોઈ મહારાણી દેવકી... આ દેવકી જ તું નાનો હતો ત્યારે છાનીમાની આવીને તેને રમાડતી હતી અને દૂધ પીવડાવતી હતી. હે બંધુ કૃષ્ણ! તું પણ કોઈ સામાન્ય માનવી નથી. જ્ઞાનીઓએ તારા માટે ભાવિ ભાંખેલું છે કે તું અર્થ ભરતને સ્વામી થવાનો છે. બેટા તારા જેવા મહાન રાજવીને જન્મ ગોવાળિયાના કુળમાં ન હેય.” આમ અવસર પામીને શ્રી બળભદ્રજીએ બધી જ વાત શ્રી કૃષ્ણને કરી દીધી
કફ શ્રી કૃષ્ણની કસના વધની પ્રતિજ્ઞા
શ્રી કૃષ્ણ તે દિમૂઢ બની સાંભળતા જ રહ્યાં..... શ્રી બળભદ્ર કદી ખૂટું ન કહે છે તે તેમને ખાત્રી જ હતી... આખરે ખૂબ આવેશમાં આવીને કંસની દુષ્ટતાની વાત શ્રી બળભદ્રજીએ શ્રીકૃષ્ણને કરી ત્યારે શ્રીકૃષ્ણજીએ કહ્યું..અહ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ત્યારે તે આપ મારા ભાઈ છો ! ભલે તમે રેહણના પુત્ર હો... આપની માતા રેહણી ભલે મારી માતા દેવકીની શેક પણ હિય...પણ આપણે પ્રેમ તો સગા ભાઈ જે જ છે. પણ
આટલું કહેતાં જ પેલા ઘાતકી કંસની વાત પર શ્રી કૃષ્ણએ તિરસ્કાર વરસાવ્ય ! પગ પછાડીને શ્રીકૃષ્ણજી બેલી ઉઠયા...
જાવ...આજથી મારી પ્રતિજ્ઞા છે...કે....આ કંસનો વધ કર્યા વિના હું કદી જંપીશ નહી. જે મારા એ ભાઈઓને હત્યારા કંસને હું ન મારું તો કંસે કરેલી હત્યાનું પાપ મને લાગે.” અને શ્રી કૃષ્ણજી અને બળભદ્ર યમુનાને તીરે આવી પહેચ્યા.
a શ્રી કાલીય નાગનું દમન
શ્રી કૃષ્ણજી સ્નાન કરવા જાય છે ત્યાં જ પેલે પ્રખ્યાત કાલયનાગ યમુનાના તીરની સઘન ઝાડીમાંથી બહાર આવ્યું. ફૂંફાડો મારી ફેણ ઊંચી કરી...જનમ જનમને વેરી હોય તેમ શ્રી કૃષ્ણને ડંખ મારવા ધસ્ય..આજુબાજુમાં ઊભેલા લોકેએ ચિચિયારીઓ પાડી.... સહુને લાગ્યું બાલુડા જેવા શ્રી કૃષ્ણજી હમણાં જ સ્વાહા થઈ જશે..સહુએ દોડાદોડ કરી પણ કેઈનેય કરડ્યા વિના કાલીય નાગ શ્રી કૃષ્ણ તરફ દોડ્યો ! શ્રી કૃષ્ણએ જરાય ડર્યા વિના દડીને કાલીયને ગળામાંથી પકડ્યો ! શ્રી કૃષ્ણની આ એક જ પકડથી કાલીયા ઠંડો થઈ ગયો શ્રી કૃષ્ણએ બીજા હાથે કાલીયનું નાક બાંધી તેમાં હાથ નાંખી ઘડાને લગામ ખેંચે તેમ ખેંચી પેલા મેટા
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૯
ભોરિંગપર આરૂઢ થઈને શ્રીકૃષ્ણજીએ નાગને ફેરવવા માંડડ્યો ! ડરી ગયેલા લોકો તેા શ્રી કૃષ્ણજીનું આ પરાક્રમ જોઈને દિગ્ મૂઢ થઇ ગયા.....શ્રી કૃષ્ણજીએ પેાતાની સાથળથી કાલીયને મસળી નાખ્યું. તેના દાંત અને વિષની કેાથીને એવી રીતે પીલી નાખી કે નાગનું તમામ ઝેર નાશ પામ્યું ....કાલીય નિશ્ચેતન થયા છે તેની ખાત્રી કરી શ્રીકૃષ્ણજીએ નાગને બાજુમાં મૂકી દીધે!....નાગ કચાંય ઝાડીમાં છુપાઈ ગયેા. યમુના તટવાસીઓએ જય જયરવ કરી શ્રી કૃષ્ણજીને વધાવ્યા. શ્રી કૃષ્ણજીને તા કસના વધ કરવાની ઉત્કંઠા વધી ગઈ હતી. તેના માટે જ શ્રી કૃષ્ણજી પ્રયાણ કરતા હતાં. કાલીય દમનની ઘટના એ જાણે એક શુભ શુકન કરી દીધા.
અન્ને ભાઈઓ હવે મથુરાની બહાર આવી પહોંચ્યા. પેલા કસે ચતુર મંત્રીઓને કામ સોંપી રાખેલુ....છે જ્યાં કૃષ્ણ અને ખળભદ્ર આવે કે તેમની સામે પેલા મદમસ્ત પદ્મોત્તર અને ચંપક હાથીને છૂટા છેડી દેવાના હતા.... મંત્રીએ નક્કી થયા મુજમ હાથીએ તેા છેડયા....પણ અપાર શક્તિના સ્વામી શ્રી કૃષ્ણજી અને ખળભદ્રે અને હાથીઆના મદ ઝરાવીને મારી નાંખ્યા અને યમરાજના મહેમાન અનાવી દીધા. કંસના હૈયે બળાપાને કેઈ પાર ન રહ્યો.
ૐ શ્રી કૃષ્ણના મલ મડપમાં પ્રવેશ
કંસના આ દાવ પણ નિરથ ક ગયા. આ બાજુ આનદથી ઉછળતા શ્રીકૃષ્ણજી અને ખળભદ્રજીએ મલ્લકુસ્તી માટે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬o
બનાવેલા મંડપમાં પ્રવેશ કર્યો. જેવો તેઓએ મંડપમાં પ્રવેશ કર્યો કે લોકે પોકારી ઉઠયા. स एष केशिकीनाशः स एष. वृषमर्दनः । नन्दस्य नंदनः सोऽयं सोऽय सर्पस्य दर्पहा ।। गोपाल-तिलकः सोऽय सोऽयं सिन्धुरघातकः
અહો અદ્ભુત છે...ગોવાળિયાના વંશને પણ આણે શેભિત કર્યો છે ! આ નંદના દિકરાએ તો કમાલ કરી નાંખી છે! આ નંદના દીકરાએ જ પેલા કેશી ઘેડાને યમધામમાં પહોંચાડયો છે...
આ નંદના પુત્રે જ પેલા બળદને સંહાર કર્યો છે..
અરે ! આ નંદના છોકરાએ જ પિલા કાલિયનાગને રહેંસી નાંખે છે
અરે! પેલા મદોન્મત્ત હાથીને પણ આ પાળે જ ખલાસ કરી નાંખે છે..!
આમ ચારેબાજુથી શ્રીકૃષ્ણ અને બળદેવજીની પ્રશંસાના પુપે વેરાવા માંડયા.તે બંનેય સમગ્ર લોકોની આંખનું આકર્ષણ બની ગયા.
શ્રીકૃષ્ણજી સ્વયંવર મંડપમાં પ્રવેશ્યા બાદ મંચ ઉપર ચઢવા જાય છે ત્યાં જ બળભદ્રજીએ તેમને કયા અને સામેના મંચ પર બેઠેલા પેલા કંસની શ્રીકૃષ્ણજીને ઓળખાણ કરાવી અને પુનઃ વેરને તાજુ કરાવ્યું, અને દૂર બેઠેલા તેમના વડીલ કાકાઓ તથા પિતા વાસુદેવના પણ દર્શન કરાવ્યા દૂર બેઠેલા પિતાના સ્વજને પણ શ્રીકૃષ્ણજીને
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬૧
ઓળખી ગયા.... શ્રી કૃષ્ણ પર સહુએ એક અખૂટ સ્નેહની અમીષ્ઠિ વરસાવી શ્રીકૃષ્ણજી આજે સાચી સ્થિતિને પામી ગયા છે.
શ્રીકૃષ્ણજીના મોટા કાકા શ્રી સમુદ્રવિજય પણ આજે શ્રીકૃષ્ણજીના પ્રતાપ અને પ્રભાવને જોઇને ખુશ-ખુશ થઇ ગયા છે ! શ્રી સમુદ્રવિજય શ્રી વસુદેવને કહે છે, “હે વત્સ, આજે આપણા કુલદેવતા આપણા પર ખરેખર ખુશ થઈ ગયા લાગે છે! અહે। આ શ્રીકૃષ્ણ કુમાર કેવા મનેાહર લાગે છે....! આપણી તરફ જુએ છે ત્યારે જાણે વિનય અને ભક્તિના દરિયા જેવા લાગે છે....અને કહસ સામે જુએ છે ત્યારે ભયંકર દાવાનલની જ્વાળા જેવા તેને ચહેરા થઈ જાય છે.
આજે શ્રીકૃષ્ણ કૃતનિશ્ચયી બન્યા લાગે છે! મારી દૃષ્ટિ અત્યાર સુધી ઠગાઇ ગઇ હતી....હું આજે ધન્ય બન્યા છું....કારણ, આજે જ મેં મારી આંખેાથી કૃષ્ણને મનભર જોચે છે....!'' એક તરફ શ્રી સમુદ્રવિજય અને વસુદેવના વાર્તાલાપ ચાલે છે તેા ખીજી તરફ શ્રીકૃષ્ણજીના વિકરાળ ચહેરાથી કસ થરથરી ઊઠયેા છે....પેાતાના મંત્રી બૃહસ્પતિને કહે છે.... મંત્રીરાજ ! આજે ઋષિની વાણી સાચી જ જ પડવાની છે. આજે શ્રીકૃષ્ણજી અને બળદેવ મને હરાવી જ જશે એમ લાગે છે....આ મુનિનું વચન સાચું જ પડવાનુ છે, જો આ મુનિનું વચન સાચું ન પડવાનું હાત તે મારા આટલા સખત ખસ્ત છતાંય આ કરસન જીવતા કેવી રાતે રહી ગયા....હાત ?
......અને ક્ષણવારમાં લાંખા નિઃસાસા નાંખે છે! પેાતાના એ નિસ્તેજ મનતા ચહેરાને કેાઈ પારખી ન જાય તેથી પુનઃ.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૨
કંસ સ્વસ્થ થાય છે. વાસ્તવિકતા પેાતાને સમજાઈ ગઈ હેાવા છતાંય અભિમાનથી ઊછળે છે !
અભિમાન માનવામાં એક સખત ભ્રમ જગાવે છે.... અને એટલે જ અભિમાન માનવનુ પતન સહેલાઈથી કરી શકે છે! ક્રોધ કદાચિત માનવને આંધળા બનાવતા હશે પણ આ માન તા માનવને આંધળેા અને ગાંડા ય મનાવી ઢે છે....!
કંસ તુરત જ પેાતાના મત્રી બૃહસ્પતિને કહે છે, “મત્રીરાજ! છેડા એ નમાલી વાતા ! આ કરસનીયા, હવે મારા ચાણુર મલ્લની સામે અવસ્ય ચૂરાઈ જવાના છે. ભલે અત્યાર સુધી એ જીવી ગયા પણ હવે મારા ચારની સામે તેને શ્વાસ લેવાનુ પણ ભારે પડી જવાનુ છે!”
* ચાણુર તથા મોષ્ટિક મહ્ત્વના સભા પ્રવેશ
પેલા
મંત્રીરાજ બૃહસ્પતિના માર્ગ દર્શને અને કસના ઈશારે ચાસુર અને મૌષ્ટિક ખ'નેય મત્લા સભામાં આવી ચડયા ! આ મનેય મત્લાની માંસલ ભુજાએ ઘડીકમાં બધાને પીલી નાંખશે તેવી ચમકારા' મારતી લાગતી હતી! તેમના માથા પરની ઊંચી જટાઓ તેમના હિમાલય જેવા વિકસળ દેખાવમાં કંઈક વધારા કરતી હતી....તેમના હુષ્ટ પુષ્ટ દેહને જોઈને ભલભલાને પણ શા પડી ગઈ હતી કે આજે શ્રીકૃષ્ણજી અને અળભદ્રજીનું આવી જ ન્યુ છે.અિસ્થાન
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૩ આ કેમળ કુલ જેવા બાળકોને આ ડુંગરા જેવા મલ્લો કયાંય ચગદી નાંખશે...
કંસે પણ ચાણુરની સામે જોઈને સંકેત કર્યો. મલ્લ ચાણુરે શ્રીકૃષ્ણજીની સામે જોયું. જાણે કઈ સિંહ હરણયાને જોઈને બરાડી ઊઠે તેમ કૂર ચાણુર બરાડી ઊઠ....
“આ સભામાં જે કોઈ પોતાની જાતને શુરવીર માનતો હોય...આવી જાય મારી સામે હું એના બધા જ અરમાન પૂરા કરી દઈશ....”
....ચાણુરની રાડથી જરાય ગભરાયા વગર શ્રીકૃષ્ણજીએ એક છલાંગ મારી. એકજ છલાંગે શ્રીકૃષ્ણજી મંચ પરથી ચાણુરની આગળ આવીને ઊભા રહ્યા. ચાણુરની સામે જોઈ એક બેપરવાહીની દ્રષ્ટિથી શ્રીકૃષ્ણજીએ કહ્યું...
ચાકુર ! તું ધીમો પડ! તારું અરમાન પૂરું કરનાર હું તારી સામે જ ઉભું છું. આવ...હું જ શૂરે છું... હે જ ક્ષત્રિયને નબીરે છું....અને તારા માટે યમરાજ પણ હું જ છું. મારે જન્મ તારા જેવા દ્રોહીઓને દળી નાંખવા થયે છે...ચાણુર....! તૈયાર થા....”
ચાણુરને શ્રીકૃષ્ણના આ વચનથી કારમો કેપ ચડે ! તેની આંખે જણે સિંદૂરથી ઊભરાતી હેાય તેવી લાલચળ થઈ ગઈ. ચાણુર પોકારી ઊઠે.
“અલ્યા એય છોકરા.....એય ગોવાળિયા....આવી બડાઈ હાંકતાં તું કયાંથી શીખે છે.... છે તે હજી ટચુકડે અને વાત મેટી કરે છે. હજી તે તારું મેં માના દૂધથી ભરેલું લાગે છે ! આ તારી છોકરડા જેવી નાજુક કાયાને જોઈને
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૪ મારી મુઠ્ઠીઓને ય શરમ આવે છેભલે ગાયના દૂધ પીને તું જાડો થયેલે દેખાતો હોય, પણ એ.....ગેવાળિયા તને હું પકડીને એ બગલમાં દબાવી દઈશ કે તું એમ કુટું કુંટુ સ્વાહા થઈ જઈશ...!”
શ્રીકૃષ્ણજીએ પણ જરા ગંભીર થઈને કહ્યું...“હે... મલ્લરાજ ! બડાઈ મારવી મને ન શોભે તે બરાબર છે, પણ તને ય બડાશ મારવી શેભતી નથી. પરિણામ જે હશે તે હમણાં જ ખબર પડશે. પછી ફેગટ વાત કરવાને શું અર્થ છે ! એ...મલ્લ શ્રેષ્ઠ ! ભલે તે જન્મથી માંડીને આજ સુધી યુદ્ધની શિક્ષા લીધી હોય...અને ભલે હું ગાયે. ચરાવવાની વિદ્યામાં પારંગત થયે હાઉં...પણ હમણાં જ યુદ્ધ થશે એટલે આપણા બેને હિસાબકિતાબ ખેડ થઈ જશે ! ખબર પડી જશે કે યુદ્ધ રૂપી પવનની સામે ઘાસને પડે કેણ છે અને પર્વતરાજ મેરૂ કેણ છે?”
શa ચાણુર અને શ્રી કૃષ્ણનું યુદ્ધ શ્રીકૃષ્ણના આ વચનની સામે હવે ચાણુર સમતા ન રાખી શકો. જોરથી મુઠ્ઠી બીડી શ્રીકૃષ્ણને મારવા દોડયે .....આખી સભામાં હાહાકાર થઈ ગયે. લોકોના જીવ તાળવે ચેટી ગયા. કેલાહલ થવા માંડે.“આ શું થઈ રહ્યું છે..આવું મલ્લયુદ્ધ હાય...આવા નાના છોકરાની સાથે આવો પહાડ જે ચાણુર લડે તે કંઈ રીત છે??” લેકને અભિપ્રાય શ્રીકૃષ્ણજી તરફ ઢળેલ જેઈને કંસ ચમક્યો. તેને થયું કે આ લોકો કરુણા ભાવમાં આવી જઈને યુદ્ધ બંધ કરાવી દેશે એટલે કંસે ઉભા થઈને કહ્યું
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૫ ....“અરે, સભાજને ! બૂમે શેની મારે છે. તમે બાદ શું કરે છે? મારા ચાણુરે કંઈ આ ગોવાળિયા કરસનીયાને અને આ બળભદ્રને લડવા આવવાનું થોડું કહ્યું છે, અહીં આ ગોવાળિયાને બોલાવ્યા છે જ કે? વિના બેલાવ્યું અને વિના કહે અહીં આવીને ધીંગાણું મચાવવા બેઠા છે....અને પિતાનું જેર કાઢવા માંડયું છે તે તમારે કોઈએ શું કરવા વચમાં પડવાની જરૂર છે !”લેકે બિચારા કંસના આ હાકોટાથી શાંત થઈ ગયા !
હવે ચારે કૃષ્ણ સાથે લડવા બરાબર બાથ ભીડી. શ્રીકૃષ્ણજીએ પણ જરાય ડર્યા વિના ચાણુરને સામને કર્યો. ઘડી–ઘડીમાં બંનેય સામ-સામા અજબ-ગજબના દાવ ખેલવા માંડયા. સભામાં આવેલા રાજાઓ તો આ દશ્ય જઈને ડઘાઈ ગયા. રાજાઓ એવા તો સ્તબ્ધ થઈ ગયા કે કાગળ પર દોરેલા ચિત્ર જેવા લાગવા માંડયા. બધું જ હલન–ચલન બંધ...દષ્ટિ માત્ર ચાણુર અને શ્રીકૃષ્ણજીની સામે જ !
* શ્રી મૌષ્ટિનો પણ યુદ્ધ પ્રવેશ
અને શ્રીકૃષ્ણદ્વારા ચાણુરનો વધ સમુદ્ર વિજ્ય અને વસુદેવ તે શ્રીકૃષ્ણજીના જીવ સટોસટીના ખેલાતા દવે જોઈને ખુશ–ખુશ થઈ ગયા....કે જોઈને શ્રીકૃષ્ણજીએ એવા જોરથી જમીન પર પગ પછાડયા કે આખી ધરતી ધ્રુજી ઉઠી. વાવાઝોડામાં પીપળાનું પાંદડું હાલે તેમ કંસનું મન કાંપવા માંડયું.
કંસને થયું કે આ કૃષ્ણ નાનો દેખાય છે પણ છે મગની ફાડ જેવો ! હમણાં ચાણુરને પણ ખલાસ કરી
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૬ નાંખશે એટલે કંસે બીજા પહેલવાન મૌષ્ટિકને ઈશારે કરી શ્રીકૃષ્ણને ઠીક કરવા આદેશ આપ્યા ! બળભદ્રજી હજી સુધી તે આ રમત જોઈ રહ્યા હતા. મલ્લયુદ્ધ જે શરતનું યુદ્ધ હોય તો એક સાથે બે મલ્લને એકલી ન શકાય પણ આ કંસને તે મલ્લ યુદ્ધના નામે શ્રીકૃષ્ણજીનું કાસળ કાઢવું હતું ! પણ બળભદ્રજી તેની ચાલ સમજી ગયા હતા. તેમણે લાલચોળ આંખ કરી મૌષ્ટિકને પડકાર્યો. - .... “અલ્યા એય દુષ્ટ ! એ દુરાચારી! કયાં લડવા દોડે છે? શ્રીકૃષ્ણજી સાથે મેદાનમાં પહોંચતા પહેલા અહીં આવ તારા હાથમાં લડવાની ખૂબજ ચળ ઉપડી હોય તો લાવ ઉતારી દઉં !..એમ બેલતાં જ બળભદ્રજીએ મંચ પરથી દોડીને મૌષ્ટિકની જેડે જાન સટોસટીની મારામારી જમાવી દીધી.
આ તરફ શ્રીકૃષ્ણજીનું ધ્યાન કંઈક બળભદ્રજી તરફ ગયું. ચાણુરે આ લાગ જોઈને શ્રીકૃષ્ણના હૃદય પર જોરથી પ્રહાર કર્યો. સભામાં આવેલા યાદવની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. શ્રીકૃષ્ણજી આ પ્રહારથી જમીન પર પટકાઈ ગયા. મૂર્શિત થયેલા શ્રીકૃષ્ણને જોઈને સભામાં હાહાકાર મચી ગયે.
કંસ તે તાળીઓ પાડો અને જયજયકાર કરતો જમીન પર ઉછળવા લાગ્યો ! “વાહ ઠીક દશા કરી છે આ ગેવાળિયાની, એમ કહેતાં પણ અન્યાયી કંસે મૂર્શિત થયેલા શ્રીકૃષ્ણ પર પુનઃ પ્રહાર કરવા માટે ચાણુરને ઈશારે કર્યો. યુદ્ધના મેદાનમાં મૂછિત પર પ્રહાર કરવો એ માત્ર અનીતિ જ નહીં, કૂરતા પણ છે. પણ કંસને આજે વિવેક રહે તેવું હતું જ ક્યાં ? તેને તો શ્રીકૃષ્ણને નાશ કરીને
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૬૭ અજર અમર બનવું હતું. મર્યાદાના કેઈપણ બંધન તેને નડતા ન હતા. નીતિન બંધને તે તેણે નેવે જ મૂકી દીધા હતા. પણ બલભદ્રજીએ કંસે કરેલે આ ઈશારો જોઈ લીધે. તે મૌષ્ટિકને એક તરફ નાંખી ચાણુરની તરફ દોડ્યા. ચાણુર શ્રીકૃષ્ણજી પર પ્રહાર કરે તે પહેલાં જ ચાણને કેણીને માર મારી શ્રીકૃષ્ણ પર પ્રહાર કરતાં રોકી લીધો...આ બાજુ આટલી વારમાં શાંતિ થતાં શ્રીકૃષ્ણજીને મૂછ વળી ગઈ. જાણે ઘેર નિદ્રામાંથી સફાળા ઉભા ન થયા હોય ! આ જોઈ યાદવેને હૈયે ઠંડક વળી. કંસને આ જોઈને અંધાપો આવવા માંડ્યો. જેમ ઘુવડ સૂર્યને ન જઈ શકે તેમ કંસ શ્રીકૃષ્ણજીને જોઈ ન શકયા. શ્રીકૃષ્ણજીએ ઉભા થતાં જ શ્રીચાણુરને યમધામને અતિથિ બનાવી દીધો ! સમુદ્રવિજયના હર્ષ અને કંસના શેકનો કોઈ પાર ન રહ્યો. વિલખા પડેલા કંસને મુનિના વચનની ખાત્રીમાં વધારો થશે. આ ચાણુ પણ કૃષ્ણના હાથે જ મરાયે !!! કે શ્રીકૃષ્ણ દ્વારા કંસને તથા બળભદ્ર દ્વારા
મૌટિકને વધ છતાંય જીવવા માટે વલખાં મારતાં કંસે હદ પાર ગુસ્સો કરતાં કહ્યું, “અરે મારા શૂરવીરે ! શું જોઈ રહ્યા છે ? ઉછળે બધા એક સામટા....હુમલે કરે અને આ કૃષ્ણને પકડો...આ ગોવાળિયાએ મારા ચાણુરને પણ મારી નાંખે છે. હવે તો તેને જીવતો છોડાશે જ નહીં. મારા બહાદુર સૈનિકે! હવે અહીં બેઠેલા જે કૃષ્ણના પક્ષનું ગીત ગાતા હોય તે બધાયને પકડે કૃષ્ણના પક્ષપાતીએ ચેરના ભાઈ ઘંટીચોર જેવા છે. તે બધા કૃષ્ણની જેમ વધને જ લાયક છે.”
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કંસના આ વચને સાંભળી શ્રી કૃષ્ણજી ભૃકુટી ચડાવી પડકાર કરીને બેલ્યા “અરે દુષ્ટ ! આ શું બકી રહ્યો છે? જીભને સંભાળીને બોલ. રે દુષ્ટ ! પહેલાં તેં બહ જ પાપ, કર્યા છે. હવે તેના ફળ ભેગવ.” આટલું બોલતાં જ શ્રી કૃષ્ણજી સડસડાટ કરતાં કંસના મંચ પર ચડી ગયા અને પિતાના નવજાત ભાઈઓના વધની વાત યાદ આવતા શ્રી , કૃષ્ણજીની આંખમાંથી અશ્રુઓ ઝરવા માંડયા અને કેસની સામે જ ઉભા રહીને તેણે નિર્ભયતાથી ઉદ્ઘોષણા કરી.
અરે કંસ ! આ સભામાં જેટલા સારા મિત્રો હોય, જેટલા તારા ભાઈઓ હોય, જેટલા તારા સ્વજને હય, જેજે બળવાન યોદ્ધાઓ હોય તે બધાને તારું રક્ષણ કરવા માટે બોલાવી લે. એ નિઃશરમ ! એ નિર્દય....! તેં મારા છે એ છ મેટાભાઈઓને શિલા પર પછાડીને મારી નાંખ્યા છે. આવા તાજા જન્મેલા બાળકને મારી નાંખતાં તને દયા પણ ન આવી. હજુ ય તને તારી ભુજાને તારા બળને ગર્વ હેય તે તારી જાતને બચાવ કરવા હાથમાં હથિયાર પકડ નહીં તો હમણાં જ તને ખલાસ કરી નાખીશ.” શ્રી કૃષ્ણજીએ આટલું કહીને જેરથી એક લાત કંસના મુગટ પર મારી અને મુગટને તોડી નાંખે. મુગટ ફેંકાઈ જતાં શ્રી કૃષ્ણ કંસના વાળ પકડીને એને મંચ પરથી નીચે જમીન પર ફેકી દીધે. પેલી બાજુ બળભદ્રજીએ પણ મૌષ્ટિકની જોડે ઘેર યુદ્ધ ચાલુ જ રાખ્યું હતું. ચારેય બાજુ લેકે હાહાકાર કરી રહ્યા હતા. પેલા જમીન પર પડેલે કંસ પોતાના રક્ષણ માટે ચારે ય બાજુ પિતાની આંખ ફેરવતો હતો, તેની આંખમાંથી અશ્રુઓ વહી રહ્યા હતાં. ડરની મારી તેની આંખો ફડફડતી હતી. પિતાના સ્વામીની આવી દુર્દશા જોઈને કંસના સુભટો સ્વામીની
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ભક્તિથી હાથમાં ભાલા અને તલવારો લઈને શ્રી કૃષ્ણજીને ઘેરી વળ્યા. બળભદ્રજીએ જોયું કે કૃષ્ણજી તેા કંસના સુભટેથી ઘેરાઈ ગયા છે. એટલે તેમને મૌષ્ટિકને ખતમ કરીને શ્રીકૃષ્ણજી પાસે જવું જરૂરી લાગ્યુ.
હવે શ્રી બલભદ્રજીએ ચાપુરની માફક મૌષ્ટિકને પણ ચમધામમાં પહેાંચાડી દીધા....બલભદ્રજી પાસે કોઈપણ શસ્ત્ર હતું નહીં અને શ્રીકૃષ્ણજીને ઘેરી વળેલા સુભટા પાર વગરના હતા અને બધાયના હાથમાં શસ્ત્રા પણ હતાં. એટલે અલભદ્રજીએ પેાતાની નજર મંચ પર નાખી. માંચના એક જોરદાર થાંભલાને ઉખાડી નાંખ્યા. શ્રી કૃષ્ણજીને ઘેરી વળેલા સુભટ શ્રી કૃષ્ણને કંઈ હાનિ પહેાંચાડે તે પહેલાં જ શ્રી બલભદ્રે થાંભલાથી સુભટાના ડચ્ચરઘાણ કાઢી નાંખ્યા. આ તરફ શ્રી કૃષ્ણજીએ સભા મંડપની વચ્ચે પડેલા કંસની છાતી પર જોરથી લાત મારી. શ્રીકૃષ્ણજીની જોરદાર લાતના પ્રહારથી કંસ હ ંમેશ માટે શાંત થઈ ગયા અને....શ્રીકૃષ્ણે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
આ તરફ ક ંસે શ્રીકૃષ્ણજીના ભયથી પહેલેથી જ ખૂબ જ દાખત કર્યાં હતા. જરાસ ઘના જોરદાર સૈન્યને પણ હાજર રાખ્યું હતું. તે આ બાજુ સમુદ્રવિજય પણ સૌન્ય સાથે જ આવ્યા હતા. એમણે જરાસ ઘના જોરદાર સૈનિકોને પણ સારા પાઠ ભણાવ્યેા હતેા. જરાસંઘનું સૈન્ય તેા તીતર ભીતર થઈ ગયું હતું. કંસ તે! સ્વધામ સીધાવી ગયે હતેા. છતાંય શ્રી કૃષ્ણજીના ગુસ્સા હજી ઉતર્યાં ન હતેા. શ્રી કૃષ્ણજીએ કસના મડદાને પણ વાળથી ઊંચકીને રંગભૂમિની અહાર ફેંકી દીધું. (અનુસ ́ધાન ૧૭૭ ઉપર)
Page #203
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક-૮
# પ્રઘથનાર
ઈતિહાસ સાચે લખાય તે જેટલું જરૂરી છે તેના કરતાં પણ વધુ જરૂરી છે કે ઈતિહાસ સારે લખાય. મહાભારત એ આ દેશને સાચા અને સારો ઇતિહાસ છે તેમાં શંકા નથી. સમાજ સુધરી ન શકે, માનવ પ્રેરણા પામી ન શકે, આત્મા શુદ્ધ ન થઈ શકે તે ઈતિહાસ લખે, વાંચ
કે સાંભળો એ સમયને બગાડ છે. કત્રણ પ્રકારના ચિંતક છે. નિરાશાવાદી, આશાવાદી અને
વાસ્તવવાદી. નિરાશાવાદી કહે છે આ સંસારમાં અંધકાર જ છે. બે રાત્રિઓની વચમાં માત્ર એક જ દિવસ છે.
આશાવાદી કહે છે જગત પ્રકાશથી પૂર્ણ છે. બે દિવસની વચમાં માત્ર એક જ વાર રાત આવે છે.
વાસ્તવવાદી કહે છે, રાત અને દિવસ બંનેની સંખ્યા સરખી છે.
જીવનમાં કદાચિત્ તમે બહુ આશાવાદી ન હ તો કંઈ નહિ, પણ વાસ્તવવાદી તો બનશે જ ને ! ક ઈતિહાસ માત્ર ભૂતકાળની પળોજણ ન હોવી જોઈએ.
ભાવિની પ્રેરણા પણ હેવી જોઈએ. - ઇતિહાસ એ મરેલાને મરશિયા જે ન હે જોઈએ
પણ હાલરડાના ગીત જે હો જોઈએ. - તમારા બાળકને ધર્મપ્રેરણા કરવાનું કામ પારણામાંથી કરે. બાળક શું સમજશે તેની ચિંતા ન કરશે. તમે જે ધર્મ સમજ્યા છે તે જ બાળકને સમજવા દો.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૧
ત
T કઈ જ્યારે ભિખારીને તિરસ્કાર કરે ત્યારે મને આશ્ચર્ય
થાય છે. તિરસ્કાર કરનારા કહે છે “સાલે, માંગણ રોજ માંગે છે. આવા વખતે મને થાય છે આ ભિખારી કે સારો માણસ છે. આટલે તિરસ્કાર લોકોને સહન કરે છે છતાંય ચોરી કરવાની જરાય ઈચ્છા કરતો નથી. ભીખ માંગવાથી કોઈ તિરસ્કરણીય હોય તે ચોરી ન કરવાથી શું આદરણીય ન કહેવાય? ખરેખર દષ્ટિને ભેદ છે.. એક સુવિચાર તમે ખાસ નોંધી લેજે. તમે એક માણસને આખી જીંદગી મૂર્ણ બનાવી શકે. તમે ઘણા માણસને ઘણીવાર મૂર્ણ બનાવી શકે. પણ તમે બધા માણસને હંમેશને માટે મૂર્ખ ન બનાવી 2151. (You can not make all the people fool for all the time.) દુનિયાના તમામ દેશ પાસે પિતાના ઈતિહાસ છે. પણ જીવનના પ્રત્યેક ક્ષેત્રે ભક્તિ અને સમર્પણની આવશ્યક્તા અને ઉપગિતાના આર્દશને તો ભારતદેશે જ રજૂ કર્યો છે. ભક્તિ અને સમર્પણ એ નિષેધાત્મક ત્યાગના વિધેયાત્મક સુંદર સર્જને છે ત્યાગમાં હજીયે ભાર છે. ત્યાગ માટે પ્રૌઢતાની જરૂર છે. ત્યાગ જ્ઞાનની પણ અપેક્ષા રાખશે. જ્યારે ભક્તિ અને સમર્પણ હળવા ફૂલ જેવા છે. તેને નથી પ્રૌઢતાની જરૂર એ તો માત્ર આત્મશક્તિને હળવો ફૂલ જે વિકાસ છે.. ભક્તિ અને સમર્પણમાં પુષ્પની જેમ સુવાસ–સૌંદર્ય સદુપયોગને સુમેળ સધાયેલ છે.
ક
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૨
મકાઈનાય ઉપકાર નીચે આવ્યા વિના જીવન જીવી શકાય તેમ નથી. છતાંય નીચ વ્યક્તિના ઉપકાર નીચે કદી ન આવતા. કોઈવાર નીચ વ્યક્તિના ઉપકાર નીચે આવી ગયા હોય તે પણ તેની સાથે વચનથી કદી ખંધાતા નહી.
નીચ કંસની સાથે વચને બંધાયેલ વસુદેવે છ પુત્રોના વિરહનું દુઃખ વેઠયુ.. કૈકેયીને વચન આપીને દશરથને રામ જેવાને પણ જાકારો આપવા પડયે. પ્રભુને પ્રાર્થના કરો, હે પ્રભુ ! નીચના ઉપકાર નીચે મને કદી દબાવતાં નહી, ઊંચને તિરસ્કાર મળે તેાય તેનાથી મને દૂર કરતાં નહીં.
એક માતાએ મને આવીને કહ્યું-સાહેમ ! આજે તા મારા દિકરાએ જીદ કરી મને પકડીને બેસાડીને પેાણા કલાક સુધી તેના ખેલ અને રમતની વાતેા કહી, પછી એ છોકરી આવ્યેા “ હાશ ! આજે મારું કેાઈ છે. તેવુ’ મને લાગ્યું. મે તરત જ કહ્યું-ખૂબ સારું થયું. વેળાસર તમારા દિકરાની વાત સાંભળવા માટે તમે સમય - આણ્યે. હવે રાજ આ માટે સમય કાઢો. બાળકને ઉછેરવાની પહેલી કળા છે ખાળક શુ કહે છે તે સાંભળવું. જે માતા-પિતા બાળક શું કહેવા માંગે છે! તે સાંભળવાની દરકાર-સમજ અને સહાનુભૂતિ ધરાવતા નથી તે કદીય પેાતાના બાળકને પેાતાની વાત સંભળાવી કે સમજાવી શકવાના નથી. આજે તમને બાળકની વાત સાંભળવાના સમય ન હેાય તા તમેય તૈયાર રહેજો ભાવિમાં તમારી વાત સાંભળ વાને તેને પણ સમય નહી રહે.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭૩ જ માનવ તે બધા જ સરખા છે. પણ માનવીય શક્તિ
દરેકની જુદી છે, એક માનવ હજારને સહારે લેવા છતાં ઉભું થતું નથી. જ્યારે એક માનવ હજાર અને લાખેને ઉભા કરી દે છે, કંસ પણ માનવ, કૃણ પણ માનવ ગોશાળે પણ માનવ, ગૌતમ પણ માનવ, ગેડસે પણ માનવ, ગાંધીજી પણ માનવ !!
પણ બધાંય માનવને બધી જ રીતે એક સરખા સમજનાર જ છે ખરેખર “દાનવ.” પર નિકાચિત કર્મોને ઓળંગવાની શક્તિ કેઈનીય નથી.
ગમે તે શક્તિશાળી દેવ પણ પુણ્ય ન હોય તો કશું ન કરી શકે. પણ તેમ છતાંય દેવની ભક્તિ કરવી નકામી છે, દેવે કશું જ નથી કરી શકતા“એમ બેલવું એ ખેટું છે. ડેકટર બધાં જ રોગ મટાડી. શકતા નથી છતાંય કઈ પણ રેગ ડેકટર ન મટાડી શકે તે કહેવું છેટું છે ! દેવેની સહાય કરવાની શક્તિની મર્યાદા છે એ વાત માન્ય દે પણ દેવ કશું જ કરી ન શકે તે વાત અમાન્ય !! !.. સાચા જૈનને મૃત્યુને ડર નથી. તેને ડર હોય તે મૃત્યુ સમયે સમાધિ ન રહે તેનો જ. તેથી જૈન રોજ પ્રભુ પાસે માંગે છે “સમાહિ મરણું ચ” “હે પ્રભુ! મને તારા પ્રભાવથી સ્વસ્થ શાંત અને સમાધિમય મૃત્યુ મળજે.....”
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધર્મ એટલે વિશ્વના સનાતન નિયમેન નિરાગ્રહભાવે અભ્યાસ, અને અભ્યાસ કરેલાં સત્ય અને સનાતન તત્ત્વને સહજભાવે સ્વીકાર....
સાચું કહેજો, તમારુ જીવન, સબધાની જાળવણી માટે છે કે સત્યની જાળવણી માટે ? ભલભલા વિચારક સબધને આડે સત્યાની ઉપેક્ષા કરતાં હાય છે....! માનવજીવન પ્રાપ્ત કરીને સાધુ-સંતાના આશીર્વાદ મેળવી શકો તે જીવન ધન્ય છે....પણ....આશીર્વાદ ન મેળવી શકયા હૈ! તેા કેઈનાય નિઃસાસા ન લેવા. એટલું તેા નક્કી જ રાખજો, કવિઓએ એક મધુરી કલ્પના કરી છે....લુહાર લાઢાને પણ સળગાવી દે છે....પીગળાવી દે છે. કવિ કહે છે કે આ લાહુ એટલે જ વળી ગયું છે કે તેણે પેલા પશુઓના નિઃસાસા લીધા છે....પેલી ધમણ પશુઓના ચામડાની બનેલી હેાય છે. અને તે ધમણની ક્રૂ'કથી જ પ્રજ્વલિત થયેલેા અગ્નિ જ લેાઢાને પીગાળે છે. કોઈને આપેલું દુઃખ તે અગ્નિ છે. કોઈના પેદા થયેલા નિઃસાસા એ ધમણના પવન છે. આપણા સુખ અને શાંતિ એ લેğ છે. સંભાળીને રહેજો આ લેાઢા જેવા સુખ અને સ ંપતિ કોઈના નિઃસાસાથી સળગી ન જાય..... સત્તાના મદમાં છકી ગયેલ કંસ માનતા હતા કે દુનિયામાં કસને કોઈ કશું ય કરી શકે તેમ નથી પણ આજ કંસની દશા એવી થઈ કે કંસને નોંધારા મરવું પડયું.....ચાણુર અને મૌષ્ટિક જેવા મહામલ્લે સેવામાં હાવા છતાં ય કસની કેાઈ કરામત ચાલી .નહી....કારણ ? પુણ્ય સલામત ન હતું.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૫ ૫ પુણ્ય સામત તે બધી કરામત કારગત!
હોંશીયાર લેક એવી રજૂઆત કરે છે કે અમે સલાહ લેવા આવ્યા છીએ પણ....ખરી રીતે તો તેઓ પોતાની વાતની સ્વીકૃતિ કરાવવા જ આવ્યા હોય છે. બૃહસ્પતિને કંસે સલાહ લેવા લાવ્યા છે પણ ખરેખરતો કંસને શ્રી કૃષ્ણજીની હત્યા માટે મંત્રી બૃહસ્પતિનો સહકાર જોઈએ છે. મૃત્યુ તો સહુનું નિશ્ચિત જ હોય છે. પણ કંસનું આપણને કમકમાટી ઉપજાવે તેવું છે. પોતાના જ રાજ્ય જીવનમાં આવી નામોશીથી મરવું કેટલું ખરાબ હતું ! જે કંસે એકવાર પણ પોતાના ભાઈમુનિના વચનને
વિચાર કર્યો હોત તો આવી દશા ન થાત ! રા; અતિમુક્તમુનિએ જીવયશાને શ્રાપ આપ્યો ન હતો.
પણ..તેમને આત્મા અત્યંત દુઃખિત થઈ જતાં તેમના મુખમાંથી શબ્દો અનાયાસે નીકળી ગયા હતા. કેઈ પણ જીવની આંતરડી કકળી ઊઠે તેટલું દુ:ખ આપણે આપીએ છીએ ત્યારે તે જીવને નિસાસે આપણને લાગ્યા વગર રહેતો નથી.
Page #209
--------------------------------------------------------------------------
________________
વાળTITી વિITોટી
ક “ઉતાવળની ભૂતાવળ?" શેઠ દુકાન પર આવે છે....દુકાનમાં એક માણસને આમ. તેમ ફાંફા મારતો અને સીસોટી વગાડતો જુએ છે...શેઠને પિત્તો ઉછળે છે. નોકરી કરવાના આવા ઢંગ છે. તરત પેલાને પૂછે છે–“તું શું કરવા બેઠો છે?”.... નીકળી જા અહીંથી.” “બલ...તારે પગાર કેટલો છે?”
પેલો માણસ શેઠના સવાલથી ડઘાઈ જાય છે.... “સાહેબ ! ૧૫૦ રૂ.” તે બોલી ઉઠે છે અને શેઠ તે માણસ કશું બોલે તે પહેલાં ગજવામાંથી રૂ. ૧૫૦ કાઢે છે....લે.. તારે પગાર અને હવે કોઈ દિવસ આ દુકાન પર આવતે નહી. પેલા માણસે પણ કશું બોલ્યા વગર ૧૫૦ રૂપિયા ખસામાં મૂકી દીધા અને ચાલતી પકડી.
જરા અંદર આવીને શેઠે મેનેજરને પૂછયું-કેવા માણસે રાખ્યા છે તમે નોકરીમાં? પેલા બહારે બેઠાં બેઠાં કશું કામ કરે નહીં, સીટીએ મારે તેવા માણસને ૨ખાય???
મેનેજર–“શેઠ સાહેબ ! ન રખાય.”
શેઠે કહ્યું-“ન રખાય શું ? મેં તે એને પગાર ચૂકવીને. હમણાં જ રવાના કરી દીધું છે.”
મેનેજર-“સાહેબ, કેને? શેઠ“પેલે બહાર બેઠા હતા તેને.” મેનેજર–“અરે ! ભગવાન !” શેઠ– “શું થયું ?....ભગવાન કેમ યાદ આવ્યા ?”
“કશું નહીં, બહાર બેઠો હતો તે તો આપણે ત્યાં નોકરી કરતે જ નહતો. એ તે બહારથી પિતાના શેઠ માટે કંઈક ખરીદી કરવા આવ્યો હતો”....મેનેજરે ચેખવટ કરતાં કહ્યું. શેઠ બરાડી ઉઠ–“સાલી જરાક ઉતાવળમાં રૂા. ૧૫૦નું પાણું થઈ ગયું. પણ હવે શું થાય?”
ઉતાવળની ભૂતાવળ થઈ ચૂકી હતી.
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રેણી
“ થાસાર *
શ્રીકૃષ્ણને સહુના અભિનંદન
અને
સત્યભામા સાથે લગ્ન (પૃ. ૧૬૯ થી ચાલુ)
અનાવૃષ્ટિએ તુરત જ ખળખદ્ર અને શ્રીકૃષ્ણને રથમાં બેસાડી પેાતાના રથને શૌરીના મહાલયમાં લઇ આવ્યા. રાજા શૌરીને ત્યાં મેટી સંખ્યામાં યાદવેા ભેગા થયા હતા. શ્રીકૃષ્ણના આ પરાક્રમથી તેએ પુલિકત હતા. તેઓ બધાએ તે સ્વાગત કર્યુ” પણ ખુદ મહારાજા શૌરી પણ શ્રીકૃષ્ણને ભેટી પડચા. શ્રીકૃષ્ણે આ વડીલના ચરણકમળમાં વિનયપૂર્વક નમી પડચા. પણ શૌરીએ તેમને ઉઠાડીને પેાતાના ખેાળામાં બેસાડયા. સમુદ્રવિજય તેા એકીટશે શ્રીકૃષ્ણને જોઈ જ રહ્યા. દેવકીને અપાર પુત્ર પ્રેમ ઉછળ્યા. દેવકીના સ્તનમાંથી સાક્ષાત્ વાત્સલ્યની ધારાની જેમ દૂધ અરવા માંડ્યુ. પુત્રને ચુંખવાની ઝંખનાથી માતા દેવકી પુત્રને ભેટી પડી.
પેલા કેદમાં પડેલા કંસના પિતા ઉગ્રસેનને શ્રીકૃષ્ણએ મુક્ત કર્યાં. ક ંસનું કેવું ઘાતક વલણ હશે કે તેના પિતાને પણ પેાતાના પુત્રને આ વધુ જરાય દુઃખકર ના લાગ્યા. તેમને કંસના વધ બાદ રાજ્યગાદી પર બેસતા જરાય અફ સાસ થતા હાય તેવું જણાયુ નથી....જો ઉગ્રસેન કૃષ્ણને ઘાતકી. અને કંસને ન્યાયી પણ સમજતા હેાત તેા પેાતાની
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પુત્રી સત્યભામાને તેઓ કદી કૃષ્ણ જોડે પરણાવત નહીં. પણ ઉગ્રસેને જાતે જ પેાતાની પુત્રીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કર્યાં. જગતની વિચિત્રતા જુએ—ભાઇના હત્યારા સાથે બેનના આનદથી લગ્ન પિતા જ કરી રહ્યા છે.
8 કેસનો અગ્નિસ સ્કાર અને જીવયશાની પ્રતિજ્ઞા...
પેલી જીવયશા–કંસની પત્ની તથા અન્ય તમામ પત્નીએ કસના શમને વીંટળાઈ વળી છે. દીન-હીન બનીને આંસુડાં સારી રહી છે. પતિના મુખને જોઈને વારંવાર મૂર્છા ખાઈ રહી છે. જાણે આ પત્નીઓનું એક જ કહેવું છે—કંસ કર હશે તે વાત સાચી પણ અમારું' આ સંસારમાં કંસ વિના કાણ છે ?’” રડતી-કકળતી આ સ્ત્રીઓએદયામય આત્માઓના હૈયાં પીગળાવી નાંખ્યાં. કરુણા એક એવી ચીજ છે કે ન્યાય અને અન્યાયને ગૌણ કરીને પણ હૃદયને ભીનુ' કરે છે, અનેક રીતે જીવયશાને નિવાપાંજલિ આપવા બધા સ્વજનોએ સમજાવી. પણ જીવયશા માની નહી. એને રાષ ભભૂકી ઊઠે છે. એ ખાલી ઊઠે છે. ક'સને મારા મહાપરાક્રમી સ્વામીને કદી નિવાપાંજલિ નહીં આપું. અને જો નિવાપાંજલિ આપ વાની જ હશે તે સમજો કે હું આ કૃષ્ણ, બલરામ અને અધાય ચાઢવાની સાથે જ નિવાપાંજલિ આપીશ. જીવયશા ચાહે છે કે પેાતાના પતિની સાથે આ બધાય હવે ચમધામમાં સીધાવે. આ વધુ પડતી વાતથી રાજા ઉગ્રસેન ઉગ્ર થયા, નારાજ થયા. તેમણે કહ્યું, આ મુગ્ધ જીવયશા ! આવેા મકવાદ તને શે।ભતા નથી. પણ માને તે જીવયશા શાની?
હું
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૯
કૃષ્ણને કે ઉગ્રસેનને જે વિવાદ હતું તે કંસ માટે હતે. કંસની પત્ની જીવયશા ગમે તેવી સ્વામીભક્તિ બતાવે તે માટે કેઈનેય તે વધ્ય નથી લાગતી. સહુ તેની પતિભક્તિથી મુગ્ધ છે. જીવયશા પણ અંદરથી અશાંત છે. હવે પતિનું ઘર છોડી પિતાને ઘેર પહોંચે છે. મહારાજા જરાસંધને અનેક પ્રકારે ઉગ્ર કરે છે. કંસની હત્યાની કરુણતાથી જરાસંધના હૃદયને પીગળાવે છે.
કર વસુદેવ શૌરીપુરથી પલાયન
જીવયશા યાદવકુળને સંહાર કરવાની પ્રતિજ્ઞા કરીને ગઈ છે. રાજા વસુદેવ ચિંતામાં પડયા છે. કૃષ્ણ અને બળભદ્રમાં પરાક્રમ છે. પણ હજી તેઓ કંઈ જામી ગયેલા મહારાજાઓ નથી. પેલીબાજુ જરાસંધ એક મહાપરાક્રમી રાજા તરીકે કયારનાય ખ્યાત થઈ ગયા છે. વસુદેવ ભાવિની ચિંતામાં છે. ચિંતાહર એવા પેલા કૌટુંકી નિમિત્તિયાને યાદ કરે છે. કૌદ્ધકી વસુદેવને સાચી સલાહ આપે છે. ભાવિની સાચી દિશા બતાવે છે. કૌકી કહે છે “રાજન ! વસુદેવ ! તારા બલરામ અને આ કૃણ બેય પુત્રે અધ ભરતના માલિક થવાના છે. તેમનું ભાગ્ય દરેક રીતે સુંદર છે. પણ હજી તારા પુત્રને પણ ભાગ્યેાદયને કાળ નથી આવ્યા. હમણાં તો આ શૌરીપુરને છેડીને તમારે અને તમારા સહુ અનુયાયીઓએ નાશી જવાનું છે. તેમાંય પશ્ચિમ દિશાના દરિયા તરફ જજે. અને જ્યાં કૃષ્ણની પત્ની સત્યભામા જોડકાને જન્મ આપે ત્યાં જ તમે નગરી વસાવીને રહેજે. કે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ધીર વસુદેવ પણ વખતને સમજે છે, જે વખતને નથી જાણતા તે મૂખ છે. તાકાત અવસરે ખતાવવાની ચીજ છે. અવસર વિનાનુ અમ્રુત પણ ઝેર સમાન હોય છે. વસુદેવે પેાતાના પિરવાર અને અનુયાયીઓને લઇને પશ્ચિમ દિશ તરફ પ્રસ્થાન કર્યું..
ૐ શ્રીકૃષ્ણની આરાધનાથી દેવદ્વારા દ્વારિકા નગરીની સ્થાપના
સમુદ્રના એ રમ્યતીરે સત્યભામાએ એ પુત્રાના જન્મ આપ્યા. વસુદેવને હવે ત્યાંજ નગરી વસાવવાની હતી; આ તરફ શ્રીકૃષ્ણને પણ કોઈ જ્યાતિષીએ અઠ્ઠમ તપ કરવા કહેલ. શ્રીકૃષ્ણએ અઠ્ઠમ તપ કરીને લવણ સમુદ્રના અધિ હાયકની સાધના કરી. નિશ્ચલમનની એ આરાધનામાં પ્રમળ પુણ્યાયવાળા શ્રીકૃષ્ણની સેવામાં આવીને દેવ ઊભેા રહ્યો. શ્રીકૃષ્ણએ પાતાના નગરી સ્થાપવાના મનારથ જણાવ્યા અને વિવિધ દેવાની સહાયથી ત્યાં દ્વારિકાપુરીનું નિર્માણ થયું.
આ ભવ્ય દ્વારિકાપુરી—દ્વારવતીનગરી એ સ્વગ ના ટુકડા જેવી મનેાહર બની હતી. પૃથ્વી પર તેના જેવી શેટલા ફાઈ નગરીની તે વખતે નહી. હાય. પુણ્યવાન આત્મા એટલે જેને બધુ જ મળે તે પુણ્યવાન એવા અર્થ ન સમજતા પણ એમ સમજવુ' કે જ્યારે જેની જરૂરી હોય ત્યારે તે અપ પ્રયત્ન અને નિર્દોષ પ્રયત્નથી સહજ રીતે જેને મળી જાય તે પુણ્યશાળી
Page #214
--------------------------------------------------------------------------
________________
યાદવે હવે અહીં સંપૂર્ણ ભયમુક્ત હતા. તેમનું સુખમય જીવન અહીં આનંદથી ચાલી રહ્યું છે.
* શ્રી કેરકનું ગૃહગમન અહીં સુધીની સઘળી વાત કરકે કુંતીને જણાવી. કુંતીને પોતાના પિયરથી આવેલ આ કારકની વાત જાણીને ખૂબ ખૂબ આનંદ થયે. કારણ જેને અંત સુંદર તેનું બધું સુંદર ભલે યાદવેને ગમે તેવી પીડા થઈ હતી, પણ આજે તેઓ દ્વારવતીના અનુપમ સામ્રાજ્યમાં સુખ મગ્ન હતા. કેરકે કુંતીને યુધિષ્ઠિરના જન્મ નિમિત્તે અનેક ભેટશું આપ્યાં. કુંતીએ બધાં ભેટોએ પોતાના સંબંધીઓને યાદ કરી કરીને સ્વીકાય.
સીનું જીવન વિચિત્ર હેય છે. એ ગમે તેટલે કાળ સાસરે રહે પણ તેને પ્યારું તે પિયર જ લાગતું હોય છે. કુંતીનું હૈયું આજે હર્ષથી છલકાયું છે. પેલે કેરક વિદાય લઈ રહ્યો છે, તેને પિતાના ગોખમાંથી કુંતી કયાંય સુધી નિહાળ્યા કરે છે,
હક નાશિકમાં તીદ્વારા જિનમંદિર
- ઉત્તમકુળમાં જન્મેલા શ્રેષ્ઠ બાલ યુધિષ્ઠિરના નમણાં મુખડાં સામે જોતાં કુંતી એક અનેરો આનંદ પ્રાપ્ત કરે છે. યુધિષ્ઠિરના પ્રસવ પૂર્વથી જ કુંતીમાં ધાર્મિકતા વહેતી હતી. સુયોગ્ય પુત્રના પ્રભાવે તે ધાર્મિકતા વૃદ્ધિ પામી
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૨ પુત્રને ધર્મ માગે સ્થિર કરવાને કુંતીએ સંકલ્પ કર્યો. ધર્મમાર્ગને ઊંડે પરિચય પોતાના રાજકુળમાં પણ થાય માટે કુંતીએ નાશિક નગરમાં એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. આ સોહામણા મંદિરમાં તેણે ચંદ્રપ્રભ ભગવાનને બિરાજમાન કરાવ્યા જિનમંદિર ભક્ત હદય માટે અનિવાર્ય આશ્રયસ્થાન છે. જેમ માર્ગમાં ફરતાં પથિકને ધર્મશાળાની જરૂર છે તેમ સંસારમાં ભટકતાં હદયને જિનમંદિર એ વિસામે છે. આવા મંદિરમાં સમજ પૂર્વકના દર્શન કરનારને માત્ર થાક જ ઊતરત નથી પણ એક અપૂર્વ તાજગી એ આત્મા પ્રાપ્ત કરે છે.
શકુંતીને પુનઃ ભવ્ય ગર્ભધારણ
વધતી જતી આ ધર્મ ભાવનાના જ પ્રભાવે પુનઃ માતા કુંતી ગર્ભવતી બને છે. પેલી બાજુ ગંધારીની ધીરજ ખૂટી છે. તેને પ્રસૂતિ થતી નથી. પુત્ર અવતરતો નથી. કુંતીએ એક સુંદર સ્વપ્ન જોયું. સ્વપ્નમાં પ્રચંડ વાયુને વહેતા જે. આ વાયુ સ્વર્ગના ઉદ્યાન નંદનવનમાંથી આખા કલ્પવૃક્ષને ઉપાડીને વહી ગયો. અને તે જ કલ્પવૃક્ષ ઊડતું ઊડતું કુંતીના મેળામાં આવ્યું.
- કુંતીએ શ્રી પાંડુરાજને પિતાના આ સ્વપ્નની વાત કહી. ચતુર શ્રી પાંડુએ કહ્યું. “તારે આ ભાવિ પુત્ર પ્રચંડ પવન જે બળવાન થવાનું છે.” આ સ્વપ્નને ફલિતાર્થ છે. પતિની આ વાતને કુંતીએ પ્રેમથી વધાવી. દિવસે જતાં તે કુંતીને જાત-જાતના મનેર થવા માંડ્યા. ક્યારેક
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૩ કુંતીને લાગતું કે તે આખાય પર્વતને ઉપાડીને તેને ચૂરે કરી રહી છે કયારેક તેને લાગતું કે તે વજને પણ આંગળીના ટેરવાથી ઉછાળી રહી છે. આ બધા તેની કુક્ષીએ આવેલ ભાવિના મહાન આત્માના લક્ષણો હતાં. ધીર ગંભીર કુંતી આરાધના પૂર્વક દિવસેને પસાર કરે છે. હવે લગભગ નવ માસ પૂરા થવા આવ્યા છે.
જ ગાંધારીને ભયંકર ગર્ભપીડા
પિલી ગાંધારી બિચારી ત્રીસ મહિના થયા ગર્ભને ધારણ કરીને બેઠી છે. પણ પુત્ર જન્મ થતો નથી. ગર્ભ અખંડ છે. મૃત પણ નથી. અને સ્થિર પણ નથી. ગાંધારી પીડા પામે છે. પીડા પામતી અને કુંતીની ઈર્ષ્યાથી સળગતી ગાંધારી હવે જાણે ગાંડી બની છે. પિતાના પેટ ઉપર તીવ્ર પ્રહારે કરવા માંડી છે. પોતાના હાથની મુઠ્ઠીઓ કચકચાવીને પેટ પર મારે છે. આવા રેજના પ્રહારેથી એક દિવસ તે ગર્ભ ખરેખર બહાર નીકળી ગયો. હજી ત્રીસ માસ થયા હોવા છતાં ગર્ભ પૂરે વિકાસ પામ્ય ન હતો. ગર્ભ બહાર નીકળી ગયે ત્યારે પણ તે માંસના વિચિત્ર પિંડ જેવા લાગતે હતો. ગાંધારીએ ત્રાસી જઈને નોકરીને કહ્યું – “જાવ, આ માંસના પિંડને બહાર ફેંકી દો.” ગાંધારી આજે ફરજ ચૂકી હતી. ઘરની ઘરડી ડેસીઓ દોડી આવી. ગાંધારીને ખૂબ સમજાવી પણ ગાંધારીને ગુસ્સો છે કે આ પાપપિંડ મેડે કેમ જન્મે ? પેલે યુધિષ્ઠિર હવે રાજ બનશે તે મને રાજ્ય સુખ ક્યારે? ગાંધારીને એક જ સવાલ છે. તે કહે
Page #217
--------------------------------------------------------------------------
________________
છે” અત્યાર સુધી તે પતિ ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે રાજપત્ની ન બની શકી અને હવે આ પાપપિંડ મેડો જમ્યા! પિલે યુધિષ્ઠિર રાજા બનશે તે મારા નસીબમાં રાજ્ય સુખ કયારે ?”: આવા પાગલતા પૂર્વકના વિચાર કરતી ગાંધાકરીને કુલવૃદ્ધાઓએ જણાવ્યું– “ગાંધારી તું સમજુ છે. પુણ્યની વૃદ્ધિ કર. જન્મ અને મરણ એ કંઈ સ્પર્ધા કરવાની વાત નથી અને આ તારે પુત્ર એમ તે મહાન બનવાને છે. અરે! યુધિષ્ઠિરથી પણ આગળ વધશે. માટે શેક ના કર માતાને ઉચિત કાર્યને સંભાળ.”
આખરે શાંત બની ગાંધારીએ પુત્રને ઘીના પુમડા બના વીને એક સેનાના કુંડમાં પધરાવી તેની સારવાર શરૂ કરી હજી તેના અંગના વિકાસ માટે ગરમ વાતાવરણની જરૂર હોવાથી તેને કુંડમાં જ રાખ પડ્યો હતો.
દુર્યોધન તથા ભીમનો જન્મ
ગંધારીની દુઃખની આગમાં કેઈએ જાણે ઘી હોમ્યું હોય તેવી રીતે તેનાં આ પુત્રને જન્મ થયાને માત્ર ત્રણ જ પહેર થયાને કુંતીએ બીજા પુત્રને જન્મ આપ્યું. માત્ર ત્રણ જે પહેરને ફરક એક જ દિવસે બંનેને જન્મ હતે. છતાં ય તે બંનેના ભાવિ તદ્દન જુદા હતા.
પાંડુએ આ બંનેય પુત્રના જન્મની ખુશી મનાવી. તેમણે બંનેના નિમિત્તે એક ભવ્ય મહોત્સવ કરાવ્યું. પાંડુના હદયમાં હશે કે પહેલે જન્મ મહોત્સવ ગાંધારીના પુત્રને
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૫
કરે જોઈતું હતું. તેમ ન થતાં ભલે યુધિષ્ઠિરને જન્મ મહોત્સવ થયે પણ હવે તો ગાંધારીના આ પ્રથમ પુત્રને
ખ્યાલમાં રાખી ખુદ પાંડુએ જ મહાન આયેાજન કર્યું. ગાંધારીના પ્રથમ પુત્રનું નામ પડયું દુર્યોધન!
કુંતીના પ્રસિદ્ધ પુત્રનું નામ થયું. ભીમ....પવનપુત્ર ભીમના જન્મ વખતે જ દિવ્યવાણી પ્રગટ થઈ હતી.”
આ પુત્ર વજ જેવી કાયાવાળે થશે... પિતાના વડીલ ભાઈ પર તેને અપાર પ્રેમ હશે.” અને...આ જ ભવમાં સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરશે...”
આવી દિવ્યવાણું આ પુત્ર માટે થઈ હોવા છતાંય પાંડુ જરાય ગવિત ન હતા. મહાપુરુષોના જીવનની એ જ મહત્તા છે કે તેઓ સાગર જેવા ગંભીર હોય છે... - દુર્યોધન અને ભીમ એક જ સરખી વયના હેવાથી તેમના લાલન-પાલન એક સાથે થવા માંડ્યા ! બંનેય બળિયાઓને કલહ પણ બાળપણથી શરૂ થઈ ગયેલ. કેઈ. વાર જમીન પર આળોટતા દુર્યોધનને પગ ભીમ પકડીને ખેંચતે તે કઈવાર દુર્યોધન ભીમના બધાં રમકડાં કે ભેજન ખેંચીને લઈ લેતો....આ બંનેમાંથી કોઈનું ય લેહી જાણે શાંત રહેવા ટેવાયું જ ન હોય તેમ લાગ્યા કરતું હતું ઘર પણ આ બળિયાના બાલ કજિયાથી ભર્યું –ભર્યું લાગતું હતું.
જ શિલાના ચૂરા – ભીમ અખંડ ! એકવાર શ્રી પાંડુરાજા સાથે મહારાણું કુંતી વસંત વિહાર કરવા ગયેલા આતુરાજ વસંતે વનશ્રીને જાણે નવાં
Page #219
--------------------------------------------------------------------------
________________
- ૧૮૬ વસ્ત્રો ધારણ ન કરાવ્યાં હોય ! તેવું મેહક વાતાવરણ લાગતું હતું. શ્રી પાંડુરાજા કીડાવનમાં પહોંચી ગયા હતા. મહારાણા કુંતીના હાથમાં આ લાડકે ભીમ હતા. આજે આ બાળક માત્ર એક જ મહિનાને થયું હતું. છતાં ય માતા કુંતી આ ભીમને ઉપાડીને હાંફી જતા હોય તેમ લાગતું હતું, ભીમ તે માના હાથમાં ય સીધે રહેતે ન હતો. તેની કૂદાકૂદ તે ચાલુ જ હતી. રસ્તામાં જે કંઈ ઝાડ ઝાંખ આવે તેને ભીમ પકડી લેતે હતે. એકવાર તેણે જે ઝાડને પકડ્યું તેના મૂળિયા હલાવી નાખ્યા વિના રહે જ નહીં. મહારાણી કુંતી પ્રેમથી ઝાડ છોડાવવા મથે પણ હાથમાં પકડયા પછી છેડે તે ભીમ નહીં....પુત્રના લક્ષણ પારણમાંથી એ અમસ્તું નથી કહેવાતું મહારાણું કુંતીને ય આ બાળકની બાળ લીલા પર આશ્ચર્ય થતું હતું.
પ્રકૃતિએ આજે મને હર રંગે ધારણ કર્યા હતા. એટલે જ શ્રી પાંડુરાજાએ કીડાવનમાં કીડાપર્વત પર જવાનું યોગ્ય માન્યું મહારાણુ શ્રી કુંતી પણ કીડાપર્વતની રમણચતાને માણવાનું મન રેકી ન શક્યા. તેથી મહારાણી પણ પતિના પગલે પગલે કીડાપર્વત પર આવી પહોંચ્યા. આ ક્રિીડાપર્વત પર અનેક સવારે અને અનેક વાવ હતી. નાના-મોટા અનેક ઉદ્યાને હતા. આવી ભવ્ય શોભાને જોતાં જોતાં મહારાણી કુંતી ધરાતા ન હતા. એકને જુએ ને એકને ભૂલે એવી શોભા હતી.
આખરે ખૂબ-ખૂબ ચાલવાથી મહારાણું કુંતીને કંઈક પરિશ્રમ પણ થયો હતો. મહારાણું કુંતીને થયું આ થાક ઊતરે તે સારું અને ત્યાં જ ઊંચા શિખર પર ઊગેલા એક
Page #220
--------------------------------------------------------------------------
________________
\ ૧૮૭
કંકેલી વૃક્ષને જોયું. આ વૃક્ષને જોતાં જ ત્યાં જઈને થાક ઉતારવાનું મહારાણી કુંતીએ નક્કી કર્યું. આ સ્થાન ડું, સાંકડું અને ખૂબ ઊંચું હતું છતાંય તેની મનોહરતા. અપાર હતી. કુંતીએ પોતાના બાળ ભીમને ખોળામાં બેસાડી હલરાવવા માંડ્યો. મહારાણુ કુંતી બાળ ભીમને જોતાં-જોતાં અપાર હરખાય છે....ગાઈ રહ્યા છે કે “એ કુરુવંશના મુગટ....! એ..જગતના લેકે માટે અમૃત (સુધા)ની ધાર વરસાવનાર ચંદ્ર....! બેટા, હવે તું પણ સૂઈ જા..... અને માના મીઠા વેણથી બાળ ભીમ પણ માતા કુંતીના ખેાળામાં ઘસઘસાટ ઊંઘી ગયા !
પેલી બાજુ પાંડુરાજા એક મનહર ચંપક પુષ્પની માળા લઈને આવતા હતા. તેમને ઈરાદો આ માળા મહારાણી કુંતીનાં ગળામાં પહેરાવવાનો હતો. શ્રી પાંડુરાજાના ચહેરા પર અદ્ભુત આતુરતા હતી. મહારાણું કુંતી શ્રી પાંડુરાજની. આતુરતા સમજીને એકદમ ઊભા થઈ ગયા. પતિદેવ શા. માટે મારી પાસે આવે? હું જ કેમ સ્વામીની પાસે ન જઉં? એવા જ કંઈક મનભાવે તેઓ આગળ વધ્યા. પણ ખેાળામાં લાડીલે લાલ સુતે છે તે યાદ ન રહ્યું એક બાજુ શ્રી પાંડુરાજે મહારાણી કુંતીના ગળામાં માળા તે પહેરાવી દીધી પણ પણ પેલે બાળભીમ ત્યાં જ માતા કુંતીના ખેાળામાંથી પડી ગયે.
ક્ષણવારમાં આશું થઈ ગયું....? આ શું થઈ ગયું....?” એમ વિચારતાં મહારાણી કુંતી તે આભા જ બની ગયા અને જેવા લાગ્યા. એક હાથ માળા તરફ ફેલાવ્યો હતો તે
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૮
બીજા હાથે તેમણે પડેલા માળ ભીમને રોકવાના પ્રયત્ન કર્યાં. ખાળ ભીમ વજનદાર હતા તેથી મહારાણીના રાકવાના પ્રયત્ન નિષ્ફળ ગયા....ઊંચા શિખર પરથી આ ખાળક ગબડતાં જ મહારાણી કુંતીથી મેાટી ચીસ પડાઇ ગઇ લેાકેાએ પણ આ ચીસ સાંભળીને તથા માળ ભીમને ગમડતા જોઈને હાહાકાર મચાવી દીધા. હજી તેા લેાક ખાવરા બનીને જુએ છે ત્યાં જ ક્રીડાશેલના પગથિયાએ પરથી મેાટા મેાટા પત્થરા ગમડતાં હાય તેવા અવાજો પણ આવવા માળ ભીમ પગથિયે પગથિયે પછડાતા જતા હતા અને ધડામ ધડામ અવાજો થતા હતા. આ અવાજોથી મહારાણી કુંતીનું હૈયું ભેન્નાઈ જતુ હતુ. લેાકે પણ આ દૃશ્ય જોઈને કંઈક ઉપાય કરવા જાય તે પહેલાં જ આ બાળ ભીમ ગબડીને છેક તલેટીમાં પહેાંચી ગયા....માતા કુંતીથી પણ ખેલાઈ ગયું કે મારા લાલ ! મારા ભીમ! આટલા ઊંચેથી પડયે
લાગ્યા.
છે તે તે કેવી રીતે બચશે!! મારે ભીમ હૅવે સદાના માટે ચાલી ગયા એને કોઈ મચાવે....! મારા માળની કાઈ રક્ષા કરા....માતા કુંતીના આ આક્રંદથી ગિરિમાળા પણ જાણે રડતી હાય તેવું લાગતું હતું. શ્રી પાંડુરાજ પણ શાક મગ્ન થઈને બેઠા છે. એટલામાં શ્રી પાંડુરાજની નજર પગથિયાના પત્થર પર પડે છે. અહા ! આ શિલાઓના તે ચૂરેચૂરા થઈ ગયા છે. દેવી કુંતી ! આ શિલાઓને કણે તેડી નાખી છે ? શાક મગ્ન હતી કહે છે કે આ શિલાઓનુ જે થાય તે ખરું, મારા ખાળ ભીમનુ શુ થયુ છે તે કહેા! આ શિલાઓ મારા દીકરાની વૈરીણી છે. શિલાએ પેાતાના પાપથી જ ચૂરાઈ ગઈ છે. મને પહેલાં એ કહા કે મારા
·
Page #222
--------------------------------------------------------------------------
________________
બાલ....મારે લાલ.મારે લાડ કયાં છે? પુનઃ માતા કુંતીએ વિલાપ શરૂ કર્યો.
શ્રી પાંડુરાજ કંઈક વિચારમાં છે કે આ શિલાઓના ચૂરા હમણાં જ થયા છે. નકકી તેમાં જ કંઈક ભેદ છે. એટલામાં એક સૈનિક તળેટી પરથી દડતો દોડતો આવી. રહ્યો છે. તેના હાથમાં ખીલેલાં કમળે છે. આવી રહેલા વફાદાર સૈનિકની ચહેરાની ચમક નીરખીને પાંડુરાજા સમજી ગયા કે ચેકસ આ શુભ સમાચાર જ લાવ્યો છે....શ્રી. પાંડુરાજે પેલે સૈનિક આવે તે પહેલાં જ મહારાણી કુંતીને કહ્યું “મહારાણી દેવી! તમે જય પામે...વિજય પામે ! તમારે દીકરો કુશળ છે. તમારા દીકરાને કોઈ નુકશાન નથી થયું...”
એટલામાં જ પિલા સૈનિકે કહ્યું, દેવ ! બાલ રાજા છેક ઉપરથી નીચે પડ્યા છે છતાં ય તેમને જરા પણ વાંધે નથી આવ્યે નીચે પડ્યા છે છતાં ય નીચે સુધી માતા કુંતીના ખેાળામાં બેઠા બેઠા પહોંચી ગયા હોય તેવું લાગે છે ! રાજની આપ અને મહારાણી બંને ય ન માની શકે તેવી વાત છે. અમે પણ જે દૃશ્ય જોઈને આવ્યા છીએ તે માની શકતાં નથી. હકીકતને તે સ્વીકાર કરવા પડે છે. આપણા કુંવરને જરા સરખી ય આંચ નથી આવી !
મહારાણા કુંતી અને પાંડુરાજ તુરત જ તળેટી તરફ ઉપડયાં ઘડીવારમાં બંને જણા નીચે જઈને જુએ છે તે. ચૂરાયેલી શિલાઓની વચ્ચે બાળ ભીમ આરામથી સૂઈ રહ્યા છે કે જાણે કુલની શય્યા જ ન બિછાવી હાય! મહારાણ કુંતીએ તરત જ પિતાના બાહુ ફેલાવીને બાવા ભીમને
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉપાડી લીધું. અને આશ્ચર્યકારી ભીમ પર મહારાણા કુંતીએ ચૂમીઓને વરસાદ વરસાવી દીધું ! મહારાણીના સ્તન પણ ભીના થઈ ગયા. શ્રી પાંડુરાજને પણ એટલે બધે હર્ષ થઈ ગયે કે મહારાણી કુંતી પાસેથી બાળ ભીમને ઝુંટવીને તેમણે લઈ લીધે, અને બાળકને પિતાની છાતીએ ચાંપી દીધું !
મહારાણા કુંતી સમજી તે ગયા જ હતા છતાંય શ્રી પાંડુરાજને પૂછે છે, “રાજન ! બાળક તે દિવ્ય પ્રભાવથી બચી જાય પણ આ બધી શિલાઓને હમણાં તે આપણે ચઢતી વખતે આખીને આખી જોઈ હતી અને આ ડીવારમાં તેના ચૂરેચૂરા કેમ થઈ ગયા?”
શ્રી પાંડુરાજ કહે છે. “પ્રિયા! મહાદેવી! તું પેલી દિવ્યવાણુને ભૂલી ગઈ. બાળ ભીમના જન્મ વખતે જ કહેવાયું હતું કે આ બાળક વા જેવી કાયાવાળે થશે! આ તારે વાકાય બાળ તારા ખેાળામાંથી પડી ગયે તેનાથી જ આ બધા પગથીયા અને શિલાઓ ચૂરાઈ ગયી છે. ધન્ય છે તારા બાળકને. લે; સંભાળ હવે આને. મહારાણી કુંતીએ એવા જ ઉછળતા પ્રેમે પિતાના પતિના હાથમાંથી ભીમને લઈ લીધે. જાણે એક મહા મંગળકારી ઘટના બની ગઈ હોય તેવા આનંદથી વસંત વિહાર પૂર્ણ કરીને પાંડુરાજા તથા કુંતી મહારાણ ભીમની સાથે રાજ ભવનમાં પાછા
ફર્યો. - ભીમનું “ભીમ' નામ પણ આ નાની બાળવયથી જ સાર્થક. થયું.. . .
.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૧
આ તરફ સમય પસાર થતો ગયો તેમ કુંતીને બીજી ભવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે ઈંદ્ર મહારાજાને જોયા. આ ઈંદ્રના સ્વપ્નથી પ્રસન્ન થયેલી કુંતીએ જ્યારે ચોગ્ય કાળે બાળકને જન્મ આપે ત્યારે તેના માટે દિવ્ય વાણી તે પ્રગટી પણ અપ્સરાઓએ આકાશમાં નૃત્ય કરીને તેના જનમને મહિમા કર્યો. આ મહિમાવંત બાળક જ અર્જુન નામે પ્રસિદ્ધ થયે!
પાંડુરાજને ત્યાં તો આનંદ પર આનંદના જ દિવસે હતા. કુંતીએ ત્રણ પુત્રને જન્મ આપે તો માદ્રીએ પણ એક સુંદર જેડકાને જન્મ આપે. આ બંને ય રાજકુમારોના નામ સહદેવ અને નકુલ પાડવામાં આવ્યા.
પાંડવના આ પાંચેય પુત્રે મહાભાગ્યશાળી–ધર્મશીલ અને ભાવિમાં કલ્યાણની પ્રાપ્તિ કરનારા હતા. તે દરમ્યાન ધૃતરાષ્ટ્રની આઠ રાણુઓને ત્યાં પણ વિવિધ પુત્રના જન્મ થયા. સર્વ મળી ૧૦૦ પુત્રો થયા ! તેમના નામ નીચે પ્રમાણે છે !
: ગાંધારી આદિના ૧૦૦ પુત્રો
(૧) દુઃશાસન (૨) દુસહ (૩) દુશલ (૪) રણ (૫) શ્રાન્ત (૬) સમાય (૭) વિન્દ (૮) સર્વસહ (૯) અનુવિન્દ (૧૦) સુભીમ (૧૧) સુબાહુ (૧૨) દુપ્રઘર્ષણ (૧૩) દુર્મર્ષણ (૧૪) સુગેત્ર (૧૫) દુષ્કર્ણ (૧૬) દુઃશ્રવા (૧૭) વરવંશ
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૯૨
(૧૮) વિકીણ (૧૯) દીર્ઘČદશી (૨૦) સુલેાચન (૨૧) ઉપચિત્ર (૨૨) વિચિત્ર (૨૩) ચારુચિત્ર (૨૪) શરાસન (૨૫) દુ દ (૨૬) દુષ્પગ્રાહ (૨૭) યુયુત્સુ (૨૮) વિકટ (૨૯) ઊણ નાભ (૩૦) સુનાભ (૩૧) નંદ (૩ર) ઉપનન્દ (૩૩) ચિત્રખાણ (૩૪) ચિત્રકમાં (૩૫) સુવ (૩૬) વિ॰મેાચન (૩૭) અધેામાઠું (૩૮) મહાબાહુ(૩૯) શ્રુતવાન (૪૦) પદ્મલેાચન (૪૧) ભીમમાહુ (૪૨) ભીમબલ (૪૩) સુષેણ (૪૪) પંડિત (૪૫) શ્રુતાયુદ્ધ (૪૬) સુવી (૪૭) દણ્ડધાર (૪૮) મહેાદર (૪૯) ચિત્રાયુધ (૫૦) નિષંગી (૫૧) પાશ (પર) વૃંદારક (૫૩) શત્રુંજય (૫૪) શત્રુ સહ (૫૫) સત્યસન્ધ (૫૬) સુદુઃસહ (૫૭) સુદશ ન (૫૮) ચિત્રસેન (૫૯) સેનાની (૬૦) દુષ્પરાજય (૬૧) પરાજિત (૬૨) કુણ્ડશાયી (૬૩) વિશાલાક્ષ (૬૪)જય (૬૫) દેહસ્ત (૬૬) સુહસ્ત (૬૭) વાતવેગ (૬૮) સુવસ (૬૯) આદિત્યકેતુ (૭૦) ખાશી (૭૧) નિમ (૭૨)પ્રયાસ (૭૩) કવચી (૭૪) રૌણ્ડ (૭૫) કુણ્ડધાર (૭૬) ધનુર્ધાર (૭૭) ઉગ્રરથ (૭૮) ભીમરથ (૭૯) શૂરમાડું (૮૦) અલાલુપ (૮૧) અભય (૮૨) રૌદ્રકમાં (૮૩) દૃઢરથ (૮૪) અનાવૃષ્ય (૮૫) કુણ્ડભેદી (૮૬) વિરાજી (૮૭) દીઘ લેાચન (૮૮) પ્રમથ (૮૯)પ્રમાથી (૯૦) દીર્ઘાલાપ (૯૧) વીય વાન (૯૨) દીર્ઘ ખાડું (૯૩) મહાવક્ષા (૯૪) દૃઢવક્ષા (૫) સુલક્ષણ (૯) કનક (૯૭) કાંચન (૯૮) સુવજ (૯) સુભુજ અને (૧૦૦) સૌથી જ્યેષ્ઠ દુર્ગંધન.
આ એકસો ને પાંચેય પુત્રા હવે ઉંમરમાં વધી રહ્યા છે. સાથે-સાથે તેના માતા-પિતાના મનેારથા પણ છલકાઈ રહ્યા છે. ધૃતરાષ્ટ્રને સુધિષ્ઠિર પ્રત્યે હેાભાવ છે. તેના
....
Page #226
--------------------------------------------------------------------------
________________
જે રાજવી હોય તે દેશ પણ ભાગ્યશાળી હોય તેવું પણ ધૃતરાષ્ટ્ર માને છે. છતાંય દુર્યોધન પરને પ્રેમ અંતઃકરણ માંથી હજીય જાગી રહેલ સ્વપુત્ર દુર્યોધનનો પક્ષપાત ધૃતરાષ્ટ્રને વિહ્વળ બનાવે છે.
ધૃતરાષ્ટ્રને રાજ ગાદી માટે
નિમિત્તિયાને પ્રશ્ન એકવાર રાજ્યસભા ભરાઈ છે! ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર પણ હાજર છે. આ સમયે કઈ પ્રખ્યાત તીષીનું આગમન થયું છે ! ધૃતરાષ્ટ્ર આજે મનમાં ઘોળાઈ રહેલી શંકાનું નિવારણ કરવું ઉચિત માન્યું પાંડુને તો જાણે ભાવિ જાણવામાં રસ જ ન હતે ! તે તે વર્તમાનની ક્ષણને સફળ કરવામાં માનતા હતા. વિદુરને ભાવિ માટેની કોઈ શંકા ન હતી. પરંતુ મન ઝોકાં ખાતું હતું પેલા ધૃતરાષ્ટ્રનું !! અને તેથી જ તેમણે આ અવસરે પૂછી લીધું...“ભલે, યુધિષ્ઠિર જ્યેષ્ઠ હોય અને મહાન ગુણોથી યુક્ત હોય તેથી રાજા બને પણ યુધિષ્ઠિર રાજા બને તે બાદ મારા દુર્યોધનને રાજ્ય ભેગવવાના દિવસે છે કે નહીં.....?
બસ.., જ્યાં આ પ્રશ્ન થયે કે તુરત જ આકાશ જાણે ધૂળના વાદળથી ઘેરાઈ ગયું....!
ધરતી જાણે નિઃસાસો નાંખવા માંડી... શિયાળીયાઓએ પણ રડવાનું શરૂ કર્યું...
અને....સૂર્ય ઉપર પણ કુંડાળું થઈ ગયું..? આવા અશુભ લક્ષણે એકાએક પેદા થયેલા જોઈ ધૃતરાષ્ટ્રના પ્રશ્નના
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૪ જવાબ આપવાની હિંમત જોતિષીમાં ન રહી. તે શું જવાબ આપે આ ધૃતરાષ્ટ્રને...! આ અશુભ ચિહ્ન જ દુર્યોધનના ભાવિને સ્પષ્ટ જવાબ હતો ! ક્યાંત નૈમિત્તિકે પિતાનું મુખ વિદુર તરફ વાળ્યું.
મહારાજનું વિર ! આપના બંધુ ધૃતરાષ્ટ્રના પુત્ર જગવિખ્યાત રાજા થશે! પરાક્રમ શાળી યોદ્ધા થશે..અનેક રાજાઓને જીતીને પિતાને વશ કરશે. પણ...આખરે તો... આખરે તે...” ત્યાં જ નૈમિત્તિકની જીભ થોથવાઈ ગઈ.તે કહેવા માંગે છે છતાંય કહી નથી શકતે ખૂબ પ્રયત્નને અંતે તે કહે છે.....આખરે તો આ દુર્યોધન સમસ્ત કુરુવંશને અને આ હસ્તિનાપુરને લેકેને નાશ કરનારે થશે....”
કુલનાશક શ્રી દુર્યોધન નૈમિત્તિકની આ વાત સાંભળી ધૃતરાષ્ટ્ર આશ્ચર્ય સહ મૌન સેવ્યું છે! પોતાને પુત્ર કુલનાશક થશે એ ભવિષ્ય વાણીએ ચિંતા કરાવી છે તે એક વાર તો અનેક રાજાઓને હરાવશે તે વાતે ધૃતરાષ્ટ્રથી પ્રસન્ન થઈ જવાયું છે! બે વિરુદ્ધ વિચાર આવે ત્યારે આમેય મૌન એજ શરણ હેય છે! ધૃતરાષ્ટ્ર મૌન છે પણ વિદુર સત્ય વકતા છે! તેને ધૃતરાષ્ટ્રનું મૌન અકળાવે છે! તુરત બેલી ઊઠે છે-“મેટા, ભાઈ ! તમારે પુત્રની ઓછાશ કયાં છે? પૂરા સો પુત્ર છે! જે આ એક પુત્ર કુલને નાશક બનવાનું છે તો હમણાં જ તેને ત્યાગ કરી દો! શું કરવાને એ પુત્રને કે જે સમસ્ત કુલને નાશ કરે ! પણ ધૃતરાષ્ટ્ર મૌન છે! એમનું એ મૌન
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૯૫ ખૂબ ઊંડા અર્થને સૂચવે છે! વિદુર આશ્ચર્ય ચક્તિ થઈ ગયા છે! ખરેખર નિર્ણયને વખતે મૌન રહેનાર ધૃતરાષ્ટ્ર પર વિદુર નારાજ છે!
મામલે આગળ વધે તે પહેલા પાંડુ બોલી ઊઠે છે. “બંધુ વિદુર ! આ તું શું બેલે છે! ખરેખર દુર્યોધન જ કુરુ વંશને અધિકારી છે! એજ ગાંધારીના ગર્ભમાં સર્વે પ્રથમ આવ્યું હતું ! યુધિષ્ઠિર ભલે જમે મોટો હોય પણ ખરેખર ઉંમર તો દુર્યોધનની જ મેટી કહેવાય. તે જ ભલે રાજા થાય. વિદુર ! એમ કંઈ છોકરાને ત્યાગ થાય ! આ તો કંઈ વાસણ–કુસણ છે કે તેને છોડી દેવાય. ભાવિની આવી આગાહીથી શું એક પિતા પુત્રને ઉછેરવાનું છેડી દે! અરે! પુત્ર કુલને નાશ કરે તેમ કહેવાશે તે કુલને ઉદ્ધાર કોણ કરશે? વિદુર ! તું ધીરે થા! આવી બાબતમાં કદી ઉતાવળ ન કરી શકાય.”
અને...પાંડુરાજની આ ભવ્ય પ્રતિભાથી તે નિમિત્તિ પણ વિચારમાં પડી ગયું છે !
નાની સરખી દેખાતી આ દુનિયામાં આવા મહામના માન રહે છે કે તેથી પૃથ્વી બહુરત્ના કહેવાય છે...!
નિમિત્તિયાએ ચાલતી પકડી! બિચારાએ સાચું કહીને દક્ષિણા ગુમાવી! વિદુર અને પાંડુ ધીમે પગલે પોતપોતાના મહેલ તરફ વળ્યા ! હજીય વિદુરને એ સમજાતું ન હતું કે ધૃતરાષ્ટ્ર મૌન કેમ છે? ધૃતરાષ્ટ્ર પણ શું કરે?,
Page #229
--------------------------------------------------------------------------
________________
આ દુનિયા વિચિત્ર છે ! ગુલાબ પણ કાંટાની સાથે જ ઊગે છે! ધૃતરાષ્ટ્રને દુશલ્યા નામની એક બેન થઈ અને તે સિંધુ દેશના અધિપતિ જયદ્રથને પરણી હતી.
ર એકસે અને પાંચ બાળકનો
પવિત્ર પ્રેમ
વાત એકવાર છેડાઈ ગઈ. પણ....પછી ધીમે ધીમે તે વાત શમી ગઈ. હવે તે એક પાંચે ય કુરુવંશીઓ એક જ સાથે કીડાઓ કરે છે ! સવારથી સાંજ સુધી સાથે રમે છે. વહેલી સવારે માતા સત્યવતી–ભીમ પિતામહ-ધૃતરાષ્ટ્ર -પાંડુ-વિદર-તથા માતા ગાંધારી–કુંતી અને માદ્રીને પ્રણામ કરે છે. ખૂબ આનંદ-મંગલ વતે છે. સમસ્ત હસ્તિનાપુરને રાજ દરબાર ખૂબ ભર્યોભાદર્યો લાગે છે.
રાજકુલના દરેક વડીલે આ બાળકના સંસ્કાર માટે જાગૃત હતા. આ રાજકુમારને શિક્ષા આપવા ખૂબ પરિશ્રમ લેવામાં આવતું હતો ! બાળકનું મન ધર્મમય થાય તે માટે વડીલેએ ખૂબ કાળજી રાખી હતી છતાંય કૌર કરતાં પાંડવોમાં ધર્મ સંસ્કાર ખૂબ ખીલ્યા. પાંચ જણ દેવ-ગુરૂ-ધર્મના પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવતા હતા. રાત હોય કે દિવસ હોય પણ તેમના મનમાં પંચ પરમેષ્ઠિનું રટણ ચાલુ જ રહેતું હતું. કુલનું ગૌરવવંતુ વાતાવરણ હોવાં છતાંય અને વડીલોની એકસે પાંચેયને ધર્મના સુંદર સંસ્કાર આપવાની ચીવટ હોવા છતાંય પાંડમાં ધર્મસંસ્કાર ખૂબ વિકાસ પામ્યા. તેઓ બાળપણથી જ ચત બાળ શ્રાવક હોય તેવી રીતે વર્તવા માંડયા.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૯૭
આ બધા બાળકોમાં પરસ્પર ખૂબ જ પ્રેમ બંધાયે હતે ! આ બાળ ઉંમર કેવી પવિત્ર છે, જેમાં કેઈના ય પર કોઈને કેઈ આગ્રહ રહેતો નથી. આ બધાયને પરસ્પર પ્રેમ હોવા છતાંય યુધિષ્ઠિર, ભાઈ દુર્યોધન પર પહેલેથી વધુ પ્રેમ રાખતા હતા. ભીમને પણ ધૃતરાષ્ટ્રના પુત્ર પર અપાર સનેહ હતો ભીમ વારંવાર યથેચ્છ વિનોદ કરે છે ! ભીમના બળ પાસે પેલા બિચારા રાકડાં જેવા છે! ભીમ કઈ વાર આ ધૃતરાષ્ટ્રના પત્રમાંથી પાંચ-દસને બાથમાં પકડે છે....પાંચ-દસને પોતાની બગલમાં દબાવી દે છે...દોડા, -દોડ કરાવીને જરા તેઓ ગભરાય એટલે છોડી દે...........!
ધૃતરાષ્ટ્રના પુત્રો તે ભીમને જાણે કે ઈ મહાકાળ જ સમજે છે. તેનાથી ખૂબ ગભરાય છે. વિનોદી ભીમને પણ તેમને ગભરાતા જોઈને ખૂબ આનંદ આવે છે. યુધિષ્ઠિરની હાજરીમાં તો ભીમ તોફાન ઓછું કરે, પણ યુધિષ્ઠિર ન હોય ત્યારે પેલે બધાને એવા ગભરાવી મૂકે કે તોબા પોકારી જાય. એકવાર ધૃતરાષ્ટ્રના પુત્રો ઝાડ પર બેઠેલા ભીમ ત્યાં આવી પહોંચ્યા. આવીને એક જ મુક્કો મારીને ઝાડને પાડી નાખ્યું. બાળકોના જીવ ઊંચે ચડી ગયા. પણ ઝાડ જમીન પર પડે તે પહેલાં પકડીને બધાય બાળકોને હેમખેમ ઉતારી છોડી દીધા. બધાને થયું આ ભીમ રાક્ષસ જેવો છે. આજે તે તેમણે આપણને બચાવ્યા. પણ ખરેખર મારી નાખે તો શું ખબર પડે? અને આવા બળિયાને તો સીધે કરવું જ જોઈએ. બધા ઉપડી ગયા દુર્યોધનની પાસે. દુર્યોધનને પિતાની કથની સંભળાવી. મેટાભાઈની રૂએ ધિને બધી વાત સાંભળી.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૮
૩ હસવામાંથી ખસવું. દુર્યોધનને આ વાત સાંભળી ગુસ્સો આવી ગયે. મનમાં બેલી ઉઠયા–“જો ભીમમાં તાકાત હોય તો તે મારી સાથે લડે.
આવા દુબળાં છોકરાં સાથે શું લડે છે? “દુર્યોધને ભીમ પાસે આવી પડકાર કર્યો.” અરે ભીમ ! યુધિષ્ઠિર તને કશું કહેતાં નથી? અમારા નાનાભાઈએ સાથે શું કરવા ઝઘડે છે? તારા હાથમાં ચળ આવતી હોય તે આવને મારી સામે.”
"ભીમ બે “બંધુવર્ય!મેટાભાઈ યુધિષ્ઠિરને વચમાં લાવવાની જરૂર નથી. મારા હાથમાં કશી ચળ આવતી નથી પણ મને મઝા આવે છે આ છોકરાઓ સાથે ખેલવાની.”
દુર્યોધન કહ્યું “આવી જ મઝા આવે છે તને !; નબળાની આગળ શું જોર બતાવે છે? એકવાર તારે મઝા કરવી હોય તો આવને મારી જોડે, ભીમ સમિત કહે છે. “બંધુવર્ય દુર્યોધન!આ બાળક જેવા તમારા ભાઈઓ છે તેવા મારા ભાઈઓ છે. તેઓને ય આનંદ આવે અને મને આનંદ આવે માટે જ હું રમત કરું છું. દુર્યોધન કહે-“ભીમ ! હવે રહેવા દે બધી વાત. બિચારા મારા ભાઈઓ રડે અને તને આનંદ આવે ! આવ, મારી જોડે, આનંદ કર તૈયાર થઈ જા; લડવા.” ભીમ ઠંડે કલેજે કહે છે-“બંધુવર્ય દુર્યોધન! હું તે કયારનો ય તૈયાર છું. મારે તે મારા જેવા જોડે જ બાથરવું હોય છે, પણ તું.........મારા કરતાં ત્રણ પ્રહર મટે છે ને ! મોટાભાઈ એટલે અમારી જોડે ક્યાંથી રમવા આવે?” ભીમના આ પડકારે દુર્યોધન તૈયાર થઈ ગયે. મજા
Page #232
--------------------------------------------------------------------------
________________
અને રમત હવે ખરેખરી લડાઈમાં પરિણમ્યા. જોરજોરથી આ બેલચાલથી બધા ભેગા થઈ ગયા. સહુએ ભીમને અને દુર્યોધનને નહીં લડવા સમજાવ્યા. પણ આજે બેય બળિયાએ કહ્યું-“આજે કઈ વચમાં પડતાં નહીં, એકવાર રંગ જોઈ લે.” બધા જ પ્રેક્ષક બની બેઠા છે. ડીવારમાં બરાબર ખેલ શરૂ થયે, આજે પહેલી જ વખત કુરુવંશમાં મારાતારાના પક્ષે પડયા. દુર્યોધન દબાય ત્યારે પાંડવોના પોકાર થાય અને ભીમ દબાય ત્યારે કૌરનો કિલકિલાહટ થાય. પણ આખરે ભેળા ભીમના ભયંકર પ્રહારે દુર્યોધન દુર્બળ પડ. ધીરે રહીને પોતાના ભાઈની સાથે જઈને શાંત પડે.
8 વેરના વાવેતર પેલી બાજુ ભીમ પણ બળિયા દુર્યોધનને હરાવી થાકી ગયા હતા. જમીન પર ત્યાં ને ત્યાં સૂઈ ગયું હતું. યુધિષ્ઠિરને બંધુ પ્રેમ ઉછળે. તે ભીમને લેવા આવ્યા. તેના શરીર પર લાગેલી ધૂળ ખંખેરી ભીમને પ્રેમથી પંપાળે. દુર્યોધન પિતાના નાના બંધુઓને કહી ઊઠ– જુઓ ! આ. યુધિષ્ઠિર કુળના વડા નિકળ્યા છે. મેટા થવા આવ્યા છે. વાગ્યું તો વધારે મને છે અને પંપાળવા જાય છે પોતાના. ભાઈ ભીમને, યુધિષ્ઠિર વારંવાર કહે છે. તે પ્રમાણે તેમને મન જે બધા સરખા હેત તે સજા કરત તોફાની ભીમને, મારા જેવા મેટાભાઈ સાથે લડતા ભીમને જરાય ન રોત! એ તો બહારના જુદા અને અંદરના જુદાનહીં ચાલે!” આ પક્ષપાત! હસ્તિનાપુરના રાજભવનમાં..
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૦
નહીં ચાલે !” હજી કંઈ ઓછું હતું તે અર્જુન ભીમની પાસે આવી પ્રેમથી વસે પંપાળવા માંડે. થાકેલા, હારેલા અને ગુસ્સે ચડેલા દુર્યોધને દાંત પીસ્યા. તે બોલી ઊઠયા, બધા અંદર એકના એક જ છે. આપણાથી જુદા ને જુદા જ છે. ત્યાં પેલા નકુલ અને સહદેવ આવ્યા અને પોતાના ખેસથી જાણે ચામર વીંઝતા હોય તેવી રીતે પવન નાંખવા માંડયા. દુર્યોધને નકકી કર્યું –બસ હવે આ પાંચેયને જુદા જ કરવા. તેના મનમાં વેરનું વાવેતર થઈ ચૂક્યું હતું. આ યુધિષ્ઠિરને તો હવે ખલાસ જ કરે જોઈએ નીતિશાસ્ત્ર પણ કહે છે કે અર્થે રાજ્ય લેનારને પણ ખલાસ કરી નાંખવા જોઈએ, તે યુધિષ્ઠિર તે આખું મારું રાજ્ય લઈ લેનાર છે. આવા ભાવિના રાજ્યના માલિકને મારે શત્રુ જ સમજે રહ્ય આવા શત્રુને નાશ નહીં કરું તે શાંતિથી જીવી જ નહીં શકું માટે ગમે તે રીતે મારે યુધિષ્ઠિરને ખલાસ જ કરવું જોઈએ પણ યુધિષ્ઠિરનું જોર તો પેલે ભીમ છે, જે ભીમ પાંડમાંથી બાદ થાય તો યુધિષ્ઠિર અને અર્જુનનું કચુંબર થતાં વાર ન લાગે નકુલ-સહદેવને તે ચપટી વગાડતામાં હરાવી દેવાય. તેણે હવે નક્કી કર્યું છે. જલદીમાં જલદી ભીમને નાશ કરે દુધન રંગમંડપમાંથી ગમે તો ખરો પણ આજે ઉદાસ હિતે. ખુદ પોતાના નાના ભાઈ એ તેને કશું પુછતા નહતા પણ દુર્યોધન બધું સમજતું હતું. તેના ભાઈઓને પ્રશ્ન હતે. “વાતવાતમાં ભીમને ઉડાવી દેવાની બડાઈ કશ્તા હતા તે અત્યારે તાકાત કયાં ગઈ? પિતાની દુર્બળતા તરફ ધ્યાન ન લેતાં દુર્યોધને પાપ જનાને આરંભ કર્યો. દુર્યોધને નાના ભાઈઓને કહ્યું, “જુઓ ! આજ તો બધાની શરમે
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૧
મેં ભીમને છેડી દીધા છે. પણ તમે બધા તેના પર પૂરતુ ધ્યાન આપજો. આપણે થાડા વખતમાં તેને હસ્તિનાપુરમાંથી ચમપુરીમાં મેાકલી દઇશું. નાના ભાઈઓએ પણ ભીમ કાં જાય છે? કયાં સુવે છે ? શું કરે છે? કયાં જમે છે? શુ જમે છે? તેના પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું.”
આ એકસે પાંચેય કુમારને ગંગા નદીના કિનારે રમવું ખૂબ ગમતું હતું. પુત્ર વત્સલ પિતાએ પણ ખાળકોને મઝા આવે માટે ગગાના કિનારે ઝુ ંપડીએ બાંધી આપી. અહી’ના રમ્ય વાતાવરણમાં ભીમને સૂવાની અને આરામ કરવાની ખૂબ મઝા આવતી હતી એકવાર તેણે વધારે ખાઈ લીધું હતું તેથી તે ગંગાના તટપરજ ઘસઘસાટ સૂઈ ગયા દુર્ગંધનને નાના ભાઈએ દ્વારા આ વાતની ખબર પડી દુર્ગંધન રાજી થઈ ગયા ! આવે લાગ ફરી કયારે મળવાના છે! એટલે દુર્ગંધન સીધો ઉપડચે! ભીમ સૂતા હતા ત્યાં, દુર્ગંધને ભીમને આંધી દીધા. અને કોઈને ખખર ન પડે તેમ પાણીમાં ફેંકી દ્વીધે ! ભીમની ઊંઘ ઊડી ત્યારે તે પાણીમાં હતા! તે તે જરાય ડર્યાં વિના પાણીમાં તરવા માંડયા ! આ બાજુ દુર્યાં. થન ભીમના શમને ઉપર આવવાની રાહ જોતા હતા. પણ ભીમ તે જાણે હમણાં જ મસ્તીથી જલક્રીડા કરવા પડયા છે તેવી રીતે બહાર આવી ગયા ! અને ભીમ તે કૌરવ અધુઓની સાથે સ્મિત કરીને પેાતાના ભવનમાં ચાલી ગયા. પેલા દુર્ગંધને ભાઈનેાને હવે ઘાતકી દાવ ખતાન્યેા. કૌરવાએ તે જ પ્રમાણે કરવાનું નક્કી કર્યુ. ભયંકર ઝેરી નાના સાપે તેમણે ભેગા કર્યાં. જરાક કરડે તે પાણી ન માંગે તેવા સાપુ! આ બધા સાપને ભીમ સૂતા હતા ત્યારે છેડવા.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૨ આજે તો ભીમ ઉપર પહોંચી જ જશે એવું બધાને લાગતું હતું. પણ પેલા સાપ તેને ડંખ જ નહેાતા દઈ શકતા. પરિશ્રમ કરીને એની ચામડી એવી ઘટ્ટ બની ગઈ હતી કે સાપ કરડવા ગયા તે સાપના દાંત પડી ગયા. પણ ભીમને કશું થયું નહીં. શરીર પર કંઈક હરતું ફરતું લાગ્યું. ભીમ નિદ્રામાંથી જાગ્યા. પેલા સાપ તે ભાગી ગયા. પણ આશ્ચર્યથી ગભરાઈને કૌર પણ ભાગી ગયા.
કીરએ જયેષ્ઠબંધુ દુર્યોધનને કહ્યું, આ તે જાદુગર છે. આને તો સાપેય કરડતું નથી. હવે કઈ દિવસ આની જોડે તમે લડતા નહીં. દુર્યોધનના આશ્ચર્ય પાર નથી. અંદર મુંઝવણ પણ ભારી છે. આ બધા બનાવાની ચર્ચા હવે મોટેરા સુધી પહોંચી.
a વિદુરનો સુંદર માર્ગ વિદુર સમજી ગયા. રાજકુમારે માટે આ નવરાશને સમય છે. રાજપુત્રોને ગ્ય અધ્યયન હવે કરાવવું જોઈએ આ બધા અભ્યાસમાં પડશે એટલે તેમની લઢવાડો પણ શાંત પડશે. અને રાજ્ય કાર્યને ચગ્ય બનશે વિદુર હવે રાજપુત્રોને ભણાવવા માટે વિચાર કરી રહ્યા છે. તેમનું પરિસ્થિતિ પ્રત્યેનું આ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ ખૂબ જ તાત્ત્વિક હતું.
તેઓ સમજી ગયા હતા કે શક્તિઓ પેદા થઈ છે તેને જે ચોગ્ય માર્ગે વાળવામાં નહીં આવે તે દુર્ભાગે શક્તિ વેડફાઈ જશે તેમ છતાંય આ બાબતમાં વડીલની સહાય લેવી ગ્ય હતી.
(અનુસંધાન પાન ૨૦૯ પર)
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ક્રમાંક
નેવેલે અને રહસ્યવાર્તાઓ (ડીટેકટીવ) વાંચવાથી માનવ તરંગી અવ્યવહારુ અને જુઠ્ઠો બને છે. જ્યારે આવા મહાભારત જેવા જીવન ચરિત્રે વાંચતા માનવ વાસ્તવિક, વ્યવહારુ અને સત્યને પક્ષપાતી બને છે.
5 જીવનને તાત્વિક અને સાત્વિક બનાવે, તાત્ત્વિક જીવન
માનવજીવનના દુઃખને સહવાની આવશ્યકતા સમજાવે છે. સાત્વિક જીવન માનવ જીવન સાથે ગોઠવાયેલા દુખોને આનંદપૂર્વક આવકારવાની કળા આપે છે.
1 યૌવન મનહર છે છતાંય વહી જ જશે.....
વૃદ્ધત્વ બિહામણું છે છતાંય તેને ઓળગી નહીં શકાયમૃત્યુ અપ્રિય છે છતાંય તેને રેકી નહીં શકાય.... તાત્વિક અને સાત્વિક આત્મા આ સમજે છે અને એજ
પ્રમાણે જીવી જાણે છે. 5 આજને માનવ આમ તે બહાદુર કહેવાય છે પણ તે
ભાગેડુ બન્યો છે. તેને આ જીવનના અનિવાર્ય દુખેથી પણ ભાગી જવું છે. એને વાસ્તવિકતા. પર પડદો પાથરે છે અને જગતની જોડે સંતાકુકડી રમવી છે. જે ભૌતિક સમૃદ્ધિએ માનવને કશુંય આપ્યુ હોત તો તે કદી ભાગેડું બન્યું ન હોત!
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૪
“કંસ નું જીવન મૃત્યુ સાથેની સંતાકુકડી છે. પોતાના ભાવિ તને ભૂલી જવા માંગે છે. તે પોતાની હત્યા કરનારને ભૂંસી નાંખવા માંગે છે. તે એક સત્યમાંથી છટકી જવા આકાશ-પાતાળ એક કરે છે. પણ આખરે જે બનવાનું છે તેજ બને છે. વારતવિકતાની સામે બળ ઘટનાની કરૂણતાને વધારે છે. કંસે દેવકીને સાતમા પુત્ર શ્રી કૃષ્ણના હાથે બનેલ મતને સ્વીકારી લીધું હોય તે કંસનું મૃત્યુ
આવું કરુણ ન બન્યું હત. ક વેરભાવ એ બ્રેઈન ટયુમર છે. [Brain Tumer] ક્ષમા
તેનું ઓપરેશન છે. E; દુર્જન મિત્ર પિતાના મિત્રના પક્ષમાં રહી ઝઘડાને
મજબૂત કરે છે. જ્યારે સજ્જન મિત્ર પિતાને ભેગ આપીને પણ ઝઘડાને શમાવે છે. આ દુનિયામાં સલાહ આપનારા મિત્રે ઘણાં હોય છે. સહકાર આપનારા વિરલા જ હોય છે. જે સમજથી દૂર જાય છે તેને એક દિવસ સમાજથી
દૂર જ જવું પડે છે. - પિતાના “
વિજ્ય મહોત્સવ વખતે પણ જે “વિવેક ગુમાવતો નથી તેને નિષ્ફળ બનાવવાની દુનિયામાં કોઈની તાકાત નથી. તમે રામનું જીવન જુએ કે પાંડેનું જીવન જુઓ, તમે મહાસતી અંજનાનું જીવન જુઓ કે સીતાના
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૫
જીવનને સમજો, તમને સમજાશે કે આ દરેકના જીવનમાં એકવાર વનવાસ' આવ્યે છે. જીવનની સફળતાની ચાવી વનવાસ’માં જ છે. વનવાસ એ શ્રાપ નથી. એ શ્રાપ હાય તાય એ શ્રાપમાં પણ આશીવાદ છે. વનવાસ—નિષ્ફળતા—અહિષ્કાર-જાકારા એક એવી પુનિત ચિંતાછે કે તેમાં સાચુ· સેાનું હાયતા ઉજ્જવળ બનીને જ બહાર આવે છે.
મૈં પેાતાની તાકાત જાણે એ યુદ્ધ તા કરી શકે પણ સફળતાએજ થાય કે જે બીજાની તાકાત પણ જાણતા હાય.
મૈં ઈર્ષ્યાળુને જે આશીવાદ આપી શકે છે તેના સગુણા ફાયરપ્રુફ બની જાય છે.
“ તમે સત્તાનું સિંહાસન—સત્તાની ખુરશી જોઈ છે ? એ જમીનથી અદ્ધર હેાય છે. માત્ર તેના પાયાજ જમીન પર ટકેલા હાય છે. એ પાયાની નીચે હાય છે માત્ર ઈર્ષ્યાની. આગ અને એ સત્તાધીશ પણું હાય છે માત્ર ઉકળતા કઢાયેા....હુ ંમેશા ત્યાં ઉકળતા તેલને ખદખદાટ ચાલુ જ હેાય છે. સર્યુ. આ સત્તાના સિ ંહાસનેાથી.
મૈં તમે કોઈપણ સ્થળે ઊમા રહી નજર કરશે! તે થાડે દૂર આકાશ પાતાળ એક થતા દેખાશે, તેવી જ રીતે તમે કોઈ પણ ઈચ્છા કરેા તમને લાગશે કે હવે તૃપ્તિ નક્કી જ છે. પણ જેમ આકાશ અને પાતાળ મળતા નથી, તેમ કદી ઈચ્છા અને તૃપ્તિને મેળ થતા નથી..
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૯
- તૃપ્તિનું સર્જન ઈચ્છાના વિસર્જન બાદ જ થાય છે, પર પિતાને વસ્તુ ન મળે તેનું દુઃખ થાય તે તો સમજાય
પણ કેઈ ને વસ્તુ મળે તેનું દુઃખ આપણેને શા માટે
થાય છે? ક શત્રુ, આગ અને દેવું એ ત્રણને કદી નાના સમજવા નહીં. પક યુવાન કોઈપણ ચીજને ફેંસલે ઈચ્છે છે. વૃદ્ધ દરેક
વાતને ગોળ ગોળ રાખવા ઈચ્છે છે. યુવાનને લાંબુ જીવન જીવવાનું હોય છે. તે જીવનમાં કંઈ રસ્તા થાય તેવું ઈચ્છે છે. વૃદ્ધ ઈચ્છે છે. હવે તે મારું જીવન પૂર્ણ થવા આવ્યું. મારે રસતે હવે તેના માટે કરવાને. આ મને વૈજ્ઞાનિક વિચારણા જ સમાજના પ્રશ્નોને પતવા દેતી નથી. કા ભજનમાં જેટલું માપ ચટણીનું હોય છે તેનાથી વધુ
માપ જીવનમાં મશ્કરીનું પેસે તો ઝઘડે થયા વિના રહે જ નહીં.
Page #240
--------------------------------------------------------------------------
________________
વાઈ/ giી વાત મોટી “જે સાંભળે ટીકા તે કદી ન પડે ફીક્કા”
સુરમ્યપુરમાં શિલ્પરાજની અનોખા કલાકાર તરીકેની ખ્યાતિ છે. શિલ્પરાજ માનવેનાં પૂતળાં બનાવે છે. શિલ૫રાજના પૂતળાંએ બન્યાં પછી સાક્ષાત્ જીવંત માનવ જેવા જ લાગે છે. નજીકથી જઈને જોઈએ તો પણ ઓળખાય નહીં કે આ જીવતું માણસ છે કે પૂતળું છે. શિલ્પરાજ પોતે પણ આ કળાથી મુગ્ધ છે. તેને ચિરંજીવ બનવું હતું. શિલ્પરાજ જાણતા હતા કે અંત વખતે યમરાજા સહુને લેવા આવે છે. શિલ૫રાજે યમરાજની ચુંગાળમાંથી બચવા પોતાના જ જેવા સો પૂતળા તૈયાર કરી દીધાં. ભલૂભલા ભૂલા પડે તેવા પૂતળાં, અંતકાળ નજીક આવ્યું. શિલપરાજ તુરત ઊભા થઈને પૂતળાની હારમાં પહોંચી ગયા. આવી પહોંચેલા યમરાજ પણ આ પૂતળામાંથી શિલ૫રાજને ગેતી શકે તેમ ન હતા. યમરાજે ઊંડો વિચાર કર્યો. યમરાજ બોલી ઊઠયા “શિલ્પરાજ ! તારા બધાં પૂતળાં એક સરખા છે પણ આ એક પૂતળાનું નાક બરાબર નથી.” શિલ્પરાજથી આ બેટી ટીકા સહન ન થઈ. ભૂલ હોય તો શિલ૫રાજની કૃતિ નહીં શિલપરાજની કૃતિ હોય તો તેમાં ભૂલ હોય નહીં. સહસા શિલ્પરાજે કહ્યું-યમરાજ ! મારી બનાવવામાં નહીં પણ તમારી જોવામાં ભૂલ છે.” યમરાજ સમિત વદને બેલ્યા–“તારી પૂતળાં બનાવવામાં નહીં બોલવામાં જ. ભૂલ છે. ચાલ હવે ચમધામમાં અને પોતાની ટીકાને જવાબ આપવા જતાં ઓળખાઈ ગયેલ શિલ૫રાજને યમરાજ પિતાનાં ચમધામમાં લઈ ગયા............. ટીકાના જવાબ આપવાવાળા કેણુ ફિક્કા પડયા વિના રહ્યા છે? ટકાને પચાવવી એ સંજીવની અષધિ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
બાવનાની ભમોટી
પડે કાણુ !...મરે કાણું ! મહાભારતની એક કથા જણાવે છે કે ભીમ હાથમાંથી શીલાપર પડયાને શીલાના ચૂરા થઈ ગયા. વાત આશ્ચય લાગે તેવી છે. પણ જગત આખુ આશ્ચર્ય મય છે !
આ ઘટના મને એક આવી જ ઘટનાની યાદ આપે છે ! મુંબઈ જેવા શહેરમાં એક ભાઈ ચેાથે માળેથી નીચે કંઈક જોવા જતાં સમતુલા ગુમાવી....સીધા નીચે....જોનારાઓને અને પેલા ભાઈને થયું કે ગયા. હવે ૧૦૦ વર્ષ પૂરા થયાં. પણ હજી તે તે નીચે પડે તે પહેલાં એક પાટીવાળે આવ્યે ! નસીબ સંજોગે પાટી (ટોપલે) ખાલી હુતા પેલા ભાઈ પડચા ને સીધા પેલા પાટીમાં જાણે જાણીને પાટીમાં જ ભુસ્કો ન માર્યાં હાય....
આ તરફ પેલે પાટીવાળા આ અચાનક ધક્કાની અથડામણથી રસ્તા પર પટકાયા. વિના વાંક ગુન્હે બિચારા લેાહી લુહાણ થઈ ગયેા. માર એટલા ધેા વાગ્યા હતા કે તેને બચાવવાના મધા પ્રયત્ન નિષ્ફળ ગયા. પેલા નિર્દોષ પાટીવાળાનું પ્રાણ પંખેરુ ઊડી ગયું. પેલા ચેાથેમાળથી પડેલા ભાઈ હેમખેમ ખચી ગયા. સૌથી કહેવાઈ ગયું, પડે કાણુ ? મરે કોણ ?
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રેણ–૧૦
(પૃ. ૨૦૨ થી ચાલુ) કૃપાચાર્યની શાળામાં
હવે કૃપાચાર્યની શાળામાં આ એક પાંચેય રાજપુત્રે અભ્યાસ કરવા માંડયા. આ જ રાજમહેલની નજીક કેઈ પ્રખ્યાત સારથિ રહેતો હતો. સારથિ હોવા છતાંય તેના સદાચારની ખ્યાતિ રાજમહેલ સુધી ફેલાયેલી હતી. અતિથિ નામના એ સારથિની પત્નીનું નામ હતું રાધા. આ રાધા અને અતિથિને એક પુત્ર હતો. એનું નામ હતું કશું ! કર્ણની ઉદારતા અને શૂરવીરતાને બાળપણથી કઈ પહોંચી શકે તેમ ન હતું. આ કર્ણની રાજપુત્રો સાથે ગાઢ મૈત્રી હતી. કણે આ મૈત્રીને સુંદર લાભ ઉઠાવી રાજપુત્રોની સાથે અધ્યયન કરવા માંડયું. પ્રારંભિક આવશ્યક તમામ વિદ્યા કૃપાચાર્ય રાજપુત્રોને શીખવાડી. અનેક રાજ વિદ્યાએમાં તેઓ પ્રવીણ થયા બાદ કૃપાચાર્યે રાજપુત્રોને ધનુર્વિદ્યાને અભ્યાસ શરૂ કરાવ્યો. અભ્યાસ તે સહુ રાજપુત્રો કરતા હતા પણ....આ ધનુવિદ્યા શીખવાનો અર્જુન અને કર્ણને શેખ તે કઈ અદ્દભુત જ હતો. બીજા રાજ પુત્રો ભણાવેલા દાને હજી સારી રીતે કેળવી ન શક્યા હોય તે પહેલાં તે કર્ણ અને અર્જુન કૃપાચાર્યની પાસે નવા દાવની માંગણી કરવા આવી જતા. કૃપાચાયે વિદ્યા તે ઝડપથી આપવા માંડી પણ તેમની મૂંઝવણ કંઈક ઓર હતી! કૃપાચાર્ય સમજતા હતા કે હવે આગળનું જે ધનુર્વિદ્યાનું જ્ઞાન
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૦
આપવુ જોઈએ તે તે! મારી પાસે છે નહીં, અને આ વિદ્યાથી એ તે ઈના રોકાયા રાકાય તેમ નથી. આવી કંઈક મૂંઝવણ કૃપાચાય અનુભવે છે. ત્યાં જ થોડા દિવસમાં એક ઘટના બને છે.
કૐ દડાની સમસ્યા
એકવાર રાજમહેલના વિશાળ ઉદ્યાનમાં બધા રાજકુમારો દડાથી રમી રહ્યા છે. કોઈ એક રાજપુત્રે દડાને જોરથી પ્રહાર કર્યાં. દડા જઈને પડો સામેના કુવામાં, કુવામાં જળ ખૂબ જ ઊંડુ હતું. અધાય રાજપુત્રો કુવા કાંઠે બ્રહ્મા રહી ગયા. નડે તે તરતા દેખાતા હતા; પણ કાઢવા કઇ રીતે ? તે માટે સહુ સુઝતા હતા કુવાની અંદર ઉતરવાની કોઈની હિંમત થતી ન હતી, ઉપરથી દોરડા અને ફ્રાંસા નાંખ્યા પણ નડે ઈનાઓ એ મહાર આવતા ન હતા.
બધાય કુમારીને તેમના આ લાડકા દડા જોઈતા હતા. રમવાના આ એક સુંદર દડાને સહુએ પ્રેમથી જાળબ્યા હતા. એટલે અત્યારે તે કુવા કાંઠે અદ્મા રાજકુમારે જણે શૂન્યમનક થઈને ઊભા હતા. ત્યાં કઈ એક વૃદ્ધ પુરુષ આવ્યા. વૃદ્ધ પુરુષ બેલી ઊઠવ્યા. “ આ કરારા! આ કુવા કાંઠે શા માટે ટાળે વળ્યા છે? કુવામાં શું કોઈક નવા જીવ આન્યા છે? નવું પ્રાણી આવ્યું છે ? એ-સાર રાજકુમારશ સામટા બેલી ઊઠા. “ આવે! ને કાકા, આ કુવામાં તે કોઈ નવા જીવ કે પ્રાણી નથી આવ્યું પણ અમારા જીવ ઊછળીને કુવામાં પડચો છે. આવેા, તમે પણ જુએ.” વૃદ્ધ
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૧
""
પુરુષ પણ આ હસ્તિનાપુરના રાજપુત્રાને ઓળખી ગયા છે. એટલે કુવા કાંઠે પહાંચીને અંદર પડેલા દડાને જુએ છે. વૃદ્ધપુરુષે કહ્યું “અરે છોકરાઓ ! દડા જોઇએને? એમાં શુ મુંઝાવ છે ? હમણાં જ કાઢી આપું. પણ તમારામાંથી કોઈને ખાણ ચલાવતા આવડે છે ? રાજપુત્રો બેલી ઉડ્યા....આહ.... માણુ ચલાવતા તે આવડે જ ને! માણ સરસ રીતે ચલાવીએ છીએ પણ કાકા તમે અમારા દડાની વાત કરેાને ! વૃદ્ધ પુરુષ–“ અરે ભાઈ ! આ દડા ખાણથી જ મહાર · આવશે.” પાંચ-પંદર રાજકુમારા હસે છે. એકબીજાને ઈશારા કરીને કહે છે. “ આ ડાસાનુ ફરી ગયું લાગે છે. દડા તે કંઈ ખાણથી બહાર આવતા હશે ?” પણ યુધિષ્ઠિર ગંભીર છે. વિનતિ કરે છે. કાકા એમ કરીને, દડા તમે જ ખાણથી કાઢી આપેાને !” અને ત્યાં જ પેલા બુઢ્ઢા કાકાના મુખ પર તેજ ચમકયુ. ધનુષ્ય પર પણ ચઢાવ્યું. સીધું સનન....ન કરતુ....ગયું ખાણ દડા પર. પણ....તેય પેલા રાજકુમારેાને થયું, શું આનાથી કંઈ દડા અહાર આવતા હશે ? પેલા આણાવલી કાકાએ કહ્યુ. એ છેકરાએ ! આટલું તે તમનેય આવડે છે કેમને? પણ જુએ, હવે તમને નથી આવડતુ તે બતાવું. એમ કહીને પેલા દડાને લાગી ગયેલા ખાણ પર ખીજું ખાણ છેાડયું. તેના પર ત્રીજું, તેના પર ચેાથું એમ કરતાં કરતાં છેક કુવાના કાંઠા સુધી માણેાની હાર ઉપર આવવા લાગી. રાજકુમારા બેાલી ઉઠયા. “વાહ ! કાકા અમારા દડા બહાર લાવ્યા. બુઢ્ઢા કાકાની જે....જે....પણ પેલા કણ અને અર્જુન તે બધું છાડીને પેલા ખાણાને જોયા કરે છે. તેમના હાથ અને મન બન્નેય થનગની ઊઠે છે. આવા માણ મારતા આપણને
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૨ આવડે તો? કર્ણ અને અને બીજા ઉત્સાહી રાજકુમારે તરફ ઈશારે કર્યો બધા જ જાણે એક સાથે બોલી ઊઠયા.
અમને પણ અમારા ગુરૂ બાણ ચલાવતા શીખવે છે પણ તમારા જેવું તે કદી ગુરુએ અમને બતાવ્યું નથી. માટે હવે તે તમે જ અમારા ગુરુ છે. તમે જ અમારા માતા-પિતા છો. ચાલો, હવે અમે બધા તમારી સેવા કરીશું. પણ તમે અમને બાણ મારતાં શીખવાડે.” વૃદ્ધ પુરુષે કહ્યું, “એ વાત તે ખરી છે. પણ પહેલાં તમે મને તમારા ગુરુ પાસે લઈ જાવ. તમારા ગુરુ કૃપાચાર્ય મારા સ્વજન છે. સ્નેહી છે અને તમે બધા તે જ મારા કૃપાચાર્યને વિનયી શિષ્યો છે. તે જાણીને મને ખૂબ આનંદ થયે છે. ચાલે, હવે મને કૃપાચાર્ય પાસે લઈ જાવ.”
વટ વૃદ્ધ ગુરુ એજ ભાવિદ્રોણાચાર્ય
ઉત્સાહી અજુન છલાંગ મારીને આગળ આવ્યું. વૃદ્ધપુરુષના પગમાં પડી નમસ્કાર કરી પેલા વૃદ્ધપુરુષને હાથ પકડી લીધે. આ તરફ કૃપાચાર્યને પણ વૃદ્ધપુરુષના આગમનના સમાચાર મળી ગયા. તુરત જ કૃપાચાર્ય સામે લેવા નીકળ્યા. વૃદ્ધપુરુષને જોતાં જ કૃપાચાયે જમીન પર પોતાનું મસ્તક ટેકવી પ્રણામ કર્યા. રાજપુત્રે તે કૃપાચાર્ય અને તેમનાથી પણ ચઢીયાતા આ વૃદ્ધ પુરુષને જોઈને ખૂબ વિસ્મય પામ્યા. વૃદ્ધપુરુષે તુરત જ કૃપાચાર્યને જમીન પરથી ઊભા કર્યા અને તેઓ ખૂબ જ પ્રેમથી એક બીજાને ભેટી
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૩
પડયા. કૃપાચાયે` ધીમે રહીને વૃદ્ધ પુરુષના હાથ પકડા અને તેમને સિંહાસન પાસે લાવ્યા. ખૂબ જ પ્રેમથી વૃદ્ધ પુરુષને સિ’હાસન પર બેસાડયા.
વૃદ્ધપુરુષને સિંહાસન પર બેસાડયા બાદ કૃપાચાયે તેમની ખૂબ ખૂબ પ્રશ'સા કરવા માંડી. ખૂબ સ્તુતિ કરી. કૃપાચાયે જાહેર કર્યુ, “રાજકુમારા ! આજે તે આપણે ત્યાં સાક્ષાત્ સરસ્વતી માતા પધાર્યાં છે. આવા ગુરુની ચરણરજ તે। મહાપુણ્યશાલીને જ મળે.”
હવે રાજકુમારોની પણ જિજ્ઞાસા વધી. તેમણે કૃપાચાયને પૂછ્યું, “આવા આપના પણ પૂજ્ય આ મહાપુરુષ કાણુ છે ? પિરચય કરાવેા” અને કૃપાચાર્યે પૃથ્વીતલ પરના એક અદ્વિતીય ધનુવિદ્યાના પારંગામી તરીકે દ્રોણ્યાય ના પરિચય કરાવ્યેા. સાથે આવેલ દ્રોણચાર્યના પ્રતાપી પુત્ર અશ્વત્થામાને પણ તેમણે ખ્યાલ આપ્યા.
•
પરિચય વિધિ પૂરી થઇ એટલે કૃપાચાર્યે કહ્યુ, “જાવ રાજકુમારે આજે બધા પેાતાના સ્થાને જાએ હું આ ગુરુવ પાસે બેસીને કઇક વાત કરીશ.” રાજકુમારા મહેલ તરફ ગયા. આ માત્રુ દ્રોણાચાર્યને ખૂબ ખૂબ ખુશ કર્યા અને દિલ ખેાલીને કહ્યુ, “જુએ દ્રોણાચાય ! આ રાજપુત્રાને હું ધનુવિદ્યા શીખવું છું. પણ હવે આગળ ભણાવવાની ચાગ્યતા મારામાં નથી. આપે જ આવા સુયેાગ્ય રાજકુમારીને વિદ્યા આપવા તૈયાર થઈ જવું પડશે.” ફરી કૃપાચાર્યે કહ્યુ, “ગુરુવર દ્રોણાચાય ! આ ધનુવિદ્યાનું આ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૪
રાજકુમારા ઉત્તમ પાત્ર છે. આવા ઉત્તમ વિદ્યાથી એ અને તેમાંય કણ અને અર્જુન જેવા તેજસ્વી વિદ્યાથી ઓને મે જીઢગીમાં જોયા નથી માટે આપ તૈયાર થાવ.” આખરે દ્રોણાચાર્યે પણ એ વાતને સ્વીકાર કર્યાં.
મેં દ્રોણાચાય પાસે ધનુર્વેદાભ્યાસ...
....દ્રોણાચાર્ય'ની સંમતિ મેળવી કૃપાચાય ભીષ્મ પિતામહની પાસે પહેાંચ્યા. ભીષ્મપિતામહે કૃપાચાની વાતને વધાવી લીધી. કુરુવંશી રાજપુત્રા પણ આ દ્રોણાચાય પાસે ભણવા ખૂબ ઉતાવળા થતા હતા. તેમને દ્રોણાચાય ની પ્રતિભાના ખ્યાલ હતા. વિકાસ એ પણ જીવનની એક આવશ્યકતા છે. વિકાસ કોને ન ગમે ? હવે સવારથી સાંજ સુધી પરિશ્રમપૂવ ક દ્રોણાચાય કુરુવંશી રાજકુમારાને ભણાવી રહ્યા છે. દ્રોણાચાયે પ્રારભમાં તેા સહુને એક જ સરખેા અભ્યાસ કરાવ્યે . પણ દિવસે જતાં દ્રોણાચાય પારખી ગયા કે અજુ નને વિદ્યા મેળવવાના ઉત્સાહ અપૂર્વ છે. દ્રોણાચાય જે-જે કળા બતાવે છે તે બધી જ હૃદયમાં ધારણ કરે છે. પણ અર્જુન જુએ છે આટલા બધા વિદ્યાથી એને ભણાવીને સાંજે દ્રોણાચાય થાકી જાય છે. બીજા વિદ્યાથી એ સાજે આન-પ્રમાદમાં મસ્ત હાય છે ત્યારે અર્જુન દ્રોણાચાય પાસે પહેાંચી જાય છે. દ્રોણાચાય ના થાકેલા અને પરિશ્રમવાળા શરીરની સેવા શુશ્રુષા અર્જુન એવી રીતે કરતા કે દ્રોણાચાર્ય મીઠી નિદ્રાને આધીન થઈ જતા. દ્રોણાચાર્યે એકવાર પૂછ્યું, “અરે મજુ ન ! ભણે છે
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૧૫
તેા બધાય મારી પાસે, તું એકલેા શા માટે મારી સેવા કરવા આવે છે ?” અર્જુન આ પ્રશ્નના જવાખ આપતે નહી. દ્રોણાચાર્ય બે-ચાર વખત આગ્રહ ભરી રીતે એક જ પ્રશ્ન પૂછ્યો ત્યારે અર્જુને જરાક મુખ ઊંચુ કરી કહ્યુ “ગુરુજી મને આપની સેવામાં આનંદ આવે છે. મારે માત્ર ધનુવિદ્યા નથી જોઇતી, મારે જોઈએ છે, આપની કૃપા.” દ્રોણાચાય ના ચહેરા પ્રસન્ન કમળની માફક ખીલી ઊડયે ! અર્જુનના મરતક પર હાથ મૂકીને મેલ્યા “વત્સ! ગુરુ તે ગાય જેવા છે. સડુ પાત્રના પ્રમાણે દૂધ પામી શકે છે. બેટા ! તું મારા પૂરા હૃદયને પામી જઈશ એમ મને લાગે છે.” અર્જુન પેાતાની જાતને કૃષ્કૃત્યમાનીને ગુરુના ચરણમાં મસ્તક ઢાળી દે છે. વિનય વેરીને વશ કરી દેતે હોય તે ગુરુને વશ કરે તેમાં આશ્ચર્ય શું? ગુરુના પ્રશ્નથી અર્જુનની ભક્તિને એક નવું પ્રેોત્સાહન મળ્યુ. અને હવે ગુરુના ચરણ પખાલીને પીવાનુ શરૂ કર્યું. કેટલાય કુરુપુત્રાને આ વધુ પડતું લાગ્યું. દુર્ગંધન અને કણ' જેવાને આ અજુ નનુ વેવલાપણું લાગ્યુ. પણ અર્જુને તે એ તરફ લક્ષ્ય આપ્યા વિના. દ્રોણાચાય નુ દિલ જીતી લીધું.
કણ અને દુધન અર્જુનના આ ભકત અને શાસ્ત્રભ્યાસની પ્રખરતા જોઈને અકળાયા. દુાંધન કણને કહેતા “આ શુ દ્રોણાચાયે` માંડયું છે? દરેક વાતને, દરેક નવા પાનેા આરંભ અર્જુનથી જ કરવાના ? અરે કણ ! તને શુ નથી આવડતું? અરે ! પેલા યુધિષ્ઠિર પણ સમજતા નથી કે પહેલાં એમનુ નામ આવવું જોઇએ.” કણ કહેતે ભલે ને અજુ નને પહેલા પાઠ ગુરુ આપે. એને જ ઉદ્દેશીને પાઠ શિખવાડે પણ મને આવડવા વિના રહેવાનુ જ નથી.’
Page #249
--------------------------------------------------------------------------
________________
* ર૧૬
ચતુર કણ વિદ્યા પ્રાપ્તિ માટે જાગૃત હતે પણ ગુરુની કૃપાપ્રાપ્તિ માટે બેભાન હતું. પરિણામ એ આવ્યું કે અર્જુન પર ગુરુ દ્રોણાચાર્યને પ્રેમ ખૂબ વધી ગયે. દ્રોણાચાર્ય પિતાના પુત્ર અશ્વત્થામા કરતાં પણ અજુનને વધુ ચાહવા લાગ્યા. વિનય એ વડીલોની મોટી જરૂરિયાત છે. વડીલો અન્ન વિના ચલાવી શકે છે પણ વિનય વિના છતે ધને અને ઉભરાતે અને કે તેમનું મન ભાંગી પડે છે. તેમાંય અવિનયથી તે વૃદ્ધ વડીલે ખૂબ ગભરાઈ ઊઠતા હોય છે.
યુધિષ્ઠિર વિગેરે પણ સૌજન્યશીલતા પૂર્વક દ્રોણાચાર્યને વિનય કરતા. પણ અર્જુનને દ્રોણાર્ચાય માટેને વિનય અપૂર્વ હતો. અર્જુનનું બાણ દુનિયામાં કોઈનેય સૌથી ઊંડું લાગ્યું હોય તે દ્રોણાચાર્યને ! અર્જુનના વિનય રૂપ બાણથી દ્રોણાચાર્ય એટલા બધા ઘવાઈ ગયા હતા કે તેમણે પોતાના પ્રાણ પણ કાઢીને અજુનને સમર્પિત કરી દીધા હતા...! | દુર્યોધન અને કર્ણને દ્રોણાચાર્ય અને અર્જુનને સંબંધ સમજાતો ન હતો. જ્યારે એ બે ભેગા મળે ત્યારે તેમની વાતમાં અર્જુન પ્રત્યે ભારે ભાર કટાક્ષ રહેતે. એ કટાક્ષને ભોગ જાણે અજાણે દ્રોણાચાર્ય પણ બની જતા. તેમ છતાંય કુપુત્રનું અધ્યયન એકંદરે ઉત્સાહપૂર્વક ચાલતું હતું.
ચક આ ધનુર્ધારી કોણ? -કઈ એક રજાના દિવસે [અનધ્યાયના દિવસે વનશ્રી પ્રિય અર્જુન વનની સહેલ માટે ઉપડી ગયે. વનની સઘન ઝાડીમાં જતાં એણે એક આશ્ચર્ય અનુભવ્યું. ક્ષણવાર તેણે તે દશ્ય જોઈ પિતાની આંખે મસળી જોઈ. અર્જુને ખાત્રી
Page #250
--------------------------------------------------------------------------
________________
કરી પિતે સ્વપ્નમાં નથી, પણ જાગતે જ છે. જાગૃત અજુન જે જેતે હતો તે માનવા તૈયાર થતા ન હતા. અર્જુને એક કૂતરાને જે. કૂતરાના મુખમાં અનેક બાણે ભર્યા હતા. કુતરાના મુખમાંથી ન તો લેહીની ધારા વહેતી હતી, ન તે તે કુતરે મુખમાંથી બાણ કાઢી શકતો હતો. અર્જુન ચતુર બાણાવળી હતી. તે સમજી ગયું હતું કે આ બાણ એ કેઈ મહાન બાણાવળીની કળા છે. ભસતાં કુતરાના મેંઢાને બાણથી ભરી દેવું અને તેમ છતાંય કુતરાને ઈજા ન થાય તેવી રીતે બાણ મારવા એ ગજબની કળા છે. અર્જુન સૈદ્ધાંતિક રીતે આ કળાને સમજી શકે છે. પણ તેને અમલમાં મૂકવાની શિક્ષા તેની પાસે નથી. અર્જુનને આજે લાગે છે કે કઈ બળિયે જંગલના ગાઢ અંધકારમાંથી તેને પડકાર કરી રહ્યો છે. પિતાના આ પરાભવથી વિહવળ અર્જુન ધીમે ધીમે કૂતરાની પાછળ જાય છે. થોડે જ દૂર જતાં એક તેજસ્વી ચહેરે તેની નજરે ચડે છે. એક તરુણકુમાર પોતાના તીરથી જંગલમાં અજબ ગજબના ખેલ રમી રહ્યો છે. આ યુવકના પ્રત્યેક આ ખેલને જોતાં અર્જુન વિસ્મય અનુભવે છે. યુવક તેની સાધનામાં રક્ત છે. યુવકની કલા જેનાર અહીં કેઈ નથી પિતે જ નટ છે અને પોતે જ પ્રેક્ષક છે.
સાચા કલાકારને પ્રેક્ષકની કશી જરૂર નથી હોતી અને હજારે પ્રેક્ષકે જ્યાં હોય છે ત્યાં ય સાચે કલાકાર તે એકલો જ હોય છે. સાચે કલાકાર પ્રેક્ષકના મનોરંજન માટે નહીં પણ પિતાના આનંદની વૃદ્ધિ અને કલાની શુદ્ધિ માટે જ કલા પ્રવેગ કરતે હેય છે. અર્જુનનું દિલ હાલી ઊઠયું છે.અજુને પહેલે પ્રશ્ન પૂછો, તું કેણ છે? પણ આ ઔપચારિક પ્રશ્નના જવાબની અપેક્ષા રાખ્યા વિના મૂળ
Page #251
--------------------------------------------------------------------------
________________
. ૧૮ પ્રશ્ન કર્યો તારા ગુરુ કોણ છે?” અર્જુનની પ્રતિભાથી જરાય ભ પામ્યા વિના એ તરૂણયુવકે કહ્યું; બંધુવર! હું એકલવ્ય છું....મારા પૂ. પિતાશ્રીનું નામ છે હિરણ્યધનુષ અને ધનુર્વિદ્યાના પારગામી દ્રોણાચાર્ય મારા ગુરૂ છે !!!
..અને અર્જુનની શંકા ૧૦૦ ટકા સાચી પડી....તે જાણતો હતો કે આ એકલવ્યને દ્રોણાચાર્ય સિવાય આ કલા કઈ શિખવાડી શકે જ નહીં અને દ્રોણાચાર્યે તો મને વાત્સલ્યપૂર્વક વચન આપ્યું છે કે હું તને જગતને બેનમૂન ધનુર્ધર બનાવીશ. ક્ષણવાર તેને ગુરૂના આપેલ વચન ઉપર વિચાર આવે છે....“આ શું થયું ?” પણ અજુન તે માટે એકલવ્યની સાથે કઈ વાત કર્યા વિના સીધે જ દ્રોણાચાર્ય પાસે દોડી જાય છે. દ્રોણાચાર્ય દ્વારથી અર્જુનને દોડતે આવતે જોઈને સ્નેહથી બેલાવે છે..“વત્સ! આટલો દોડતે ભાગતો તું શાને આવે છે? કેઈપણ જવાબ વાળ્યા વિના અજુન નજીક આવે છે દ્રોણાચાર્ય તેના ઉદાસ અને ગમ ગીન ચહેરાને જોઈને ડઘાઈ જાય છે. અર્જુન કદી રીસાયે નથી. અર્જુનને કદી કોઈને ડર નથી..અજુનની સામે કઈ થઈ શકે તેમ નથી છતાંય આજે અર્જુનનું મેં તું કેમ શ્યામ છે ! દ્રોણાચાર્યો પૂછાય તેટલા પ્રશ્નો પૂછયા... અજુનનું નીચે ઢળેલું મુખ પોતે હાથથી ઊંચું કરીને કહ્યું, “બોલ બેટા ! હવે તું જ કહે તને શું થયું છે?
અજુને પણ મહામહેનતે ડુસકાંને હૈયામાં છુપાવી દીધું અને જરાક સ્વસ્થ થઈને બોલ્યા “ગુરુવર ! તમે બેઠા છે ત્યાં સુધી મને કંઈ ડરાવે કે હરાવે તેમ નથી પણ આપે મને વચન નથી આપ્યું કે મારા જેવો ધનુર્ધારી બીજે કંઈ નહીં થાય? .
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૯
દ્રોણાચાર્ય કહે “વત્સ અર્જુન, તેમાં શંકા શું છે....! આજેય ડંકાની ચાટે કહું છું કે તારા જેવો બાણાવળી આ દુનિયા પર કોઈ નથી” અર્જુન ગુરુને કંઈક આ વાતથી અજાણ સમજી છોભીલો પડી જાય છે....કહે છે “ગુરુવર ! એ વાત તો હું પણ માનતો હતો....પણ આજે આપનાજ એક શિષ્યની ધનું વિદ્યા જોઈને મારો ભ્રમ ભાંગી ગયે છે... ગુરુવર ! આપ મને આપેલું વચન પણ આજે ખોટું ઠરે છે. આપના તે શિષ્યને આપે જે કળા શિખવાડી છે તેના સેમા ભાગની પણ વિદ્યા આપે મને શિખવાડી નથી.”
દ્રોણાચાર્યના આશ્ચર્યનો પાર નથી...આ અણધારી વાતથી દ્રોણાચાર્ય આશ્ચર્ય ચક્તિ થઈ જાય છે; દ્રોણાચાર્ય કહે છે “બેટા તારા જેવી વિદ્યા મેં કઈને આપી નથી તો તારાથી વધારે શક્તિવાળે કોઈ પાકે તેવું બને કેવી રીતે? વત્સ, અર્જુન તું આજે શું કહી રહ્યો છે?”
શક દ્રોણાચાર્ય તથા અર્જુનનું
એકલવ્ય પાસે ગમન
અજુન કહે છે...ગુરુવર દ્રોણાચાર્ય...! હાથે કંકણ: ને કોઈ આરસીની જરૂર નથી..કઈ વધુ ચર્ચા કરવાની જરૂર નથી. હું આપને હમણાંજ બતાવીશ આપના તે તેજસ્વી અને કૃપાપાત્ર શિષ્યને....પછી તો આપ માનશેને ?” દ્રોણા
Page #253
--------------------------------------------------------------------------
________________
२२०
ચાર્યને લાગ્યું કે ચક્કસ અર્જુનને ભ્રમ થયે લાગે છે અથવા અર્જુનને કઈ દૈવી શક્તિએ છેતર્યો છે....છતાંય દ્રોણાચાર્ય અજુનની પાછળ જાય માર્ગમાં અર્જુન કશું જ બોલતો નથી.....ઝડપથી માર્ગ કાપી રહ્યો છે. એકલવ્યની નજીક આવતા પહેલા દ્રોણાચાર્ય ને અર્જુન એક ઝાડની પાછળ છુપાવાની સૂચના આપે છે. ઝાડના એથેથી દ્રોણાચાર્ય એક તરુણ યુવકના બાણના ગજબના દાવે નિહાળી ગજબનાક આશ્ચર્ય અનુભવે છે. તેમને પેલા તરુણ તરફ સહસા ભાવ • ઉછળે છે. તેઓ હવે સામે પગલે પેલા તરુણને મળવા
એકદમ ઝડપથી ચાલવા મંડયા...પેલે તરુણ-એકલવ્ય પણ દ્રોણાચાર્યને આવતા જોઈને પરમ આશ્ચર્ય અનુભવી રહ્યો છે. તેની ખુશીને કોઈ પાર નથી રહ્યોતે સામેથી જઈને ગુરુ દેવના પગમાં આળોટે છે. દ્રોણાચાર્યે આ ભીલ જેવા દેખાતા તરુણ એકલવ્યને પ્રેમથી ઊભે કર્યો અને એક એવી વાત્સત્યભરી દષ્ટિ તે તરુણ યુવક ઉપર નાંખી કે અર્જુન આ દ્રશ્ય જરાય સહી ન શક દ્રોણાચાર્ય સહજવારમાં પિતાની કલ્પનાની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવ્યા. તેમણે આ યુવકની બાણકળા અને જે પારંગતતા જોઈ તેને કઈ જેટ મળે તેમ નહતું. ખરેખર તો આવા સુગ્ય શિષ્ય પાસે અર્જુન પાણી ભરે તેવું લાગ્યું. પણ અર્જુન તરફના પ્રેમ અને અપાઈ ગયેલ વચનના ખ્યાલે દ્રોણાચાર્યે આંખોમાં ખૂબજ કમળતા ઉભરાતી હોવા છતાંય હૈયાને કઠણ કર્યું. તેમણે એકલવ્ય ને પૂછ્યું...“વત્સ...સાચું કહે આ બાણ વિદ્યાની પારંગતતા તું કયાંથી શિખે? ગમે તેવી સ્વાભાવિક ચતુરાઈ હોય તોય ગુરુની પરંપરા સિવાય કેઈનામાં આવી ભુશળતા આવી ન શકે!
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨૧
૨એકલવ્યના ગુરુ કેળુ એકલવ્ય કહે છે “ગુરુવર....મારા પ્રણામ સ્વીકાર આપે જ આ વિદ્યા મને શિખવાડી છે...આપજ મારા ગુરુ છે.....આટલું જ બોલતા તે અર્જુને દ્રોણાચાર્યને હાથ પકડી લીધો! અજુન કહેવા માંગતો હતો... “જુએ ગુરુજી તમે ના પાડે છે. પણ આ એકલવ્ય તમારેજ શિષ્ય છે. તે ખુદાજ કહે છે....હું દ્રોણાચાર્યને શિષ્ય છું.” દ્રોણાચાર્યને હજુ પણ આ માયા સમજાતી નથી દ્રોણાચાર્ય એકલવ્યને કહે છે... “વત્સ, શા માટે તું જૂઠું બોલે છે. મેં કદી તને વિદ્યા શિખવી નથી....મેં તને કદી શિષ્ય બનાવ્યું નથી કંઈક તું મને સમજ પાડ...મને તો આ બધું રહસ્યમય લાગે છે....અને તુરત જ એકલવ્ય દ્રોણાચાર્યને હાથ પકડીને એક ઘટાદાર વૃક્ષ નીચે લઈ ગયે. વટવૃક્ષની નીચે એક ભવ્ય પ્રતિમા બતાવી...અર્જુનતે આ પ્રતિમાને જોઈને હર્ષવિભેર બની ગ છે...ઘડીકવાર તે પિતાનું બધું દુઃખ ભૂલી ગયે છે....આવા ગુરુભક્ત એકલવ્ય પર હવે તેને રેષ નથી. અર્જુન તે દ્રોણાચાર્યની આ પ્રતિમાથી એ મુગ્ધ બનેલ છે કે વારંવાર તે પ્રતિમાને નમસ્કાર કર્યા જ કરે છે....
અર્જુન એકલવ્યને પૂછે છે... “ગુરુબંધુ ! તે આ પહેલા દ્રોણાચાર્યને કયાંય જોયા હતા? એકલવ્યે કહ્યું “બંધુવર ! અજન...હું પણ આપની માફક એકવાર દ્રોણચાર્યજી પાસે ગયો હતો....મેં ખૂબ જ કાકલુદીભરી વિનંતી કરીને કહ્યું હતું. “ગુરુદેવ મને આ વિદ્યાને શેખ છે મને આપ શિક્ષણ આપે...પણ ગુરુએ મારા ઉપર જરાય મહેર ન કરી..મને ખબર નહીં શું અગ્યતા હશે મારી? પણ
Page #255
--------------------------------------------------------------------------
________________
રરર મેં નકકી કર્યું હતું કે ધનુવિદ્યાના મારા ગુરુ તે દ્રોણાચાર્યજી જ છે. તેમની પાસેથી નિષ્ફળ થઈને આવ્યાં છતા ય હું જરાય નારાજ ન હતો....જરાય હતાશ ન હતો. મેં નક્કી કર્યું કે આ ગુરુના પુણ્યમય આશીર્વાદથી વિદ્યા મેળવીને જ રહીશ...તેથી જ મેં ગુરુદેવની આ મૂર્તિ બનાવીને અત્રે પધરાવી છે. રેજ સવાર-સાંજ ધ્યાન ધરું છું અને આપના આદેશથી જ અહીં બેસીને ધનુર્વિદ્યાને અભ્યાસ કરું છું. મારી કઈ શંકા એવી નથી કે જેને જવાબ મને આ પ્રતિમા પાસેથી ન મળ્યો હોય... અને એકલવ્ય ત્યાં જ પુનઃ ગુરુના પગમાં પડીને કહે છે, “આજે તો મારા ભાગ્ય ખુલી ગયા છે કે સાક્ષાત્ ગુરુરાજ જ મારે આંગણે પધાર્યા છે....” આટલું બોલતાં તે એકલવ્યના રેમેરામ નાચી ઊઠયા.... પિતાના વિદ્યાદાતાનું ઋણ કેવી રીતે ચૂકવી શકાય તેની અનંત ઉત્કંઠા તેનામાં ઊભરાઈ જાય છે. દ્રોણાચાર્ય જુવે છે..... એકલવ્યમાં અભુત ગુરુભક્તિ છે, નિષ્કપટપણું કૃતજ્ઞતા અને ઉદારતા છે.
85 એકલવ્યની અદ્દભૂત
સમર્પણ કળા
તેથી જ ગુરુ દ્રોણાચાય પિતે આજે એકલવ્ય પાસે | સામેથી કંઈક યાચના કરે છે.... “વત્સ! આટલી સુંદર વિદ્યા મેં જ તને શિખવીને ? તું કંઈક ગુરુદક્ષિણા નહી આપે ?...
Page #256
--------------------------------------------------------------------------
________________
२२३
એકલવ્ય કહે છે ૮ ગુરૂભગવંત ! દક્ષિણા આપને ? આપને શું જોઈએ છે? મારા પ્રાણ પણ આપને અણુ છે. આપ માંગેા તેા એ પણ કાઢીને આપના ચરણે ધરી દઉ.....દ્રોણાચાય આજે પોતાના વચનના પાલન માટે.... અર્જુન પ્રતિના પક્ષપાત માટે એક ભયંકર પાપ કરવાના મનારથ કરી ચૂકયા હતા....એમને અર્જુન સિવાય કેઈને ધનુર્વિદ્યામાં આગળ થવા નથી દેવા....અને દ્રોણાચાય ખેલી ઉઠે છે. ૮ વત્સ, જો આ વિદ્યા એ જ તને આપી છે તેમ તું માનતા હાય તે! તારા જમણા હાથનો અંગૂઠો કાપીને મને આપી દે....ગુરુની આજ્ઞા થયા માદ ક્ષણને વિલખ કરે તે શિષ્ય શાના ?
એકલવ્ય ભુમિ પર બેસી ગયા. પેલેા અર્જુન પણ આજે થરથરી ઊઠત્રો. તેને પણ લાગ્યુ કે ગુરુની પાસેથી મેં સ શ્રેષ્ઠ ધનુર થવાનું વચન તે માગ્યું છે. પણ સર્વશ્રેષ્ઠ શિષ્ય તે હું નહીં જ અની શકું. ધનુર્વિદ્યામાં હું પાર - ગત તરીકે નામ મેળવીશ પણ સમર્પણ વિદ્યામાં હું સદાયના માટે પાછળ રહી જઈશ, અર્જુનનું કઠણ કાળજું કામળ થઈ ગયું છે. ગુરુ દ્રોણાચાય મેલી તેા ગયા છે. ‘ જમણા હાથના અંગૂઠે આપી દે, પણ....તે મેલ્યા બાદ તેમને પેાતાને ય હાંફ ચઢી ગયા છે. શું થાય છે તે જોવા અજુ ન અને દ્રોણાચાય ના નયના જાણે બહાર આવી ગયા છે. પણ પ્રસન્ન....કૃતા અને ક° છે પેલેા એકલવ્ય ! ક્ષણવારમાં પેાતાના જમણા હાથના અંગુઠો કાપીને તેણે દ્રોણાચાય ના ચરણમાં ધરી દીધા. દ્રોણાચાયના મુખમાંથી પણ એક નાની ચીસ નીકળી ગઈ. અર્જુન તે આભા જ થઇ ગયા. ગુરુએ અંગૂઠો ન માંગ્યા હાત અને એકલવ્યે એ કાપીને
Page #257
--------------------------------------------------------------------------
________________
२२४
•
..
27
ન આપ્યા હાત તેા માત્ર ધનુવિદ્યામાં જ અર્જુન હારત. આજે તેા અર્જુન ધનુવિદ્યામાં પણ હાર્યાં છે અને ગુરુ સમણમાં પણ હાર્યાં છે. દ્રોણાચાર્ય લેાહીની ધાર નીતરતા એકલવ્યને માથમાં લઈ લીધા છે. દ્રોણાચાય એટલું જ એલી શકે છે. બેટા એકલવ્ય ! આવુ કઈ ન કરી શકે. તે ખૂબ જ દુષ્કર કાય કર્યુ છે. અને તુરત જ કરુણાથી...પ્રેમથી...વાત્સલ્યથી દ્રોણાચાય નુ અંતર ઉભરાઈ જાય છે. તે કહે છે, ૮ વત્સ ! તારી ગુરુભકિતથી હું જીતાઈ ગયા છેં. ન તને મારું વચન છે કે ભલે તારા જમણા હાથના અગૂઠો મેં ગુરુ દક્ષિણામાં લઈ લીધા. પણ તું તારી આંગળીઓથી પણ ખાણ ચલાવીશ તે પણ કદી તારુ માણ્ નિષ્ફળ નહીં જાય. વત્સ ! તારી ગુરુભક્તિ પણ અમેઘ છે. તારું માણ પણ અમેાઘ રહેશે. તારું ખાણ કદી ખાલી નહીં જાય.”
.
આ ગુરુ દક્ષિણાના મંગળ પ્રસંગે દેવાના સિહાસન પણ હાલી ઊઠવ્યા હતા. એકલવ્યનુ આ ઘેાર એકાંતમાં થયેલુ સમર્પણ ભીષ્મ પિતામહની ગાદીના ત્યાગની યાદ આપે છે. ધીર પુરૂષા માટે ત્યાગ કેટલે સ્વાભાવિક છે! શિષ્ય સમ પણના એકલવ્યથી વધુ કાઈ દાખલા મળવા શકચ નથી.
દ્રોણાચાય ભલે ગમે તેવા ગુરુ પણ હતા પેાતાના વચન પાલન માટે તેમણે એક આત્માનુ ભયંકર શાષણ કર્યું...... એક આત્માને ભયકર અન્યાય કર્યાં છે. અપાઈ ગયેલા એક વખતના વચનની રક્ષા કાજે, અજુ નના પ્રેમને કાજે એકલવ્યનુ' અલિદાન લેવાયુ એ નકકી છે, પણ એકલવ્યે ગુરુ ભક્તિના જે આદશ રજુ કર્યાં છે તે આખાય મહાભારતના
Page #258
--------------------------------------------------------------------------
________________
પ
એક અનેરા આકષ ક પ્રસંગ છે. એકલવ્યની પાસેથી આજે દ્રોણાચાય અને અર્જુન પુનઃ પેાતાના ધામમાં જઈ રહ્યા છે.
દ્રોણાચાર્યાં હજીય ઊંડા વિચારમાં છે. અજુ નને હજીપણ્ એકલવ્યનું આ સમપ ણ સમજાતું નથી. વારેવારે તેના અંતરાત્મા કહે છે—જે થયુ છે મારા માટે ગુરુને જે કરવું પડયું છે; શું એ ખરેખર સારું છે?” અર્જુને પેાતાની શ્રેષ્ઠતા માટે સલામતી મેળવી છે. હવે એકલવ્ય શ્રેષ્ઠ ખાણકળા નહીં બતાવી શકે એ વાત નિવિવાદ છે પણ અર્જુનને શાંતિ ન હતી. તેનું અંતર કહ્યા કરતું હતું—“આ શું થઈ ગયું ?” અને તેથી જ તેણે દ્રોણાચા ને ચાલતાં ચાલતાં જ પૂછવા માંડ્યું- આચાય પ્રવર! આપે શિષ્યેાના સમસ્ત ગુણાથીયાગ્ય એકલવ્યવા મહાન ગુરુભક્તને કેમ વિદ્યા શિખવવાની ના પાડી હતી. દ્રાચાય આજે ભારે મને કહે છે– “ હું પાથ ! હે અર્જુન ! તારા કરતાંય સુયેાગ્ય વિદ્યા પાત્ર એકલવ્ય છે એ તે હું તેની સાથેની પહેલી મુલાકાતે સમજી ગયા હતા. પણ મે તે પહેલાંજ તને વચન આપી દીધું હતુ કે ‘તારાથી વધુ ધનુવિદ્યાવાળા કોઈ નહીં બની શકે. કે આ વચનની રક્ષા કરવા મે એકલવ્યને ખાણ વિદ્યા આપવાની ના કહી હતી. પણ ધન્ય છે એ ગુરુભક્તને! અને પ્રભાવ છે એ મહાન ગુરુભક્તિને કે ગુરુની અનિચ્છા હાવા છતાંય ગુરુભક્તિથી તેણે વિદ્યા પ્રાપ્ત કરી લીધી. એકલવ્યની આ પારગામિતાને દૂર કરવા જ મારે અંગૂઠાની ભિક્ષા માંગવી પડી છે, આજે મને સમજાય છે કે વચન સાચું પાડવું એ કેટલુ' કપરું કામ છે. અર્જુન પગમાં પડીને દ્રોણાચાય ને કહે છે “ગુરુદેવ ! આપે મારા પર કૃપા કરી છે તે આપના ઉપકાર હું કદીપણ નહીં ભૂલું. આપના ઉપકારના કાજે
C
Page #259
--------------------------------------------------------------------------
________________
ર૬ અમારા પ્રાણ આપવા પડશે તો હું વિચાર નહીં કરું. પુનઃ ગુરુશિષ્ય રેજના કાર્યક્રમમાં લાગી ગયા.
કે રાજકુમારની પરીક્ષા એકવાર દ્રોણાચાર્યને આ કુમારોની એક નાનીશી પરીક્ષા લેવાનું મન થયું. ઊંચા એક તાડના ઝાડ પર મેરનું પીછું ભરાવી દીધું. આ પીંછાને લક્ષ્ય બનાવીને સહુએ બાણ ચલાવવાનું હતું. બધા જ કુમારે કહ્યું તમારે બાણ તૈયાર રાખવાનું છે. અને હું જ્યારે જેને કહું તેને જ બાણ તાડ વૃક્ષ પર રહેલા મેરના પીંછાને મારવાનું છે. દ્રૌણાચાર્ય બાણ મારવા તૈયાર થયેલા દરેક કુપુત્રને પુછતા. “તમને શું દેખાય છે” અને બધાયના જવાબે જૂદા જૂદા આવતા હતા. કેઈ કહે છે. આ આખું ય જંગલ દેખાય છે. “ કોઈને લાગ્યું; આ સમસ્ત વનરાજી અને આ સમસ્ત તાડ વૃક્ષ દેખાય છે. આ બધાના જવાબ સાંભળીને દ્રોણાચાર્યને એક વખત તો થઈ આવ્યું. આ મેં તેને ભણાવ્યા છે? જેનામાં નિરીક્ષણ શક્તિ જ નથી. તે લક્ષ્ય કેવી રીતે વીધી શકશે? લક્ષ્યવેધી બાણાવળીની નજર લક્ષ્ય સિવાય ક્યાંય જવી ન જોઈએ આખરે બધાને પ્રશ્ન કરી અર્જુનને પૂછયું. “હે વત્સ! તને સામે શું દેખાય છે તે કહે.” અર્જુનની તીક્ષણ આંખો ક્ષણવારમાં મેરના પીંછા પર કેન્દ્રિત થઈ. અર્જુને કહ્યું. ગુરુવર ! માત્ર એક પીંછું મને દેખાય છે. બધા રાજકુમારે હસી પડયાઃ મનમાં બોલી ઊઠ્યા. “વાહ આ તો જબર. અમને બધાને કેટકેટલું દેખાતું હતું તેય ગુરુએ આણ છોડવાની ના પાડી. અને આને તે માત્ર પીંછું જ
Page #260
--------------------------------------------------------------------------
________________
- રર૭ દેખાય છે. શું કરશે આ અર્જુન? “હવે ફરી કહે તને શું દેખાય છે?” અને કહ્યું, “ગુરુવર ! હવે તે પીછું પણ દેખાતું નથી. માત્ર તેની અંદર રહેલ પેલો ચંદ્રક દેખાય છે.” બધા હસી તે પડ્યા. પણ ગુરુએ કહ્યું, “બેટા! તે જ સાચું નિરીક્ષણ કર્યું છે. જેને લક્ષ્યને છેડીને બીજે દેખાય તે કદી બાણાવળી બને નહીં. છેડ વત્સ ! બાણ છોડ.” અને થોડી જ વારમાં ઝાડ પર રહેલા મેરના પીંછાને વીંધી નાંખ્યું આજે બધા ય કુરુવંશીઓ અજુન પાસે વામણા દેખાતા હતા. દ્રોણાચાર્યે પણ એજ ક્ષણે નક્કી કરી દીધું હતું કે આ એક જ એ શિષ્ય છે કે જેને રાધાવેધ
જેવી કઠીણ ધનુર્વિદ્યા શીખવી શકાય પણ દ્રોણાચાર્યે એ વાત પિતાના મનમાં રાખી. અર્જુન તરફ તેમનું આકર્ષણ તો હતું અને હવે વધતું જ જતું હતું. તેમાંય આજે તો એ પ્રેમમાં અનેકગણી વૃદ્ધિ થઈ હતી.
કેઈ એકવાર દ્રોણાચાર્ય પિતાના ૧૦૬ શિષ્ય લઈને ગંગાના કિનારે આવ્યા હતા. અગાધ જળમાં ખૂબજ દૂર સુધી ગુરુ પહોંચી ગયા. પાણી ધાર્યા કરતાં કંઈક ઘણું ઊંડું નીકળ્યું. અને તેમાંય એક ભયંકર જળચરે દ્રોણાચાર્યને પકડ્યા. પોતાનું ભયંકર મેટું ખોલીને દ્રોણાચાર્યને જોરથી પકડી લીધા છે. દ્રોણાચાર્ય અચાનક થયેલા આ હુમલાથી બાવરા બની પિતાના બચાવ માટે બૂમ મારે છે. પણ આજે બધામાંથી કેઈની હિંમત ગુરુને બચાવવા જવાની થતી નથી. બધાય જાણે છે કે આ જળચર હવે ગુરુને છોડશે નહીં. ગુરુની ચીસે ઘેરી બને છે અર્જુન દુરથી દેડી આવે છે બધાને નિઃસહાય બનેલા જોઈ આશ્ચર્ય પામે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
પિતે કેઈનીય સહાયની અપેક્ષા કર્યા વિના તુરત ગુરુની નજીક પહોંચી જાય છે. ગંગાના તટ પર ઊભા રહીને અર્જુન બાણની ધોધમાર વર્ષા વરસાવી. ગ્રાહ જેવું જળચર પ્રાણું એક વખત પડક્યા પછી કેઈને ય છોડે નહીં. પણ નના બાણના વરસાદથી ગ્રાહ પણ પરાભૂત થઈ ગયા. દ્રોણાચાર્ય મૃત્યુના મુખમાંથી બચી ગયા.
દ્રોણાચાર્ય આજે પારખી ગયા હતા કે તેમને સુશિષ્ય અજન જરૂર પડે પ્રાણ આપે તેવો છે. આજે જ તેમણે અર્જુનને વચન આપી દીધું. “વત્સ! તારી ગુરુ ભક્તિથી ખુશ થઈને હું વચન આપું છું કે તને અવશ્ય રાધાવેધ શીખવાડીશ”
દ્રોણાચાર્યએ બીજા જ દિવસથી અર્જુનને રાધાવેધ શીખ વવાનું શરૂ કરી દીધું. અર્જુન હવે આ એક મહાન ધનું કળામાં પારંગત બન્યા. “ ગુરુને વિનય અને ભક્તિ કઈ અવી ચીજ છે કે વિનયને આધીન ગુરૂને શિષ્ય છેતરતે હોય, તે ગુરુને છેતરાવું પણ ગમે છે.”
....અર્જુનના આ રાધાવેધના શિક્ષણ કાળમાં અન્ય કુમારે પોતે પ્રાપ્ત કરેલ કળાનું પુનરાવર્તન કરતા હતા. દ્રોણાચાર્ય તે. અર્જુનને ભણાવવામાં જ લાગ્યા હતા. અને
જ્યાં અર્જુનને રાધાવેધ પૂર્ણ થયે કે દ્રોણાચા ભીષ્મ અને પાંડુને જાણ કરી, “આ રાજકુમારોની વિદ્યા પૂર્ણ થઈ છે હવે તેની પરીક્ષા જે....
Page #262
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક-૧૦
પ્રવચનસાર
; સિદ્ધાંતો ગમે તેવા મહાન હોય પણ કયા સિદ્ધાંતો
જીવનમાં કેટલા અંશે ઉતારી શકાય તે મહાપુરુષોના
જીવન ચરિત્રથી જ સમજાય છે. પર મહાભારત એ જીવનને મહાન બનાવવાની એક મહાન
અને વાસ્તવિક ચાવી છે. મા દુર્બળ માણસને જોઈને તેની સાથે લડવું નહીં અને
જાડો જોઈને તેનાથી ડરવું નહીં....જાડા માણસેમાં ઘણીવાર એવું બને છે કે દેખાવ સિંહને હેય પણ દિલ શિયાળનું હોય છે. તમારા વચનને એવું બનાવો કે જ્યાં હોળી હોય ત્યાં દિવાળી થાય પણ દિવાળી હોય ત્યાં હોળી પ્રગટે તેવું
વચન ભૂલેચૂકે પણ ન કાઢતા. VT સત્તાથી જેટલાં દૂર રહીએ તેટલું ડહાપણ વધારે નજીક
રહે છે.
સુશિષ્ય પોતાની દૃષ્ટિથી, પોતાની ઉંમરથી ગુરુને ના | માપે....ગુરુની સાથે ફરજ કે હક્કની વાતો ન કરે, - ગુરુને તો સમપ ણ જ હોય. પર કુશિષ્ય એટલે જાગતે કલેશ!
Page #263
--------------------------------------------------------------------------
________________
ર૩૦
1 ભાઈ–ભાઈનું જુદું થવું એ વ્યવસ્થા છે. પણ જુદાઈ
રાખવી એ પાપ છે. - મા બાળકોના તોફાનને રોકવાને રસ્તે મારપીટ નથી, પણ
બીજી નિર્દોષ વસ્તુમાં તેને રસ જગા જોઈએ. પર બાળકને તોફાન કરતો અટકાવવામાં એક ટન શક્તિ
લગાડવી પડે છે. બાળકને બીજી નિર્દોષ પ્રવૃત્તિમાં
પાવવામાં એક કિલે શક્તિ જ લગાડવી પડે છે. બા વિનય એવી અદ્ભુત ચીજ છે કે મૂરખમાં મૂરખની
બુદ્ધિને પણ ખિલાવી દે. ક ગુરુ એ નળ છે, વિદ્યા એ એમાં રહેલું જળ છે, અને
વિનય તે નળ પરની ચકલી છે. વિનયના પ્રમાણમાં જ
વિદ્યા વહેશે.... - કદાચિત્ વિનય વિના વિદ્યા મળી જાય પણ તે વિદ્યાની
યશસ્વિતા અને ઉપચેગીતા તે અવિનયીને કદી પ્રાપ્ત
થાય જ નહીં... પર વિનય કરે એને જ ગુરુ વિદ્યા આપે એ ગુરુને પક્ષપાત
નથી, પણ વિનય વિહીન ને વિદ્યા આપવી એ વિદ્યાનું પણ અપમાન છે....
આત્મા વિદ્યા લેનાર ના હોય તો વિદ્યાની પેઢી બંધ કરી દેવામાં કાંઈ વાંધો નથી. ; સાચી વિદ્યા ગુરુ પાસે બેસીને પ્રાપ્ત ન થાય પણ ગુરુના
હૃદયમાં પેસીને જ પ્રાપ્ત થાય.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૧.
;િ ઈર્ષાની આગના સમીકરણને સમજે. બીજાની સમૃદ્ધિ
એતે માત્ર દિવાસળી જ હોય છે ! લાકડા તે તમારા હૃદયના હોય છે ! કોઈની દિવાસળીને સફળ કરવા
આપણા લાકડા ધરી દેવા એ કેવી બુદ્ધિમત્તા છે! ક વૃદ્ધની સેવા કે ગુરુની સેવા કયારેય નિષ્ફળ જતી નથી.
અને આમાથી બની સેવા કરનારા કયારેય દુઃખી ન થતા નથી. ક જે શક્તિ ગુરુની કે પૂની સેવા કરવામાં વપરાતી
નથી તે શક્તિ પણ શ્રાપ છે. પર અને ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્તિના આગ્રહ કરતાં પણ
કૃપા પ્રાપ્તિને વધુ આગ્રહ રાખેલે એટલે જ દ્રોણાચાર્યને
છેક સુધી અજુનના રક્ષક બનવું પડ્યું છે ! પર સ્વાથી રહેવું દુર્ગુણ છે....વૈરાગી રહેવું સદ્ગુણ છે. 1 ઘરમાં સંગ્રહી રાખેલો સાપ પણ કામમાં લાગે તો ઘરમાં રહેલા વૃદ્ધ કેમ કામ ના લાગે? આવા વૃદ્ધ મહાત્મા જ જીવનમાં સુખશાંતિ ફેલાવે છે. કુટુંબની ઈજજત રાખે છે. દ્રોણાચાર્યને અંગૂઠાની દક્ષિણા માંગતો નિર્ણય સાંભળી કેટલાક દ્રોણાચાર્યની ગુરુતાને અને સ્વાર્થવૃત્તિને ધિક્કારવામાં એકલવ્યની ગુરુભકિતને અભિનંદન આપવાનું ભૂલી જાય છે. શાસ્ત્રો કહે છે-“ગુરુમાં જે તાકાત નથી તે તાકાતા શિષ્યમાં રહેલી ગુરુ ભક્તિમાં છે”
T
Page #265
--------------------------------------------------------------------------
________________
ર૩ર
રૂ દ્રોણાચાર્યને કઠણ વા જેવા કાળજાને એકલવ્યે પિતાના સમર્પણથી કમળ કરી નાંખ્યું છે. સાક્ષાત્ ગુરુની ઈચ્છા ન હોવા છતાં ય શિષ્ય સમર્પણથી ગુરુ
પાસેથી વિદ્યા મેળવી. ક દ્રોણાચાર્યના બે શિષ્યો છે. એક અર્જુન અને એક
એકલવ્ય! ! ! એકલવ્યના સર્મપણમાં એક કોઠાધિપતિ શેઠિયા જેવી મસ્તી છે. એક સિંહ જેવી મગરૂરી છે.... અર્જુનના સમર્પણમાં એક ગરીબ જેવી દરિદ્રતા હરણિયા જેવી મજબૂરી અને દીનતા છે અર્જુન પિતાના રાજ્યના સંરક્ષણ માટે પોતાના યશ માટે અને પિતાનાથી બીજે કઈ આગળ આવે નહીં તેવી સ્વાર્થવૃત્તિથી શસ્ત્રવિદ્યા શિખે છે. જ્યારે એકલવ્ય... આત્માના આનંદ માટે નિઃસ્વાર્થ વૃત્તિથી શસ્ત્ર-વિદ્યા શીખ્યો...બન્નેના આદર્શમાં તફાવત છે
તેથી જ બન્નેના સમર્પણમાં પણ તફાવત છે. - અર્જુન ભલે જગત વિખ્યાત બાણાવલી બન્યા હોય
પણ જગત વિખ્યાત ગુરુભકત તો એકલવ્ય જ બને. દ્રોણાચાર્યે એકલવ્ય પાસેથી અંગૂઠો માંગીને બંને શિષ્યોને પ્રથમ નંબરે બેસાડ્યા....
અર્જુનને બાણ કળામાં...એકલવ્યને સમર્પણ કળામાં... s, ગમે તે થયું છતાંય દ્રોણાચાર્યના બંનેય શિવે પ્રથમ
પંકિતમાં જ રહ્યા. ગુરુકૃપા શ્રેષ્ઠતા અપાવે તેમાં શંકા નથી........
Page #266
--------------------------------------------------------------------------
________________
-
ર૩૩ E; એકલવ્ય કરતાં અર્જુન જ્યેષ્ઠ બની શકો છે, પણ શ્રેષ્ઠ
નથી બની શકે. વચન આપતા લાખવાર વિચાર કરજે...કારણું વચન આપ્યા પછી પ્રાયઃ કસોટી થયા વિના રહેતી નથી.... વચન આપતી વખતે અને પાલન કરવાના સમયે
પરિસ્થિતિ અલગ અલગ હોય છે. પર જે શિષ્યને ગુરુપર આક્ષેપ કરવાનો અધિકાર હોય તો
ગુરુને પણ પક્ષપાત કરવાને અધિકાર છે. ગુરુથી કદાચ પક્ષપાત થઈ જાય તો એ બહુ મોટી વાત
નથી કારણુ ગુરુ પણ આખર તો છદ્મસ્થ જ છે ને! 1 મહાભારતમાં સમર્પણની તાકાત બતાવનાર માત્ર એકલ
ત્યનું પાત્ર છે...અને સંપૂર્ણ મહાભારતમાં અકલવ્યની વાત ફકત બે જ પાના રોકે છે. પણ ગુરુભક્તિ કેળવનાર શિષ્ય આ એકલવ્યને જ મહાભારતનું હૃદય માને છે.
પ્રત
Page #267
--------------------------------------------------------------------------
________________
વાતinી (વા મોરી
: આસમાન જિતની રેતી ઝબેદી બીબીને માસૂમ બાળક કરીમ બિમાર પડ્યો. હકીમોએ હજારો પ્રયત્ન કર્યા બધા નિષ્ફળ થયા. ઝુબેદાબીબીએ આખરે ખુદાને પ્રાર્થના શરૂ કરી. ખુદા. આજે મારા માસૂમ બાળકને સારું કર. મારું બાળક તારૂં જ બાળક છે. અને જે આજ સાંજ સુધીમાં મારા આ માસૂમ બાળકને સારું થૂશે તો હું તને પૂરા આસમાન જેટલી મેટી રેટી ચઢાવીશ.
પેલા માસૂમ બાળક કરીમને પણ આ પ્રાર્થનામાં ખૂબ રસ પડયો..... હવે સારે થાઉં તો આસમાન જેવી રોટી જોવા મળશે અને આજે તે કરીમ ખરેખર સારો થઈ ગયો, કરીમને થતું હતું કે હવે અમ્માજાને કયારે આસમાન જેવડી રેટી બનાવે ને ક્યારે એ રોટી હું જાઉં...દિવસ ના દિવસે નીકળી ગયા પણ આસમાન જેટલી રોટી બનાવાની કઈ હિલચાલ જોઈ નહીં. તેથી એક દિવસ કરીમે ઝુબેદાબીબીને પૂછી જ નાંખ્યું કે “અમ્માજાન તું ક્યારે આસમાન જેવડી રેટી ખુદાને ચઢાવીશ? ઝુબેદાબીબી કંઈ કાચી ન હતી... એણે કહ્યું, બેટા કરીમ, રેટી તે મારે ક્યારની ખુદાને આપવી છે પણ શું કરું? “જે બેટા ! જ્યારે ખુદા આસમાન જે તો મેકલશે ત્યારે હું આસમાન જેવી રેટી બનાવીશ અને ખુદને ચઢાવીશ.”
નાન કરી તે શું સમજે પણ તમે સહુ સમજી ગયાને કે ખુદાને રોટલી જોઈએ તે ખુદાને તો મોકલ પડે. માનતા કરતી વખતના ભાવે માનતા ફળ્યા પછી ફરી જતાં વાર નથી લાગતી.
લાલચ આખરે કપટની માતા બને છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
જ થાસાર
પરીક્ષા કે ઝઘડાબાજી? વિદરને સંતોષ હતો. છેડા ઘણા વર્ષો હસ્તિનાપુરના રાજમહેલમાં જે શાંતિ રહી હતી તે વિદુરને આભારી હતી વિદુરે જ રાજકુમારોને ભણાવવાનો ઉપાય કરી કુમારોનું ધ્યાન બીજી બાજુ ખેચ્યું હતું. વિદુરને પણ આ રાજકુમારોની વિદ્યા પ્રાપ્તિનું ફળ જવાની આતુરતા હતી. વડીલેની આજ્ઞા પ્રમાણે વિદુરે એક મહાન પ્રેક્ષામંડપ તૈયાર કરાવ્યો. હસ્તિના પુરના હજારો માનવી પોતાના ભાવિ સૂત્રધારની શસ્ત્રકળા જેવા આતુર હતા. નિશ્ચિત દિવસે કળા પરીક્ષાને આરંભ થયે. ઓછા સમયમાં પ્રત્યેકે પિતાનું કૌવત બતાવવાનું હતું. એટલે દ્રોણાચાર્યે એક પછી એક કીરને લાવવા માંડયા. દરેક રાજકુમારે આજે હસ્તિનાપુરના નગરજનોને ખાત્રી આપી કે અમે ભાવિના રાજ્યાધિકારીઓ સમર્થ રાજવીઓ છીએ–શક્તિશાળી દ્ધાઓ છીએ. પણ દ્રોણાચાર્યે પોતાના મુખ્ય વિદ્યાર્થીઓનું પરીક્ષણ બાકી રાખ્યું હતું
યુધિષ્ઠિર, ભીમ, દુર્યોધન, અર્જુન અને કર્ણના રોમાંચ શસ્ત્ર દાવો જોવાની સહુને પ્રબળ ઉત્કંઠા હતી. ગાંધારી, કુંતી તથા માદ્રી પણ પોતાના આ સંતાનોની યુદ્ધ ચાતુરી જેવા આજે સભામંડપમાં હાજર હતા. ' ' એ મુખ્ય શસ્ત્રવિશારદમાંથી યુધિષ્ઠિરનું નામ જાહેર થયું. યુધિષ્ઠિર જબરજસ્ત પ્રભાવી પુરૂષ છે. લોકોએ તેમની
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શસ્ત્રક્રિયા તે પછી જોઈ પણ પહેલાં તે તેમની મહમુદ્રા
અને ધીર ગંભીર ચાલથી જ બધા પ્રભાવિત થયા હતા શિસ્ત્રદા જે ચપળતાથી યુધિષ્ઠિરે બતાવ્યા તેથી સહ વાહ વાહ પોકારી ઊઠયા. સહુ યુધિષ્ઠિરથી પ્રભાવિત થઈ ગયા...
હવે વારે આ ભીમ અને દુર્યોધનને. તે બંને ય ખાલી ગદાના દાવ જ રજૂ કરવાના હતા. બંનેય એક સાથે ગદાને વીંઝવા માંડી ગદાના એવા એવા દાવે બંનેયે રજૂ કર્યા કે બેયની ગદા જાણે સાક્ષાત સૂર્ય અને ચંદ્ર આવી ગયા હોય તેવી તેજસ્વી અને જાજવલ્યમાન દેખાવા માંડી. લોકો તો ઘડીકમાં દુર્યોધનના દાવ જોઈને તેને જયકાર બોલાવે અને ઘડીકમાં ભીમની ગદાનો દાવ જોઈને. આ બંનેયની ગદાઓ જ્યારે પરસ્પર અથડાતી ત્યારે તે પ્રેક્ષકે ના હૃદય બંધ થઈ જતાં. આમ પરસ્પરના આ પ્રહાર એકબીજા ઝીલતા હતા, ત્યાં જ પેલા દુર્યોધનને ભીમ પરનું વેર યાદ આવ્યું. પિતાના નાના ભાઈઓને હેરાન કરનાર ભીમ આજે પોતાને પણ જાણે હરાવવા બેઠો છે તેમ દુર્યો. ધનને લાગ્યું. વેરની વસુલાત કરવાને આ મેકે દુર્યોધનને યોગ્ય લાગે. હવે પરીક્ષાની વાતને છોડીને દુર્યોધને એકદમ પિતાને ચહેરે બદલી નાંખે. તેના મુખ પર વેર અને જૂરતા તરી આવી. ભીમને કોઈ પણ રીતે પ્રહાર કરીને ખલાસ કરી નાખું–તે તેને મનેભાવ છૂપો ન રહ્યો. ભીમ પણ દુર્યોધનની આ મનની મેલી મુરાદને નિષ્ફળ કરવા પગ પછાડીને ગદાની સાથે ઉછળ્યો. ભીમને આશય હતે કે તારા જેવા કંઈક દુર્યોધનને હું પીસી નાંખીશ. તારે જે કરવું હોય તે કરી લેજે પણ આજે ભીમ ગાળે જશે નહીં. અને પરીક્ષા માટેના દેખાતા દાવે ધીમે ધીમે એક
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૭ બીજા પર પ્રહારે રૂપે પરિણમ્યા દ્રોણાચાર્યે તુરત જ પોતાના પુત્ર અશ્વત્થામાને આદેશ કર્યો, “જા, વત્સ ! આ બળિયા હવે કેઈનું સાંભળે તેમ નથી. વચમાં પડીને ય બંનેયને છોડાવ અને કહી દે તમે પરીક્ષા આપવા આવ્યા છો, લડવા નહીં.” આખરે બેય બળિયા પોતાના સ્થાન પર જઈને એક બીજાની સામે ઘુરકિયાં કરતાં રહ્યાં.... માંડ માંડ શાંત થયા.
૨૩ કર્ણ અને અર્જુન આમને સામને
આ તરફ અર્જુન અને કર્ણની પરીક્ષા બાકી હતી. દ્રોણાચાર્યને આજે પિતાના શિષ્યની અભૂતપૂર્વ કળા. પરીક્ષાને એક સંતોષ હતો. તેઓ આનંદમાં હતા. આનંદના અતિરેકમાં અતિરેકમાં જ તેમણે અજુનની ખૂબ પ્રશ. સ્તિ કરી નાંખી ને દ્રોણાચાર્ય બેલી ઊઠયા, “હસ્તિનાપુર નિવાસી ! જુઓ આ બધા ય મારા શિષ્યો છેગુરુને તો બધા શિષ્ય પ્રિય હોય છે પણ અજુને તે પોતાની કળા અને વિનયથી મારા હૃદય પર કામણ કર્યું છે. એના જેવા સુગ્ય શિષ્ય મેં કદી જે નથી. આ માત્ર મારો શિષ્ય નથી મારા પુત્ર જે છે ના મારા પુત્ર અશ્વત્થામા કરતાં પણ મને આ મારા પ્રિય શિષ્ય અર્જુન પર વધુ પ્રેમ છે. તમે બધા આ. પારંગત અર્જુનની બાણકળા જુઓ અને ત્યાર પછી આ કર્ણ પણ બાકળા બતાવશે ''
અર્જુન તરફને પક્ષપાત આજે દ્રોણાચાર્યે પોતે જ જાહેર કરી દીધો હતો. કર્ણને અને દુર્યોધનને જાહેર સભામાં
Page #271
--------------------------------------------------------------------------
________________
* ૨૩૯
અજુનની આવી પ્રશસ્તિ કરવાનું કારણ દેખાતું ન હતું..... પરીક્ષા વખતે કઈ એક શિષ્યને ગુણે ગાવા એગ્ય નથી. નીતિશાસ્ત્રોમાં તે ચોકખું કહ્યું છે કે “શિષ્ય અને નેકરના ગુણ કદી તેના દેખતા કહેવાય નહીં. તેમ છતાં દ્રોણાચાર્ય આજે નીતિ કેમ ભૂલી ગયા ! દુર્યોધન અને કણને એ જ પ્રશ્ન હતો અને બાણના જે જે દાવે બતાવવા લાગ્યા હતો તે દાવે હસ્તિનાપુર વાસીઓએ કદી ય જોયા નહોતા. તાળીઓના ગડગડાટથી આખો મંડપ ધ્રુજી ઊઠયા હતા. પણ કણ જાણે અર્જુનને એમ લાગતું હતું કે તે પોતાની શ્રેષ્ઠ કળા આજે બતાવી શક્યો નહોતો !
તેના દાવ પૂર્ણ થયા બાદ તુરત જ કર્ણને વાર આવ્યું છે. અર્જુને જેવા સને જેટલા દાવા બતાવ્યા તે બધાજ દાવ અને તેવા દાવો કર્ણએ ખૂબ જ સારી રીતે
અને ઝપાટાબંધ બતાવવા માંડ્યા. આખી સભા વિસ્મય પામી ગઈ. તાળીઓએ તે સમસ્ત હસ્તિનાપુરને ગજાવી દીધું. કર્ણની આ કળાએ આજે અર્જુનને પણ વિમય પમાડી દીધા. આવી શ્રેષ્ઠ કળા કણ બતાવી શકશે એવી ગણતરી ન તે અર્જુનને હતી કે ન તો દ્રોણાચાર્યને હતી....! આજે કર્ણને પિતાને પણ એ આશ્ચર્યું હતું કે આવી મહાન કળી તે કેવી રીતે બતાવી શક્યો ! ચારે | બાજ કર્ણના નામને જયદેવનિ થતા હતા. ત્યાં જ પેલા દુર્યોધને અવસર જે. પિતે એકદમ ઉઠીને કર્ણને ભેટી પડે. દુર્યોધને અર્જુનની બાણકળા જોઈ ત્યારથી જ તેના - મનમાં થતું હતું કે આને સામને કરવાની તાકાત માત્ર કા સિવાય કે ઈનામાં નથી. આજે કર્ણની દ્રોણાચાર
Page #272
--------------------------------------------------------------------------
________________
i
૨૩૯
જરાય પ્રશંસા નહેાતી કરી એટલે કણ ખૂબજ અકળાયે હતા. કણ પ્રેમના ભૂખ્યા હતા; અને પેલેા દુર્ગંધન તે સત્તાના ભૂખ્યા હતા દુર્ગંધન સમજતા હતા કે ભવિષ્યમાં આ કણ જ પેાતાને મદદ કરી શકશે એટલે તુરત જ દુર્યોધને આવીને ક ને થાબડયો. દુર્યોધને કહ્યું- વ્હાલા મિત્ર ! તારી આ કળાથી ટુ' એટલે બધા ખુશ થયા છું કે જો તું કહે તે! મારૂં રાજ્ય અને આ પ્રાણ પણ તારા ચરણે ધરી દઉ..' કના પ્રેમ ભૂખ્યા હૈયાને દુર્ગંધનની વાતથી એક ઉંડું આશ્વાસન મળ્યું.... ! આજે એની પ્રેમ ભૂખ કંઈક સ ંતાષાઇ. માનવ માત્રને એક હુંફાળા હૈયાંની સહાય જોઇએ છે! કર્ણે વિચાયુ શુ' પડયુ છે, આ અર્જુનીયામાં કે વારંવાર પેલા દ્રોણાચાય તેના ગીતડા ગાયા કરે છે! આ અર્જુનને તે હું હરાવીશ જ ! ” કણ રાજવી ન હતા. પેાતે રાજપુત્ર નથી તેવુ કણ જાણતા પણ હતા એને રાજ્યની કોઇ લિપ્સા પણ ન હતી. પણ એક મજબૂત સુખી રાજાની છત્રછાયા કણ્ અંખી રહ્યો હતા. દુર્યોધનને કણે કહ્યું ઃ વહાલા મિત્ર! એક વાતનું વચન આપ કે તું હ ંમેશા મારા મિત્ર રહીશ. કેઈપણુ સ'જોગામાં આપણી મૈત્રીને કોઈપણ તેાડી નહીં શકે.” ખરેખર તા
,,
આ વચન દુર્ગંધન કની પાસે માંગવા ઇચ્છતા હતા; પણ કણે જ આ વચનની માંગણી કરી હતી. તેથી દુર્યાં. ધનને લીલાલ્હેર થઈ ગઈ. તેણે કણ ની જોડે શાશ્વત મૈત્રીના ભાવપૂણ કરાર કરી નાંખ્યા !
તુરતજ
દાંધને જેવા મૈત્રીના તંતુ મજબૂત કર્યા કે ક ના હૈયામાં પેલી ઈથ્યાની આગ ઉછળી પડી. કણ કહી ઊઢચેા– “ હું મિત્ર દુધન ! અત્યારે તે એક જ ઈચ્છા છે કે
Page #273
--------------------------------------------------------------------------
________________
ર૮૦
આ અજુનીયાને એકવાર રણ મેદાનમાં રગદોળી નાખું. આજને આ મગતરા જેટલે અજુની પણ મારી જોડે રૂઆબ કેટલો કરે છે? અર્જુને પણ આ વાત કાને કાન સાંભળી. દુર્યોધનની ધીઠાઈ અને કર્ણને કેપમય પડકારને સાંભળી, અર્જુન હાલી ઊઠ, તેણે પોતાના સ્થાનેથી જ પડકાર કરતાં કહ્યું- એ કર્ણ મહાશયા જરા શરમાવે તે ખરા, કોની સામે પડકાર કરે છે. હું તે તમારી બધી સ્ત્રીઓની આંખેને મારા બાણરૂપ દરિયામાં ડૂબતી જોઉ છું. મહેરબાની કરીને બડાઈ હાંકવી બંધ કરો. આજે તમે જરા થડા દાવપેચ સારા કર્યા છે તેનાથી કયા અભિમાન પર જઈ બેઠા છો?” કણ–પિકાર કરે છે એ અજુ ન! આવો ડર આ કર્ણને કદી બતાવીશ નહીં. તાકાત હોય તે આવ; શસ્ત્ર હાથમાં પકડ અને સામે થા. બતાવી દઉં તને !” આટલી ઉગ્રતામાં પણ અર્જુન વિનય ચૂકતા નથી. દ્રોણાચાર્યની સામે જુએ છે. દ્રોણાચાર્ય હતા તો પરીક્ષક ! પણ આજે કર્ણ અને દુર્યોધનની ઉદ્ધતાઈપર જાણે નારાજ હતા. તેમણે આંખના ઈશારાથી જ અર્જુનને લડવાની સંમતિ આપી દીધી, કર્ણ તે તૈયાર જ હતે.
બને વિદ્યાથીઓ હવે મહાન દ્ધારૂપે આમને-સામને આવી ગયા, કૂતુહલી લેકે માટે આ દુર્લભ દર્શન હતું, બંનેની યુદ્ધ માટે તૈયાર થવાની છટા પણ કઈ અદ્ભુત હતી, સામ સામે ગજરાજ આથડી પડવાના હેય–તેવું દશ્ય દેખાવા માંડયું. બંનેય જણાના પરસ્પરના પડકારોથી સભાસદોના કાનમાં જાણે નગારાં વાગવા માંડયા.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૧
* કુંતીના શાક... પાંડુ વ્યગ્ર.... શ્રી કૃપાચાય ની ચાલબાજી....
કુંતીથી ભયાનક દૃશ્ય જોઈ ન શકાયુ કામળ બિચારા અર્જુનની સામે આવેા પ્રૌઢ કણ પ્રહાર કરશે એ કલ્પનાથી કુંતીને મૂર્છા આવી ગઈ. કુંતી ત્યાં જ ધરતી પર ઢળી પડી. વિદુર તરત જ ભાભી કુતીની પાસે દોડતા આવ્યા. ચંદનરસથી વિલેપન કરી વીંઝણા નાંખવા માંડયા. પેલી બાજુ પાંડુને પણ ચિ'તા થવા માંડી. ભલે અર્જુન પરાક્રમશાળી છે. પણ યુદ્ધ એ તે આખરે યુદ્ધ છે. કણ જીતે ? કેણુ હારે? ખર ન પડે. આજે જ પરીક્ષાના મેાકાના વખતે અર્જુન ઠંડા ન્હાતા પડી ગયા ? તે છતાંય આજે અહીને અહી યુદ્ધ કરવા તૈયાર થશે તે તેની શી દશા થશે ? પાંડુના આમેય ફીક્કો ચહેરા ચિતાના ભારથી વધારે ફીક્કો મની અચા દૂર બેઠેલેાકૃપાચાય સમજી ગયા કે આ યુદ્ધ હવે કાઈપણ રીતે રાકવુ જોઈએ; તુરત જ કૃપાચાય ઉભા થયા. કર્ણને કહ્યું, “ યુદ્ધવીર કણ ! તુ આટલા અધેા લડવૈયા બની ગયા હશે ખબર નહીં. તને મળેલી યુદ્ધની શિક્ષા એ કુરૂવંશના તારા પરના ઉપકાર છે. અમે આ પાંડુના, આ ધૃતરાષ્ટ્ર અને આ વિદુરના કુળને જ જાણીએ છીએ. પણ તું કાણુ છે? કયા કુળના છે? તારા મા—માપ કાણુ છે? એ તે બધાને કહે.” એક ક્ષત્રિયની એડે લડવા તુ તૈયાર થયા છે તે શું તું ક્ષત્રિય છે ? તારું કુળ બતાવ. પછી યુદ્ધ માટે તૈયારી કર ત્યાં સુધી યુદ્ધની રજા મળી શકશે જ નહી
•
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૨
8 અજ્ઞાત કુલનો કણ્ અગદેશનો રાજવી
કૃપાચાય ના આવા ખેલ જોઈને દુધનને ગુસ્સો આવ્યો. કૃપાચાયની ચાલ સમજતા દુૉંધનને વાર ન લાગી. ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ બાબતમાં શુ કહેવા ચા કરવા માંગે છે. તેની તેણે કેાઈ પરવાહ ન કરી. તેણે ઊભા થઈને કૃપાચાયને કહ્યું, “ આગાય પ્રર ! આપે જ્યારે આ કણને ભણાવ્યે ત્યારે કુળના વિચાર કર્યાં ન હતા ? કુળના વિચારના પ્રશ્ન એ પણ કણ માટે અને આજે જ્યારે ખરેખરા દાવ તમ્મે છે ત્યારે ? આપ જેવા આચાય ને
આ પક્ષપાત શાભતા નથી. આપ આજે કણ ને હરાવવા માંગેા છે. કણ ને ઠંડા પાડી દેવાના આપને પેતરા છે. કુળનું શું મહત્ત્વ છે ? શ્રીરતા અને રણવીરતા સાથે કુળનું શું મહત્ત્વ છે ?
ને યુદ્ધ કરવા માટે કુળનુ પ્રયે જન હેાય તે એકવાર મારા કપ્પુને અર્જુન સાથે લડવા દો. કયા કુળને! છે કેવી તાકાત છે તે હમણાં જ પર પડી જશે.કુળની વાત તે એક વાતનું છે. અને કૃપાજી તે અર્જુનને એમ કહેવા માગતા હોય કે અર્જુન રાજવી કુળ વગરના સાથે યુદ્ધ નહીં કરે તે કા માટે તે કણની સાથે અત્યાર સુધી ભચ્ચે ? અને હવે જો ઈચ્છે કે મારે રાજવી જોડેજ લડવુ છે તે ગે, જ મહાત્સવ મંડપમાં હું મારા કને રાજવી બનાવી દઉં છું. હમણાં જ કણના રાજ્યાભિષેક કરી દઉં છું. થોડી જ સવારમાં કણના રાજ્યાભિષેકની તૈયારી થઈ. ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર પણ ધમ સંકટમાં પડથા
Page #276
--------------------------------------------------------------------------
________________
હતા. પાંડુ કશું જ બોલી શકે તેમ ન હતા. દુર્યોધને પિતાના: અધિકારના ક્ષેત્ર અંગ દેશના રાજ્ય પર કણનો અભિષેક કરવાનો નિર્ણય કર્યો. પોતે જ કર્ણને સુવર્ણ આસન પર બેસાડી કર્ણને મસ્તકે છત્ર ધારણ કર્યું. દુર્યોધનને પક્ષકારોએ ચારેયબાજુ મંગળવનિ કરીને કર્ણને વધાવ્યા. બંદીઓએ મન ભરીને કર્ણની સ્તુતિ કરી હવે કહ્યું તો સદાને માટે દુર્યોધનનો સેવક બની ચૂકી હતું. એને પુનઃ પણ દુ ધન પાસે એક જ માંગણી કરી. “બંધ દુર્યોધન! તારો પ્રેમ મારાપર ઓછો ન થાય. હું સદા તારે મિત્ર બની રહે એજ મારે જઈએ.” અને દુર્યોધન સમજી ગયા કે ભાવિના હસ્તિનાપુરના સામ્રાજયને પાચે આજે ન ખાઈ ગયે છે. કર્ણ સાથે છે તે હસ્તિનાપુરના રાજ્યની ધુરા પણ મારી પાસે જ છે.
કા કર્ણના પિતા અતિરથીનું સભામાં આગમન.
આ તરફ આ સમાચાર મળતાં કર્ણના પિતા અતિથિ પણ મંડપમાં આવી ગયા. કર્ણ પિતાના પિતાના ચરણમાં ઢળી પડે. પિતા અતિથિએ તેને પ્રેમથી ઊભું કર્યું. અંતરના હર્ષથી પુનઃ રાજ્યાભિષેક કર્યો. પુત્રને આલિંગન ર્યું. હર્ષાવેશથી પુત્રને મસ્તક પર પુનઃ પુનઃ ચુંબન કર્યું. ભીમે આ અવસરને જોઈને મર્મપૂર્ણ વ્યંગ કર્યો. ભીમે કર્ણની પાસે જઈને કહ્યું. “એય સારથિના છેકરા ! તું શું અર્જુનની જોડે લડવા તૈયાર થયે છે ?...અરે, ભાઈ એમ કરને અહીં ધનુષ્ય પકડવા આવ્યું છે એ કરતાં ઘેડાની લગામ પકડને ! બાપ-દાદાને ધંધે છોડી અહીં શી
Page #277
--------------------------------------------------------------------------
________________
માથાકૂટ આદરી છે? કર્ણને તે આ વચન હડાહડ લાગી ગયું છે. વેરના બીજ વવાઈ ગયા. હજી કર્ણ સ્વસ્થ થઈને આવે તે પહેલાં તો દુર્યોધન વચમાં આવીને ગાજી ઊઠયેભીમ ! કુળની શી વાત કરે છે ? આ દુનિયામાં પરાક્રમ પુરૂષાર્થ....શૌર્યની કઈ કિંમત જ નથી ? દરેક વાતમાં કુળની વાત કરનારાઓ એ તો મને કહો કે અગત્યઋષિનું કયું કુળ હતું?
જાવ, કુળની જ વાત કરતા હોય તો મારા અંતરાત્માને અવાજ છે. આ કર્ણનું આવું પરાક્રમ છે તેમાં ચોક્કસ કઈ ભેદ છે. આવું ઔજસ્વી પરાક્રમ સારથિકુળમાં ન હોય. એ વાત હું નિર્વિવાદ પણે માનું છું. હજી પણ તપાસ કરે તેના કુળની. પણ ધ્યાનમાં રાખજે કે “કુર્લા આચારેન આખ્યાતિ, આચારઃ કુલં આખ્યાતિ!” કુળથી આચાર નક્કી નહીં થઈ શકે પણ આચારથી જ કુળ નકકી થશે.
દુર્યોધનને આ પડકાર સાંભળી સારથિ અતિથિને એક અમાપ જેર આવ્યું. તેની છાતી ગજગજ ફૂલી ઉઠી. આજે તેનામાં પણ અપૂર્વ સાહસ પ્રગટયું. તેણે સહુને સભા વચ્ચે જ કહ્યું, “સભાજન મહારાજા દુર્યોધનની વાત તદ્દન સાચી છે. દુર્યોધનની વાતમાં મીનમેખ ફરક નથી. સહુ પ્રથમ તે સભાજને હવે જાણું લે કર્ણ મારે ત્યાં મેટા થયા છે. જન્મથી મારે ઘેર છે. કર્ણને પણ જે વાતની ખબર નથી તે વાત આજે આપને આખી સભામાં જણાવી -દઉં છું. ! કર્ણને હું પાલક પિતા છું કર્ણના જન્મદાતા કોણ છે? તે હું જાણતા નથી. પણ હું તમને કર્ણની મને પ્રિાપ્તિ કેવી રીતે થઈ છે? તે જણાવીશ.
Page #278
--------------------------------------------------------------------------
________________
-
ક્રમાંક-૧૧
• પ્રવચનસાર
1
“મહાભારત” જીવનની વાસ્તવિક્તા સમજવા માટે એક અનન્ય ગ્રંથ છે. મહાભારત જીવનને એક શાણપણ શીખવાડે છે કે કોઈપણ વ્યક્તિમાં રાગથી સિમીત થઈ જવું કે કેઈ પણ વ્યક્તિથી શ્રેષથી દૂર થઈ જવું
એ એક ભૂલ છે. સાચી વાત એક જ છે કે જગતની આ તમામ વ્યક્તિઓ સાથે વૈરાગ્યથી રહો.. . રાગ મુંઝાવે છે ઠેષ મુરઝાવે છે. માત્ર વૈરાગ્ય જ
માનવને પ્રસન્ન રાખે છે. 1 જે તમારા જીવનનું કોઈ લક્ષ્ય જ ન હોય તે તમારે
જીવવાની જરૂર પણ નથી. 1 જીવનનું જે કઈ ભવ્ય લક્ષ્ય તમે નક્કી કર્યું જ હોય
તો તમારે માતથી ડરવાની જરૂર નથી. કારણ કે લક્ષ્યની સિદ્ધિ અનેક જન્મ થાય તો પણ થયા વિના
નહીં રહે. . * : Yર ગમે તેવી કલા કેમ ન હોય ? પ્રત્યેક કલાની પારંગ
તતા મેળવવાને એક જ સિદ્ધાંત છે-“એકાગ્રતા
કેળવે.” 1 તમારી પાસે એકાગ્રતા છે તો તમે જગતની કેઈપણ
કલા મેળવી શકશે, તમારામાં એકાગ્રતા નથી તે જગતની કેઈપણ કલા શીખવાથી તમને ફાયદો થવાને નથી.
Page #279
--------------------------------------------------------------------------
________________
પર સંસારમાં જીવવું એક ભયંકર વિવશતા છે તેમાં ખૂબ
પાપે કરવા પડે છે. પણ એટલે તો નિશ્ચય કરજો કે કેઈપણ નવા પાપની શરૂઆત તે તમે પિતે કરતાં જ નહીં !
ક વેર એ ખરેખર તો ગાંડપણ જ છે. પણ આવા ગાંડાઓ
આ દુનિયામાં ઘણું હોવાથી તમે એકલા ગાંડા તરીકે જાહેર થતાં નથી. બાકી ક્ષમાશીલ પુરુષોની પાસે તમે ઊભા રહે તો તમને તમારી વેરવૃત્તિ એ ગાંડપણ છે
એની ખાત્રી થયા વિના ન રહે !.... ક ઝઘડાનું રીહર્સલ કરવામાં પણ જોખમ છે. રીહર્સલ
માંથી ખરેખરૂં નાટક કયારે ભજવાઈ જાય તેની
ખબર નહીં પડે.. 1 ગુરુ માટે શિષ્ય સદાય પ્રેરણાને યોગ્ય છે. પ્રશંસાને
યોગ્ય કદી નહીં. જ પ્રેરણા શિષ્યની શક્તિનો વિકાસ કરે છે....
પ્રશંસા શિષ્યની શક્તિને વિનાશ કરે છે... 1 શિષ્ય એક વૃક્ષ છે, પ્રેરણા તેને ખિલાવે છે, પ્રશંસા
તેને કેહવડાવે છે. - પ્રેરણા પિષણ છે, પ્રશંસા શેષણ છે. ; શાસ્ત્રમાં શિષ્યની સામે શિષ્યની પ્રશંસા કરવાને
નિષેધ છે અને એગ્ય વ્યકિત સામે અસ્થાને થયેલી પ્રશંસા એ પણ દુર્ઘટના સર્જે છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
ર૪૭
1 તમે કેઈના કાનમાં કડવા શબ્દોની મૂડી વ્યાજે મૂકશે
તે તમને તે મૂડી કડવા મેતના વ્યાજ સાથે પાછી મળશે.
મકા પર ટોણાં મારવાની કળાવાળા માણસે કોઈને કંઈક સંભળાવી દેવામાં ચોક્કસ સફળ થાય છે. પણ મકે જોઈને કેઈને પ્રેમ આપનાર, આશ્વાસન આપનાર, હુંફ આપનાર જ જીવન જીવવામાં અવશ્ય સફળ થાય છે. ભીમ કણને ટાણે મારીને અવશ્ય ચૂપ કરી શક્યાં. પણ કર્ણને ટાણું જોઈને પ્રેમ આપનાર દુર્યોધન કર્ણને સદા માટે પોતાના પક્ષમાં
લઈ ગયો. ક શરમમાં નાંખવાથી માણસ નરમ બને છે.
પણ ટીકા કરવાથી તો માણસ ધીઠું બને છે.
જે મહત્ત્વાકાંક્ષા તમને શરૂઆતથી પ્રતિક્ષણ અશાંત રાખે છે, તે મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થયા બાદ તમને શાંતિ આપશે ખરી ? દુધનની હસ્તિનાપુરના સમ્રાટ બનવાની મહત્ત્વાકાંશ એ દુર્યોધન માટે કઈ એ સારે પ્રસંગ જીવનમાં જયા નહી કે જ્યારે તે શાંતિપૂ. ર્વક રહી શકયા હોય..... સરોવરના બે સંબંધીઓ છે. -અગલે અને માછલી. સરોવર સૂકાય એટલે બગલાની સગાઈ ચૂકાઈ જાય છે. બગલે ઊડીને બીજી જગ્યાએ ચાલ્યા જાય છે..... પણ પેલી માછલી ત્યાં જ પિતાનું જીવન સમાપ્ત
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૮
કરીદે છે. પિતાના પ્રાણ સૂકવી દે છે. તમે કેઈના સંબંધી તે બન્યા છે જ. પણ વિચાર કરજો કે
બગલા જેવા કે માછલી જેવા?.... - કુલની વ્યવસ્થા હતી. આજે આ કુલેની વ્યવસ્થા - ગુલ થઈ છે. ફૂલ (fool, લેકેએ કુલની વ્યવસ્થામાં
ધૂળ ઉડાડી છે. તેમ છતાંય દુનિયાભરમાં આજે ડાહ્યા
માણસે કુલને પવિત્ર સમજે છે.. * કુલેને વ્યવહાર અને કુલેની વ્યવસ્થા સમાજને શણ - ગાર છે. કુલની વ્યવસ્થા વિનાનો સમાજ ભંગાર છે. પક ડોકટરી શેધ પ્રમાણે લેહીને વર્ષો સુધી જાળવી
રાખતા શીખ્યા છીએ પણ એવી કઈ મુર્ખાઈ કરી છે કે લેહીના સંસ્કારને જાળવવાનું ભૂલી ગયા છીએ!
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રેણી–૧૨
(પૃ. ૨૪૪ થી ચાલુ) શક અતિરથિએ કરેલ રહસ્ય સ્ફોટ આતુરતાથી અધીરી બનેલી અત્યારની આ સભામાં જ અતિથિએ હવે નવો પ્રકાશ પાથર્યો. સહુ કર્ણને અતિરથિન જ પુત્ર સમજતા હતા. અતિથિએ કહ્યું “સભાજને ! જરાક તો વિચાર કરે. ક્ષત્રિય પુત્રોને પણ ભય પમાડે એ આ કુળરત્ન શું મારે પુત્ર હોઈ શકે? શું આ તેજનિધિ મારા જેવાના કુળમાં અવતરે? મને એને બાપ ન કહે તેમાં મને જરાય વાંધો નથી. પણ આ કુરિનને તમે ક્ષત્રિય પુત્ર નથી એમ કહી અપમાનિત ન કરે.”
આ પુત્ર પ્રાપ્તિની વાત સાંભળે. મહારાજા દુર્યોધને કરેલી શંકાને હું ટેકે આપું છું. મારી પત્ની રાધાને પુત્રની તીવ્ર ઝંખના રહેતી હતી પુત્ર કંઈ માંગે થોડો મળે છે? તેણે તથા મેં પુત્ર પ્રાપ્તિ માટે અથાગ પ્રયત્ન કર્યા. ભાગ્યાધીન ચીજ પાછળ ફાંફા મારી આખરે અમે હેઠા પડયાં.
એક વહેલી સવારે ગંગાના તટે હું સ્નાન કરવા ગયો. હતા. શાંત સવાર હતી. વહેલો પહોર હતે. ગંગાના કાંઠે પડતો એ છે પ્રકાશ ખૂબ મનહર લાગતું હતું. મારી નજરે એ શાંત પ્રવાહ પર ચૂંટી જતી હતી. પ્રવાહની
Page #283
--------------------------------------------------------------------------
________________
૫o
સાથે એક નાનીશી પેટી મને દેખાઈ. કુતૂહલથી હું ત્યાં પહોંચી ગયો. પિટી ખૂબજ હેતુપૂર્વક બંધ કરેલી જોઈ હું પેટીને લઈને સીધે ઘેર આવ્યા. પેટી ખોલી. અહા.... અંદર તે એક બાળક હતું ! રાજ કુમાર જેવી જ તેની કાંતિ હતી. અને તેમાય કાનમાં લગાવેલા લટકતા મણિજડિત કુંડલિની શોભા તે અપરંપાર હતી.
આવા સુંદર બાળકને જોઈને હું સીધે પહોંચ્યો રાધા પાસે. મારી પ્રિયા રાધા માટે આજે ખરેખર આનંદને દિવસ હતે. મારી ખુશી હું વ્યક્ત કર્યું તે પહેલાં તો રાધા બોલી ઊઠી પ્રિયે ! હું જાણું છું આજે તમે એક સુંદર બાળક લાવ્યા હશે. અતિથિ કહી રહ્યા છે-કે સભાજને ! આ વાત સાંભળતાં મારા આશ્ચર્ય પાર ન રહ્યો.” હું કંઈક પૂછું તે પહેલાં જ મારી પ્રિયા, રાધાએ કહ્યું.
“આજે હમણાં જ સવારના સમયે મને એક સ્વપ્ન આવ્યું છે. સ્વપ્નમાં મેં સાક્ષાત્ સૂર્યદેવને જોયા છે. સૂર્ય દેવે કહ્યું- હે રાધા આજે તારા મરથ ફળશે. આજ તને અવશ્ય એક મહાપરાકની પુત્રની પ્રાપ્તિ થશે.” અને રાધા આટલું કહીને બાળક પાસે દોડી આવી હતી. કર્ણ એની આંખનો તારે બની ગયો હતો. તેનું લાલન પાલન કરતી ક્ષણે ક્ષણે તે એકજ વિચારતી કે આ કેઈક ભવ્ય કુલદીપકને ઉછેરવામાં કંઈ ખામીતે નહીં જ રહી જાયને? આ બાળક જ્યારે પણ સૂતા ત્યારે કાનની નીચે હાથે રાખીને સૂતો. હતે કેણ જાણે સૂતા સૂતાંય એ જાણે ધનુષ્યની દેરીને ખેંચી હાથને કાન પાસે લાવવા માંગતા હોય તેમ લાગતું
Page #284
--------------------------------------------------------------------------
________________
રપ૧ હતું. અને તેથી જ અમે બધાયે અજ્ઞાતે કુલદીપકનું નામ : કણું રાખ્યું હતું. ભલે આ વીર બાળકનું કુળ અમે ન જાણીએ. પણ આ કઈ ક્ષત્રિય પુત્ર છે તેમાં શંકા નથી.” !. .
" આ તરફ સહ વિસ્મય પામ્યા. પણ પેલી માતા કુંતીને લગ્ન પહેલાને પાંડુ સાથે સમાગમ યાદ આવ્યા. ત્યારબાદ થયેલ પુત્ર અને કુંડલ સહિત પુત્રને પોતે કરેલો ત્યાગ બધું જ નજર સમક્ષ દેખાવા લાગ્યું. દૂરથી જોતા કુંતી પેલા કુંડલને ઓળખી ગઈ. કુંતીને ક્ષણવાર તે થયું કે આ મારાજ બે દિકરાને યુદ્ધ કરતા રોકવા ચીસ પાડું. ક્ષણવાર થયું મારું જ બીજ છે. ભલે સારથિ પત્ની . રાધાનું તેણે દૂધ પીધું. પણ મારા અર્જુનની સાથે બાથડે તેવી શક્તિ તેના સિવાય કેનામાં હોય?
ઉછેર કરતાં પણ બીજને પ્રભાવ મોટો છે. ઉછેર ભાત બદલી શકે પણ જાત તે બીજને જ આધીન રહે છે, પણ કઈ અજ્ઞાત ભયથી કુંતી કશું જ બોલી ન શકી. જે વાતને વખતે ખુલાસે નથી થઈ શકતે તે વાત એક સમસ્યા બને છે. કુંતીને લાગે છે કે મેં પાંડુરાજાને કદી આ વાત કરી નથી; તે અહીંયા રાજસભામાં પાંડુરાજાને આ વાત કેવી રીતે કહું? કુંતી અવસરે આ વાત કહેવી તેવું નકકી કરે છે. પણ અત્યારે તો અહીં સંગ્રામ છેડાઈ પડવાની તૈયારી છે.
અતિરથિની વાત સાંભળીને ઓર જેરમાં આવી ગયેલ દુર્યોધને કહ્યું- “અર્જુન ! પરાક્રમથી કુળને પરખ અને હવે
Page #285
--------------------------------------------------------------------------
________________
રપર
આ અંગદેશના રાજાધિરાજ કર્ણ જેડે યુદ્ધ કર.” બંનેના ટંકારેથી લોકો ગભરાઈ ઊઠયા છે. પ્રેક્ષકોને થયું છે કે આ પરીક્ષા મંડપમાંથી પલાયન થઈ જઈએ. નહીં તે પાડાના વાંકે પખાલીને ડામ જેવું થશે. આ બધા લડશે પણ આપણે નિર્દોષ પ્રેક્ષકો મરી જઈશું.
કે આખરે આફત દૂર થઈ લોકોના આ ખળભળાટથી અને કંઈક અંદરની મુંઝવણથી આજે પાંડુરાજ પણ હાલી ઊઠયા હતા!! આજે શું થશે એ કહેવું મુશ્કેલ હતું. અર્જુન પણ નજર સામે કરીને જેવા તૈયાર ન હતો. કર્ણને રોકી શકાય તેમ ન હતું. લોકો આ યુદ્ધ–સંગ્રામને ચાહતા ન હતા. આખરે પાંડુએ દ્રોણાચાર્ય સામે નજર દેડાવી. દ્રોણાચાર્યને પૂછયું.
આચાર્ય પ્રવર ! અહી આપે આ રાજકુમારોને શા માટે બોલાવ્યા છે? અહીં અમે બધા શું લડવા આવ્યા છીએ? આચાર્ય દ્રોણ! આપ આ ઝઘડે બંધ કરે. આ આપની જ જવાબદારી છે. અને દ્રોણાચાર્યે પોતાને વજ જે હાથ ઉંચે કરી એક હાકેટો કર્યો. પાંડ અને કૌરને ત્યાંને ત્યાં જ સ્થગિત થઈ જવા હુકમ કર્યો. ગુરુની ભ્રકુટીથી અર્જુન શરમાઈ ગયે. કર્ણ ડઘાઈ ગયે. બંનેય સિંહના બચ્ચા જેવા યુવાને પોતાના પક્ષકારો, પિતાની સાથે લઈ ગયા. અને દ્રોણાચાર્યે આફતને નિવારી.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૩
- કર્ણ આ પ્રસંગે કશું બોલ્યા નથી. દુર્યોધને પણ તે વખતે મૌન ધારણ કર્યું છે. પણ તેમના મગજમાં આ અન્યાય થયે છે એવી છાપ ઘર કરી ગઈ છે. બંનેય જણાને જાણે કડવો ઘૂંટડો પી ગયા તેવું લાગતું હતું. છતાંય બધું ધીમે ધીમે થાળે પડવા માંડયું રાજકુમારે પિતપોતાના અમનચમનમાં થોડા દિવસ મસ્ત બન્યા.
પિતાના રાજ્યને અનેક રીતે વધારતા અને પ્રજાને એક સુખ આપતા મહારાજા શ્રી પાંડુ હસ્તિનાપુરનું રાજ્ય ચલાવી રહ્યા છે. રાજ્યધુરા વહન કરવા છતાંય મહારાજા પાંડુને જરાય ગર્વ નથી. રાજકારણની અને રાજ્યવહીવટની તમામ બાબતમાં ભીષ્મ પિતામહની સલાહ લેવાય છે ધૃતરાષ્ટ્ર તથા વિદુરની તેમાં સંમતિ મેળવવામાં આવે છે. મહારાજા પાંડુ જાણે છે કે રાજકુટુંબને કલહ જ પ્રજાને કલહ બને છે, દેશને કલહ બને છે. જ્યાં રાજકુટુંબ શાંત હોય છે ત્યાં દેશ પણ શાંત જ હોય છે.
મહારાજા શ્રી પાડુની આ ઉદાર નીતિથી હસ્તિનાપુરની કીતિ હવે પુરા ભારતમાં ફેલાઈ ગઈ છે. પડદા પાછળ ખટપટ જગાડનાર દુર્યોધન-કર્ણ અને પેલા શકુનિ જેવાની કંઈક વાત કેઈક ખૂણામાં થયા કરે છે. પણ જ્યાં સુધી વડીલેમાં એક્તા છે ત્યાં સુધી તેઓની પીપુડી વધુ વાગે તેમ નથી. મહારાજા શ્રી પાંડુ તો દુર્યોધન અને બીજા કૌરવબાળોને ખૂબ જ લાડથી ઉછેરે છે. સહુની તરફ સમાદષ્ટિ રાખવા અંત:કરણથી પ્રયાસ કરે છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૪ દર કાંપત્યપુરથી રાજદૂતનું આગમન આજની સુંદર સવાર હતી..... મહારાજા પાંડુને દર બાર કંઈક અનેરી આભા ધારણ કરી રહ્યા હતા. રાજ્ય દરબારમાં ભીષ્મ ધૃતરાષ્ટ્ર અને વિદુરની હાજરી એક પુણ્ય. મય આપ્ત મંડળની પ્રભા ફેલાવે છે. બહાર ઊભેલે પ્રતિહાર આવ્યું. “મહારાજા શ્રી પાડું કાંપિલ્યપુરથી રાજદૂત આવ્યું છે. અંદર પ્રવેશ કરી શકશે ?” મહારાજા પાંડુ તુરત જ પોતાની નજર ભીષ્મપિતામહ સામે દેડાવે છે. ભીષ્મપિતામહ-ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય જણાની સંમતિ મળતાં જ પાંડુરાજ પ્રતિહારને દૂતને આવવા આજ્ઞા આપે છે.
કાંપિલ્યપુર જેટલે દૂરથી દૂત શા માટે આવ્યો હશે? રાજા દ્રપદ હસ્તીનાપુર સાથે મૈત્રી રાખે છે માટે યુદ્ધને તે સવાલ નથી ! હમણાં કેઈ એ અવસર પણ નથી કે દૂતને આવવું પડે ? પણ હવે વધારે વિતક કરવાની જરૂર નથી.. રાજદૂત મહારાજા પાંડુના સિંહાસન પાસે આવી ગયે છે ન યુદ્ધના સમાચાર છે કે ન બીજા રાજાઓએ તેમના પર આક્રમણ કર્યું છે. કાંપિલ્યપુરના મહારાજા દ્રુપદને તે પિતાની લાડકી પુત્રી દ્રૌપદીને સ્વયંવર ગોઠવે છે. પિતાની પુત્રી દ્રૌપદી પર, તેની કળા અને લાવણ્ય પર, તેની ચતુરાઈ અને ચપળતા પર પદ રાજા આક્રીન હતું, તેશ્રી રાજા દ્રપદે નક્કી કર્યું હતું કે આવી દિકરી તે કઈ સમર્થ રાજાને ત્યાં જ જવી જોઈએ. અને તેથી જ ઉપદે નિર્ણય કર્યો કે જે રાજસભામાં આવીને રાધા વેધ કરે તેની સાથે જ આ કન્યાના લગ્ન કરવા,
Page #288
--------------------------------------------------------------------------
________________
૫૫
•
તે કહ્યુ “આપને મહારાજા દ્રુપદે નિમંત્રણ આપ્યુ છે. પાંડુરાજે રાજદૂતની વાત સાંભળી. ભીષ્મ આદિના અભિપ્રાય જાણ્યા. ભલે પાંડુ રાજા હતા અને આમંત્રણ પાંડુરાજને ઉદ્દેશીને હાય પણ પાંડુ માટે સહુ સમાન હતા.... પેાતાના પુત્રોને જ નહીં કૌરવાને પણ તૈયાર થઈ જવા જણાવી દીધું. એટલું જ નહી. આ સ્વયંવર મંડપ તે કાઇ અમૃતપૂર્વ ઘટના જેવા હતા તેથી ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારી, પાંડુરાજા તથા કુ ંતી અને માદ્રી સહુએ પણ હાજર રહેવા જોરદાર તૈયારીઓ કરી. આ સ્વયંવર મડપમાં તે આજે મેાટી મેટી હસ્તીઓ પણ આવવાની હતી. સ્વયંવર ઉમેદવારા તરીકે મેટા માટા રાજવીઓએ ઉમેદવારી નોંધાવી હતી.
જેઓને ઉમેદવાર તરીકેની ઉમ્મીદ ન હતી તે પણ આવા પ્રસંગે આવનાર ઉમેદવારેાને જોવાનુ પ્રલેાભન છેડી શકે તેમ ન હતા. ભારતભરમાં દ્રૌપદીના સ્વયંવર મંડપની ચર્ચા થતી હતી. કોઈપણ નાના મેટા રાજ્યના રાજકુવા પણ હાજર રહેવાના હતા, અને આવે! મેળે! હાય ત્યાં દરેકને પાતપેાતાના અભિપ્રાય હાય છે. હુંમશાં પ્રનતું જ આવ્યું છે કે થે!ડા લેકે કામ માટે ટોળે વળે છે અને બાકીના ઘણા લેાકેા ટોળાને જોવા માટે ટાળ વળે છે.
ૐ કુરુવંશીઓનેા કાંપિલ્યપુર પ્રવેશ હસ્તીનાપુરથી પણ કુરુવંશીઓનું પ્રયાણ ખૂબ ભપકા દાર રીતે થયું હતું. કોઈ રાજ્યના વિજય કરવા જાય એવી
Page #289
--------------------------------------------------------------------------
________________
‘ભવ્ય સેના સાથે તેઓ નિકળ્યા હતા. અને સેનાની શોભા પણ ભવ્યતમ હતી. રાજા દ્રુપદ ખુદ પાંડુરાજનું સામૈયું કરવા આવ્યા હતા. સામૈયું પણ પાંડુરાજાની સેના જેટલું ' જ વિશાળ અને ભવ્ય હતું ! કપિલકપુર તે આજે માણસોથી ઉભરાઈ જતું હતું. સર્વત્ર માનવ મહેરામણ ઉભરાતો હતે. પદ રાજાએ પાંડુરાજા પર અને પ્રેમ દર્શાવ્યું હતું ! રાજ્યના બધાય નીતિ નિયમોના બંધને તોડીને ખુદ પદ–રાજાએ આવીને થોડીવાર માટે પાંડુરાજાના રથનું સારથીપણું કર્યું હતું. આવું મહાન બહુમાન દ્રુપદ રાજાએ કેઈનેય આપ્યું નહતું ! આ વિશાળ સેનાનું સામૈયું ગામની બહાર જ ઉતારી ત્યાં જ આરામ, સ્નાન અને શણગાર સજીને પાંડુરાજ સ્વયંવર મંડપ સુધી પહોંચ્યા. બીજા રાજાએ પણ આ શુભ પ્રસંગે ઉપસ્થિત થઈ ગયા હતા....
કાંપિત્ય નરેશ દ્રપદે જે સ્વયંવર મંડપની રચના કરી હતી, એ પણ એક ઐતિહાસિક ઘટના હતી! આટલી વિશાળ સંખ્યામાં આવેલા આ મેંઘેરા મહેમાનેને તમામ સગવડ હાથવેંતમાં રહે તેવી તમામ તૈયારી હતી. સગવડની તે જાણે કઈ કમીના નહીં.....પણ આ મંડપમાં લગાવેલા સોનાચાંદીના સ્ત, માણેક મેતીના તરણે, સ્ફટીક અને રત્નના ભેંયતળીયા, ચારેબાજુના માર્ગમાં પથરાયેલા મુલાયમ ગાલીચાઓ, મઘમઘતા ધૂપની મીઠી મહે કે, અત્તરના સુગંધી છાંટણા. વિગેરે અદભુત શભા હતી. કેટલાય નાના રાજ્યના રાજવીઓ તો આ સ્વયંવર મંડપને જોઈને બાઘા જેવા બની ગયા હતા. તેઓની કલ્પના કોઈ ભવ્ય મંડપની જરૂર હતી
Page #290
--------------------------------------------------------------------------
________________
રપ૭ પણ જે ભવ્યતાથી મંડપ બન્યો હતો તેની તે રાજકુમારે માટે કલ્પના પણ કરવી અશકય હતી!
કેટલાક રાજવીઓને ખૂબ જ દૂરથી આવ્યાને થાક આજે ઉતરી ગયો હતો. શિલ્પશાસ્ત્ર પ્રમાણેના એવા મનહર દશ્ય અને સુંદર બાંધણી આ મંડપમાં હતી કે કેટલાય ઉત્કંઠિત રાજવીઓએ આ શિલ્પીઓના નામે પૂછી પૂછીને નોંધવા માંડયા. કેટલાય રાજવીઓ ચર્ચા કરતા હતા. “સ્વર્ગના વિમાનની વાતો આપણે સાંભળતા હતા પણ અહીં સ્વર્ગથી શુ ઓછું છે?”
ર૩ રાધાવેધની પૂર્વ તૈયારી આવા કલ્પનાતીત સ્વયંવર મંડપમાં હવે બધા જ સિંહાસને ભરાઈ ગયા હતા. સભા મંડપની વચમાં એક વિશાળ– કાય ધનુષ્ય છે. એક તીક્ષણ બાણ છે. અને બાજુમાં જ રાધાવેધને સ્તંભ છે. સહુએ પહેલાં તો આ દ્રુપદનું દેવાધિષ્ઠિત વિશાળ ધનુષ્ય ઉપાડવાનું છે. ધનુષ્ય ઉપડે તે પછી તેને નમાવી દેરી બાંધવાની છે. દોરી બંધાઈ જાય તે પછી રાધાવેધ માટે જઈ શકાય.
આ મંડપ જોઈને રાજકુમારોને અપાર આનંદ થયો. હતો. પણ આ વિશાળ ધનુષ્ય અને રાધાવેધને સ્તંભ જોયે ત્યારે ઘણાને થયું કે ઉમેદવારી પાછી ખેંચી લઈએ તો સારુ ! પણ હવે ઉમેદવારી પાછી ખેંચવાને સમય રહ્યો ન હતો. હવે તે રાજકુમાર એ આ મંડપમાં પોતાની ઈજજત રહી જાય માટે જ ઈષ્ટદેવને પ્રાર્થના શરૂ કરી હતી. ત્યાં જ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પેલી સોળે શણગાર સજીને આવેલી સાક્ષાત્ સ્વગ સુંદરીએ સભા મંડપમાં પગ મૂકયેા. સહુની લાલસા વધવા માંડી. રાજવીઓએ પેાતાના ઇષ્ટ દેવાને કહ્યું, “હું દેવેશ ! માગ` માંથી જેવી રીતે નિવિને તમે લઈ આવ્યા છે તેવી રીતે જો આ દ્રૌપદી મળી જાય તે! વાહ ! તમારી માનતા પૂરી કરવામાં કશું બાકી ન રાખીએ.” પણ તેય સહુ સમજતા હતા દ્રૌપદી એક છે; મળશે કેટલાને ?
અનેકાનેક વિકલ્પે લેાકેાના મનમાં ચાલી રહ્યા છે. અને દ્રૌપદીને જોયા પછી તેા સહુની ઉત્કંઠા આકાશે ચઢી ગઈ છે. ત્યાંજ વ્યવસ્થાપકાએ જયનાદ કરી સભાના કાલાહલ શાંત કરાયેા. સહુની નજર દ્રૌપદી પર અને પેલા માણ પર કેન્દ્રિત થયેલી છે. દ્રુપદના પુત્ર રાજકુમાર ધૃષ્ટદ્યુમ્ન ઉભે થાય છે. પેલા બાણની સામે નજર કરીને અને હાથથી તે ખાણ દેખાડીને ઉદ્ઘાષણા કરે છે.
“એ માનવતા મહેમાને ! આપ સહુનું હું સ્વાગત કરું છું. અને આકાશમાં રહેલ સૂર્યાં, અહીં અદૃશ્ય રૂપે રહેલા સિદ્ધો અને ગધા, તેમજ પેાતાના વીય ખળથી વિચરી રહેલા ખેચરા તથા આ રાજાએ અને આ સભાસદો.... આ બધાની સમક્ષ મારી આ પ્રતિજ્ઞા છે, જે કોઈ અમારા આ ધનુષ્યને નમાવશે, રાધાવેધ કરશે તેને હું મારી પરમ સૌભાગ્યવતી બેન દ્રૌપદી પરણાવીશ ” આ અમારું ધનુષ્ય વંશ પરંપરાથી અમારે ત્યાં પૂજાય છે. સેંકડા દેવા આ ધનુષ્યના અધિયા છે એવુ અમે જાણ્યું છે. આવા, જે કોઈ ભાગ્યશાળી પુણ્યશાળી હાય તે આગળ આવે....
""
Page #292
--------------------------------------------------------------------------
________________
૫૯
શૂરથી પધારા....બહાદુરા પધારો....ક્ષત્રિયના નબીરા શીઘ્ર પધારે....'
ધૃષ્ટદ્યુમ્નની ઘેાષણા બાદ તા કેટલાયની દ્રૌપદી મેળવવાની રહી સહી આશા હતી તેય ખલાસ થઈ ગઈ. તેાય લાલચ કેાઈને છેડતી નથી. પ્રયત્ન કરવામાં આપણું શું જાયઃ છે ? એમ સમજીને બધા બેઠા છે. બધા વિચારે છે કે ‘ લાગશે તા તીર નહીં તે તુક્કો તેા કહેવાશે.' સભા મંડપમાં હવે બધી તૈયારી પૂર્ણ થઈ હતી, હવે આગંતુક રાજાએનાં નામ અને પરાક્રમેાની ગાથાએ મેલાવાની હતી. જેના નામ ખેલાય તેણે ધનુષ્ય પર પણછ ચઢાવવાની હતી.
રાજાઓના મધુર વર્ણન કરવા માટે અને વ’શાવલી પેાકારવા માટે પ્રતિહારી તૈયાર થયા. સહુ પ્રથમ રાજા ક્રમ દન્તના નામની ઘેાષણા થઈ. દમદન્ત ખરેખરા શૂરવીર હતા. તે પગ જોરથી પછાડે તેા ધરતી પણ ધમધમી જાય તેવી તેની પડછંદ કાયા હતી. પણ જેવા રાજા દમદન્ત ચાપને નમાવવા ઉભે થાય છે કે તેની સામે જ કોઈને છીંક આવે છે. આ અપશુકનથી તેનુ મન ખાટું થઈ જાય છે. અને ખીજા રાજવીએ ય કહે છે “ ભાઈ ! મહેરમાની કરીને તું રહેવા દે.” ડાહ્યો ક્રમઃન્ત પણ સમજીને પેાતાના આસન પર બેસી ગયા !
પ્રતિહારીએ આગળ પ્રશસ્તિ વાંચી; હે દ્રૌપદી ! આ ધર નામના રાજવી છે. યમુનાના તટ પર તેમનુ વિશાળ રાજ્યછે. આ ધર પણ બિચારા એકવાર તે નીચે ઉતર્યાં પણ પેાતાના ઉપહાસના ડરથી પાછે ઉપર ચઢી ગયા. ત્યારબાદ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬o
‘વિરાટ દેશના રાજવીનું નામ પોકારયું. તે પણ ઝડપભેર ઉઠયો તે ખરે પણ જ્યાં ધનુષ્યની નજીક આવ્યો ત્યાં જાણે ધનુષ્યને જોઈને જ પુતળાની માફક ઉભું રહી ગયે. ને આગળ જાય કે ન પાછળ જાય. આખરે સહુએ તેને પણ બેસાડી દીધો.
નંદિપુરને રાજા શલ્ય આવ્યે. ધનુષ્યની આગળ તો એ પણ પહોંચી ગયા. પણ આ દેવતાઈ ધનુષ્યની જાજવલ્યમાન પ્રભા જોઈને જ હેબતાઈ ગયે. તે પણ પાછો પોતાના સ્થાને પહોંચી ગયો. સહદેવ પણ ઉભું તો થયે પણ તરત જ પાછો પિતાના આસને બેસી ગયે.
ત્યારબાદ રાજગૃહથી આવેલ મહાન રાજવી જરાસંધનું નામ બેલાયું. જરાસંધના મહાન બળથી સહ પરિચિત હતા, મહા પરાકની જરાસંધ સાફળે ઉભે થયે. હમણાં જ પોતે ધનુષ્ય નમાવી દેશે તેવો આડંબર કર્યો. પણ સહેજ પકડતાની સાથે તે ધનુષ્ય પાછું પડી ગયું. અને જરાસંધના મુખ પર એક ઘેરી શરમ છાઈ ગઈ. “મારા જેવાથી પણ શું આ ધનુષ્ય નમાવવું શકય નથી?”
ચેદિરાજ શિશુપાલ પણ અહીં હાજર હતા. તેના ભાઈએ તે તેને આગળ વધવાની જ ના પાડતા હતા; છતાંય શિશુપાલ આગળ ગયે. કેઈનું માને તો શિશુપાલ શાને! પહોંચી ગયે શિશુપાલ ધનુષ્ય પાસે, પણ તેને નમાવવા જતા શિશુપાલના સ્નાયુઓ અને નસો ફૂલીને બહાર દેખાવા માંડી ધીમે રહીને બધા રાજાઓએ કહ્યું—શિશુપાલ! હવે બેસીને થાક ઉતાર” અને એક આછું સ્મિત મંડપમાં ફેલાઈ ગયું.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૦૧
કણને તે જાણે પાર વિનાના અહંકાર હતા, “ શુ કરવાનુ છે આ માણુ નમાવવામાં માટુ? અને રાધાવેધ કરવામાં શું કમાલ છે ? કણ તા જાણે કહી રહ્યો હતા, મારેદ્રૌપદીનું કશુંય કામ નથી.” એટલે એ તે સ્વયંવર માટે ઉભા જ થતેા નથી, પણ કેટલાક રાજવીઓએ તેને ઉભે કર્યાં. અલિષ્ઠ ક ધનુષ્યને તેા ઉપાડી શકયો. પણછ ચડાવી ગયા. પણ દ્રૌપદી તે વખતે આ સારથિ પુત્ર તરીકે પ્રખ્યાત કણ ને જરાય ચાહતી ન હતી. એ તે ઈચ્છતી જ હતી કે ક આગળ ન વધે....
જાણે કુલદેવીના કાઈ પ્રભાવથી જ કણ રાધાવેધ ન જ કરી શકસે. કણ અને રાધાવેધ કરે ! આ સભવ જ કેવી રીતે ? રાધા તેા કણની માતાનું નામ હતું....તે પછી કર્ણ રાધાના વેષ કેવી રીતે કરે ! વળી આ ધનુષ્યના અધિષ્ઠાયકાને પણ જાણે આ કોઈ રાજકુમારી માન્ય જ ન હતા ! ખલરામ, પ્રધુમ્ન અને શાંખથી વીંટળાવેલા શ્રીકૃષ્ણજી પણ આ મંડપમાં હતાં આજે તેમને હેતુ પણ કં ઈક જુદા જ હતા. તેથી તેઓએ તા સ્વયંવર માટે જરાય ઉત્સુકતા બતાવી જ ન હતી.
દુર્ગંધન, દુઃશાસન, અશ્વત્થામા, ભગદત્ત, ભૂરિશ્રવ, શવ, જયદ્રથ, ચારુદેષ્ણુ એવા એવા કેટલાય રાજવીઓએ વ્યથ પ્રયત્ના કર્યાં.
આખરે શ્રીકૃષ્ણે પેાતાની આંખના ઈશારા પાંડવાને કર્યાં. પાંચેય પાંડવા એક સાથે થા. આ પાંચેય પાંડવાને સાથેઉઠતા એને દ્રૌપદીને પણ ક્ષણવાર વિચિત્રભાવ આવી ગયે.
Page #295
--------------------------------------------------------------------------
________________
દ્રૌપદીને થયું, “આ પાંચેયે પાંડવો પિતાના પતિ થાય તો કેવું સારું ?” પણ બીજી જ ક્ષણે દ્રૌપદીએ આશ્ચર્ય અનુભવ્યું ? “આવો વિચાર પિતાના મનમાં કેમ આવ્યું?” દ્રૌપદી મનને સ્વસ્થ કરવા પ્રયત્ન કરે છે. પણ તેનું મન પાંચેયમાં લાગેલું છે.
- આ પાંચેય પાંડવોમાંથી અજુન સડસડાટ આગળ વધે છે. મોટાભાઈ યુધિષ્ઠિરને આદેશ માંગે છે. મોટાભાઈને આદેશ મળતાની સાથે અર્જુને આ ધનુષ્યને ત્રણ પ્રદક્ષિણા દીધી. આવી શુભ વિધિ કેઈપણ રાજકુમારે કરી ન હતી. - વિધિ એ સાધનાનું મેટું અંગ છે” જાણે આ વિધિને પણ કઈ મંગળ પ્રભાવ હશે. એક મગફળીનું ફેતરું ઉપાડે
એવી રીતે અર્જુને ધનુષ્ય ઉપાડી લીધું. ક્ષણવારમાં તેણે - ધનુષ્ય પર પણછ ચઢાવી દીધી. ત્યાં જ ભીમે જાહેર કર્યું.
હજી પણ કોઈની આવી શક્તિ હોય તે આવે. અને - આવું અર્જુનનું પરાક્રમ જોઈને કોઈને કંઈક વધે અર્જુન સામે હોય તો કહેજે ! મારે અર્જુન તે રાધાવેધ જાણે છે. પણ વાંધા વચકાવાળા હોય તો આગળ આવે હું માથવેધ - જાણું છું.” માથામાં દર્દ થતું હોય તો કહેજે. આ મારી ગદાથી હું માથાની દવા કરી આપીશ. આટલું કહીને ભીમે જરા ખૂધૂ હાસ્ય કરી બધાને વિસ્મયમાં મૂકી દીધા. અને ધીમે રહીને અર્જુનને સલાહ આપી. “ભાઇલા અર્જુન! જરા ચાપ (ધનુષ્ય) પર બહું ભાર ન આવે તેનું ધ્યાન રાખજે. કારણ આ ધનુષ્ય તો જૂનુ થઈ ગયેલું છે. અને તારુ બળ અપાર છે. નકામું ધનુષ્ય તૂટી જાય તે આપણું
Page #296
--------------------------------------------------------------------------
________________
જ નામ આવે !” અને આ તરફ અર્જુનના આ અદ્ભુત પરકમને જોઈને આશ્ચર્યથી બધાએ મેઢામાં આંગળી નાખી દીધા. દ્રોણાચાર્યથી આ પ્રસંગે બોલ્યા વિના રહેવાયું નહીં. તેમણે ધૃતરાષ્ટ્ર, પાડુ અને ભીમને કહ્યું.
જુઓ તો ખરા હવે આ અર્જુનનું પરાક્રમ અને તેની અદ્ભુત વિદ્યા...રાધાવેધ તેના સિવાય બીજું કોણ જાણે છે?” અને ચારે બાજુના જયનાદના દવનિની વચ્ચે અર્જુન ધનુષ્યને હાથમાં લઈને રાધાવેધના સ્તંભ પાસે પહોંચ્યાં. આ તરફ દ્રૌપદીની ચિંતા વધવા માંડી હતી. એનું મન તો પાંચેયમાં હતું. અને અહીં તે માત્ર અર્જુન જ આગળ વધી રહ્યો હતો. દ્રૌપદથી એક નિઃસાસે નંખાઈ ગયો.
અરે કમ...” અને પુનઃ દ્રૌપદી રાધાવેધના એ દેવ દુલર્ભ દશ્યને જવાનું, સ્તંભ પર રાખેલી “રાધા નામની પુતળીની ડાબી આંખ વિંધવાની અને તેય વચમાં ચક ફરી રહ્યું હોય તેની વચમાંથી. આ અશક્યપ્રાયઃ રાધાવેધને સાધવા અર્જુન તૈયાર થયો. અર્જુને ક્ષણવારમાં પોતાનું ધ્યાન એકાગ્ર કર્યું. તેલના કુંડમાં પ્રતિબિંબ જોયું. તેના મગજમાં એક જમ્બર ગણત્રી બેસી ગઈ. ભયંકર ટંકારવ કરતું સણ...ણ...ણ કરતું બાણ છૂટયું. રાધા (પુતળી)ની ડાબી આંખ વિંધાઈ ગઈ. અને પેલા નિરાશ અને હતાશ બનેલા રાજવીના હૈયાં પણ વિધાઈ ગયા ! કુંતી અને દુર્યોધનને તો આ પ્રસંગે ખૂબ જ બહાવરા બનાવી દીધા! - હવે તે અર્જુનના લગ્ન થશે. કીરવ તથા પાંડવ સહુમાં ,
.
-
-
C
છે N
K૧
ત. S
ર
' S
..
=
=
1
=
=
.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૪
હવે તે મોટા ગણાશે ! આ બધી ચિંતાએ દુર્યોધન કરમાઈ રહ્યા છે. લેકે અર્જુનના જયનાદમાં મસ્ત બન્યા છે ! અર્જુન રાધાવેધ કરીને આવે છે, દ્રૌપદીને તે પાંચેય પાંચ પાંડે જોઈ એ છે. પણ લેકની લાજથી એવું કેવી રીતે કહેવાય? એટલે દ્રૌપદી શરત પ્રમાણે અર્જુનના ગળામાં વરમાળા આરે પણ કરવા જાય છે. તે વરમાળા અર્જુનના ગળામાં પહેરાવે છે, પણ એ વરમાળા પાંચેય પાંડેના ગાળામાં એક જ સાથે પડે છે. સહુના આશ્ચર્યને કઈ પાર રહેતો નથી.
લોકોને આવું અદ્ભુત દશ્ય જોઈ આશ્ચર્ય થાય છે. સભાજનો કંઈ વિચારે તે પહેલાં જ આકાશમાં દિવ્યવાણી થાય છે.... “હે સભાજને...! “પદની પુત્રી દ્રૌપદી આ પાચેય પાંડને પરણી છે તે યુક્ત જ છે! કોઈ મનમાં કશી જ શંકા લાવશે નહીં....”
આ દિવ્યવાણી થતાં લોકોએ આકાશ સામે જોયું પણ કઈ દેવ દેખાયા નહીં. વાણી તો અવશ્ય ગેબી અવાજ જેવી જ હતી.
| દિવ્યવાણીને સાર એ જ હતો કે આ દ્રૌપદીના પાંચ પતિમાં કંઈક દિવ્ય સંકેત છે. કુંતીએ વાણીને સાંભળીને તરત જ કહ્ય... “હાશ ! ચાલે મારે તો એક જ પ્રસંગે પાંચ પ્રસંગ ઉકલી ગયા. હવે બીજા કેઈ પુત્ર માટે મારે કન્યાની જરૂર રહી નથી. ” કુતીની નિશ્ચિતતા અને નિશ્ચિતતાથી પેદા થતે આનંદ સમજી શકાય તે હતે. પાંડુ તે આ પાંચેય પુત્રના ગળામાં માળા જોઈને અને દિવ્યવાણી સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે! અને તે ખૂબ જ
Page #298
--------------------------------------------------------------------------
________________
આનંદમાં છે. અમે તેને યુધિષ્ઠિર અને ભીમના લગ્ન ન થયા હોય તે પહેલાં પોતાના લગ્ન થાય તે તેને પસંદ ન હતું. આ ચમકારે અર્જુનની પણ ચિંતા ચૂરી નાંખી હતી....
પણ....પેલા કુપદરાજા ખૂબ જ ચિંતાતુર હતા. આવી. દિવ્યવાણી થઈ હોવા છતાં ય લેકે શું કહેશે? તેની પદને ખૂબ ચિંતા હતી. એક પુત્રીને પાંચ પતિ સાથે પરણાવવાની વાતની લો કે કેવી મજાક ઉડાવશે ? તે ભય પદને ખૂબ જ સતાવતે હતે. દ્રપદ વીલે મોંઢે પિતાના આપ્ત મંડળ તરફ જોઈ રહ્યા હતા.
પાંડુપુત્ર તરફ ઈષ્ય ભાવથી જેનારાએ હાહો કર. વાની તૈયારીમાં હતા. ત્યાં જ આકાશમાં ફરી એકવાર અવાજ થયે. સહુ ઊંચા થઈને જુએ છે ત્યાં જ એક મહાત્મા નીચે ઉતરે છે. આકાશમાંથી ઊતરી રહેલા આ મહાત્મા ચારણ શ્રમણ મુનિ છે. સૌને આવા મહામુનિના પર શ્રદ્ધા છે મહામુનિના આગમને બધા જ ઊભા થઈ ગયા. સહુ રાજાઓએ આ મહામુનિને રત્નજડિત સિંહાસન પર બેસાડી પરમ અભાવ પૂર્વક પ્રણામ કર્યા.
મહામુનિએ. પણ યથા એગ્ય ધર્મદેશના આપી. આજે સહુ રાજવીએ ધર્મદેશના સાંભળતા હતા પણ સહુને હમણાં જ બનેલી દ્રૌપદીના પ્રશ્નના નિરાકરણની જિજ્ઞાસા વધારે હર્તી.
શ્રી કૃષ્ણ બધાની આતુરતા સમજીને સહુના તક્ષણિી મહામુનિને પ્રશ્ન કર્યો. “અવત..! શું આપીને
Page #299
--------------------------------------------------------------------------
________________
પાંચ પતિ થશે? શું આ આકાશવાણી સત્ય છે? આપશું કહે છે? કૃપા કરીને સભાને સંશય ટાળો...”
મહામુનિએ સસ્મિત વદને કહ્યું, “જુઓ ! શાંતિથી સાંભળે ! હું આજે તમને એક કથા કહીશ.” અને મુનિએ કથાને પ્રારંભ કર્યો.
આ દ્રૌપદીને પૂર્વભવ અસંખ્ય વર્ષ પહેલાંની વાત છે. ચંપા નામની નગરીમાં તે વખતે ત્રણ બ્રાહ્મણ રહેતા હતા એમદેવ, સોમભૂતિ અને સોમદત્ત. આ ત્રણેય ભાઈઓ યૌવનવય આવતાં કમથી નાગશ્રી, ભૂતશ્રી અને યશશ્રી નામની કન્યાઓને પરણ્યા. ભાઈઓ સમજદાર હતા. લગ્ન થતાં છૂટા થઈ ગયા. ભાઈઓને આ છૂટા રહેવાનું જરાય પસંદ ન હતું. જૂદું રહેવું પડતું હોવા છતાંય તેમનું મન એક-બીજા પ્રત્યે સદાય ખેંચાયેલું રહેતું એક-બીજા વિના તેઓને ખાવાનું પણ ગળે ઊતરતું નહીં. છેવટે ત્રણેય મળીને આ નિર્ણય કર્યો કે..બધાને ઘેર વારાફરતી ત્રણે ભાઈઓએ જમવું. - “પરિવાર જુદા રહે એ એક વ્યવસ્થા હેઈ શકે છે પણ..જુદાઈ એ તે સ્વાર્થનું જ પરિણામ છે.' - એકવાર મોટા ભાઈ સોમદેવને ત્યાં બધાએ જમવાનું હતું. નાગશ્રીએ તે દિવસે બીજા પણ મહેમાનોને નેતર્યા હતા. આજે નાગશ્રીએ વિવિધ પ્રકારની ખૂબ જ સુંદર રસોઈ બનાવી હતી. તેમાંય તું બડીનું શાક તે ખૂબજ ભાવથી બનાવ્યું હતું. બહુ ઊંચા મસાલા નાખીને મહા
*
*
'
'
'
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૬૭
મહેનતે સુંદર રીતે આ શાક તૈયાર કર્યું. નાગશ્રીને હતું આજે તે જમનારા મારા શાક પર ફીદા–ફીદા થઈ જશે. બધાયને હું કહીશ કે “આ શાક ભલે ભાવી ગયું હોય પણું થોડું-થોડું ખાજે !”
આવા વિચારમાં લીન નાગશ્રીને થયું, આટલી મહેનત કરીને શાક બનાવ્યું છે તે જરા ચાખી તે જેઉં. શું ચાખવા જાય ? જરાક રસવાળી આંગળી મેંમા જતા તો તમ્મર આવી જાય તેવું થવા માંડયું. નાગશ્રી સમજી ગઈ. આ ભયંકર કડવી ઝેરી તુંબડી આવી ગઈ છે ! હવે આ શાક જે ખાય તેને મંતને શરણ થવું પડે! છતાંય આટલી બધી મહેનત અને આવા ઊંચા દ્રવ્યથી બનાવેલા શાકને ફેંકી દેતા નાગશ્રીને જીવ ન ચાલ્યું ! તેણે શાક લઈને એક ખૂણામાં મૂકી દીધું. મહેમાન તથા પોતાના દીયરના તમામ પરિવારે ભેજન કરી લીધું. પેલી શાકની તપેલી એમની એમજ પડી રહી.
જમ્યા બાદ વાસણ સાફ થવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ “ધર્મલાભ ને વનિ સંભળાયે. એક મહામુનિ વહારવા પધાર્યા ! મહામુનિનું નામ હતું “ધમ રૂચિ તેઓ આચાર્યશ્રી ધમધષસૂરિ મહારાજના શિષ્ય હતા. આજે માસક્ષમણના પારણે પોતે જ પોતાના માટે આહારની ભિક્ષા લેવા નીકળ્યા હતા. નાગશ્રીએ જોયુ અત્યારે ઘરમાં કઈ નથી. ત્યાં જ તેને પેલું શાક યાદ આવ્યું. મનમાં બેલી ઊઠી...",
હાશ, એક પંથ દો કાજ” મારે આવા શાકને
Page #301
--------------------------------------------------------------------------
________________
5
ક્યાંચ ફેકવા તે જવાનું જ છે.... આ સા વિના ખેલાઆવ્યા છે. જો આ શાક આ મુનિને આપી દઉ તા સારૂ એક કામ એછું થાય અને... મુનિનેય કશું ભેાજન મળ્યું નથી.... ખાશે શાક....! સાધુઓને તે શું? કડવુ હશે તે ય શું થયુ.....! અને કદાચ સાધુને કશુ થશે તે ચ કયાં કાઈ ન્હાનાર-નીચેાવનાર તેની પાછળ છે !”
નાગશ્રીએ તે મુનિ હા–ના કરે તે પહેલા જ ધમરુચિ સાધુના પાત્રામાં બધું જ શાક ઠાલવી દીધુ' મહામુનિ ભિક્ષા લઈને ઉપાશ્રયમાં આવ્યા. કાયદો છે કે જૈન સાધુએ ભિક્ષા (ગેાચરી) ગમે તે લાવ્યા હાય પણ તેમણે ગુરુ મહા રાજને દેખાડવી પડે કાંથી ? કેવી રીતે ? શા માટે લાવ્યા? તે જણાવવુ' પડે. આચાર્ય ધધાષસૂરિ મહારાજે જોયુ આજે આ ધ રૂચિ મુનિ જે શાક લઈને આવ્યા હતા તે ઝેર સમાન હતું. કોઈનેય ખાવાના ઉપયેાગમાં આવે તેમ ન હતું. ધર્માંધાષસૂરિજીએ ધ રૂચિ મુનિને આજ્ઞા કરી કે.... ‘જાવ.... આ શાક કયાંય એવી જગ્યામાં પરઢવી (નિકાલ કરી) આવા કે કોઇ તેને ખાય નહી. અને કઈ પણ નાના-મોટા જીવ મરે નહી.”
મુનિ દયાના નિધાન....!
૩૦ દિવસના ઉપવાસ પછી મળેલા આ આ આહા!.... ગુરુ મહારાજની આજ્ઞાથી તે શાક લઈને ચંપાપુરી નગરીની મહાર આવ્યા. જીવજ ંતુ રહિત જગ્યા શોધી કાી, ઓળી માંથી પાત્ર બહાર કાઢયું.... શાકના રસાનું એક ટીપું નીચે પડ્યું. એવી મધુરી સુગધ આ શાકની હતી કે
....
Page #302
--------------------------------------------------------------------------
________________
હજારે કડીઓ આજુબાજુમાંથી એક સાથે આવી ગઈ બધી જ કીડીઓ શાકમાં મેં નાંખતા જ ત્યાં ને ત્યાં ખલાસ થઈ ગઈ. - દયાળુ ધર્મરૂચિ અણગાર સમજી ગયા. આ શાક હવે શાક નથી પણ એક ઉત્કટ ઝેર બની ગયું છે. શાકના રસનું એક ટીપું પણ જ્યાં પડશે ત્યાં હજારો જી ખલાસ થઈ જવાને.... આવા બધા જીવોને કેમ મરવા દેવાય? મહા દયાળુ આ ધર્મરૂચિ મુનિનું હૃદય ઝાલ્યું ન રહ્યું. તેઓ પોતે લાવેલ આ શાકથી હવે કેઈ જીવ મરે તે સહી ન શકયા. તેમણે ત્યાંજ બેસી જઈને એક મહાન નિર્ણય કર્યો. તેમણે નકકી કરી દીધું કે બધું જ શાક પોતે વાપરી જવું (ખાઈ જવું) ! અનેકેને મારવા કરતા પિતાનું બલિદાન આપવું તેમને શ્રેષ્ઠ લાગ્યું. સાધુ તો એવા જ
હાય...
જગત ખાતર જાત નિર્ચવી નાંખે પણ જાત માટે જગતને જરાય દુ:ખ ન આપે !
..જીવો અને જીવાડે એટલું જ માનનારા નહીં. પણ... જી અને સહુને જીવતા શીખવાડો....એવું માનનારા હોય....પોતે મને પણ અન્યને મોતમાંથી ઉગારનારા હોય!
ધર્મરૂચિ અણગારે ઝપાટાબંધ બધું શાક પૂરું કરી દીધું. નાગશ્રીની મૂર્ખતાએ માસક્ષમણ (૩૦ ઉપવાસ) ના આ મહાન તપસ્વી મુનિનું પારણાના દિવસે જ મોત નિપજાવ્યું.....!
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૦.
- રામ વનના આ શૂનકારમાં આ વખતે કોઈ હાજર ન હતું. માત્ર જંગલના ઝાડે જ મુકી–મુકીને મહામુનિ ધર્મરૂચિ અણગારા (સાધુ)ની મંગલ સ્તવના કરતા હતા !
અહો...! પેલી બાજુ પેલી નિષ્ફર નાગશ્રીને આનંદ હતે ભલે સાધુનું જે થવું હોય તે થાય પણ મારે માથેથી તે એક બલા ટળી....
ઉપાશ્રયમાં ધમધષસૂરિજી મહારાજા તપસ્વી ધર્મરૂચિ મુનિની પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર થયા પછી તપસ્વી ન આવ્યા એટલે ગુરૂએ તપાસ આદરી તપાસ કરતાં ત્યાં અન્ય શિષ્યએ ધર્મરૂચિ મુનિને વનમાં સમાધિ પૂર્વક મૃત્યુ–પામેલા જોયા. શાક પાત્રમાં જરાય ન હતું. અને રજોહરણ વિગેરે સાધુને વેશ ત્યાં પડે હતે. શિષ્ય આ વેશ લઈને ગુરુ મહારાજ પાસે પાછા આવ્યા. ગુરુ ધર્મ ઘેષ સૂરિજી જ્ઞાની હતા. તેમણે પિતાના જ્ઞાન ચક્ષુથી આખી વાત સમજવા પ્રયત્ન કર્યો.... ખૂબજ દ્વિધામાં પડેલા પિતાના મુનિઓની શંકા ટાળવા ગુરુ મહારાજે બધી જ વાત ખુલ્લી કરી. શાક વહરાવનાર નાગશ્રીનું નામ જાહેર થઈ ગયું ! | મુનિઓની આ ચર્ચાથી શ્રાવકને અને શ્રાવકની ચર્ચા થી આખા ગામમાં આ હત્યાનું પાપ નાગશ્રીના માથે છે તે વાત ગવાઈ ગઈ. સોમદેવે પણ આ વાત સાંભળી. ઘેર જઈ ને નાગશ્રીને ખૂબ જ ધમકાવી. નાગશ્રીએ કબૂલ કરવું જ પડયું કે પોતે જાણી જોઈને આ ઝેરી શાક મુનિને વહેરાવી દીધું હતું. સોમદેવ પોતે જૈન ન હતું છતાંય એક આવા નિદોર્ષ અને તપસ્વી સાધુ સાથેનું આવું પાપમય આચરણ કરનાર નાગશ્રી પર તેને ખૂબ જ નફરત થઈ. તેણે વિચાર્યું
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૭૧ – “સ્ત્રી નિર્દોષ સાધુને પણ જાણી જોઈને આવું ઝેરી શકે આપે તે સ્ત્રી કાલે મને શું નહીં કરે? આવી પાપી અને હવે સારાય ગામજનેની નજરોથી ઊતરી ગયેલ નાગશ્રીને ઘરમાં રાખીને શું કરવાનું ?”.....
સેમદેવે નાગશ્રીને બહાર કાઢી મૂકી. લોકેએ પણ મહા મુનિની ઘાતક બનેલ સ્ત્રી પર ફીટકાર–તિરસ્કાર વરસા. નાગશ્રી પણ ગમે તે સ્થળે ભટકીને જીવન પૂર્ણ કરવા લાગી. કેઈવાર પણ તેણે પાપને ખેદ ન કર્યો. દરેક વખતે તે લોકોને એમ જ કહેતી કે “મારા ધણીને ધંધો નથી મેં મુનિને બલાકારે શાક ખવડાવ્યું નથી. મેં મુનિને જેર– જબરજસ્તીથી શાક આપ્યું નથી. તે મને શેને દોષ?”.... આમ નાગશ્રીએ પોતાની જીંદગીમાં પિતાની ભૂલ કદી જોઈ નહીં. ચારેય બાજુથી અપમાનિત બિચારી નાગશ્રીને અનેક પ્રકારના રોગે તે જ ભવમાં થયા...
અને ત્યાંથી મરીને તે છઠ્ઠી નરકમાં ગઈ. ત્યાંથી પણ મરીને મત્સ્ય બની. ત્યાંથી પાછી સાતમી નરકમાં.... એમ અનેકવાર નરકના દુઃખે ભેગવી આ જ નાગશી ચંપાનગર રીમાં સુકુમારિકા નામની સાગરદત્તની પુત્રી રૂપે જન્મી.
આ સુકુમારિકાની વાત આવતાં ત્યાં સ્વયંવર મંડપમાં બેઠેલાં સહુને આશ્ચર્ય થયું કે વાર્તા તો આગળ વધતી જાય છે પણ દ્રૌપદીના પાંચની સામે લગ્ન થશે કે નહિ? તેને તો કોઈ જવાબ મળતો જ નથી. પણ એમ અધીરા થવાથી ન ચાલે....
ઉતાવળે આંબા ન પાકે.... એ સુકુમારિકામાં જ દ્રૌપદીના પાંચ પતિનું રહસ્ય છે....
(હવે આગળ જુઓ પૃષ્ઠ ૨૮૧)
Page #305
--------------------------------------------------------------------------
________________
કિમાંક-૧૨ # પ્રાથનસાર 1 મહાભારતના પાત્રમાં બંને પ્રકારના પાત્ર દેખાય છે.
સુખી પાત્ર પણ છે, દુખી પાત્રો પણ છે. આજીવનમાં આવીને જેણે દુનિયાને કંઇક આપીને જ જવાને નિર્ણય કર્યો છે તે સરવાળે સુખી જ રહેવાનું અને આ જગત પાસેથી માત્ર લેવાની જ અપેક્ષા જે સેવે
છે તે અંતે દુઃખી જ થાય ક જીવન જીવનારની પાસે જે નિશ્ચિત છે કે અમૂલ્ય
આદર્શ ન હોય તે તેના જીવનને કશે અર્થ નથી. ક નિશ્ચિત લક્ષ્યવાળા માનવને દુઃખ કદાચિત વધારે આવે છે પણ તેઓ દુઃખી ઓછા થાય છે.
અનિશ્ચિત લક્ષ્યવાળાની પાસે સુખ ઘણું આવે છે. પણ તેઓ કદી સુખી રહી શકતા નથી કારણ, લક્ષ્યશૂન્યતા જેવું બીજું કઈ પણ દુઃખ નથી. જીવન છે એટલે બીજાની સહાયની જરૂર પડવાની જ બીજાની સહાયની જરૂર હશે તો બીજા પાસેથી ઘણું ઘણું માંગવું પડશે... મેળવવું પડશે. પણ સફળ જીવનને આદશ મેળવવું એ નથી પણ કોઈ ને
આપવાની ભાવના રાખવી એજ છે. ક વૈરાગ્યથી જીવવું એ તો હજી સહેલું પડે પણ ન્યાય
પૂર્વક કેઈનાય પક્ષપાત વગર જીવવું એ કપરું કામ છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
મહાભારતને વાંચીને દ્રોણાચાર્યને પક્ષપાતી, અર્જુનને મસ્કા મા, ભીષ્મને અન્યાયપોષક, શ્રીકૃષ્ણને ખટપટી રાજકારણ અને યુધિષ્ઠિરને જૂઠા, તથા દ્રૌપદીને દુરાચારી કહેનારાઓ આ દુનિયામાં બેઠા છે. તેઓ બધા પોતાની જાતને મહાન સંશેાધક ગણે છે. હું પણ તેમને સંશોધક કહું છું. પણ માખી જેવા; જે ગંદકીને ગમે ત્યાંથી અને ગમે તે ભોગે શોધી કાઢે છે”
F
જીવનનું સાચું ઘડતર કરવું હોય તો દ્રોણાચાર્યનું વિદ્યાવ્યસન, અર્જુનને વિનય ભીમની વચન પાલનતા, શ્રી કૃષ્ણની રાષ્ટ્રરક્ષા, તથા યુધિષ્ઠિરની સત્યાગ્રહીતા અને દ્રૌપદીની અણિશુદ્ધ પવિત્રતા તરફ જ ધ્યાન રાખે.
; દ્રોણાચાર્ય–અજુન ભીમ અને શ્રી કૃષ્ણ પણ કેઈવાર
ખલના પામે છે કેઈવાર જીવનના સત્ય માર્ગો ઠેકર ખાઈ જાય છે, તે કબુલ પણ તેઓ અસત્યમાર્ગના સમર્થક નથી. ગંદકીમાં લપસી ગયા હશે છતાંય ગંદકીમાં આળેટનાર કદી નથી.
R જગતને સ્વીકારતા શીખે, જગતમાં કેઈપણ માનવામાં દેષ ન હોય સ્વાર્થ ન હોય, કેઈને કંઈ પણ ગુન્હો ન હોય એવી અપેક્ષા જ ખોટી છે. જગતને દોષની અવગણના કરીને સ્વીકારશે તે જ સાચી સ્વીકૃતિ કરી શકશે,
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ૉ પાણીમાં ઉતરનાર માછલાંની ફરીયાદ કરે તે નકામુ છે. તેવી જ રીતે સ’સારી માણસ કોઈ વ્યક્તિ સ્વાથી છે. તે ફરીયાદ કરે તે નકામું છે. ખારે! સંસાર સ્વાથી છે. માનવરુપ માછલાથી જ ભરેલા છે. ફરિયાદ કર્યાં કરતાં હકીકતને સ્વીકારે અને સમજો, સાચી રીતે સમજશે એટલે સ'સારના ત્યાગ સ્વાભાવિક રીતે જ થઈ જશે. શાસ્ત્રમાં જણાવેલ સાનુકૂળ વાતનું સમર્થન કરનાર ઘણા હેાય છે પણ શાસ્ત્રની સર્વ વાતનું સમર્થન કરનાર વિરલ જ હાય છે.
'
卐
卐
卐
ગુસ્સા પેદા ન થાય તે ઉત્તમમાં ઉત્તમ વાત છે. પણ જો ગુસ્સા પેદા થયા જ હાય તા તેને કોઈ સરળ માગે તદ્ન ખાલી કરી જ દેવા, નહીં તેા ધૂંધવાયેલા ગુસ્સા સર્વનાશ સર્જી શકે છે.
વેર એ થીજી ગયેલેા અને ઠંડા થઈ ગયેલા ગુસ્સા જ છે.
કણ એ પરીક્ષાના પ્રસંગે થયેલ દ્રોણાચાય ના પક્ષપાત ના ગુસ્સાને વેરમાં ફેરવી દીધા હોય તેવુ' લાગે છે.
તમારૂં હૃદય બહુ કિ`મતી અને નાજુક છે. એની સંભાળ લેવા માટે ખ્યાલ રાખજો.
માન એ પેાતાના જ હૃદય પર મુકાતા પથ્થર છે. માયા એ પેાતાના જ હૃદયની વચ્ચે ઊભા કરાયેલા પડદો છે.
લાભ એ પેાતાના હૃદયમાં રેડવામાં આવેલા પાશ છે. ક્રોધ એ પાતાના જ હૃદય પર ફેરવાતી છરી છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૭૫ ઈષ્ય એ પિતાના જ હૃદયમાં નાખેલી સેય છે. કહો, આ બધામાંથી તમને શું કરવા જેવું લાગે છે?
; લાલચ બહુ બુરી ચીજ છે. અશકય અને અસંભવિત
ચીજ પાછળ દોડાવવાની તેનામાં શક્તિ છે. પર લેટરીની ટીકીટનું પહેલું ઈનામ કોઈ એક જ જણને
લાગવાનું હોય છે. છતાંય એકપણ ટીકીટ લેનારે એ નથી હતો જેને એકવાર પણ પિતાને પહેલે નંબર
લાગે તેવી લાલસા ન રાખી હોય! * ગર્વ ચિત્તને ચંચળ કરે છે. ચિત્તની ચંચળતા એકાગ્ર
તને નાશ કરે છે. એકાગ્રતાને નાશ સાધનાને નાશ કરે છે. અને આખરે ગર્વિષ્ટ આમાં જ્ઞાન હોવા છતાંય સાધનાથી ભ્રષ્ટ થાય છે.
(દ્રૌપદીના સ્વયંવરમાં બીજા રાજપુત્રો ગર્વ કરીને ધનુષ્ય લેવા જાય છે. અર્જુન નમ્રતા કરીને ધનુષ્ય પાસે જાય છે. કદાચિત્ આજ અર્જુનની સફળતાનો પાયો હોય ! પ્રદક્ષિણાને પણ ભવ્ય અર્થ છે જેની આસપાસ આપણે પ્રદક્ષિણા દઈએ તેને તે જ વર્તુળમાં આપણે પ્રવેશ પામી શકીએ છીએ. જેને પ્રદક્ષિણા દઈએ છીએ તેનું જ તેજે વર્તુળ આપણે આપણા અંતઃકરણમાં સમાવી શકીએ છીએ. વિજ્ઞાન માને છે કે લોહચુંબકની આસપાસ જે ધાતુને તાર જોરથી ફરે (પ્રદક્ષિણા દે) તે તારમાં અવશ્ય વિદ્યુત પેદા થાય છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
(અજુને બાણને ત્રણ પ્રદક્ષિણા દઈને પછી જ બાણ ઝુકાવાની કેશિષ કરી હતી. કારણ તે દિવ્ય શક્તિને નાથવાને સિદ્ધાંત જાણતા હતા.) ઉત્તમ પુરુષોએ આ જગતમાં જાહેર કરેલું છે કે તેઓ પિતાને ગુસ્સે માફી માંગી લેવાયા બાદ કદી આગળ વધારશે નહીં. મહામના મહાત્માને ગુસ્સો ઉતારવો હોય તો એક જ
શીખજો. બે હાથ જોડેલા અને માથું નીચું રાખો. ક કઈ પણ ઘટના એતિહાસિક હેવા માત્રથી આદરણીય
બની જતી નથી. ઐતહાસિક વ્યક્તિની પણ આદર્શ
મય વાતે જ આદરણીય અને અનુકરણીય છે. ક દ્રૌપદીના પાંચ પતિ અતહાસિક ઘટના છે. પણ આદ
રણીય નથી. અને અનુકરણીય પણ નથી. મક પુરુષ અને સ્ત્રી કરે તો સ્ત્રી અનેક પતિ કરે તેમાં શું
વાંધે? આવી દલીલ કરનારે એટલું સમજવાનું છે. એક મેટું હજારે કેળિયા કરશે પણ એક કેળિયે
બે મેઢાથી નહીં ચવાય. માં ભારતના ઈતિહાસકારોની ખૂબી છે કે તે દુર્ગણ કે દોષની
નેંધ અવશ્ય કરે છે. પણ દુર્ગણ અને દેષની પ્રેરણા નથી કરતા. આધ્યાત્મિક લોકે ચિંતન કરે છે કે પિતા દ્રપદ આત્મા છે. પુત્રી દ્રૌપદી ઉપયોગ છે. અને પાંચ પાંડવો એ પાંચ ઈન્દ્રીયે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
ઘાતનાની બામોટી
બધુ જ બનાવટી
શંકરલાલ આ જીંદગીથી કંટાળી ગયા. પત્નીને પોતે સાચા પ્રેમ કર્યાં. પણ પત્ની બનાવટી નીકળી. શકરલાલે છોકરાઓને જાનથી ચાહ્યા. છતાં ય છેકરાએએ પણ ઢગેા દીધા. શકરલાલે દાંત પીસ્યા. બધે જ આવી ખનાવટ. અને ત્યાં જ પોતાના મહેતાજીએ આવીને ખખર આપી શેઢ નવા મંગલાનું રૂા. એકલાખ ખાનુ લઈ જનારા દલાલ અનાવટી છે.
શકલાલને નફરત આવી ગઈ આ સંસાર પર શુ જમાના છે ? માણસથી માંડીને ખાવા પીવાની દરેક ચીજ મનાવટી જ છે. શુ કરવુ. આ બનાવટી સંસારમાં રહીને ! શકરલાલને ઉંડા આઘાત લાગ્યા છે.
તેમણે નક્કી કર્યુ. આ દુનિયામાંથી આપઘાત જ કરવા છે કોઈને ય કહ્યા વિના દવાની દુકાને ઉપડી ગયા. દવાવાળાને કહે છે. આપ, ઝેર આપ, જે કિંમત લેવી હેાય તે લે પણ એકદમ શુદ્ધ-ચેાખુ' જરાય ભેળસેળ વિનાનું ઝેર આપ.”
દવાવાળા દયાલાલ ડઘાઈ ગયા. તેમણે થયું આવા સુખી શંકરલાલ શા માટે ઝેર માંગે છે ?
શ'કરલાલે ઘેાડી જ વારમાં કહ્યુ મનાવટી જગતથી હું કટાળી ગયેા છેં. હું મારી ઈચ્છાથી આપઘાત કરું છું
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૭૮
મારાથી હવે આ બનાવટી જગમાં રહેવાતું નથી. શંકરલાલની સમસ્ત આપવીતી સાંભળી દવાવાળા દયાલાલે ઝેરની બાટલી આપી. શંકરલાલ ઉપડયા ઘેર. કેઈને ય કીધા વિના ત્રીજે માળે ગયા. ભગવાનનું નામ લીધું ૧૦ મિનિટમાં જ ફેંસલે થાય એવું ઝેર હતું.
શંકરલાલે ૧૦૦ટકા શુદ્ધ ઝેર જ માંગ્યું હતું. પણ ૧૦ મિનિટ...થઈ અડધા કલાક થયે. આખરે સાંજ પડી શંકરલાલને ગજબ આશ્ચર્ય થયું. બાટલી ભરીને ઝેર પીધું છતાં મરી ન શકયા. દવાવાળા દયાલાલને કહે છે. અલ્યા એ ય! આ બનાવટી દુનિયાથી કંટાળે હતો. તારૂં ઝેર પીધું તે હજીય મર્યો નથી.
મલકતો મલકતો દયાલાલ કહે છે, “સાહેબ! તમે ન મર્યા એમાં હું શું કરું. બાટલી પર તે ૧૦૦ટકા શુદ્ધ ઝેર લખ્યું હતું. પછી શું કરું ?”
શંકરલાલ તાડુક્યા, “એટલે એમ જ કહેને આ ઝેરે ય બનાવટી જ હતું. દયાલાલે ટંડે કલેજે કહ્યું “સાહેબ! આ બનાવટી દુનિયામાં શુદ્ધ ઝેર કયાંથી મળે. તમે જ કહેને ?”
શંકરલાલથી બોલાઈ ગયું, ગજબની બનાવટી છે દુનિયા સુખેથી જીવવા દે તેમ નથી અને શાંતિથી મરવા દે તેમ પણ નથી... અને શંકરલાલે હવે આજ બનાવટી દુનિયામાં બનાવટી થઈને પણ જીવવાનું નક્કી કરી નાંખ્યું.
Page #312
--------------------------------------------------------------------------
________________
વાળાની હણા મોરી
અને...અંતે કૂતરો ચૂંટાઈ ગયે ચૂંટણી જાહેર થઈ. સૌથી પહેલાં કૂતરાભાઈએ ઉમેદવારી સેંધાવી. બધાને આશ્ચર્ય થયું. આ કૂતરાએ શું સેવા કરી છે? આ કુતરાને કેણ મત આપશે ? એટલે સારા ઉમેદવાર તરીકે લોકોએ ભેંસને ઊભા રહેવા દબાણ કર્યું. ભેંસે તો જાડુ ઘટ્ટ દૂધ બધાને પીવડાવ્યું હતું એટલે તેને મત મળી શકે તેમ હતું. એ પછી કેટલાક ધાર્મિક લોકોએ વિચાર કર્યો. ચૂંટણીમાં કઈ ધાર્મિક અને પરોપકારી ઉમેદવાર ઊભું રહે તો સારું. આખરે પવિત્રતમ ગાયને પસંદ કરવામાં આવી. ગાયમાતા તો આમેય સહુના મનમાં વસેલી એટલે હવે તેને મત મળી જશે તેમાં કોઈનેય શંકા ન હતી. ચૂંટણીને જંગ હવે જામ્યો હતો. એટલે પક્ષીવર્ગ માંથી મધુરકંઠી પિપટને અને મધુર સ્વરવાળી કેયલને પણ ઊભા રાખવામાં આવ્યા. ચૂંટણી જોરદાર થઈ. કૂતરાભાઈને તે હવે ચાન્સ લાગે તેમ કોઈનેય લાગતું નહતું. પણ કૂતરાભાઈએ એકજ કામ કર્યું. જ્યારથી ઊભા રહ્યા ત્યારથી છેક સુધી ભસ્યાજ કર્યું...ભસ્યા જ કર્યું. ભસ્યા જ કર્યું.
અને....નિશ્ચિત દિવસે પિટી ખુલી પરિણામ માટે સહુ આતુર હતા. કહેવાની જરૂર નહતી. સૌથી વધુ મતે ચૂંટાઈ આવનાર કૂતરાભાઈ જ હતા.
બધાએ આશ્ચર્યથી પૂછ્યું “તમે કેવી રીતે ચૂંટાઈ આવ્યા?” કૂતરાએ કહ્યું. “તમને ક્યાં કશું આવડે છે?
Page #313
--------------------------------------------------------------------------
________________
- ૨૮૦ મેં તો ચૂંટાઈ આવ્યા પહેલાં ચૂંટાઈને જે કરવાનું હતું તે શરૂ કરી દીધું, તમને કેઈનેય તે ના આવડયું.” બધા આતુરતાથી પૂછે છે. આ એવું કયું કામ કર્યું !
ભલા ભાઈ! “ચૂંટાઈને પણ ભસવાનું ભાષણ આપવાનું કામ) કામ કરવાનું હોય છે. મેં તે સેવા પહેલેથી જ શરૂ કરી દીધી. પછી હું કેમ ચૂંટાઈને ન આવું?” અને કુતરાએ ભસવાનું શરૂ કર્યું.
બધા પશુ-પક્ષી ભાગી ગયા. કૂતરાભાઈ હજી રાજ્ય કરી રહ્યા છે.....
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રેણી-૧૩
જ થાકાર
(પૃ. ૨૭૧ થી ચાલુ)
? સુકુમારિકાની સમસ્યા એક વખતની દુષ્ટ નાગશ્રી.વર્તમાન જન્મની સુકુ મારિકા યૌવનને ઉંબરે આવી ગઈ હતી. ચંપા–નગરીમાં બીજા શ્રેષ્ઠિવર્ય હતા જિનદત્ત. તેમની ધર્મપત્ની હતી ભદ્રા. તેઓને સાગર નામે એક સુંદર પુત્ર હતે....જિનદત્ત એકવાર સુકુમારિકાને પોતાના ઘરના ઝરૂખામાં બેઠેલી જોઈ. સુકુમારિકાના રૂપ–લાવણ્ય અને ચપળતા જોતાં જિનદત્તને લાગ્યું કે આ પુત્રી મારા પુત્ર માટે સર્વથા ચગ્ય છે. એટલે જિનદત્ત પોતાના ભાઈ ભાંડુઓને એકઠા કર્યા. અને સુકુમારિકાના પિતા પાસે માંગણું કરી. સુકુમારિકાના પિતા સાગરદત્તને પોતાની પુત્રી પર કેઈ અંધ પ્રેમ હતો. તે એક ક્ષણ પણ આ પુત્રી વિના રહી ન શકતો. એટલે સાગરદને તો પહેલેથી જ નકકી કરી નાંખ્યું હતું કે જે કોઈ સુકુમારિકાને પરણીને ઘર જમાઈ બને (પોતાને ઘેર રહે) તેને જ આ સુકુમારિકા આપવાની છે. સાગરદત્તની આ વાત સાંભળી જિનદત્તને ખૂબ જ આશ્ચર્ય થયું. છતાંય તેણે સાગરદત્તને કહ્યું–“તમારી વાત ઠીક હશે, પણ મારે તો આ વાત માટે મારા દિકરા સાગરને પૂછવું પડે. જે એ મને છેડીને તમારે ત્યાં રહેવા તૈયાર ન હોય તો શું થાય ?”
જિનદત્ત ઘેર પહોંચે છે. પોતાના પુત્ર સાગરને સુકુમારિકાની વાતથી માહિતગાર કરે છે. પિતા જિનદત્ત પુત્ર
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સાગરના જવાબ ઈચ્છે છે. પણ, સાગર કશે। જ જવામ આપતા નથી. નીચું મેઢુ રાખી ચૂપ રહ્યો છે.
પિતા જિનદત્ત કહે છે “ બેટા સાગર ! જે વાતને જવાબ ન મળે એ વાત માન્ય છે તેવા નિયમ છે, જો તું ઘર જમાઈ બનીને જવા તૈયાર હેાય તે તારા લગ્ન મે' સુકુ મારિકા જોડે નક્કી જ કરી નાખ્યા છે.” શુભ મુહુતે લગ્ન તે લેવાઈ ગયા. રાત્રિએ મનેય ભેગા થયા. સુકુમારિકાએ જેવા સાગર પર હાથ ફેરવ્યો કે સાગર ચીસ પાડી ઊઠચે.. “ હું દાઝયા. ” સુકુમારિકા એટલી ઊઠે છે. સાગર ! અહીં શાનાથી દાઝયા ? નથી દેવતા—નથી આગ-નથી સૂર્યના તડકા કે નથી ગરમ પાણીની વરાળ’—સુકુમારિકા પુન: સાગર પર હાથ ફેરવવા ગઈ પણ સાગરે તે ધગધગતા અંગારા જેવા હાથને પાછે ફેકયા.
,,
ના પતિ-સાગર પલાયન
સુકુમારિકા સમજી ગઈ કે સાગરને પેાતાનુ શરીર જ આગ અને અંગારા જેવું લાગી રહ્યુ હતુ. એટલે ના છૂટકે સુકુમારિકા દૂર જઈને સૂઈ ગઈ. સાગર તેા એ જ રાહ જોતા હતા. જ્યાં સુકુમારિકાના નસકોરાં શરૂ થયાં કે સાગર હા જ સસરાના ઘેરથી પલાયન થઈ પેાતાને ઘેર જતેા રહ્યો. સવાર થતાં; સદા માટે ઘર જમાઈ બનવા તૈયાર થયેલા જમાઈ કયાંય દેખાયા નહીં. ઘરમાં તપાસ થઈ. કયાંય સાગર દેખાયા નહીં. સુકુમારિકાએ પેાતાની માતા સુભદ્રાને રાતની વાત જણાવી, પિતા સાગરદત્ત તે વાત સાંભળીને
;
Page #316
--------------------------------------------------------------------------
________________
ર૮૩
તુરત જ જિનદત્તને ત્યાં દોડ્યા. જિનદત્ત પિતાના પુત્ર સાગરને ખૂબ સમજાવ્યું અને કહ્યું કે “તું પાછો જા અને સુકુ મારિકાને ત્યાગ ન કર. સાગર તે એક જ કહેતો હત“પિતાજી! તમે કહો તો હું આપઘાત કરીને મરી જઈશ. પણ એ સ્ત્રી સાથે તો હું એક ક્ષણ પણ નહીં રહી શકું. તેનું શકીર જ ઊકળતા પાણીની જેમ દઝાવ્યા કરે છે. તેની સાથે હું કેવી રીતે જીંદગી કાઢીશ. આખી જીંદગી મારાથી આવી સ્ત્રી સાથે ન રહેવાય.” સાગરદત્તે; જિનદત્ત અને સાગરની એ વાત છુપાઈને સાંભળી લીધી. સાગરદનો વિચાર્યું, મારી પુત્રીને સ્પર્શ આ ભયંકર હોય તે કઈ તેની સાથે કેવી રીતે રહી શકે? એટલે ભારે મને પિતાના નસીબને ગાળ દેતે સાગરદત્ત પાછો સુકુમારિકા પાસે આવ્યા. સુકુમારિકાને જેમ તેમ સમજાવીને પિતા સાગરદને કહ્યું – “ બેટા. હવે એ સાગરને ભૂલી જા અને શાસ્ત્રનો અભ્યાસ કરી જીવનને સાર્થક કર. ધર્મધ્યાનમાં મન લગાવ, સંસારને ભૂલી જા.”
સુકુમારિકા બેલી નહીં, પણ તેને આ પરિસ્થિતિએ ખૂબ દુઃખી કરી નાંખી. પિતાના મઢે તે કશું કહેતી નહીં પણ પિતા સમજી ગયા હતા કે આ સુકુમારિકા કેઈ પુરુષ વિના રહી શકે તેમ નથી. પણ આવી આ સુકુમારિકાને કેણ પરણે? સુકુમારિકાના આ અગ્નિ જેવા સ્પર્શની વાત જાણ્યા બાદ તે કઈ જ તેની સાથે લગ્ન કરે નહીં. તેને પિતા પણ પુત્રી પર ખૂબ મુગ્ધ હતો. તે કોઈ પણ ભેગે પુત્રીને આનંદમાં જોવા માંગતો હતો. રેજને રોજ બાપના મનને ચિંતા થાય છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૪
રક ભિખારી પણ પલાયન આખરે એક દિવસે સાગરદર વિચાર કર્યો. આ દિકરીનું દુઃખ હવે જોવાતું નથી. આજે તે કંઈક રસ્તો કાઢી નાંખું. તેજ દિવસે સવારે તેણે ઝરૂખામાંથી એક ભિખારીને જે તે ભિખારીને ખાવા મળતું નહોતું. માત્ર લંગેટી પહેરેલી હતી. મેંઢા પર માખીઓ બણબણતી હતી. જીવનથી કંટાળી ગયેલ હોય તેવું લાગતું હતું. સાગરદ વિચાર્યું– ભિખારીને અહીં લાવીને સારો ક-ઠીકઠીક કરું અને પછી સુકુમારિકાને આની સાથે પરણાવી દઉં.” સાગરદર તે જ પ્રમાણે કર્યું. પિલા ભિખારીને તે પહેલાં લાગ્યું કે શેઠના જમાઈ થવાનું છે. ભાગ્ય ખુલી ગયું. આખો દિવસ તે સેના જે ગયે. આનંદ આનંદ અને આનંદ થઈ ગયે. પેલે ભિખારીમાંથી શેઠને જમાઈ બની ગયેલો માણસ રાતના તે ખુશ ખુશ થતો હતો. પણ સુકુમારિકાએ આવીને જે તેને સ્પર્શ કર્યો કે તરત જ ભિખારીનું શરીર સળગી ઊઠયું અને વીજળીના આંચકા લાગે તેમ આંચકા લાગવા માંડ્યા. કેઈ પણ રીતે પેલો ભિખારી સુકુમારિકાને મૂકીને પલાયન થઈ ગયે ! તેને થયું કે આવા એક દિવસના સ્વર્ગના બદલામાં સદાની નરક જેવી સુકુમારિકા ન જોઈએ, આવું દુઃખ સહન કરવા કરતાં ભીખ માંગવી શું ખોટી ?”
સવાર થતાં પાછી સુકુમારિકાની અશ્રુધારા શરૂ થઈ. બાપ બિચારે શું કરે? તેણે તે બનતું બધું જ કર્યું. હવે સાગરદત્ત સમજી ગયો હતો કે આ છોકરીના નસીબમાં એ જાતનું સુખ જરાય નથી. એટલે ખૂબ સમજાવી ને સાગર
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૮૫
દત્તે સુકુમારિકાને શાંત કરી. ધીમે ધીમે સાગરદત્તે સુકુમારિકાને હવે ધમ માગે વાળી દીધી. સાધુઓને દાન આપવામાં અને તેમની વિવિધ સેવા કરવામાં સુકુમારિકા જોડાઈ ગઈ. પેાતાના દુઃખને આ પવિત્ર કાર્યમાં તે ભૂલી ગઈ....
મેં સુકુમારિકા સાધુતાના પથે
એકવાર કોઈ ગુણવત સાધ્વીજીએ સાગરદત્તને ત્યાં વહેારવા આવ્યા. સુકુમારિકાએ ખૂબ જ ભાવપૂર્વક સાધ્વી જીએને વહેારાખ્યું. સાવીજીની ધર્મ સમજાવવાની છટાથી સુકુમારિકા ખૂબ પ્રભાવિત થઇ. આખરે સુકુમારિકાએ પણ સાવીજી થવાના નિર્ણય કરી લીધા. સુકુમારિકા ત્યાર બાદ સુંદર સાધ્વી બની ગઇ....વિવિધ અભ્યાસ કર્યાં બાદ તેણે કષ્ટો સહન કરવાના અભ્યાસ કરવા માંડયો.
એક દિવસે સુકુમારિકાએ તેમના વડીલ સાધ્વીજીને કહ્યુ “ આર્યાં, હું બહાર ઉદ્યાનમાં જઈને આતાપના લઉં ? ' (ગરમી સહન કરું.) વડીલ સાધ્વીજીએ મધુરતાપૂર્વક કહ્યુ “ સાધ્વીજી ! તમે જાણેા છે કે સાઘ્વીજીથી જાહેરમાં આતાપના ન લેવાય.” સુકુમારિકાએ પેાતાના વડીલ સાઘ્વીજીની વાત ગણકારી નહીં. ગુરુણીજીની ના હેાવા છતાંય પેાતાના ઉદ્ધત સ્વભાવ પ્રમાણે તે આતાપના લેવા મહાર ઉદ્યાનમાં નીકળી પડયા. તે સાધ્વીજી મહાર ઉદ્યાનમાં આતાપના લેતા હતા, ત્યાં જ ઉદ્યાનના એક ખૂણમાં તેમની દૃષ્ટિ પડી.... આમેય આત પનાના થાક હતે....તનની જોડે મન પણ થાકયુ હતુ. નજર આમતેમ ભમતી હતી. ઉદ્યાનમાં જે દૃશ્ય જોયુ
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૬ તેનાથી તે સુકુમારિકા સાધ્વીજી હાલી ઉઠયા...સુકુમારિકા સાવી હતા છતાંય વિચારી બેઠા-“વાહ! શું અદ્ભુત છે આ જીવન કેટલા પતિ છે પેલી સ્ત્રીના ?..અહા! શું પુરુષે આની પાછળ પાગલ થયા છે.....!”
શિક વેશ્યા દર્શને સુકુમારિકાનું નિયાણું
આ ઉદ્યાનમાં એક વેશ્યા આવી હતી. આ એક જ વેશ્યામાં પાંચ પુરુષે તન્મય થઈ ગયા હતા. બધાને આ વેશ્યા પ્રાણપ્રિય લાગતી હતી. એટલે આજે પાંચેય તેની સેવામાં રહી તેને કાકલૂદી કરતા હતા. એક જણે તે વેશ્યાને ખોળામાં બેસાડી છે. પેલી પોતાના રૂપ અને કામ ગુણ પર આફરીન બીજા પુરુષનાં ખોળામાં પિતાના પગ નાંખીને બેઠી છે. પેલે તેના પગને ધીમે ધીમે દબાવી રહ્યો છે. ત્રીજે એક જણ તે વેશ્યાને ગરમી ન લાગે માટે છત્ર ધરી રહ્યો છે. જે તેના છૂટા વાળને ધીમે ધીમે ગુંથી રહ્યો છે અને પાંચમે તે વેશ્યાને ધીમે ધીમે ચામર વીંઝી રહ્યો છે. બસ, સુકુમારીકાએ આ વેશ્યાને વૈભવ જોયો અને તેનું મન હાલી ઊઠયું. પિતાનું પૂર્વ જીવન યાદ આવી ગયું....
હે ! કેવું હતું એ દુર્ભાગ્ય કે પિતાને પતિ પણ પોતાના સ્પર્શથી દૂર દૂર ભાગી જતો. અને આ રંગીલાઓ ક્યાંય કયાંયથી આવીને વેશ્યાની આવી સેવા કરી રહ્યા છે. શું આ બધું વેશ્યાને પુણ્યથી મળ્યું છે ? પુણ્ય એ તપ-ત્યાગનું ફળ નથી? તે શું તપ ત્યાગ મેં પણ નથી ક્યાં ? અને તે જ ક્ષણે તે સુકુમારિકા સાધ્વીજીએ નક્કી કર્યું–જો–
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૮૭ મેં પાળેલાં સાધુપણામાં અને કરેલા તપમાં કઈ શક્તિ હોય તે મને પણ આવી જ રીતે પાંચ પુરુષની સેવા મળે...”
આ બનાવ બન્યા બાદ સુકુમારિકા સાધ્વીજી ઉપાશ્રયે તે આવ્યા પણ, એને સંયમ દેહ મેહના સાગરમાં ડૂબી ગયો હતો. એ હવે શરીરને ટીપટોપ રાખવા માંડયા. વારંવાર હાથ-પગ ધોઈને આકર્ષક દેખાવા પ્રયત્ન કરવા માંડ્યા. મોટા સાધ્વીજીએ સુકુમારિકા-સાધ્વીજીને શણગાર કરતા
ક્યા. પણ ઉદ્ધતાઈમાં ચઢેલ અને વિકારમાં ફસાયેલ સુકુમારિકા સાધ્વીજીએ કેઈનું કશું જ માન્યું નહીં. ઉપરથી એ વિચાર કરવા માંડયાં કે આ બધા સાધ્વીજી પહેલાં મારી જોડે કે સુંદર સંબંધ રાખતા હતા. હવે મને વારંવાર ટોકયા કરે છે. આવી ટકટક કરનાર સાધ્વીજીને સંગ જ ન જોઈએ.” અને સુકુમારીકા સાધ્વી બધાથી જુદી પડીને રહેવા લાગ્યા. સુકુમારિકા સાવજીમાં તપ ત્યાગ કરવાની શક્તિ હતી, મનમાં વિકાર ઊંડા ચાલી ગયા હોવા છતાંય આ ભવમાં તે વ્રત તોડવું નથી તે તેને નિર્ધાર હતો. એટલે તપ ખૂબ કર્યો. અને કાળધર્મ પામતા પહેલાં આઠ માસની સંલેખના કરી, પણ પોતાના દોષે અને પાપોનું પ્રાયશ્ચિત ન કર્યું. પિતાનું આયુષ્ય પૂરુ કરીને તે સુકુમારીકા ત્યાંથી સૌધર્મ નામના દેવલોકમાં દેવી બની.
રસ સુકુમારિક જ દ્રપદી અધીર બનીને સાંભળી રહેલા સહુ રાજાઓ અને સભાસદ સમજી ગયા કે આ સુકુમારિકા એ જ આજની દ્રૌપદી
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૮
છે. ચારણમુતિએ કહ્યુ- પૂર્વભવમાં જે પાપ-પુણ્ય ક કર્યું' છે તે આજ ભવમાં દ્રૌપદી ભાગવી રહી છે....એનાં પાંચ પતિએ થાય છે તેમાં કશુય આશ્ચય કરવા જેવું નથી....” આટલી વાત પૂરી થતાંની સાથે જ ચારણમુનિએ ત્યાંથી આકાશમાગે પ્રયાણ કર્યું !
મુનિ તે મા બતાવનાર કહેવાય....પ્રકાશ પાચરનાર કહેવાય પછી ખાડા કે ટેકરા હોય તે આપણે જોવાનુ... અહી' બધા રાજકુમારે વિચારમાં પડયા છે. મુનિ નિ યની દિશા આપી ગયા છે પણ નિણ્ય જાહેર તેા નથી જ કરી ગયા ! આખરે શ્રી કૃષ્ણે જોયું કે મારે જ કંઈક કહેવુ પડશે....શ્રી કૃષ્ણજી ઊભા થાય છે....જાહેર કરે છે....સભાજના ! આ પ્રસગે થયેલ દિવ્યવાણી....આ મુનિએ દ્રૌપદીની પૂર્વ ભવની કહેલી કથા આ બધું શું સમજાવે છે ? ” ખાસ કોઈના પણ મુખ પર વિરોધની રેખા શ્રીકૃષ્ણ જોતા નથી એટલે તુરત જાહેર કરે છે.... જો દ્રૌપદીની પણ આ પાંચેય પાંડવાને વરવાની ઈચ્છા હાય અને પાંચેય પાંડવા આ પરિસ્થિતિ નભાવી શકે તેમ હેાય તે આની સામે કોઈને વાંધા ન હેાવે! જોઈએ.... રાજા દ્રુપદ અને ધૃષ્ટબુમ્ન પણ વિચારે છે....જો વાત બધાને ઠીક લાગતી હાય તે અમારે પેાતે વિરાધ ન કરવે; કારણ હવે આ પ્રસંગની ખાસ કઈ ટીકા ટીપ્પણ થવાની નથી.
,,
પધારેલા ચારણ શ્રમણ મુનિના ખુલાસાથી ઘણાના શંકાના સમાધાન થઈ ગયા.... મહામુનિએ દ્રૌપદીની
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૮૯
હાજરીમાં જ તેના પૂર્વભવોની વાત કરી તેથી દ્રૌપદી પણ સમજે છે કે તેને મળનારા પાંચ પતિ એ પૂર્વભવમાં પોતે કરેલ અશુભ ભાવના અને અશુભ સંસ્કારનું જ પરિણામ છે. ભલે સંયમના સંસ્કારથી સતિત્વ અખંડિત રહેતું હોય પણ પાંચ પતિ હવામાં હરખાવા જેવું કશું જ નથી. આસ્તિક લેકે પણ આ વાત સમજી ગયા કે પાંડ જેવા પતિ દ્રૌપદીને મળ્યા તે પૃદય હોય પણ પાંચ પતિ હવા એ એમના માટે કષ્ટ જ છે....! લોકો પણ સમજે છે કે પતિ અને પત્નિને સંબંધ એ ભેગની ભાગીદારી માત્ર નથી.... પતિ સેવ્ય છે. પત્નિ સેવિકા છે... એક સેવ્યના અનેક સેવક હોય તે સેવ્યને વૈભવ છે... પણ એક સેવકના બે સ્વામી હોય તો તે સેવકની ફજેતી છે. જેઓ આવા સ્વામી સેવકના ભાવને સમજે છે તેમના માટે દ્રૌપદી એક અપવાદિત ઘટના છે. તેથી જ દ્રુપદે પણ, ભારે મને લગ્નની તૈયારી કરવા માંડી છે....
આ પ્રસંગે દુર્યોધન અને ખાસ પેલા શકુનિના મન પર ખૂબ જ ઘેરી અસર ઉપજાવી હતી.... તેમનું ચાલત તો તેઓ સ્વયંવર મંડપને ભંગ કરત....પણ લાજ નડતી હતી પેલી માતા સત્યવતી અને પિતામહ ભીષ્મની, ધૃતરાષ્ટ્રની અને પાંડુની, કૌરવના કુળની અને મુનિના વચનની, શ્રીકૃષ્ણની દરમ્યાનગીરીની અને પાંડવોને પ્રાપ્ત થયેલી સજજનેની સહાનુભૂતિની. ... તેથી આ પ્રસંગે દુર્યોધને અને કણે મૌન રાખી લીધું.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સર દ્રૌપદી હસ્તિનાપુરની લક્ષમી બને છે.
મહારાજા દ્રુપદે ખૂબ જ ઠાઠ પૂર્વક લગ્નની તૈયારી કરાવી હતી એટલી જ સમૃદ્ધિ અને શક્તિથી આ પ્રસંગને ગૌરવવંતો બનાવ્યું. પાંડુરાજાના આશીવાદ પામેલા પાંડવની પણ આજે કોઈ અદ્ભુત શેભા લાગતી હતી. શણગાર તો રૂપવિહીનને પણ તેજસ્વી બનાવે તે આ રૂપાળા પાંડનું તે પૂછવું જ શું? સાક્ષાત્ દેવ કુમારે આજે કાંપિલ્યપુરમાં પધાર્યા હોય તેવું લાગતું હતું. લોકેને આશ્ચર્ય એ હતું કે આ પાંચેય વચ્ચે હમણાં આ એક જ દ્રૌપદી છે તેમ છતાં ય કેઈના મુખ ઉપર ઈષ્યને ભાવ કેમ નથી?
પાંડેને આ પ્રેમ સહના માટે વિસ્મયકારી હતે. વિવાહની મંગળ વિધિ ચાલી રહી હતી. રાજા કુપદે પાંડવને પિતાને હતો એટલે ખજાનો સમર્પણ કર્યો. હસ્તિનાપુરની રંગ અને રેનક ફેરવી દે એટલી વિશાળ સમૃદ્ધિ સાથે પાંડવોએ પિતાના નગર તરફ પ્રયાણ આદર્યું.
પાંચેય પાંડ પ્રત્યે પોતાને સમાન ભાવ લાગી રહ્યો હોવા છતાંય જે બન્યું તેના માટે દ્રૌપદીને પણ આશ્ચર્ય હતું. ભાવી જીંદગીના પ્રશ્નો હોવા છતાંય એક ભવ્ય પ્રાપ્તિ પિતાને થઈ હોય તેવી ભાવના દ્રૌપદીના મુખ પર વંચાતી હતી. પિતાનું ઘર–જન્મભૂમિ...અનેક સંબંધીઓ.... આ બધું છોડીને અજાણ્યા સ્થળે, અજાણ્યા માણસની વચમાં જવાની વેળા સમજદાર સ્ત્રીઓને પણ વિહળ બનાવી દે છે. છતાંય કર્તવ્ય પંથ પર તે સહુએ ચાલવાનું જ હોય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૦૧
દ્રૌપદીને વળાવવાની વસમી વેળા આવી. મહારાજા પાંડુ આદિ સહુ તૈયાર થઈ ગયા છે. દ્રૌપદી પણ હવે કાંપિલ્યપુરની કમલિની મટી હસ્તિનાપુરની લક્ષ્મી બની ચૂકી
છે. સ્વયંવર મંડપમાં પધારેલ શ્રીકૃષ્ણજી અને બીજા રાજ વીઓએ પણ પાંડુની સાથે પ્રયાણ કર્યું. દ્રુપદરાજા બહુ દૂર સુધી પાંડવાને મૂકવા ગયા. પાંડુએ ખૂબ જ સમજાવ્યા ત્યારે ભારે મને પેાતાના નગર તરફ વળ્યા.
ૐ શ્રી કૃષ્ણજીની ચિંતા નારદના ખુલાસા.
પાંડુ મહારાજાએ આન ંદપૂર્વક હસ્તિનાપુર તરફ પેાતાના રથ લઈ લીધેા. ખાસેા રાજકાઙેા આજે હસ્તિાનાપુરમાં હતા શ્રીકૃષ્ણ પણ હમણાં હસ્તિનાપુરમાં જ રોકાયા હતા. શ્રીકૃષ્ણ એ કંઇક ખાનગી સલાહ આપવા પાંચેય પાંડવે ને એકાંતમાં ખેલાવી લેવા તેવુ વિચાયુ. આજે શ્રીકૃષ્ણને એવું કોંઇક કહેવુ હતુ કે જેથી પાંડવાનુ ભાવિ જીવન શાંતિમય રીતે પસાર થાય. પાંચ પતિ વચ્ચે એક પત્ની એટલે ઝઘડાનું મૂળ કહેવાય. પણ કોઈની વ્યક્તિગત બાબતમાં એવા સીધા પ્રવેશ કરવા એ પણ વિચારણીય હતું.
સારા નસીબે ત્યાં જ આકાશમાં એક તેજ પુજ દેખાયા સહુ પાંડવાની ડોક ઊંચી થઈ ગઈ. તેજ પુજમાંથી સ્પષ્ટ આકાર દેખાયા. ત્યાં જ શ્રી કૃષ્ણજી ખેલી ઊઠવ્યા.... પધારો
Page #325
--------------------------------------------------------------------------
________________
...પધારે મુનિરાજ આપના જ આગમનની રાહ જોઉ છું. આ, આ મારા પાંડુના પુત્રને આપ આશીવાદ આપો.”?
પાંડેએ પણ વિનયપૂર્વક નારદજીને હાથ જોડી આવકાર્યા. શ્રીકૃષ્ણજીએ પાંડવોને બેસી જવા ઈશારે કર્યો ઉતાવળા ઉતાવળા નારદજી શા માટે આવ્યા હતા તે જાણવાની સહુની આતુરતા હતી. શ્રીકૃષ્ણજી નારદજીથી પરિચિત હતા પણ પાંડવોને તો આ પહેલે જ પ્રસંગ હતે. આવા મહામુનિનું આકસ્મિક આગમન પાંડુ પુત્રોના મનમાં એક પ્રશ્ન પેદા કરતું હતું. ત્યાં જ નારદજી પ્રકાશ્યા.
દિકરાઓ....! મારે ખૂબ જ ફરવાનું હોય છે. છે ક દેવલોથી માંડીને આ મનુષ્યલેક અને પાતાળ લેક સુધી મારે ધ્યાન રાખવું પડે છે. ત્રણેય લોકમાં કંઈક અવનવી ઘટના થાય તો મારે તેની નોંધ રાખવી પડે છે. “તમારા પાંચેયના લગ્ન કુપદની પુત્રી દ્રૌપદી જેડે થયા છે ને ?” પાંડુ કુમારે શ્રીકૃષ્ણ મહારાજા સામે જોઈ વિનય પૂર્વક બોલ્યા- “હા, મુનિ શ્રેષ્ઠ, અમારા વિવાહની તમામ વાત શ્રીકૃષ્ણજી જાણે છે. નારદજી કહે છે, “દિકરાઓ ! શ્રીકૃષ્ણ પણ ત્યાં હાજર હતા અને તમારા બધાય વડીલ ત્યાં હતા તે મેં જાણ્યું. ભીમ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, દ્રોણ બધાય હાજર હતા શ્રીકૃષ્ણ પણ ત્યાં હતા છતાંય કોણ જાણે આ બધા કેવા છે? કોઈ ભવિષ્યની ચિંતા કરતા નથી. માટે જ મારે આવવું પડયું છે. આ મારા શ્રીકૃષ્ણ કંઈક
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૯૩
સમજતા હાય તાય જલ્દી મગનુ નામ મરી પાડે તેવા નથી.અને મારે તા ચાખ્ખું જ કહેવા જોઈએ. ’’
યુધિષ્ઠિર મુનિશ્રેષ્ઠ ! શ્રીકૃષ્ણજી અમારા હિતચિંતક છે. અને આપ તે અમારા પૂજય પણ છે. આપને જેઠીક લાગે તે કહેા, ભલે અમારા વડીલે એ ધ્યાન ન દેવુ. હાય પણ આપ જે જણાવવા યાગ્ય હેાય તે જણાવે. ’” નારદજી– જુએ બેટા ! દ્રૌપદીને પાંચ પતિ કરવા પડ્યા છે. તમે પાંચે ય અત્યારે તે આનંદમાં છે. પણ દુનિયામાં બધા ઝઘડા થતા હાય તે! આ ખૈરાંઓથી જ થાય છે.” નારદજીની વાત સાંભળી ભીમ કંઇક મરકી પડે છે. પણ યુધિષ્ઠિરની ગંભીર મુખ મુદ્રા જોઈને ચૂપ જ રહે છે. નારદજી આગળ ચલાવે છે....“જુએ, ઝઘડાના મૂળ જેવી સ્ત્રીના તમે પાંચેય પતિ છે. આજે નહીં તેા કાલે પણ તમારામાં ઝઘડા થયા વિનારહેશે નહી.
સ્રીની જાત જ ઝગડાલુ છે. અંતે એકમાંથી એ કરવાનુ જ તેનુ મન હોય છે. મારે તે કોઈ ચિંતા નથી. પણ તમે ભવિષ્યમાં નકામા લડી પડશે. આ દ્રૌપદી હાજર નથી માટે તમને ખરેખરી વાત સમજાવવી છે. કૃષ્ણને પણ પૂછે કે આગળ જતાં તકલીફ આવશે કે નહીં? સ્ત્રીએ માટે આગળના કેટલાય રાજવીએ રણે ચડવા છે. કેટલાય એક જ સ્ત્રીના મેહના ખાતર પરસ્પર કપાઈ મર્યાં છે, તમારે વિચાર કરવા જ જોઈએ. બેટાઓ....માનવની જાત એવી છે કે એ જેટલુ' સમજે છે એટલું જોઇ શકતી નથી.જો તમે કોઈપણ જાતની મર્યાદા નહીં રાખેા તે પરસ્પર
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઈર્ષ્યાથી સળગી જશે!. તમારા સપ તૂટી જશે. તમે પરસ્પર કલહ કરી મૂકશે. મને તમારા આ શાંત જીવનમાં કાંચ અગ્નિ ચંપાઇ તે નહી જાય ને તેની ચિંતા છે.” પાંચેય પાંડવાને આજે તે કાઈ એવા ભાવ ન હતા. પણ નારદજીની વાત કંઈક વ્યવહારુ લાગતી હતી. યુધિષ્ઠિરે કહ્યું–“મુનિશ્રેષ્ઠ ! તમે જે કઈ માર્ગ બતાવશે એઅમારે સહુને માન્ય છે.” નારદજીએ તુરત જ રસ્તા મતાન્યેા.
* પાંડવાની પ્રતિજ્ઞા
“જુઓ, દ્રૌપદી ભલે પેાતાની મરજી પ્રમાણે કોઇપણ પાંડવની સાથે રહે, સાથે જાય પણ જ્યારે પાંચેયમાંથી કાઈ એકની પાસે હાય ત્યારે બીજા કોઈપણ પાંડવે તેની પાસે જવું નહીં. દ્રૌપદીને જોવી પણ નહીં. અને જો તેમ કરવામાં કોઇપણ ભૂલ કરે તેા ભૂલ કરનારે બાર વર્ષ સુધી વનમાં જવું.”
પાંડવાએ શ્રી કૃષ્ણજી સામે દૃષ્ટિ દોડાવી શ્રીકૃષ્ણજીને પણ આ વાત વ્યાજબી લાગી હતી. પાંડવાને તેા અત્યારે સંતેાષ હતા. પરસ્પર પ્રેમ હતા. તેમ છતાંય ભવિષ્યમાં શું થાય તે કેમ કહેવાય ? અને જેને નિયમના પાલન કરવામાં તકલીફ ન હોય તે નિયમ લેતા શું કરવા ગભરાય ? નારદજીનું પહેલુ જ દશ ન હતુ. પાંચેય જણાને લાગતુ હતુ કે વિના નિયમે પણ પાલન કરવાનુ જ છે, ભલે, મુનિ મહારાજ પ્રસન્ન થાય. અને પાંચેય જણાએ નારદજીના ચર ણમાં ઝૂકી તેમના કહ્યા પ્રમાણે પ્રતિજ્ઞા કરી.
નારદઋષિ પેાતાની આ વાતની સ્વીકૃતિથી ખૂબ ખુશ
Page #328
--------------------------------------------------------------------------
________________
રહ્યું :
થઈ ગયા. તેમને લાગ્યું કે ચાલે, આટલે દૂરથી આવ્યું તો સારું થયું નહીં તો બિચારા આ લોકે લડી મરત. ઘણીવાર એવું બને છે કે કહેવાતા મધ્યસ્થ માણસો જ પક્ષ કારેના ઝઘડાનું મૂળ પહેલું કરીને ફેલાવી દેતા હોય છે. નારદજી તે ખુશ ખુશ થઈને આશીવાદ આપી અન્ય સ્થળે જવા રવાના થઈ ગયા. શ્રીકૃષ્ણજીને પણ લાગ્યું કે કે હવે પાંડેને સંપ તૂટે તેવું કઈ કારણ નથી. એટલે તે પણ ભીષ્મ, પાંડુ અને પાંડવોની રજા લઈને દ્વારિકા નગરીમાં પહોંચી ગયા.
હસ્તિનાપુરમાં પાંચેય પાંડ આનંદમાં હતા. આમેય પાંડે સંયમી મનવાળા હતા. તેમાં નારદજીએ નિયમ કરાવ્યું એટલે તે શાંતિ જ હતી, દ્રૌપદીનું પણ પવિત્ર શીલ હતું. કહેવાય છે કે તે જ્યારે પાંચમાંથી કેઈપણ એક પાંડવ સાથે રહેતી ત્યારે બીજા પાંડવ તરફ તેની જરાય વિષય ભાવના રહેતી નહીં. પાંચેયની સાથે સંગ કરતી હોવા છતાંય સંગવેળાએ પણ તે એક પતિવાળી સતી જેવી પવિત્ર હતી. આ બાજુ પાંડ પણ એવા પરસ્પર પ્રેમવાળા હતા કે તેમનામાં કઈ કલહ થતો નહીં. ઉપરથી તેઓના અદૂભુત સંપ અને શાંતિમય જીવને આખાય નગરજનમાં એક નવી જ છાપ ઉભી કરી હતી. મહારાજ પાંડુના ન્યાયના લોકે હવે મહેફાટ વખાણ કરવા માંડયા. ભાઈ, પાંડુ મહારાજાના છોકરાઓ પણ કેવા ડાહ્યા છે ! પાંચેય સાથે રહ્યા છે પણ છે કેઈ વિવાદ કે કજીયે? આકરાનેય કઈ વાતનું દુ:ખ નથી અને હજી સુધી પાંડવોએ કઈ બીજી સ્ત્રીની સાથે લગ્નને પણ વિચાર કર્યો નથી !
-
.
Page #329
--------------------------------------------------------------------------
________________
૯૬
દ્રોપદીને પાંચ પુત્રોના જન્મ
દ્રૌપદીએ પણ જાણે પેાતાના આ ન્યાય અને પતિવ્રતની સાબિતી જેવા પાંચ પુત્રાને જન્મ આપ્યું. આ પાંચેય અદ્ભુત સંપિલા પિતાએના પુત્રા હતા. બધાયના નામેા તે જુદા જુદા જ હાય ને ! પણ આ પાંચેય નાના—મોટા છતાંય એક સરખા લાગતા દ્રૌપદીના પુત્રાનુ એક જ નામ પડયું ‘પાંચાલ. ’ દ્રૌપદી પાંચાલ દેશની હેાવાથી તેનું નામ પાંચાલી પણ કહેવાતું. અને તેથી જ પાંચાલીના પુત્ર પાંચાલ કહેવાયા. આમ તેઓને! સંસાર સુદર અને શાંતિથી પસાર થતા હતા. ત્યાં જ એક ઘટના ખની ગઈ !
# હસ્તિનાપુરમાં પશુએની ચેારી
રાત્રિના અંધકાર જામ્યા હતા. પ્રભાત થવાને હજી ખાસી વાર હતી. હસ્તિનાપુરમાં આજે ચીસાચીસ થઇ રહી હતી. મેટા ચારાનુ ધાડુ આજે આવી પડયુ હતું. નગરના કોઇના પર આજે એવા નહોતા રહ્યાં જ્યાં ગેાધન હોય ત્યાં અધેય ચારા પેસી ગયા ન હોય. આખા ગામનુ પશુધન લૂ ટી જવા ચારાની નેમ હતી. નગરના બધાય બહાદુર પુરુષા લડવા નીકળ્યા છે. પણ ચારેાએ જાણે માણના વરસાદ વર સાન્યા છે. અંધારી રાતમાં જાણે અનરાધાર વરસાદ વર્ષે તે રીતે ખાણે! વધે છે. ગામના લેાકા પેાતાની જાતને પરવશ જુએ છે. આખરે આ ચારના ત્રાસમાંથી ખચવા બધા રાજમડેલ પહેાંચ્યા છે. રાજમહેલ આગળ આવીને અર્જુનની
Page #330
--------------------------------------------------------------------------
________________
સામે પિકાર કરે છે. “ઓમહારાજા અજુન ! તમારી બાણવિદ્યાને આજે દર્શાવો....આજે નગરજનોનું રક્ષણ કરે.. આજે આ લુંટાઈ જતાં પશુધનને રેકી હસ્તિનાપુસ્ની લાજ રાખો........!”
શક અજુનનું અજોડ પરાક્રમ આવી બૂમરાણ થતાં અર્જુન જાગી ગયે. હવે વિચાર કરવાનો સમય જ ન હતો. ચોરે હસ્તિનાપુરની હદની બહાર નીકળે તે પહેલા પશુઓને છોડાવવા જરૂરી હતા. અર્જુન દડવા જાય છે પણ યાદ આવે છે; હાથમાં ધનુષ્ય તે નથી! અજુન વિચારે છે, “અરે ધનુષ્ય કયાંથી લાવવું ? ધનુષ્ય તો મહારાજા યુધિષ્ઠિરના શયન ખંડમાં છે. મહારાજા યુધિષ્ઠિર આજે શયન ખંડમાં દ્રૌપદીજીની સાથે સૂતા છે. વધુ વિચાર કરવાનો સમય નથી. ભલે નારદજીએ આપેલો નિયમ તૂટતો. ભલે મારે જંગલમાં જવું પડે. પણ હવે વિલંબ નહીં થઈ શકે.”
સત્ત્વશાળી અર્જુન યુધિષ્ઠિરના શયન ખંડમાં પહોંચી ગયા. ધનુષ્ય અને બાણ લઈને એની પાછળ દોડયા. અર્જુન જેવા નાયક પોતે જ બહાર આવ્યા એટલે નગરજનને ઉત્સાહ સો ગણું થઈ ગયે. અર્જુનની સાથે સહુ નગરજને ગામ બહાર ઉપડયા. અનેરા ઉત્સાહથી ચેરેને પ્રતિક્ષર કર્યો. ચારે પશુઓને તો લઈ જઈ ન શકયા પણ પોતાના પ્રાણને પણ માંડ માંડ બચાવી શકયા.
Page #331
--------------------------------------------------------------------------
________________
૯૮
૪ શ્રી અર્જુનને વનવાસ નિર્ણય ગામનું એક પણ ઢોર ઓછું થાય તે અર્જુનને પોષાય તેમ ન હતું. પશુધન એ જ સાચું ધન છે, પશુધન વિનાના ધનપતિઓ ખરેખર પશુ સમાન છે. આ પવિત્ર પશુધનની સાથે હસ્તિનાપુરની શાનની પણ અજુને રક્ષા કરી છે. દડભાગ પૂરી થતાં અને પશુઓને પોતપોતાને ઠેકાણે રવાના કરતા સુધીમાં ઠીક ઠીક પ્રકાશ ભૂમિ પર પથરાઈ ગયે છે. અર્જુન પુનઃ પ્રસન્ન ચહેરે નગરના પ્રવેશ દ્વારે આવી ઉભા છે. ઉપકૃત થયેલા નગરજને અર્જુનને દ્વાર આગળ ઉભા રહેલા જોઈ અટકી જાય છે. નગરજને કહી રહ્યા છે-“પધારો........સ્વામિનાથ ! અમે તે આપના જેવા મહારાજાઓથી પરમ સુખી છીએ.” પણ અર્જુન જરાય ખસતા નથી. અર્જુન નગરજનોને કહે છે-“પ્રિય નગરજનો! હવે હું તો અહીંથી જ વિદાય લઈશ.તમે બધા અંદર જાવ અને મહારાજા યુધિષ્ઠિર, ભીષ્મપિતામહ, માતા કુંતી અને દ્રૌપદીને સમાચાર આપ કે અર્જુન હવે વનવાસમાં જઈ રહ્યા છે તે આપ અનુજ્ઞા આપે.”
નગરજને આ નવી જ જાહેરાતથી આશ્ચર્ય ચકિત થાય છે. અર્જુન નારદમુનિના નિયમની વાત કરે છે. બધા જ નગરજને કહે છે–“સ્વામી! આપ જરાય ચિંતા કરશો નહીં. અમે મહારાજ યુધિષ્ઠિરને હમણાં જ સમજાવી દઈશું. આપ ભલે યુધિષ્ઠિર અને દ્રૌપદી સૂતા હતાં ત્યાં ગયા હતા, પણ આપને નિયમ ભાંગ્ય નથી. આપને ભાવ અમને બચાવ. વાને હતો. આપને ભાવ અમારું રક્ષણ કરવાનો હતો.
Page #332
--------------------------------------------------------------------------
________________
આવા શુદ્ધ ભાવથી તમે સહસા યુધિષ્ઠિરના શયનગૃહમાં ગયા તેથી કદી નિયમ તૂટે નહીં.”
અર્જુન–“પ્રિય નગરજને ! વ્હાલા બંધુઓ ! મારે શું કરવા યોગ્ય છે તે હું જાણું છું. તમે માત્ર મારા વડીલોને મારે અભિપ્રાય જણાવે.”
આ સ્વજનોની વિનવણી છોભીલા પડેલા નગરજને સત્વર દોડીને યુધિષ્ઠિરની પાસે પહોંચ્યા. પાંડુ-ભીષ્મપિતામહ અને કુંતીને પણ અજુનના વનવાસના સમાચાર મળ્યા. સહુ એકઠા થયા છે. સહુએ નક્કી કર્યું છે, અજુનને વનવાસમાં જવા જ ન દેવાય.. જાણે આજે આખું ગામ-નગર બહાર ઉમટયું છે. કુરુવંશના બધા વડીલેની હાજરી છે. સહુનું એક જ કહેવું છે, “અમે સમજાવીશું અને અર્જુનને વનમાં જતા રોકીશું.”
સહુ પ્રથમ પિતા પાંડુ આવ્યા છે. અર્જુનને હાથ પકડીને કહે છે-“બેટા ! તું અને જંગલ! ચાલ, ભૂલી જા એવી વાત. તું દાદે બને ને, ત્યારે તારા છોકરાઓના માથે જવાબદારી નાંખીને પછી જંગલમાં જજે. આ તે કંઈ તારી ઉંમર છે. જંગલમાં જવાની ? હજી અમારા જેવા જંગલમાં જવાનું વિચાર કરતા હોય તે કંઈક બરોબર કહેવાય. ચાલ....બેટા...ચાલ...આવું ન કરીએ” અને પાંડુનું ગળું ભરાઈ જાય છે. માતા કુંતીની આંખે તે આંસુના તોરણીયા બંધાઈ રહ્યા છે. ગળગળી બની ગયેલી માતા કહી રહી.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩eo છે-“બેટા! અજુન! જે, વડીલ પિતાની આજ્ઞા ન ઓળગાય. તારા જે દીકરે તે પિતાની નહીં પણ પિતાની વાત જ સત્ય કરે. તું તો સમજદાર છે. આવી જીદ કરાય બેટા? આ તારું શરીર અને જંગલને કઈ મેળ છે? દૂધ-દહીં ખાવાની તને રોજની ટેવ અને પેલા વનમાં તે માત્ર જંગલી ફળોને આહાર... અહીં તે તારા માથા પર સૂર્યના કિરણે પણ ન પડે. હંમેશા તારા માથે છત્ર ધરેલું રહે છે. અને ત્યાં જંગલમાં તડકામાં તારી શી દશા થાય? બેટા ! મારા જેવી માને રડતી મૂકીને તારાથી જવાય?”
આમ છતાંય આજે અર્જુન મૌન છે. તેની મક્કમતામાં કશે ફરક પડ્યો હોય તેવું લાગતું નથી. મા–બાપની લાગણી સમજવા અજુન તૈયાર છે. પણ આજે તેમની લાગણી પર કેઈ ધ્યાન આપવાની અર્જુનની તૈયારી નથી. એણે તે નિશ્ચય કરી લીધું છે કે નિયમ તૂટે છે, અને મારે જંગ. લમાં જવાનું છે. તેથી જ ધર્મરાજ યુધિષ્ઠિર બોલી ઊઠે છે. “ભાઈલા! અર્જુન ! આ તારે વિરહ માતા–પિતાથી કેવી રીતે ખમાશે ?” જે અત્યારે તું હજી જંગલમાં જવાની વાત કરે છે ત્યાં જ મા–બાપ આવા ઢીલા થઈ ગયા છે. તે બાર વર્ષ કેને કહે છે? દરેક વિધિ અને નિષેધમાં મા–બાપની વડીલોની આજ્ઞા જ સૌથી મોટી આરાધના છે. મા–બાપની આજ્ઞાને ઠેકરે ચઢાવનારને કેઈ કાર્યની સિદ્ધિ થતી નથી અજુન! વિચાર કર.” આ બધું સાંભળવા છતાંય અજુનના મુખ પર કઈ ભાવ બદલાતો નથી. છેવટે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, “વનમાં જવાની તારી વાત પછી પણ પહેલાં તે નારદમુનિ એ કરાવેલો નિયમ
Page #334
--------------------------------------------------------------------------
________________
-૩૦૧ તૂટ છે એવું કહે છે કેણ? તું મારા શયનખંડમાં દ્રૌપદીને મળવા નહતું આવ્યું. તારો આશય કે ખરાબ ન હતે. ઉપરથી તેં મારી–પિતાની અને હસ્તિનાપુરની આબરૂ ટકી રહે તે માટે કાર્ય કર્યું છે. આવા પ્રજા રક્ષણના કાર્યને શિરપાવ આપવાનો હોય તે માટે શિક્ષા હોય જ નહીં. સહસાત્કારથી થયેલી કઈ ભૂલથી કદી નિયમ તૂટતે નથી. અને આ બધીય દલીલ હોવા છતાંય તું એમ માને છે કે મેં નિયમ તેડયે જ છે, તો હે બંધુ અજુન ! તેં તેડેલા નિયમનું પ્રાયશ્ચિત પણ થઈ ગયું છે. બધી ગાને બચાવી, નગરજનોના પશુધનનું રક્ષણ કર્યું એ જ તારી ભૂલનું પ્રાયશ્ચિત છે. ”
યુધિષ્ઠિર હજી પણ અર્જુનને સમજાવી રહ્યા છે. “બંધુ અર્જુન ! નારદમુનિના નિયમ પર એટલે તો વિચાર કર કે હું અને તું કદી પરાયા છીએ ખરા ! એક પાંડવ હોય ત્યારે બીજા પાંડવે આવવું નહીં એવી વાત તે હું અને તું જુદા હોઈએ ત્યારે બને. હે અર્જુન ! તારો અને મારે એક જ આત્મા છે તે નિયમ તૂટયે કેવી રીતે કહેવાય?”
અર્જુન વડીલેની વાતને ભાવપૂર્વક સાંભળે છે. પણ તેના ચહેરા પર તો વનમાં જવાની ઉતાવળ સિવાય અત્યારે બીજે કઈ ભાવ દેખાતો નથી. ભીમે પણ અર્જુનની આ મક્કમ દશા જોઈ કહ્યું-“ભાઈ અજુન ! આ તને શોભતું નથી તારા જેવાએ વળી જંગલમાં જવાનું ? જંગલમાં તો જાય તારે કઈ દુમન અને એવા કેઈને જંગલમાં જ જવું હોય તો આ ભીમ તેને જલદી પહોંચાડી દે તેમ છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
- ૩૦૨ અર્જુન ભલે તારી ગમે તેટલી જંગલમાં જવાની ઈચ્છા હાય પણ મોટાભાઈએ હવે બધે ખુલાસો કરી દીધું છે. તેમને કોઈ પણ વાતને વાંધો નથી માટે તું મેટાભાઈની વાતને માનીને હવે જંગલમાં જવાનું માંડી વાળ.” સહદેવ અને નકુલ તે કહી રહ્યા છે-“અરે એ વડીલ બંધુ ! તમારી
ડે તે અમને કેટલો આનંદ આવે છે? તમે જંગલમાં જાઓ તે અમને બંનેને રમાડશે કેણ? તમે તે ધર્મરાજ યુધિષ્ઠિર અને ભીમ કરતાં પણ અમારા બે પર વધુ પ્રેમ રાખો છો. મહેરબાની કરી અને આપ હવે આ નિર્ણય છોડી દો.” અજુને બધાની વાત સાંભળી લીધી છે. પણ તે પિતાના નિર્ણયમાંથી એક તસુ પાછળ હઠવા તૈયાર નથી.
જ અર્જુનને સાત્વિક પ્રત્યુતર અર્જુનનું માતા-પિતાને કહેવું છે- વડીલે ! આપ મારી ચિંતા ન કરતા. આપની હાજરી અત્યારે મારું જેટલું કલ્યાણ કરશે તેથી વધુ વનમાં આપના આશીવાદ મારું કલ્યાણ કરવાના છે. ભાઈ યુધિષ્ઠિરને હું તેમના શયન ગૃહમાં ગયો તેને વાંધે હોય જ નહીં. હું અને ભાઈ એક જ છીએ. ભલે હું ચોરને બચાવવા ધનુષ્ય લેવાના ભાવથી તેમના શયનગૃહમાં ગયે. પણ મેં જે નિયમ ગ્રહણ કર્યો હતે તે તૂટે છે તે વાત નક્કી છે. એકવાર હું આવું નક્કી કરેલું ફેરવી નાંખીશ તો આ કુરુવંશમાં કોઇનેય વચનની કિંમત નહીં રહે. કુરુવંશીઓનું વચન એ કંઈ પાણી પરના લખેલા અક્ષર નથી, એ તો શિલાલેખ છે. બધાયનો ફેરફાર
Page #336
--------------------------------------------------------------------------
________________
| ૩૦૩
થાય પણ કુરુવંશીઓના વચન પાલનમાં ફેરફાર ન થાય.” ફરી અર્જુન કહે છે-“મારી તે આશા એ જ હતી કે તમે સહુ મને કુરુવંશનું ગૌરવ ટકાવી રાખવા જંગલમાં જવાની આજ્ઞા કરશે જ. તેને બદલે તમે જ મને અહીં રહેવાને આગ્રહ કરે છે. શું જંગલમાં આવનારા દુખેથી તમે મને જવાની ના કહે છે?
દુઃખ એ તે જીવનની અનિવાર્ય આવશ્યકતા છે. સુખ કરતાંય દુ:ખ વધારે જરૂરી છે. દુ:ખને અનુભવ્યા વિના સુખ મેળવી બેસનારો સુખનું અવમૂલ્યન કરે છે, સુખની કિંમત કદીય સમજી શકતા નથી.
શ દ્રૌપદીનું મને મંથન અને મનેરથ મારે તો મને મળી ચૂકેલે ઘેરે આ વનવાસ વેઠ જ છે. અને માતા-પિતાને તમે મારા કરતાં પણ સારી રીતે સાચવી શકશે. માત્ર તેમને મારે વિરહ પડશે પણ એ અહીં તો તમારા બધાની હાજરી છે જ, તેથી છેડા દિવસમાં ભૂલાઈ જશે. અને આખરે નારદમુનિની સામે કબૂલ કરેલો નિયમ શાબ્દિક ભાવનાથી પણ પાળવો જરૂરી જ છે.” દ્રૌપદી પોતાના જ કારણે ઊભી થયેલી આફત જોઈ વિહવળ બની ચૂકી છે. તે વિચારે છે કે એક તો પાંચ પતિનું દુઃખ પામી છું અને હવે અર્જુનને વિગ સહન કરવાને ! અજુનને આખરે તે મારા જ કારણે જંગલમાં જવાનું થયું ને ! દ્રૌપદી જાણે છે કે જે પોતાના વડીલોના
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૪
વારવાથી કાય નહીં તેવા અર્જુન જેવા સાત્વિક પુરુષ કંઈ બૈરીના કહેવાથી–એક સ્ત્રીના કહેવાથી પિતાને નિર્ણય બદલે એ તે શક્ય જ નથી. દ્રૌપદીનું હૈયું ભરાઈ ગયું છે. હૃદયમાંથી જાણે આંસુને દરિયે બહાર નીકળવા જેર કરી રહ્યો છે. પણ દ્રૌપદીએ આંસુના દરિયાને હૃદયમાં જ થીજવી દીધું છે. પોતે પતિના પ્રયાણ વખતે રુદન કરે તો પતિ અર્જુનને અપમંગળ થાય તેથી દ્રૌપદીએ આંસુને હૃદય અને આંખની વચમાં જ કયાંય રોકી દીધા છે. છતાંય દ્રૌપદી કહેવા જાય છે, “હે પતિદેવ ! હે અર્જુન ! આપે આ બરોબર તે નથી કર્યું છતાંય હું, પગની પાનીએ બુદ્ધિવાળી એક સ્ત્રી આપને શું સલાહ આપી શકું ?”
દ્રૌપદી જાણે જ છે કે હવે અર્જુનને રોકવાની વાત કરીએ છીએ એ વાતથી પણ તેને પીડા થાય છે, એટલે જાણે અર્જુનના પ્રયાણ મંગલની પવિત્ર ભેરી બજાવવાની હોય તેવી રીતે દ્રૌપદી કહે છે-“હે પતિદેવ! જે મારી તમારા પ્રત્યે સાચી પ્રીતિ હશે તે જ હું મારું આયુષ્ય અહીં રહીને ધારણ કરી શકીશ, અન્યથા મને પ્રાણ નીકળી જાય તેટલું દુઃખ થાય છે. ભલે, હવે મારી તમામ કુલ દેવતાઓને એક જ પ્રાર્થના છે કે તે બધા કુળદેવતા આ ભયંકર વનમાં તમારું સદા રક્ષણ કરે ”
હદયમાં વિરહ હોવા છતાં....આગ જેટલી ગરમી અને નાગના જેવા ડંખ હોવા છતાંય દ્રૌપદીએ આજે કર્તવ્યપંથને મહાન માને છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦૫
આ ભારત દેશની નારી એ કર્તવ્ય નારી હતી... આ દેશની સતી એક મહાન શક્તિ હતી....દ્રૌપદી અર્જુનના ઊછળતા સત્ત્વને જોઇને ખુશ થયેલી છે. કુરુવંશના એક ગજબ સીતારા તરીકે નિહાળીને તેનું મન પ્રસન્ન ખની
હ્યુ છે. એના અંતરમાં એવી એક નિશ્ચલતાની લહેર ઊઠી છે કે....મારા અર્જુન પરોપકારી છે....વચન પાલનમાં તત્પર છે....અને સાહસવીર છે તે શા માટે તેની ઈચ્છાને રોકવી....? શા માટે શરવીર એવા સિંહને શિયાળ બના વવાના મળસીયા ગાવા ? દ્રૌપદી વિચારે છે....મારા પેાતાના વ્યક્તિગત સુખ માટે હું શા માટે અર્જુનના વ્યક્તિત્વને મસળી નાખું?
આ ભારતની સન્નારીએ પતિને પોતાના આલિગનમાં જકડીને બેસાડી દીધા હશે પણ તેણે એ ધ્યાન હુંમેશા રાખ્યું છે કે પતિના સદ્ગુણ તે વિશ્વમાં વહેતા રહે! પતિના દેહ ભલે સતી પાસે રહે પણ પતિને ગુણ-દેહુ વિશ્વવ્યાપી અને એ જ ભારતીય સતીની એક નેમ હાય છે.
આજે અર્જુન જંગલમાં પ્રયાણ કરે છે ત્યારે જ દ્રૌપદી જોઈ રહી છે કે પતિના ગુણા હવે વિશ્વવ્યાપી બનવા તલસી રહ્યા છે! જે સહુના હાય તેને સંભાળવાની ફરજ સતીની છે. પણ પતિને પોતાની પાસે સંધરીને પેાતાનામાં સીમિત કરી શેાષી લેવે એ વીર પત્નીનુ કન્ય નથી. આથી જ દ્રૌપદી પેાતાના પ્રાણ પ્રિય અર્જુનને કહે છે.... “ તમારા
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૬
આજને આ ઉમળકે અદ્ભુત છેતમે વનવાસ દરમ્યાન અમૂલ્ય અનુભવ મેળવશે ! આપને અનેક વિદ્યાની પ્રાપ્તિ થશે! ચારે બાજુ આપની કીતિ પ્રસરી જશે ! આપ અનેક પ્રકારની લક્ષ્મીના ભંડારથી ભરપૂર થઈ જશે. અને તે નાથ ! આપને એવી મહાન જાત્રાએ થશે કે આપ પાછા વળ્યા હશો ત્યારે હું આપના પવિત્ર દેહને આલિંગન આપીને ધન્ય કૃતાર્થ બની જઈશ! ...બસ, સ્વામિન્ ! આવી આપની સિદ્ધિ થવાની હોય ત્યાં મને આવ્યા વિના કેમ ચેન પડે? પણ હું જાણું છું, હું આપને જંગલમાં કઈ રીતે સહાયક નહીં થાઉં. મારા કારણે આપનો બેજ વધશે. માટે જ મેં મારી તીવ્ર તમના આપની સાથે આવવાની હોવા છતાંય મારી જાતને પરાણે પણ રોકી રાખી છે!” આટલું કહેતાં તે દ્રૌપદી પુનઃ ગળગળી થઈ ગઈ. પ્રસ્થાન આદરી રહેલ પતિદેવને અંતિમ આલિંગન આપી ધન્ય બની !
અજુન પણ દ્રૌપદીની વાતથી મુગ્ધ થયેલ છે. ચતુર દ્રૌપદીના નેહ-પાશને છોડીને જવું અજુન માટે પણ વસમું હતું. છતાંય આ બધા આત્માઓ ભેગવીર નહીં, પણ કર્મ વીર હતા. કર્મ–ફરજના ખાતર ત્યાગ કરવામાં તેમને કઈ ભાર લાગતો જ ન હતો !
અજુન એક મહાત્મા એક સંત પુરુષની અદાથી એકાકી તૈયાર થઈ ચૂકયા છે ! પુરજનેના હૃદયના ધબકારા અને અર્જુનના પગરવ સિવાય કશું જ સંભળાતું નથી. લોકો એકદમ શાંત થઈ ગયા છે. કુરુવંશના કર્તવ્યપંથી અર્જુ
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૦૭
નનું આ મંગલ પ્રયાણ હસ્તિનાપુરની ધૂળને આજે પવિત્ર કરી રહ્યું છે. પુરજનેએ વિદાય લેતા અર્જુનને સજલ નયને નિહાળ્યા જ કર્યા છે. અર્જુને પણ એકવાર પાછા ફરીને નગરજનેને નિહાળ્યા અને પ્રાણ પ્રિયા દ્રૌપદી સમક્ષ એક પ્રણય ભરી નજર નાંખી જાણે કહ્યું....
દ્રૌપદી ! તારે નેહ કબૂલ છે. પણ કર્તવ્ય કરતાં તેની કિંમત ઓછી છે. મને હવે જવા દે...”
અને ધીમે ધીમે પુરજનેએ ભારે હૈયે વિદાય લેવા માંડી. સહુ વિચારતા હતાઆ પ્રસંગ સુખદ છે કે દુઃખદ ....ગમે તેમ હેય પણ પ્રસંગ ચિરસ્મરણીય હતે....
અજુન.... સ્વજનેના પ્રેમને વટાવી હવે વનની વાટે આવીને ઊભા છે...!
(હવે આગળ જુઓ પૃષ્ઠ ૩૧૩)
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રચિનગાર
જા
કે
પ્રત્યેક ભારતીય મનુષ્ય મહાભારતનું વાંચન કરવું જરૂરી છે. મહાભારત માત્ર ઈતિહાસ નથી.... સફળ જીવન જીવવાને નકશે પણ છે. જે પરિસ્થિતિ તમારા માટે નિર્મિત હોય તે માટે
તમારે હરખભેર તૈયાર થવું જોઈએ. કે અચાનક પાદિય આવે તો ગભરાતા નહીં પણ અચા
નક પુણ્યોદય આવી ગયો હોય તે ખૂબ સાવધાન રહેજે. દુઃખ ભોગવવાની ટેવથી સુખી થવાય છે. સુખ ભેગ
વવાની ટેવથી દુ:ખી બનવું પડે છે. - સંસ્કારોનું જોર જબરજસ્ત હોય છે. એક ભવમાં પાંચ
પતિના મનસુબામાં રાચનાર દ્રૌપદીને બીજા ભવમાં પાંચ પતિ મળ્યા તે સંસ્કારને પ્રભાવ છે. દુઃખમાં દિક્ષા લે તે અનુમોદનીય ગણી શકાય પણ દુઃખથી ડરીને જ દીક્ષા લે તેને કોઈવાર આગળ જઈને પણ પાછા ફરવું પડે. સંયમ જીવનમાં મેટામાં મેટી ચીજ ગુરુ આજ્ઞાનું પાલન છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૦૯
પર જિન આજ્ઞા વિનાને ઉદ્યમ એટલે તરસ છીપાવવા
માટે અગ્નિનું પાન.
. સ્વતંત્ર સાધુ-સાધ્વીજી કદાચ દુનિયાનું મનોરંજન
કરી શકે... પણ ભવથી પાર તે તે જ સાધુ સાધ્વીજી પામી શકે છે કે જેઓ ગુતંત્ર અને શાસ્ત્રતંત્ર હોય. ડાહ્યા માણસે તો સમજે કે જગત જે રીતે ચાલે છે તે બરાબર છે. તેમાં બહુ સંઘર્ષ કરવા જેવું નથી. પણ દોઢ ડાહ્યાઓ સમજે છે પિતાની દખલગિરિ સિવાય આ જગતમાં કોઈ પણ ચીજ ચાલી નહીં શકે.
F
મા ઝઘડાને અને સ્ત્રીને બહ સંબંધ છે. મોટાભાગના
ઝઘડાઓ સ્ત્રીઓ કરતી હોય છે. જે ઝઘડાઓ સ્ત્રીઓ કરતી નથી હોતી તે ઝઘડાઓ પણ હાય પુરુષોના તો પણ સ્ત્રીઓ માટે જ, અને જે ઝઘડાઓ સ્ત્રીઓના કે
ત્રી માટેના નથી હોતા તેવા પણ ઝઘડાઓ હોય છે તે એ સ્ત્રીઓ એ જ ઊભા કરેલા હોય છે અથાત્ ઝઘડો એટલે સ્ત્રીઓથી થતે અથવા સ્ત્રીઓ માટે થતે.... અથવા સ્ત્રીઓ દ્વારા થતે... એક શબ્દ સંગ્રામ !
; નારદ એ ભલે એક બ્રહ્મચારીનું નામ હોય પણ તે
નામ કુખ્યાત બની ગયું છે. નારદ બંને પક્ષને પહેલાં લડવાનું કારણ શોધી આપે. પછી લડાઈ જામી જાય
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ત્યારે બંનેય પક્ષની સમજૂતી કરવા જાય. આવી રીતે બંનેય પક્ષને ખેદાન–મેદાન કરી ન્યાયના નામે લડત ચલાવી પિતાને પટારો ભરે તે નારદ !
*
નારદજી જેવા પવિત્ર અને બ્રહ્મચારીને પણ તમાશે જેવાનો ઉમળકો હોય તો એ મેહની જ બલિહારી
મન મજબૂત હોય તે નિયમનું શું કામ છે? નિયમથી શું ફાયદો? આમ ઘણા કહે છે પણ હું પૂછું છું મન મજબૂત છે તે નિયમ લેવામાં વાંધે ક્યાં છે? મન મજબૂત છે તે નિયમ લેવાના ફાયદા ઘણા છે. (૧) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન. (૨) જે ગુરુ પાસેથી નિયમ ગ્રહણ કરે તેના આશીર્વાદ (૩) જે ગુરુ પાસેથી નિયમ ગ્રહણ કરે તેના આધ્યા
ત્મિક વારસાના આંશિક પણ તમે વારસદાર બને છે.
દ્રૌપદી શીલવંતી સતી છે એ વાત ખરી પણ તેને માર્ગ એ માત્ર વ્યક્તિમાર્ગ છે, અને તે માત્ર દ્રૌપદીના એકલા માટે જ માર્ગ છે.
પર સહુને સુખના માર્ગે ચઢાવવા માટે પિતાને દુઃખના
માગે જવું પડે તે પણ જાય તેનું નામ નાયક ન કહેવાય.
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૧
અર્જુન એક શ્રેષ્ઠ નાયક છે. તે જાણે છે કે હું કોઈને સતકાર્ય કરવાનું કહીશ તો કેઈ અન્યને કરવાનું કહેશે. પણ હું સત્ કાર્ય કરી લઈશ તો જ બીજે પણ તે કાર્ય કરશે. પહેલાં તમે વચનને પાળે પછી વચન તમને પાળશે.
અર્થાત્ તમારું વચન હંમેશા સિદ્ધ થશે. * મા-બાપની આજ્ઞા તે અવશ્ય માનવી જ જોઈએ પણ
મા–બાપના અનુરોધ કે અનુનયને આધીન થવું એ
જરૂરી નથી. ક દ્રૌપદી અર્જુનને વિદાય કરે છે તે પ્રસંગમાં જ તેમનું
નારીત્વ ખીલ્યું છે તે પતિ ભલે પંડમાં સમાય પણ પતિની પ્રતિભા તે પૃથ્વી પર પથરાવવી જ જોઈએ.
તેવી એક શીલવતી સતીની ઝંખના હોય છે. + વનવાસ એ જ મહાપુરુષેની જનેતા છે. વનવાસ બાદ
જ વ્યક્તિના જીવનમાં શક્તિના તે ખૂલ્લા થાય છે.
પ; “વનવાસ”ને સ્થૂલ અર્થ છે... વનમાં જઈને વસવું.
વનવાસને સૂક્ષ્મ અર્થ છે... કોઈની પણ અપેક્ષા વિના, કેઈની પણ સહાયતા વિના પોતે પોતાની જાત
પર જીવવું. R સાત્વિક આત્મા માટે વનવાસ રાજ્યવાસ કરતાંય ઘણો
ઉપકારી બને છે. .
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧
પર કાવ્ય એ જીવનની શાળાના વર્ગો છે. (Periods).
જ્યારે લાગણી એ રીસેસ છે. (Recess) જીવનમાં લાગણી અને કર્તવ્યનું પ્રમાણ સમજવા માટે અર્જુન
એ ઉત્તમ ઉદાહરણ છે. ક, કર્તવ્યના ભાન વિનાની લાગણી એટલે ઘેલછા, અને
ગમે તેવી ઘેલછા આવી હોવા છતાંય કર્તવ્યના નામે ઘેલછાને સમેટી શકે તેનું નામ જ સાચી
લાગણી. * કર્તવ્ય વિનાની લાગણી મીઠા વિનાની દાળ જેવી છે.
લાગણી અને કર્તવ્યમાંથી એકનો ત્યાગ જ્યારે પણ કરવાને અનિવાર્ય બન્યો છે ત્યારે મહાપુરુષોએ લાગણીને ત્યાગ કર્યો છે. જગતની આ દુકાનમાં પ્રભુ પરમાત્માને મહાનતાને ભાવ પૂછવા માટે ઘણા આવે છે પણ મહાનતાની
ખરીદી કરનારા બહુ ઓછા હોય છે. ક દુઃખ, જગતરૂપી બારદાનમાં કે માલ છે તેને પરિ.
ચય આપે છે. પક જગતના બધા સુખોમાં સૌથી ઉંચું કેઈ સુખ હોય
તો દુઃખ ભોગવી શકવાનું સુખ. - દુઃખ ભોગવીને સુખી થવાને કિમ એટલે સંયમ.
ન
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રેણી–૧૪
(પૃ. ૩૦૭ થી ચાલુ)
ક અર્જુનને વનવાસ દ્રિૌપદી, પાંડ અને નગરજને દઢ અને સાત્વિક અજુનને હજી નીરખી જ રહ્યા છે....ધીમે ધીમે અર્જુનની આકૃતિ ઝાંખી થતી દેખાય છે. નગરજનની દૃષ્ટિ હજી ત્યાંથી ખસતી નથી. પણ હવે તો માત્ર દૂરની દિશાઓ સિવાય કશું જ દેખાતું નથી. એટલે બધાય ભારે મને પાછા વળે છે. સહુના મુખ પર અજુનની વાહવાહ છે.
ઘર મંગલકારી જિનદર્શન ધર્મવીર અર્જુન પણ જાણે આજે ચગી બન્યા છે! સહુથી વિખુટા પડેલા અર્જુનને હવે આ વનની નીરવ શાંતિ વિચારોના ગહન વનમાં લઈ જાય છે. અર્જુન જેમ જેમ વનમાં ઊંડાને ઊંડા પ્રવેશતા જાય છે તેમ તેમ જંગલી પ્રાણીઓના વિવિધ અવાજે સ્પષ્ટ થતા જાય છે. અર્જુન સાવધાન થઈને ચાલે છે પણ તેમને કેાઈનોય ડર નથી. મસ્ત ફકીરની અદાએ ચાલતા અને પ્રકૃતિના આ સૌદર્યને નિરખતાં નિરખતાં પેલા ભેંકારના વનિને એક મધુર સંગીત સમજી સાંભળી રહ્યા છે. મૃત્યુને મુઠ્ઠમાં બાંધીને ચાલતા મહાત્માને વળી હેર કેનો? આગળને આગળ જતાં એક
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ટેકરી દેખાઈ. ટેકરી ઉપર સ્પષ્ટ રીતે જ કોઈક સુંદર મંદિર દેખાતું હતું. મંદિરનું શિખર તે જાણે અર્જુનને બેલાવી રહ્યું હોય તેમ લાગતું હતું. આ શિખર પર એક અદ્ભુત પુપ દેખાતું હતું. આ વિશાળ પુષ્પને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. મંદિરને જોઈને કોઈ માનવની વસ્તીને અજુને કયાસ કાઢયે. માનવ મન જ વિચિત્ર છે. વસ્તીમાં તે માનવથી કંટાળે છે. શૂનકારમાં તે માનવ વિના કંટાળે છે. સ્વાભાવિક જ છે કે આ જંગલમાં માનવ સંપર્ક થવાના
ખ્યાલે અજુનમાં એક આનંદની લહેર ઊઠી. પેલા પુષ્પ અને શિખર તરફ જવા અર્જુનના પગ જેરથી ઊપડી ગયા. ડીજ ક્ષણોમાં દેવ વિમાન જેવા જિનમંદિરની પાસે અજુન આવી ગયા. નજીક જતાં જ એમને સમજ પડી ગઈ “આ મંદિરમાં વીતરાગ દેવની જ પ્રતિમા છે! પિતાનો પૂજા કરવાને મંગળ મનોરથ પૂર્ણ થશે. નજીકની વાવમાં સ્નાન કરી અર્જુને પિતાના થાકને હળવે કર્યો. જિન મંદિરમાં પ્રવેશતા અર્જુનના રોમાંચ ખડા થઈ ગયા. વનવાસના પ્રથમ જ પ્રયાણે આવું મંગલકારી જિનમંદિર મળશે તે અર્જુનની ધારણા બહાર હતું.
જિન મંદિરમાં બિરાજમાન આદિનાથ ભગવાનને જોતાં અર્જુને સ્તુતિને આરંભ કર્યો.
પૂર્ણાનંદમયં મહદયમય કૈવલ્ય ચિદમયં, રૂપાતીતમયં સ્વરૂપદમણું સ્વાભાવિકશ્રીમયં જ્ઞાનેદ્યોતમયં કૃપારસમયે સ્યાદવાદ વિદ્યાલયં, શ્રી સિદ્ધાચલ તીર્થરાજમનિશ વંદેડહમદીશ્વરમ )
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૧૫
મનના મારલાએ આજે પ્રભુની પાસે ધરાઈ ધરાઈને નૃત્ય કર્યુ. અજુ ન પૂજાવિધિ પરિપૂર્ણ કરી અહાર નીકળ્યા. સમસ્ત મંદિરની વિશાળ ભમતીમાં ભ્રમણ કરવા લાગ્યા. તેમના મનમાં ધારણા હતી કે કોઈ માનવ મળશે, પણ હજી સુધી કોઈ દેખાયું ન હતુ.
'
ૐ આપઘાત શા માટે?
આખરે પતના એક ખૂણે જરા સરખા અવાજ થયા. અર્જુનના આંખ અને કાન બ ંનેય ત્યાં કેન્દ્રિત થયા. સફાળા અર્જુન તે પતની ધાર પર આવ્યા. એક માસ આ પર્વત પરથી પડીને પેાતાની જિંદ્રગી પૂર્ણ કરવા અંખી રહ્યો હતા. એક સુશીલ નારી આંખમાંથી આંસુ સારી રહી હતી.દેવ મને છેડીને કચાંય ન જતા.” પણ પેલા પુરૂષ તા જાણે જીવનને ટૂંકું' કરવા તલ પાપડ હતા. અજુ નથી આ ન જોવાયું. તેમનું દયા ભરેલું હૈયુ' દ્રવી ઊઠયું. પુરુષ મુખ પરથી સજ્જન લાગતા હતા. તેના ચહેરા તેની કુલી. નતા અને શીલમયતાના પરિચય આપતા હતા. આવે સજ્જન માણસ કેમ આપઘાત કરવા ઈચ્છે છે? એ પ્રશ્ન ગજુ નને મુ ંઝવી રહ્યો હતા.
અર્જુને સહસા જ પૂછ્યું–“હે સજ્જન શિરોમણિ ! તુ ચહેરા પરથી ભવ્ય માનવ લાગે છે. તારા પર કઈ અજ્ઞાત શ્રાકૃત ત્રાટકી હાય તેવું હું સમજુ છું. પણ આને સામના એ જ સાચું જીવન છે. તું શા માટે ઉતાવળા થયા છે. તારે કોઈ દુઃખ હાય તેા
-1
મૃત્યુ
માઢે
કહે. શત્ર Jal # # '
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧૬
હશે તે હું અવશ્ય નિવારણ કરીશ.” પેલે અજાણ્યા પુરૂષ પણ અર્જુનના આ સૌજન્ય અને દયાભાવથી ઉપકૃત છે. અર્જુન કેઈ મહાપુરુષ છે તે સમજતા તેને વાર નથી લાગતી. પેલે માનવી અર્જુનને કહે છે-“ભાઈ ! તમે પોપકાર પરાયણ છો. બીજાના દુઃખે દુઃખી થવાની તમારી આદત હોય તેવું લાગે છે. પણ મહેરબાની કરે, મારા જેવા પાપીને એકલાને જ દુઃખી થવા દે. આપ જરાય દુઃખી ન થાવ.”
અર્જુન-“એ સાત્વિક શિરોમણિ ! તારું દુખ ન કહીને તું મને દુઃખમાંથી દૂર કરવા ઈચ્છે છે પણ તું ભૂલે છે. હું કુરુવંશીય છું. મારા કુળમાં એક જ સંસકાર છે. માત્ર સ્વના જ સુખે સુખી ના થવું પણ પરના દુઃખે દુ:ખી થવું. તેથી જ્યાં સુધી તું મને તારા દુઃખની વાત નહીં કહે ત્યાં સુધી મારું દુઃખ વધતું જશે. માટે મહેરબાની કરીને તારી વાત સંભળાવ.” પેલા આપઘાત ઉત્સુક પથિકને હવે છૂટકે ન હતો. તેણે પિતાને પરિચય આપવાનું શરૂ કર્યું.-“હું મણિચૂડ છું. કનકસુંદરી મારી માતા છે. ચંદ્રાવતંસ મારા પિતા છે. આ મંદિરથી દક્ષિણ દિશામાં દેવાની પેલી દૂર સુદૂરની રત્નપુરી નગરી મારું નિવાસ
સ્થાન છે. મારે એક પ્રભાવતી નામની બેન છે.”... અને વિદ્યારે પિતાને વૃત્તાંત આગળ વધાર્યો.
યૌવનમાં આવતા મારા માતા-પિતાએ મારા લગ્ન. કરવાનું નક્કી કર્યું. ચંદ્રાપીડ રાજાની રૂપવતી પુત્રી ચંદ્રાનાની સાથે મારા લગ્ન થયા. મારી બેન પ્રભાવતીને પણ હિરણ્યપુરના રાજા હેમાંગ સાથે પરણાવી દીધી. અમારા
Page #350
--------------------------------------------------------------------------
________________
૧ ૩૧૭
સમય આનંદથી વ્યતીત થવા માંડ. પણ કાળે કાળે કુળ પરંપરાથી આવેલી વિદ્યાને પ્રાપ્ત કરી. સમય તો પાણીના રેલાની માફક પસાર થતો હતો. મારા પિતા મૃત્યુ પામ્યા. મંત્રીઓએ મને રાજગાદીને ચગ્ય જાણું રાજ્યાભિષેક કર્યો. મારે હવે કઈ ચિંતા હતી નહીં. પરરાજ્યના રાજાઓને મારા પ્રત્યે સારો ભાવ હતો. એક માત્ર મારે પિત્રાઈ ભાઈ વિદ્યુતવેગ મારાથી નારાજ રહ્યા કરતો હતો. મારા પ્રત્યે શું દુર્ભાવ હશે તે હું સમજી શકતો ન હતો. પણ તે મારા માટે ખૂબ જ વૈરભાવના રાખતો હતો. તેણે આજુબાજુના વિદ્યાધરોને સમજાવીને એક મોટું સૈન્ય એકત્રિત કર્યું. જ્યારે તે મારા રાજ્ય પર ચઢી આવ્યા ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારે પિત્રાઈ ભાઈ મારા પ્રત્યે ખૂબ જ ઈષ્ય ધરાવે છે. મારે તેની સાથે લડાઈ કર્યા વિના છૂટકે ન હતો. પણ યુદ્ધ માટે મારી કઈ તૈયારી હતી નહીં. મારે પિત્રાઈ ભાઈ વિદ્યુતવેગ બધી જ રીતે તૈયાર થઈને આવેલો છતાંય મેં જોરદાર પ્રતિકાર કર્યો. જોરદાર લડત ચાલી પણ મારી હાર થઈ. મારા પિત્રાઈ ભાઈએ જ મને રાજ્યભ્રષ્ટ કર્યો. મને હડધૂત કરી નગરની બહાર કાઢી મૂકે. આવા હલકા વર્તાવની મેં વિદ્યુતવેગ પાસેથી કદી આશા રાખી ન હતી. બીજા મારા મિત્ર રાજાઓ પણ વિદ્યુતવેગના વધતાં બળને જોઈને મને સહાય કરવા તૈયાર ન થયા. હું સમજી ચૂક છું કે જેને પુણ્ય સાથી નથી તેને કઈ સાથી બનતો નથી. મારું હૃદય આ પ્રસંગથી સંસારથી કંટાળી ગયું છે. હું હવે આ સ્વાથી સંસારમાં લાંબુ જીવવા માંગતો નથી. અને તેથી જ આપઘાત કરવા અહીં આવ્યો છું. પણ આ મારી પત્ની એ વાત કયાંયથીય જાણું
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ગઈ છે અને હવે મારી વચમાં આવે છે. જીવન તે હું શાંતિપૂર્વક જીવી નથી શકો પણ હવે આ સ્ત્રી મને શાંતિથી મરવા પણ દેતી નથી. આ સાત્વિક શિરોમણિ ! આટલી જ મારા દુખિયારાની આ કથા છે. બસ, હવે તું પણ મને આ દુનિયાને ત્યાગ કરવા માટે વિદાય આપ. સજજન પુરુષી મારી આટલી નાની પ્રાર્થનાને તું અવશ્ય સ્વીકારજે.”
વિદ્યાધર મણિચૂડને સહાય કરવાને નિર્ણય
આ વૃત્તાંત સાંભળતા અર્જુનનું હૈયું દ્રવી ઊડ્યું. તેનામાં રહેલી પરોપકારવૃત્તિ જાણે તેને પડકાર કરી રહી છે.
ઊઠ! તારા દુઃખને રડીશ નહીં. જગતમાં જે દુ:ખી હેવા છતાંય બીજાના દુ:ખને સમજી શકે છે, બીજાના દુ:ખને નિવારવા માટે પ્રયત્ન કરી શકે છે તે ખરેખર સુખી જ છે. અજુન વિદ્યાધર મણિચૂડને કહે છે-“એ શ્રેષ્ઠ વિદ્યાધર ! તારે આપઘાત કરવાનો વિચાર પડતો મૂક. માનવ જીવનને જે ફેગટમાં નાશ કરવાનું હોય તો માનવ જીવનની મહત્તા મુનિઓએ ગાઈ ન હોત. માનવ જીવન તે પવિત્ર અને
ઘેરું જીવન છે, સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ તે ક્ષણિક છે, તે માટે કંઈ જીવનને નાશ ન કરાય. અને હવે મણિ ચૂડ! તમે સમજી લેજે કે તમને પાંડુપુત્ર ધનુર્ધર અર્જુનનું શરણ મળ્યું છે. મારો નિશ્ચય છે કે હું તમને તમારા અન્યાયી પિત્રાઈ ભાઈ વિદ્યુતવેગ પાસેથી તમારું રાજ્ય અવશ્ય પાછું અપાવીશ.” " અર્જુનની આ વાત સાંભળતાં વિદ્યાધર મણિચૂડમાં
Page #352
--------------------------------------------------------------------------
________________
- ૩૧૯ નવું સામર્થ્ય પ્રગયું. પાંડુપુત્ર અર્જુનના દર્શન એ પણ પુણ્યને અવસર ગણાતો હોય તો આજે સાક્ષાત્ અજુન જ પિતાને મદદ કરવાનું કહે તો કેટલું મેટું સૌભાગ્ય કહેવાય!!! હર્ષઘેલા મણિચૂડમાં એક નવીન જીવિતાશા ઊભરાવા માંડી. તે અર્જુનની અમોઘ બાણવિદ્યાથી પરિચિત હતો. અને તેથી જ તેણે અર્જુનને કહ્યું–“ભાગ્યવાન ! તમે મને સહાય કરશે એ વાત ખરી. પણ, એક ભૂચરે, એક માનવીએ જે એક વિદ્યાધરને સામને કરવો હોય તો અવશ્ય એણે વિદ્યાઓ સિદ્ધ કરી લેવી જોઈએ. આપ પોપકારી છે... આપ સાત્ત્વિક છોઆપ જ મને આ આફતમાંથી બચાવી શકશે. તેથી જ કહું છું કે, “ઓ ધનંજય! ઓ અર્જુન! તમે હવે મને પ્રાપ્ત થયેલી વિદ્યાઓને પહેલાં સિદ્ધ કરે. અને પછી અવશ્ય મારા શત્રુગણને સામને કરજે.”
અર્જુનને તો ગમે તેમ થાય પરોપકાર જ કરવાને હતું. આ જંગલમાં...આ વનવાસમાં અર્જુનને પરાર્થ સિવાય અન્ય કશું કાર્ય કરવાનું ન હતું. મહાપુરુષોની એ
જ સિદ્ધિ હોય છે કે તેઓ પરના દુ:ખને દૂર કરવામાં પિતાનું બધું જ દુ:ખ ભૂલી જાય છે,
આજે હવે અર્જુનને ન તો દ્રૌપદીની યાદ આવે છે ....ન તે પાંડવ બંધુની યાદ સતાવે છે....ન તો માતા કુંતીને નેહ તેમના અંતરને ચચરાવે છે. કારણ આજે અર્જુનના મસ્તક પર એક કર્તવ્ય આવીને ઊભું રહ્યું છે. કર્તવ્ય એ એવી પુણ્યમય તક છે કે જે તમે તેને વફાદાર રહે તે તમને આ ધરતી પર પણ એક મન માન્યું સ્વર્ગ મળે,
Page #353
--------------------------------------------------------------------------
________________
- ૩ર૦
શક શ્રી અર્જુનની વિદ્યાસિદ્ધિ અજુન નમ્ર ભાવે વિદ્યાધર મણિર્ડને કહે છે-“ઓ વિદ્યાધરે વરેણ્ય ! તમારી કોઈપણ વાત મારે પ્રમાણ છે. આપ મને એગ્ય સમજે તે વિદ્યા આપો. હું તે વિદ્યાઓને પ્રાણાતે પણ સિદ્ધ કરીશ.” મણિચૂડે હવે પિતાની પત્ની ચુદ્ધિોનનાને કહ્યું–જે પ્રિયે ! તું માત્ર મને પગ પકડીને એક આપઘાત કરવા જતાં રેકતી હતી પણ મારે જરૂર હતી કે, હાથ પકડનારની ! કુરુવંશના આ વિખ્યાત નબીરા અજુનની કીર્તિથી તું પણ પરિચિત છે. આજે એ અજુન આપણા કોઈ પરમ ભાગ્યે અહીં આવેલ છે. હવે મારા જ કાર્ય માટે અને વિદ્યા સિદ્ધ કરશે. અને જગતને બતાવશે કે ખેચર (વિદ્યાધર) કે ભૂચર (મનુષ્ય) મેટો નથી પણ મેટો માનવા તે કૃપાપર (દયાલુ) હોય તેજ બની શકે છે. હવે મારા અને તારા દુઃખના દિવસો દૂર થયા છે. પણ પ્રિયે ! આ વિદ્યા સાધન દરમ્યાન હું મહાત્મા અર્જુનને સેવક બનીશ. તારુ અત્રે હવે કઈ કામ નથી. મહેરબાની કરીને જે તું તારા પિતા ચંદ્રાપીડને ઘેર જાય તો હું અત્રે શાંતિથી અર્જુનને વિદ્યા સાધનામાં સહાય કરી શકું.” ચતુર ચંદાનના પિતાના પ્રિયની આ સિદ્ધિમાં વિજન ન આવે માટે શીધ્ર પોતાના પિતાના ઘર તરફ ઊપડી. મણિચૂડ તેને વળાવીને પુન: મહાત્મા અર્જુન પાસે આવ્યા. અર્જુને ખૂબ જ વિનય પૂર્વક વિદ્યાઓ ગ્રહણ કરી. પદ્માસન લગાવીને ધ્યાનસ્થ થયે. જેમ જેમ દિવસે વીતતા ગયા તેમ તેમ
Page #354
--------------------------------------------------------------------------
________________
અર્જુનની કેસેટી વધતી ગઈ. કોઈ રાક્ષસેએ આવીને તેને વિદ્યા સાધના ભંગ કરવા અનેક ઉપદ્રવ કરવા માંડયા. કઈવાર અર્જુનની ચારે બાજુ કોઈ માનવ શબના ટુકડાઓ વેરાઈ જતા હતા. કેઈકવાર માનવીય પરીઓની માળા પહેરેલા અને ભયંકર ત્રાડો પાડતા રાક્ષસે પિતાની ભયંકર ત્રાડથી અર્જુનને હચમચાવી નાંખવા પ્રયત્ન કરતા હતા. ધીર અને શાંત અર્જુન પિતાની સિદ્ધિ સિવાય કયાંય અટકે તેમ ન હતા મહિનાઓ થવા માંડયા. આવા રાક્ષસેના ઉપદ્રવોથી હવે તે ટેવાઈ ગયા હતા. હાથી અને સિંહના ભયંકર રૂપવાળા દેવાથી તે જરાય ડરતા ન હતા. પેલા વિદનકારી તો સર્પ બનીને શરીરે વિંટળાઈ જાય તોય અર્જુનનું રૂંવાટું ફરકતું ન હતું. આખરે પેલા વિનકારી તએ કરામત બદલી હવે તેઓએ માતા કુંતીનું રૂપ
ધારણ કર્યું. અર્જુનની પાસે આવી આજીજી ભર્યા સ્વરે વિલાપ કરવા માંડી. પેલી દ્રૌપદીનું રૂપ ધારણ કર્યું પણ અર્જુનને પિતાના ધ્યાનમાંથી જરાય ચલિત ન કરી શકયા. આમ ને આમ છ માસ પૂર્ણ થવા આવ્યા. અને આઠેય મહા વિદ્યાઓને સિદ્ધ કરી. આખરે વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીઓ વિદ્યત જેવા કડાકા સાથે આવીને ઊભી રહી. હાથ જોડીને ઊભી રહેલ આ આઠેય વિદ્યાદેવીઓ કહી રહી છે “સર્વ શિરેમણિ! અમે ભલે વિદ્યાધરોની વિદ્યા દેવીએ છીએ. પણ અમારે મન તો સાધક તે જ વિદ્યાધર છે. તું માનવ હોવા છતાંય તારા અદ્ભુત સત્ત્વ અને દૌર્યથી અમે પ્રસન છીએ. હવે તું કંઈક આજ્ઞા કર.”
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૨૨
# સિદ્ધિ છતાંય નિઃસ્પૃહતા
,,
છ માસની સાધનાને અ ંતે પેાતાનું ધાર્યું કાય સિદ્ધ થતાં અર્જુન પરમ પ્રસન્ન થયા. તેમણે આ આઠેય વિદ્યા દેવીઓને કહ્યું- જો તમે આઠેય સિદ્ધ થઇ હાય તેા મારા ઉપકારી મારા વિદ્યાગુરુ મણિચૂડનું તમે સતત સાંનિધ્ય કરા, તેની અધિષ્ઠાયિકાએ મને. ” વિદ્યાદેવીઓના આશ્ર ના પાર નથી આવી ઘાર સાધના બાદ મળેલા ફળને બીજાના ચરણમાં સમર્પિત કરી દેવાની અર્જુનની ભાવનાથી વિદ્યાદેવીએ પણ અર્જુનના ચરણમાં ઝૂકી જાય છે. “અર્જુન ! તું અજુ ન જ છે! પરના માટે તમામ સિદ્ધિઓ ને સમપિત કરી દેવાની ભાવના પણ મહાન પુણ્યાદય વિના પ્રાપ્ત થતી નથી. ” વિદ્યાદેવીએ તે સાત્ત્વિક શિરામણ અર્જુનને વન કરી રહી છે. વિદ્યાદેવી કહે છે-“હે કુરુવંશ શિરેામણિ અર્જુન ! તે વિદ્યા સાધના વડે અમારાં આસન ચલાયમાન કરી દીધાં છે. પણ આ સિદ્ધિ બીજાને આપવાની તારી ભાવનાથી તે તેં અમારાં મન પણ ચલાવી દીધાં છે. છતાંય એ નરોત્તમ અર્જુન ! અમારી એ મર્યાદા છે કે અમે એનું જ સાંનિધ્ય કરી શકીએ કે જેણે વિદ્યા સાધના કરી હાય. હવે અમે પળપળ તારું સાંનિધ્ય કરીશું. પણ મણિ ચૂડે વિદ્યાએ સિદ્ધ નથી કરી. મણિચૂડે જે વિદ્યાએ તને આપેલી છે તે તેને પર પરાથી મળી છે. પણ તેણે તેની સાધના કરી નથી. સાધના વિના વિદ્યા કયાંથી ફળે ! અજુ ન ! અમે તારા પર સદાય પ્રસન્ન છીએ. તુ' યાદ કરીશ ત્યારે અમે હાજર થઈશું.”
Page #356
--------------------------------------------------------------------------
________________
- વિદાય લેતી વિદ્યાદેવીઓને અર્જુન કહે છે, “આપ દેવીઓ છે, આપના દર્શને મારા મનોરથ પૂર્ણ થવા જોઈએ, તેના બદલે આપ જેવાના દર્શને મારું તે કઈ જ કાર્ય સિદ્ધ થતું નથી. આપ અનુગ્રહ કરીને મારું કાર્ય પુરુ કરે.”
8 મણિચૂડને વિદ્યા સહાયક
શ્રી અજુન
વિદ્યાદેવીએ–“અજુન ! તારી ભાવના છે કે, અમે મણિચૂડનું સાંનિધ્ય કરીએ પણ તે માટે તારે મણિચૂડને વિદ્યાઓની સાધના કરાવવી પડશે. જા, અમારું વરદાન છે કે તું જે મણિચૂડને વિદ્યા સાધનામાં સહાયક થઈશ તે તેને પણ વિદ્યા તરત જ સિદ્ધ થશે,! પણ સાધના તો કરવી જ પડશે !”
પરોપકારમાં નિરત અને હવે મણિચૂડને વિદ્યાસાધના કરવા બેસાડ્યો. પરોપકારી–સાત્ત્વિક અર્જુનની સહાયથી મણિચૂડને પણ શીધ્ર વિદ્યા સિદ્ધ થઈ.
વિદ્યા સિદ્ધ થતાં જ બે દિવ્ય વિમાને ત્યાં આવ્યા. વિમાનમાંથી અનેક ગાંધર્વો ઊતર્યા. તેમણે આ બંનેને વિદ્યાસાધકને સ્નાન કરાવ્યા....સુગંધી વિલેપને કરાવ્યા... મોંઘામૂલા વસ્ત્રો અને અલંકાર પહેરાવ્યા.....કેઈ તેમને છત્ર ધરવા લાગ્યા..કોઈ ચામર વીંઝવા લાગ્યા કે ભેરી અને મૃદંગ વગાડી તેમના ગુણે ગાવા માંડ્યા.....!
Page #357
--------------------------------------------------------------------------
________________
: ૩૪
!' અર્જુન અને મણિચૂડ વધુ વિચાર કરે તે પહેલાં તે મણિચૂડની પ્રિયા પિતાના પતિને વિદ્યા સિદ્ધ થયેલી જાણીને ત્યાં દોડી આવી. પિતાના પ્રિયની સિદ્ધિમાં સહાયક અર્જુન નની ગવાય તેટલી ગુણાવલી ગાવા લાગી. પેલા ગાંધર્વો વિદાય થયા પણ વિમાને હાજર હતા. અર્જુને પળના પણ વિલંબ વિના કહ્યું, “ચાલે, મણિચૂડજી! આપના નગરમાં પહોંચી જઈએ, અને પેલા વિદ્યતવેગને ખબર આપી દઈએ કે હવે તારા દિવસો પૂર્ણ થયા છે. કયાં તે ન્યાયને અનુસર અને રાજ્ય પાછું આપી દે અને અન્યાય જ કરે હેય....અને... રાજ્ય પાછું ન જ આપવું હોય તો લડવા તૈયાર થઈ જા !”
વિમાનમાં આરૂઢ થઈને રત્નપુર શહેરની નજીક તેઓ બંને આવી ગયા. આ સત્યશિરામણના આગમને રત્નપુરની બહાર હજારે લોકો આવવા માંડયા. બધાએ તેમને યુદ્ધ કરી વિદ્યવેગને પીસી નાંખવા જણાવ્યું, પણ ન્યાયની મર્યાદા જાણનાર તેઓએ સૌથી પહેલા દૂત દ્વારા વિનંતિ કરવાનું જ પગલું લેવું યોગ્ય માન્યું. અજુનના દૂતે ત્યાં જઈ વિદ્યુતવેગને અર્જુનનો સંદેશો જણાવ્યો. વિદ્યુતવેગ આજે સત્તાના મદથી છકી ગયું હતું ! મહાસાત્તિવક અને મહાસાધક અજુનને તે ઓળખી ગયો હોવા છતાંય પિતાના મદથી તેણે અર્જુનની ઉપેક્ષા કરવા માંડી. તેણે કહ્યું–
જા દૂત! તારા અર્જુનને કહે, તે તેનું રાજ્ય સંભાળે છે તે ઘણું છે. અહીં વિદ્યાધરની કૌટુંબિક વાતમાં માથું મારવાની તેને શી જરૂર પડી છે? જા, તારા અર્જુનને કહે, જે બહુ ભલાઈ કરવાનું મન થયું હોય તે યુદ્ધના મેદાનમાં મરવા માટે ઉતાવળે થાય.”
Page #358
--------------------------------------------------------------------------
________________
૩પ
-
વિદ્યુતવેગ સાથે યુદ્ધ
દૂતની ખૂબ સમજાવટ છતાંય વિત્વેગ મણિચૂડને રાજ્ય સોંપવા તૈયાર થતા નથી. રાજ્યના અડધા ભાગ કરીને વહેંચવાના પણ કાઈ પ્રસ્તાવ તે અર્જુન પાસે માકલતા નથી. તે એમ જાણે છે કે પેલેા મણિચૂડ તા વિદ્યાવિહીન છે, અને અર્જુન ગમે તેટલે માણાવલી હશે તેા ય વિદ્યાધરની સામે શુ કરી શકશે ! પણ વિદ્યુદ્વેગને પલટાઈ ગયેલ દિવસેાના કાઈ ખ્યાલ નથી, તેને કાઈ ખ્યાલ કરવા પણ નથી ?
માનવના મગજ રૂપી મેટ્ઠાનમાં જ્યારે જીદ્દ પ્રવેશે છે ત્યારે આ ધરતીને મેદાનરૂપી મગજમાં ન છૂટકે પણ યુદ્ધના પ્રવેશ કરાવવા પડે છે!”
મનેય વચ્ચે ભયંકર યુદ્ધ થયું! તાકાતવાન હાવા છતાંય વિદ્યત્વેગ અર્જુનની સામે કશું કરી ન શકયેા. તેનુ સૈન્ય અજુ નની ખાણવર્ષાને સહન ન કરી શકવાથી દશે દિશામાં નાસભાગ કરી ગયું. વિદ્યત્વેગ પણ અર્જુનના માણુ પ્રહારને સહન ન કરી શકવાથી રણમેદાનમાંથી ભાગી નીકળ્યા ! તેના સેવકા અજુ નને શરણે ગયા. વિજયી અર્જુ નના વિદ્યાધર નરેન્દ્ર મણિચૂડની સાથે આજે પુનઃનગર પ્રવેશ થયે. લાકે પણ મૂળ રાજાને જોઈને અને તેને સહાય કરનાર મનુષ્યને જોઈને ખૂબ ખુશ થયા. આ રત્નપુરીના વિદ્યાધરાનાં ઘરે-ઘરે અર્જુનના ગુણા ગવાવા લાગ્યા!
Page #359
--------------------------------------------------------------------------
________________
૩ર૬ મણિગૂડ વિદ્યાધર તો એક અનન્ય સેવક હોય તેમ અર્જુનની સેવા અને મહત્તા કરવા લાગ્ય! મહાદુઃખોથી મુક્ત થયેલી પેલી દેવી ચંદ્રાનનાએ તે અર્જુનની સેવાભક્તિમાં કેઈ કમી નથી રાખી. થડા દિવસમાં મણિચૂડે રાજ્યધુરા સારી રીતે સંભાળી લીધી.
એક દિવસ અજુને કહ્યું-“મણિચૂડ ! આપ તે વિદ્યાધર છે આપનું વચન ઓળંગવાની મારી શક્તિ નથી. પણ હવે આપ મહેરબાની કરીને મને અહીંથી જવાની રજા આપો. હું તે વનવાસ માટે નીકળ્યો છું, મારે હજી તીર્થાટન કરવું છે. એક જ સ્થાને બેસી રહેવાથી મને કશો લાભ નથી.”
મણિચૂડ અર્જુનને વિદાય તે કેવી રીતે આપે? છતાંય મણિચૂડ એક વાત સમજે છે, અજુન હવે અહીં વધુ રોકાશે નહીં...પિતાના સ્વાર્થ માટે આવા પ્રબળ પરોપકારી તત્ત્વને સિમિત કરવાનું ઉચિત નથી.
- સૂર્યથી ગમે તેટલી સિદ્ધિ થતી હોય પણ સૂર્યને તે ગગન મંડળમાં ભ્રમણ કરવા દેવું જ પડે! સૂર્યનું ભમણ અટકે તે જગતને વ્યવહાર ખેરવાઈ જાય! છતાંય અર્જુનને રત્નપુરીમાં રહેવા માટે બંનેય પતિ-પત્નીએ ખૂબ ખૂબ વિનવણી કરી. અજુને પ્રેમપૂર્વક તેને જવાબ આપે.
૩ પુન: વનની વાટે આખરે સહુની વિદાય લઈ અને પુનઃ વનની વાટ
Page #360
--------------------------------------------------------------------------
________________
૧૩૨૭
ક્ષેત્રી હવે તે ગલમાં હોવા છતાંય અર્જુન વિદ્યાધર બની ચૂકેલ હતા. તીર્થાંની યાત્રા કરવાની તેમને તીવ્ર ઝંખના હતી ! તીરાજ અષ્ટાપદ્મ જવાના તેમને મનારથ થયા. દુ:ખના અને વિરહના દિવસેામાં તીથ યાત્રા જેવું ખીજું કયું નિ`ળ આલંબન હાય !
અષ્ટાપદ પહેાંચતાં જ અર્જુનને જિનેશ્વર પ્રત્યેના ભક્તિભાવ ઊછળી ઊઠેચો ખૂબજ તન્મય થઈને પ્રભુની પૂજા કરી. દ્રવ્ય અને ભાવ પૂજામાં લયલીન ખની અર્જુને પેાતાના વનવાસ સફળ કર્યાં. એક રીતે વિચારતા લાગે છે. અર્જુનને વનવાસ એ જાણે શિક્ષા છે....પ્રાયશ્ચિત છે....બીજી રીતે વિચારીએ તેા સમજાય છે કે અર્જુન માટે વનવાસ જ આશીવંદ ખન્યા છે.
ખરેખર તા પ્રત્યેક શ્રાપ–પ્રત્યેક આફત એક આશીર્વાદ અને એક સફલતાના સંકેત લઈને જ આવતા હોય છે. પણ કોઇક જ તે સંકેતને વાંચી શકે છે અને સફળ થાય છે જ્યારે બાકીના બીજાઓ સફળતાથી વંચિત રહી જતા હોય છે!
અર્જુનને આટલી શાંતિ અને એકાગ્રતા પૂર્વકની થયેલી આરાધનાથી પરમ આનંદ હતા ! પૂજા પરિપૂર્ણ કર્યાં બાદ અર્જુન જિનમંદિસ્તી શેાભા નિરખવા બહાર ભ્રમણ કરવા લાગ્યા. પરમ પુણ્યાદચે ત્યાંજ કાઈ મહામુનિ દેખાયા. મહામુનિને આવા એકાંત અને નિજન સ્થળે નિરખી અજુ નનુ હૈયું ગનૢગદ્ થઈ ગયુ..
Page #361
--------------------------------------------------------------------------
________________
- ૩૮
માલમુનિની મહાસાધના કેઈ ખીસ્સામાં રાખેલી નોટ જેવી નથી કે છુપી રહે એ તે માથા પર પહેરાવેલા મુગટની માફક સદાય પ્રગટ જ રહે છે !
મહામુનિને વંદન કરી અજુન કૃતાર્થ થયો! ઘણા વખતે મુનિ દર્શનને ચેર થયે હેવાથી અર્જુનને ધર્મ દેશના સાંભળવાની તીવ્ર અભિલાષા પ્રગટી. આજે અર્જુન સંવેગથી તરબોળ બન્યા છેવૈરાગ્યથી વાસિત થયા છે..... રાજ્યગાદી–સત્તા અને સમૃદ્ધિ બધું જ તેમને તુચ્છ સમજાયું છે...આખરે જે છોડીને ચાલી જવાનું છે તેની પાછળ થતા માનવ જીવનના વેડફાટથી અજુન દુઃખી છે. દેશના સાંભળતા તે તેનું હૈયું એવું કેમળ બન્યું છે કે સામર્થ્ય હોત તો તે જ ક્ષણે દીક્ષા લઈ લેત. પણ, આ બધી દેશના સાંભળતા એક જિજ્ઞાસા તેનામાં જાગી છે. “મારે મેક્ષ ક્યારે થશે? જન્મમરણના આ ચકો કયારે બંધ થશે.”
મહામુનિએ જણાવ્યું—“અર્જુન! હજી થડે સમય આ ભવ પૂર્વ સંસ્કારના કારણે ખૂબ વ્યગ્રતામાં જતો લાગશે પણ આ જ ભવમાં તું આ બધાથી એકવાર શાંત થઈશ. બધી જાળ અને ઝંઝટથી તું મનથી ત્યારે થઈ જઈશ. અને આજે જે ધર્મશ્રદ્ધા તારામાં છે તેને વિકાસ થતાં–પૂર્ણ વિકાસ થતાં તું અવશ્ય આ જ ભવે મેક્ષ પામી શકીશ. અર્જુન! સુખ અને દુઃખ તો જીવનરૂપી માનવના બે પગ છે, એક પગલું સુખનું પડ્યા બાદ બીજું દુ:ખનું પગલું ન પડે તે જીવનરૂપ માનવ આગળ ચાલી જ ન શકે! માટે તું જરાય સુખ-દુઃખથી લેપાયા વિના જીવન ગતિ પર ધ્યાન રાખીને કલ્યાણ કરજે...”
Page #362
--------------------------------------------------------------------------
________________
મહામુનિના મંગલ આશીર્વાદથી આજે અર્જુન ખુશ ખુશ થયા છે! વનવાસ એ કેટલે ધન્યવાસી બન્યા છે એની મઝા તો અર્જુન જ જાણે છે. હજી પણ અનેક તીર્થોની યાત્રા કરવાના તેના મનોરથ છે ! વર્ષે પણ ઘણું પૂરા કરવાના છે, તેથી યથેચ્છ યાત્રાઓ કરી લગભગ બાર વર્ષ પૂર્ણ કર્યા.
ગુડ હિરણ્યપુરને દુઃખી હેમાંગર
સંસાર એક બંધન છે–અનેક ફરજ છે” તે વિચારે હવે પુનઃ હસ્તિનાપુરના માગે અજુન જઈ રહ્યા છે. હસ્તિનાપુર તરફ પહોંચતાં માર્ગમાં જ એક ઠેકાણે તેમને કરુણ આકંદન સંભળાય છે ! દયાળુ–સજનને ઘેર જવાની ઉતાવળ હોય તોય કેઈને દુઃખી જેવું તેને પોષાય નહીં. અર્જુન પિતાનું વિમાન ત્યાંજ ઉતારી દે છે. આજુબાજુમાં કોઈ દેખાતું નથી તો પણ અર્જુને ખાત્રી કરવા માટે એક વિદ્યાધરને સાદ કર્યો. વિદ્યાધર કેસરે તુરત જ હાજર થઈને જંગલમાં શેધ ચલાવવા માંડી...તેની નજરે એક સ્વરૂપવાન અને સુંદર રાજવી દેખાય. રાજવી હોવા છતાંય આજે જાણે એક નાના બાળકની માફક તે રડી રહ્યો હતો ! પેલા બિચારા રાજસેવકે તેને છાનો રાખવા તેની આગળ-પાછળ ફર્યા કરતા હતા. કેસરે તે બવાની પાસે જઈને આ દુઃખી રાજવીની વાત જાણવાનો પ્રયાસ કર્યો !
આ દુઃખી રાજવી હિરણ્યપુરનો રાજા હેમાંગદ હતે. હેમાંગદને પ્રભાવતી નામની પટ્ટરાણ હતી. પ્રભાવતીના રૂપથી બધાય વિદ્યારે પરિચિત હતા. પણ પેલે લંપટ મેઘનાદ
Page #363
--------------------------------------------------------------------------
________________
વિદ્યાધર પ્રભાવતીની પાછળ પાગલ બન્યા હતા. કેઈપણ ભોગે તેણે પ્રભાવતીને પોતાની પ્રાણપ્રિયા બનાવવાનું નક્કી કરી લીધું હતું. મેઘનાદ યુદ્ધ કરીને તો હેમાંગદને હરાવીનેપ્રભાવતીને મેળવી શકે એ શકય જ નહોતું. પ્રભાવતીને કઈ પ્રલેનની અસર થાય તે ય શકય દેખાતું ન હતું. માત્ર, એકજ માર્ગ મેઘનાદ પાસે હતો. અને તે પ્રભાવતીનું હરણ કરવાને ! મેઘનાદ એકવાર પાછલી રાતે હેમાંગદના રાજભવનમાં પહોંચી ગયે. હેમાંગદ અને પ્રભાવતી વાની મીઠી નિદ્રામાં પોઢયા હતા. ત્યાં જ પેલા મેઘનાદે પ્રભાવતીને ઉપાડી લીધી. સતી પ્રભાવતી જાગી ઉઠીને બૂમ મારે તે પહેલાં જ મેઘનાદે તેને પોતાના વિમાનમાં બેસાડી દીધી. છતાંય તેને વિમાનમાં બૂમરાણ મચાવી દીધી. હેમાંગ આ સ્વમ છે કે સાચું છે તેનો નિર્ણય કરે.... રવસ્થ થઈને દોડે તે પહેલાં તે મેઘનાદ રવાના થઈ ગયે. હેમાંગદ રાત્રિના અંધકારમાં મેઘનાદને ઓળખી ન શક્યો. કેટલેય સુધી પિતાની ખુલ્લી તલવાર લઈને પીછો કર્યો, પણ મેઘનાદ હાથ ન લાગ્યા. મેઘનાદના હૈયામાં પ્રભાવતી માટે આટલું ગાંડું લાગ્યું હશે. તેની હેમાંગને કયારેય કલ્પના ન હતી. તેણે ચારે તરફ પિતાના માણસે મોકલી તપાસ કરી પણ કેઈ સ્થાનેથી પિતાની પ્રિયાના સમાચાર ન મળ્યા. આ આઘાતથી રાજા હેમાંગદ મ્હાવરે બની ગયે હતો. પ્રિયનો વિયોગ સમસ્ત સુખને હરી લે છે. રાજા અને તેની પાછળ સમસ્ત પ્રજા પણ બેચેન છે. રાજા આ જંગલના વેલડી–વેલડીને પણ જાણે પિતાની પ્રિયા હોય તેવી રીતે પિકારી રહ્યો છે !
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૩૧
જ પ્રભાવતી કોણ? કેસરે આ વાત સેવકો દ્વારા જાણી અર્જુનને કહી. અજુનનું હૈયું દુઃખથી ભરાઈ ગયું. તેમાંય પ્રભાવતીનું નામ સાંભળતાં તેને શંકા થઈ, રખેને મારા ઉપકારી મારા વિદ્યાગુરુ મણિચૂડની બહેન જ પ્રભાવતી નહીં હોય ને! ભલે ગમે તે પ્રભાવતી હોય પણ મારે હેમાંગદનું દુઃખ દૂર કરવું જોઈએ. અને કેસરને હેમાંગદ પાસે મોકલી કહેવડાવ્યું કે- હે રાજન ! તારા પરમ સદ્ભાગ્યથી આ જંગલમાં અર્જુન આવી ગચે છે. પાંડવ–અર્જુન હવે તારું દુઃખ દૂર કર્યા વિના નહીં રહે! મને પણ ૧૨ વર્ષથી પરિવાર અને પ્રિયાને વિરહ છે ! પ્રિયાના વિરહનું દુઃખ હું પણ સમજું છું. ગમે તે રીતે હવે તેની શોધ થશે. જ્યાં સુધી હું શોધ કરી પાછા ન ફરું ત્યાં સુધી તું કેઈ અપકૃત્ય ન કરીશ.” કેસરે આ વાત રાજસેવક દ્વારા રાજા હેમાંગદને પહોંચાડી. હેમાંગદે
જ્યાં સુધી અર્જુન પાછા ન ફરે ત્યાં સુધી તે જ જંગલમાં રહેવાનો નિર્ણય કરી દીધો. મહામના માનવ અર્જુનની શોધખોળ સફળ થાય અને પિતાની પ્રાણપ્રિયા પ્રભાવતી પાછી મળે તેની જ ઝંખના હેમાંગદ રાત દિવસ કરવા લાગે.
અર્જુન કેસરને લઈને પ્રભાવતીની શોધ માટે ઉપડ્યા. આટલા બધા રાજાઓ આટલા બધા રાજ્ય મહેલે એ બધામાં કેવી રીતે પ્રભાવતી મળે, તે એક પ્રશ્ન હતો. પણ સાત્ત્વિક પુરુષે પ્રશ્નથી, સમસ્યાથી ડરતા નથી, એ સમજે છે પ્રશ્ન હોય તે ઉત્તર હોય જ સમસ્યા હોય તે સમાધાન હેય જ. અર્જુને ચતુર કેસરને પૂછયું-“જે કેસર ! પ્રભાવતી
Page #365
--------------------------------------------------------------------------
________________
33३
તે મને મહાસતી હોય તેવું લાગે છે. પ્રલોભનમાં આવી જાય તેવી હોત તે કેઈને તેનું હરણ કરવાની જરૂર પડી ન હોત. જેણે પણ આવી પ્રભાવતીનું હરણ કર્યું હશે તે કઈ સામાન્ય રાજવી નહીં જ હોય. કેઈપણ મોટો રાજવી આવી સ્ત્રીનું હરણ કરીને તુરત જ પિતાના રાજ્ય મહેલમાં જાય તે મને શક્ય નથી લાગતું. હરણ કરનાર રાજા હજી સુધી તે તેને મનાવવા....રાજી કરવા પ્રયત્નમાં જ લાગે હશે. અને તેની સાથે કીડા કરવા માટે તે કઈક અતિ મનહર સ્થળે પહોંચ્યું હશે. જે તું મને આવા કેઈ સ્થળે લઈ જાય તો મને લાગે છે કે આપણે શોધ કરવામાં સફળ થઈએ.
શહેમકૂટનું અને ખુ સોંદર્ય
અર્જુનની વાત કેસર વિદ્યાધરના સમજમાં આવી ગઈ. તેણે કહ્યું-“સાહેબ! અમારે વિદ્યાધરોમાં આવા પ્રેમ સંબંધ સ્થાપવાનું એક ખૂબ જાણીતું સ્થળ છે. ખૂબ જ મનહર સ્થળ છે. વિશાળ એકાંત હોવા છતાંય તેમાં ઘણું ગુપ્ત કાર્ય થઈ શકે તેવી ગહન ઝાડની રચના છે. તે સ્થાનનું નામ છે હેમકૂટ પર્વત. આ પર્વત ઉપર અનેક બાગ છે. તેમાંય ઈન નામને બાગ ખૂબ જ પ્રખ્યાત છે. અર્જુને આ વાત સાંભળતાં જ કેસરને કહ્યું—“સૌથી પહેલાં તું મને હવે હેમકુટ પર્વતના ઈન્દ્ર બાગમાં લઈ જા.” હેમકૂટ પર્વતનું સોંદર્ય જોઈને અજુનનું મન પ્રસન્ન થઈ ગયું. ભેગીઓને ભેગ લીલા માટે આકર્ષતું અને ત્યાગીઓને વેગ સાધના માટે સદાય આમંત્રિત કરતું. આ સ્થાન અજુનને ખૂબ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩૩ ગમ્યું. અનેક વિશાળ બાગેને વટાવી અર્જુન મુખ્ય ઈન્દ્ર બાગમાં છૂપી રીતે પ્રવેશ્યા છે. અનેક વિદ્યાધરો અને વિદ્યાધરીના પ્રેમના-રિસામણામનામણા ચાલે છે. મુશ્કેલી તે ત્યાં હતી કે માત્ર નામ સિવાય બંનેને કઈ પરિચય પ્રભાવતીને ન હતો. છતાંય બંને કૃત નિશ્ચય હતા ગુન્હેગાર ને પકડવામાં. એક બાજુના ખૂણામાં એક વિદ્યાધરની પાસે એક વિદ્યાધરી હતી. આંખમાં આંસુની ધાર હતી. વિદ્યાધરીની હતાશા અને નિરાશાને કઈ પાર ન હતે. અર્જુન અને કેસર ધીમે પગલે બાજુની ઝાડીમાં જઈ પહોંચ્યાં.
S: મેઘનાદની હાર અને હૃદય પરિવર્તન
પેલે વિદ્યાધર બેલી ઉઠ–“જે પ્રિયે! જે પ્રભાવતિ! તારી આંખ ઉંચી કર, એકવાર આ તારા સેવકને નજરથી પાવન કર. તું હેમાંગદ જેવા એક સામાન્ય રાજવીની પત્ની છે.” અને આવું સાંભળતાં કેસરે અર્જુનની સામે જોયું. કેસર તુરત જ તે વિદ્યાધરને પકડવા જતો હતો. અર્જુને હજી દૌર્ય રાખીને પૂરી વાત સાંભળવા ઈશારો કર્યો. પેલે વિદ્યાધર મેઘનાદ આગળ કહેતો જ હતો. “દેવી ! મારી પ્રાણ વલ્લભા બન, હું તને વિદ્યાધરીઓની દેવી બનાવીશ. હું તને મહાન વિદ્યાઓ શીખવીશ તું આ બધી વિદ્યાઓથી ઈન્દ્રાણી જેવી બનીશ અને પછી હું અને તું ઈન્દ્ર અને ઈન્દ્રાણી બનીને ખૂબ રંગરાગ કરીશું આવ, શેક મૂક, તૈયાર થઈ જા. મને તો લાગે છે હવે તારે પ્રિય પણ તારી પાછળ ગૂરીને મરી ગયો હશે, હવે મારી વાત માન્ય કર
Page #367
--------------------------------------------------------------------------
________________
''
' .
'
'
': *
અને મને સુખી કર. વિદ્યાધરની વાત સાંભળીને અશ્રુ વહાવતી પ્રભાવતી ખૂબજ ગુસ્સે થઈ કેપ કરી બોલી. “કેણ મરી ગયું હશે કે મરશે તેની મને ખબર નથી પણ દુષ્ટ ! એ મારા સ્વામીદેવ તારે પત્તો લગાવ્યા વિના નહીં રહે. અને તને નરાધમને શોધી કાઢશે. પછી તારી શી દશા થશે તે મને પણ ખબર નથી. તેમના પ્રબળ પરાક્રમ પાસે તું વિદ્યાધર હોવા છતાંય વામણે છે. આ ચોર ! તારામાં સામર્થ્ય હતું તો શા માટે મને ચોરી કરીને લાવ્યા? યુદ્ધ કરવાને કેમ તૈયાર ન થયે? હું પણ મારા સ્વામી સાથે સૂતેલી હતી એવા વખતે મારું હરણ કરીને હવે તારી યશ ગાથાઓ ગાતા તને શરમ નથી આવતી ? હું મૃત્યુને આધીન થઈશ પણ મારા શીલથી કદી ચલિત નહીં થઉં. એ વિદ્યાધમ ! તને વિદ્યાધર કહેવો એ વિદ્યાનું અપમાન છે. જા મારી દષ્ટિથી દૂર થા નહીં તે બળીને ભસ્મ થઈ જઈશ.”
અને ત્યાં જ અને પ્રભાવતીને મહાસતી જાણીને પિતાની હાજરી પ્રગટ કરી મેઘનાદને પડકાર કરીને કહ્યું
કયાં તો આ પ્રભાવતીને મને આધીન કર નહી તે યુદ્ધ કરવા તૈયાર થા.” સ્ત્રીલંપટ મેઘનાદ પ્રભાવતીને એમ શાને છેડે? તે તે ગજી ઉઠશે. “અરે! એય ! બહુ
લકા ! હું પ્રભાવતીનું હરણ કરીને લાવ્યો છું. હું તેને મારી આધીન કરીશ, તું વચમાં આવનાર કોણ?” અને પ્રભાવતી ત્યાં જ પિોકારી ઉઠી-“એ ઉત્તમ પુરુષ ! તમે તે પિતા જેવા લાગે છે. ઓહમહામાનવ ! તમે તે મારા
Page #368
--------------------------------------------------------------------------
________________
ધર્મબંધુ મણિચૂડ જેવા લાગે છે.” અને કહ્યું-“હા, બેન ! મણિચૂડ માત્ર તારા બંધુ નથી, મને વિદ્યા પ્રદાન કરનાર મારા વિદ્યાગુરુ છે. તેની ભગિની તું હોય તે મારી પણ ભગિની જ છે. એ વિદ્યાધરાધમ ! હું તને યમરાજને અતિથિ ન બનાવું ત્યાં સુધી તું ઊભે રહેજે.” અને મેઘનાદ અર્જુન પર પણ ત્રાટક્યો. બંને બળિયા એક બીજા પર એવા ત્રાટકયા કે ઝાડપાન પણ હાલતા બંધ થઈ ગયા. પ્રમાવતીના જીવ તાળવે ચૂંટી ગ. શૂરવીર અજુને લાગ જોઈને તેના બંનેય ખભા પર જોરથી પ્રહાર કર્યો. ખભા તુટી જવાથી અને હાથમાં વેદના હેવાથી એક પણ શસ્ત્ર ધારણ કરવાની શક્તિ રહી ન હતી. ભયંકર પછડાટ ખાઈને મેઘનાદ જમીન પર પડશે. પ્રહારની પીડાથી તેને મૂછ આવી ગઈ હતી. અર્જુન જે ધારત તો આ મૂછિત મેઘનાદના ત્યાં જ ટુકડે ટુકડા કરી શકત પણ સાત્ત્વિક અને મેઘનાદ પર પાણી સિંગ્યું. તેને પવન નાંખવા લાગે. જ્યારે મેઘનાદ મૂછ. માંથી બેઠો ત્યારે શરમાઈ ગ. અર્જુનને પિતાની સેવા કરતો જોઈ ભીલો પડ્યો. અને કહ્યું – “આફતમાં આવેલ શની પણ સેવા કરવી તે ક્ષત્રિયની ફરજ સમજુ છું, પણ તું સ્વસ્થ થા અને હજીય તને એમ લાગતું હોય કે હું લડી શકું તેમ છું તે ઉમે. થા અને મને હરાવ.” હવે તો મેઘનાદ તનથી અને મનથી બંનેયથી હારી ગયે. આવા મહામાનવથી હારવામાં પણ તેને જીત લાગવા માંડી. તે દીનતા પૂર્વક બોલવા લા–“પાંડુપુત્ર ! મારી નજીકમાં આવ, હવે મારાથી શત્રુતા છોડી દે. હું તારાથી ખૂબ ઉપકૃત થયે છું. પરસ્ત્રીના મેહે મને ભાન ભૂલાવ્યા. પણ પ્રતિજ્ઞા
Page #369
--------------------------------------------------------------------------
________________
કરું છું કે કોઈપણ પરસ્ત્રી સામે નજર પણ ઉંચી કરીશ નહીં.” આજથી મેં મનથી શીલવત ગ્રહણ કર્યું છે. પ્રભાવતીને હવે આજથી હું પણ મારી બેન માનું છું. મને આ મારા પાપ કાર્યની શરમ આવે છે. હું તો હેમાંગદની સામે જવાની હિંમત નથી કરી શકતો. અર્જુન! તમે મને માફ કરી શીધ્ર હેમાંગદ પાસે પહોંચે. બને એટલા જલદીથી પહોંચજો કારણ કે મેં એક ભેદી બાજી ગોઠવી છે. એ બાજીને ભોગ પિલો હેમાંગદ બને તે પહેલાં તમે ત્યાં તેમની પાસે પહોંચી જાવ.” અર્જુન મેઘનાદને આ હૃદયપૂર્વકના પરિવર્તનથી ખુશ થયા. મેઘનાદના કહ્યા પ્રમાણે સત્વરે અર્જુન કેસર અને પ્રભાવતીને લઈને પેલા વનમાં હેમાંગર પાસે આવ્યા.
આ અજબ ગજબની ઘટના અહીં તો અર્જુનના આવતા પહેલાં એક અજબ ગજબની ઘટના બની ગઈ હતી. અર્જુનને ગયે હજી ડી જ ક્ષણે થઈ હશે ત્યાં કોઈકે આવીને હેમાંગદને વધામણી આપી–“રાજન ! ઊઠે, શેકના દિવસ પૂર્ણ થયા છે. આપની પ્રાણપ્રિયા અહીંથી થોડે જ દૂર છે. એક ઝાડ નીચે બેસી પ્રેમથી પુપે વણે છે.” રાજ હેમાંગદ પ્રભાવતીની વાત સાંભળી બેસી રહે ? તરત પિકારી ઉઠયા–“પ્રભાવતી... પ્રભાવતી...એ પ્રિય પ્રભાવતી ! તું કયાં ગઈ હતી ? તુ એકાએક અહીં કેવી રીતે આવી ગઈ ?” રાજાની આવી બૂમેંથી સાથે રહેલા પ્રજાજનો અને રાજ સેવકે ખૂબજ આનંદમાં આવી ગયા. બધાએ પ્રભાવતીને પેલા વૃક્ષ નીચે
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૩૭
જોઈ. સહુએ પ્રભાવતીની પાસે જવા દોડ માંડી પણ હજી કોઈપણ વ્યક્તિ ત્યાં પહેાંચે તે પહેલા ઝાંડીમાંથી એક ભારિગ નાગ નીકળ્યા. હજી સહુની નજર પડે તે પહેલાં તે નાગ ડ ખ મારીને ઝાડીયામાં અદ્રશ્ય થઇ ગયા. પ્રભાવતી “એ પ્રિય ! મરી ગઈ, મને બચાવે.’ એમ ચીસ પાડીને પ્રભાવતી ધરતી પર ઢળી પડી. તુરત જ ભયંકર ઝેર શરીરમાં વ્યાપી ગયું. એક મડદાની માફક નિશ્ચેષ્ટ થઈને પ્રલાવતી ધરતી પર ઢળી પડી.
હેમાંગદ તેા કલ્પાંત કરી બેઠા. તેના છાતી ફાટ રુદ્ઘને વૃક્ષાને પણ કડપાવી નાંખ્યા. સહુએ પ્રભાવતીને ભાનમાં લાવવાના પ્રયત્ન કર્યાં પણ બધુ જ નિષ્ફળ. અનુભવીએએ કહ્યુ –‘હવે ઝેર સ’પૂર્ણ રીતે ચઢી ગયુ છે. પ્રભાવતી ગમે તે રીતે પણ હવે પુનઃ જીવિત નહીં થાય, માતે તેને સત્તા માટે વિખૂટી પાડી દીધી છે.” રાજા હેમાંગદ શૂન્યમનસ્ક થઈ ગયા છે. કશું ખેલી કે વિચારી શકતા નથી. તે તે કહે છે. જો પ્રિયા ! તું ખેાવાઇ ગઇ તે મહાદુ:ખ હતું પણ આવી અજાણી રીતે પાછી નજરે દેખાઈ તે ઘણા ઘણા આનંદના વિષય હતા. પણ મારા દેખતા દેખતા જ તું મૃત્યું પામી તેથી મારૂં હૈયું ભેદાઈ ગયુ છે. પહેલાં તેા હુ કહેતા હતા કે મારી પ્રિયાને હું જાગત હાત તે! મારી પાસેથી લઈ જવાની કેાની તાકાત હતી? પણ અહીં થી તે! પેલા યમરાજા સિધી તને મારી સામેથી જ મારા દેખતા ઉચકી ગયે. ધિક્કાર છે પ્રભાવતી મારા જીવનને ! શું એ પુરુષ પુરુષ છે કે જે પેાતાની પ્રિયાનું રક્ષણ ન કરી શકે? બસ, પ્રિયા પ્રભાવતી. હવે
Page #371
--------------------------------------------------------------------------
________________
મારે એક જ નિર્ણય છે કે હું અને તું એક જ ચિતામાં સળગીશું.” લેકએ રાજા હેમાંગદને ચિતામાં પ્રવેશ કરવાને નિર્ણય છેડી દેવા માટે ખૂબ સમજાવ્યું પણ હેમાંગદ એકના બે ન થયા. પ્રિયપાત્ર સાથે જીવવાનું હોય તે જીવન પુષ્પ જેવું હળવું લાગે છે, પણ એવું જ હળવું જીવન જે પ્રિયને વિગ હોય તે પર્વત જેવું ભારે થઇ જાય છે. આખરે નગરજનોએ પ્રભાવતીના શબને ભવ્યતાપૂર્વક તૈયાર કરીને ચિતામાં આરૂઢ કયું રાજા હેમાંગદે પણ તે ચિતામાં ઝંપલાવવાની તૈયારી કરી દીધી. ત્યાં જ કેઈક ડાહ્યા માણસે યાદ અપાવી. “સાત્ત્વિક અર્જુને તેના માણસ દ્વારા કહ્યું હતું કે પિતે ન આવે ત્યાં સુધી રાજા ધીરજ રાખવી.”
રાજા હેમાંગદે કહ્યું –ભાઈ! તારી વાત સાચી છે પણ બિચારા અર્જુનને હવે પ્રભાવતી કયાંથી મળશે? પ્રભાવર્તીને તે અહીં આપણા સહુની વચ્ચે ચિતામાં બેસાડેલી છે. હવે અર્જુનના માટે રાહ જોવાની કોઈ જરૂર નથી.” ડાહ્યા માણસોએ કહ્યું-“ભલે ગમે તેમ હોય પણ રાજન હેમાંગર! તમારે અર્જુનની રાહ જોવી જ જોઈએ. ભલે પ્રભાવતી તેઓને મળે કે ન મળે પણ સાહેબ ! આપના જ માટે જે કાર્ય કરવા ગયા છે તેની રાહ તે જેવી જ જોઈએ.”
રાજા હેમાંગ ખૂબ દુઃખી છે. પોતે દુઃખી હૃદયે સ્વીકારે છે કે અર્જુનને વચન આપ્યું છે તે તેની આવવા સુધી રાહ જોવી જોઈએ. પણ પ્રભાવતી ઘેલું બનેલું તેનું હૃદય
Page #372
--------------------------------------------------------------------------
________________
કોઈપણ રીતે વિલંબ સહી શકે તેમ ન હતું. આખરે રા હેમાંગદે પણ અર્જુનના આવતા પહેલાં જ ચિતા પર સુવાનું નક્કી કર્યુ. લેકના કોલાહલ એકદમ વધી ગયેા. ચારેબાજુ અને દશેય દિશામાં અવાજ અવાજ છવાઈ ગયા. આટલા બધાં ઘાંઘાટ વચ્ચે પેલા અર્જુન અને કેસર આવી પહોંચ્યા છે. તેને રાજા હેમાંગદને વધાઈ આપવી છે. પણ શું વધાઈ આપે ? અહીં તે તેને પ્રભાવતી ચિતામાં સૂતેલી દેખાય છે. કેસરનું માથું ફરવા માંડે છે. હજી હમણાં તે પ્રસાવતીને અર્જુનની સાથે બેસાડીને આવ્યા છુ' અને અહીં આ બધા જણાવે છે—પ્રભાવતી કયારની મૃત્યુ પામી છે.’ અને ચિતામાં તેના દેહ પર અગ્નિ પ્રગટાવવાની તૈયારી ચાલે છે. કેસર ગભરાઈ ઉઠે છે....આશ્ચય પામે છે. લેકેને કહે છે-“જુઓ! પ્રભાવતી તે! ત્યાં અજુ નની પાસે છે. અહીં ચિંતા પર કોઇક ખીજું જ હોવુ જોઈએ. અને નગરજને પણ આશ્ચયમાં ગરકાવ થઈ ગયા. અર્જુનનો આશ્ચયના પાર નથી. અને ખુદ અર્જુન સાથે આવેલી પ્રભાવતીને પણ આશ્ચર્ય થાય છે. આવું હાતુ હશે? પેાતાના જ બે રૂપ અને પેાતાને ખબર ન હેાય. શું પ્રભાવતી નામની પોતાના જ નામ-ગુણવાળી કાઇ શ્રીજી આ સૃષ્ટિમાંથી મળી આવી હશે !”
# પ્રિય પ્રભાવતીની પ્રાપ્તિ
અર્જુનને થયુ' હવે આ વાતને નિ ય થવા જોઈ એ. એટલે પાતે ચિતા તરફ આવ્યા. નીકળતી વખતે મેઘનાદે
Page #373
--------------------------------------------------------------------------
________________
રૂકo
કહેલી કેઈ ભેદની વાતને અને યાદ કરી. અર્જુનને ખ્યાલ આવ્યો કે આમાં કંઈક ભેદ છે. એટલે પોતે જ પેલી ચિતામાં પ્રતિષ્ઠત પ્રભાવતી પાસે આવ્યા. પ્રભાવતીને પણ હૈયાના ધડકારા બંધ થાય તેવું થવા માંડ્યું. પણ જે અજુન ચિતાની નજીક ગયો કે તુરત જ પેલી ચિતામાં રહેલી પ્રભાવતી ભાગીને નાશી ગઈ. ખરેખર તે એ પ્રભાવતી જેવી જ આકૃતિ હતી. બાકી હતી એક વિદ્યાશક્તિ. આ વિદ્યાશક્તિથી અર્જુનને પ્રભાવ સહન ન થયા એટલે પેલી વિદ્યા લાગી ગઈ. આખરે હેમાંગદને પિતાની પ્રિયા પ્રભાવતીની પ્રાપ્તિ થઈ.
પિતાની પ્રિયા પ્રભાવતીની પ્રાપ્તિથી પરમ પ્રસન્ન બનેલ હેમાંગદ અજુનને બહુમાન પૂર્વક પોતાના નગર હિરણ્યપુરમાં લાવ્યા. સમસ્ત હિરણ્યપુરના નગરજનોએ શ્રી અર્જુનને પ્રમથી વધાવ્યા. પિતાના સ્વામી પર આવો પાપકાર કરનાર શ્રી અર્જુનને સહુએ ખૂબજ ભાવપૂર્વક વંદન કર્યા
દા હેમાંગદની કલ્પનાતીત કૃતજ્ઞતા
હેમાંગદે તો રાજસભા ભરાવી. રાજસભામાં રાજાના મુખ્ય આસન પર અર્જુનને બેસાડ્યા. પિતે નીચા આસન પર બેસી ખૂબજ વિનયપૂર્વક શ્રી અર્જુનની સ્તુતિ કરવા લાગ્યા. “એ પ્રાણાધાર અર્જુન! મારા પ્રાણની રક્ષા આપે કરી છે. મારી પ્રિયાને મેળાપ આપે જ કરાવ્યા છે. આપ દયાળું છે. સેવકની પ્રાર્થનાને કદી ભંગ ન કરે તો આ
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૪૧
દીન સેવકની એક પ્રાથના સાંભળે આ રાજ્ય આપ અંગીકાર કરે....મને આપની સેવા કરવાના અવસર આપે. મને કૃતાર્થ કરીશ.”
હેમાંગઢમાં આજે અપૂર્વ કૃતજ્ઞતા ભાવ પ્રગટ થયા છે. માનવજીવનના મહાન હાવા અપકારી પર પણ ઉપકાર કરવાના છે. પણ જે જીવનમાં ઉપકારી પર પણ ઉપકાર ન થઈ શકે તે જીવન તે અધમ જીવન છે. હેમાંગઢના ભાવા જોઈને અર્જુન પ્રસન્ન થાય છે મહાન પુરૂષા દેવ પ્રતિમા જેવા હોય છે. તેમની આગળ ગમે તે ધરાવેા તેમને કશા ઉપયેગ હોતા નથી. પણ તે નૈવેદ્ય ધરા વનારને અવશ્ય તારે છે. શ્રી અર્જુન પણ હેમાંગઢે ધરેલ સમસ્ત રાજ્યના નૈવેદ્યથી પ્રસન્ન છે. શ્રી અર્જુન વિચારે છે માનવ જીવનના મહાન અવસર દાન છે....પરેપકાર છે. હેમાંગઢનું રક્ષણ કર્યું તે કઈ માઢું કાય મેં નથી કર્યુ. એક વટેમાર્ગુ –એક મુસાફર તરીકેની મારી ફરજ મે અજાવી છે.”
..
શ્રી અર્જુને કૃતજ્ઞતાથી ઉલ્લસિત હેમાંગદને કહ્યું “બંધુ! આ પૃથ્વી પર રાજા બનવુ એટલે એક વ્યવસ્થાને ધારણ કરવાની છે. એમાં હક્કના કશે વિચાર કરવાના નથી. રાજ્ય એ સપત્તિ નથી પણ પ્રજાએ રાજાને સોંપેલી થાપણ છે. આ થાપણ હું સંભાળું કે તમે સંળાળા એક જ છે. તમે આ પ્રજાનું રક્ષણ કરવામાં નિષ્ણાત છે. પ્રજાને સુખીસમૃદ્ધ બનાવીને ધમ મય બનાવવા તમે સમથ છે. મારા તમને અંતરના શુભાસીષ છે કે તમે રાજ્ય સુંદર રીતે ચલાવે.”
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૨
અનેયના પ્રેમપૂર્વકના વિવાદ ચાલતા હતા ત્યાં આકાશમાંગ થી વિદ્યાધર મણિચૂડ આવ્યા. પેાતાની બેન પ્રભાવતીની પાસેથી સવ વૃતાંત જાણીને મણિચૂડના આનદના પાર ન રડ્યો. શ્રી અર્જુન તેના પેાતાના માટે તેમજ પેાતાની બહેન માટે પણ પરમ ઉપકારી બન્યા હૈાવાથી મણિચૂડ ખૂબજ ખુશ થયા. તેમણે હેમાંગદની વિનતિને શ્રી અર્જુન સ્વીકારે તે માટે ખૂબ પ્રયત્ન કર્યાં. પણ શ્રી અર્જુનને એવું રાજ્ય ખપતું ન હતુ. આખરે હેમાંગદે વિનંતિ કરી કે “ સ્વામી ! જો આપ મારું રાજ્ય ન સ્વીકારે તે મારા આતિથ્યને સ્વીકારે, મારા રાજ્યને ઘેાડા દિવસ તેા પાવન કરે. અર્જુને આ વાતને કઈ જવાબ ન આપ્યું! પણ તેએ શ્રી મણિચૂડની સામે જોવા લાગ્યા. મણિચૂડે જણાવ્યુ – સ્વામી ! આપ અત્રે અવશ્ય રાકાણ કરી હું પણ અહી જ શકાઈ જઈશ. આપના જ્ઞાન-ધ્યાન અને સદ્ગુણેાના લાભ આ નગરજનાની સાથે મને પણ મળી જશે.
•
,,
""
27
” હસ્તિનાપુરથી દૂતનું આગમન
ત્રણેય રાજાઓ એક રાજ્યમાં પરમ પ્રેમથી રહેવા લાગ્યા. આન–મંગલ પૂર્ણાંક દિવસે પસાર થતા હતા. ચર્ચા અને જ્ઞાન વિનેાદમાં પસાર થતા સમય કેાઈનેય જણાતા ન હતા. પણ શ્રી અર્જુનની આ રિદ્ધિસિદ્ધિની વાત હસ્તિનાપુર સુધી પહેાંચી ગઈ હતી. હસ્તિનાપુરમાં તા મહારાજા પાંડુને નિવૃત્તિ સાધવી હતી. તેઓને રાજ્યભાર યુધિષ્ઠિરના મસ્તક પર આરૂઢ કરીને નિવૃત્ત થવું હતું. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પ્રસ ંગે શ્રી અર્જુન જેવા પ્રબળ વીરની હાજરી
Page #376
--------------------------------------------------------------------------
________________
આવશ્યક હતી. મહારાજ પાંડુએ જાતે જ શ્રી અર્જુનને હસ્તિનાપુર બોલાવવા સંદેશ મોકલ્યા. દ્વતે આવીને શ્રી અર્જુનને જણાવ્યું“એ વીર ! તમારી વનવાસમાં પણ પ્રાપ્ત થયેલી સિદ્ધિથી અમે ગૌરવશાળી છીએ. તમે દુઃખ વાસ જેવા વનવાસને પણ સુખવાસ બનાવી ચૂકયા છો એ મહાપુણ્યની નિશાની છે. પણ આપ જેવાએ હવે વનમાં રહેવા જેવું નથી. વનવાસના બારવર્ષ પૂરા થઈ ગયા છે. અને મહારાજા પાંડુ નિવૃત્તિ સાધવા ઉત્કંઠિત છે. ભાઈ યુધિષ્ઠિર હવે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. માતા કુંતી તો આપના વિના રાત-દિવસ આખર્માથી આંસુ જ પાડે છે. માટે આપ શીધ્ર હસ્તિનાપુર પધારો.”
શ્રી અર્જુન પિતાના જ નગરથી આવેલા દૂતના સમા ચાર મેળવી પરમ આનંદિત થયા. વર્ષો વીતી ગયા હોવા છતાંય સહુએ તેમના માટેની પ્રીતને છેડે લીલો ને લીલે જ રાખ્યો હતો. માનવ ભલે ને ગમે તે મોટો હોય પણ માનવનું જોર એટલે કેઈના હદયનો સારો પ્રેમ. શ્રી અર્જુન ખુશીને ખુશીમાં ડૂતને પણ ભેટી પડ્યા. દૂતને કહ્યું–‘બંધુ ! તું અત્યારે વિદાય થા અને મારા પૂજય પિતાશ્રી પાંડુરાજને જણાવજે કે તેમને અજુન શીધ્ર પાછો આવી રહ્યો છે. વળતા માર્ગમાં શત્રુંજયની યાત્રા કરીને આવશે મોટાભાઈ યુધિષ્ઠિર-ભીમ આદિને પ્રણામ કહેજે. નાના બંને બંધુ એને હેત કરજે.” દૂત શ્રી અર્જુનની આજ્ઞા થતાં હસ્તિનાપુર તરફ વિદાય થયા. આ તરફ હવે શ્રી હેમાંગદ અજુનને આગ્રહ કરે તે પણ નકામું હતું. હેમાંગદનું હૃદય અને મન ભરાઈ જતું હોવા છતાંય શ્રી અર્જુનને વિદાય આપી. પણ
Page #377
--------------------------------------------------------------------------
________________
શ્રી મણિચૂડને જણાવ્યું કે તમે એક હસ્તિનાપુર સુધી શ્રી અર્જુનને પહોંચાડવામાં સાથે રહે છે. શ્રી મણિચૂડ અને કી અર્જુન હિરણ્યપુરથી વિમાનમાં બેસી શત્રુંજય પર્વત પર આવ્યા.
કષભદેવ પરમાત્માની ખૂબજ હૃદયને ઉમળકાથી ભક્તિ કરી. અર્જુનને આ શત્રુંજય પર્વતનું વાતાવરણ કંઈક જનમ જનમનું સાક્ષી હોય તેવું લાગ્યું. આ શત્રુંજયની ભૂમિ પણ પોતાને સાધના કરવા પોકારી રહી હોય તેવું શ્રી અર્જુનને લાગતું હતું. પણ કાર્યવ્યગ્ર અર્જુનને આજે સમય હતો નહીં. હસ્તિનાપુર પિતાજીની પાસે પહોંચી જવું જરૂરી હતું અને હમણાં છેલ્લે છેલ્લે એ વિચાર આવ્યું હતું કે શત્રુંજયથી દ્વારિકા નજીક છે. આટલે દૂર આવ્યા છીએ તે શ્રીકૃષ્ણ જેવા પ્રતાપી પુરુષને મળીને જ જઈએ. મહાપુરુષોને અને શક્તિશાળીને સંગ અવશ્ય સફળ બનાવે છે. કદાચિત ફળ ન મળે તે પણ શીતળ છાયા તે અવશ્ય મળે છે.
ન શ્રી કૃષ્ણ દ્વારા શ્રી અર્જુનનું
ભવ્ય સ્વાગત
શ્રી અર્જુન યાત્રા કરીને શ્રી કૃષ્ણજીને મળવા ગયા. શ્રી કૃષ્ણ પ્રાજ્ઞ પુરુષ હતા. તેઓએ શ્રી અર્જુનની ખૂબ આગતા સ્વાગતા કરી. તેઓ પણ જાણતા હતા કે ભાવિમાં અજુનને સિતારે ચમકતે છે. એટલે તેઓ શ્રી અર્જુનની સાથે એ કઈ સંબંધ બાંધી દેવા માંગે છે જેથી શ્રી
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૪૫
અર્જુન હમેશા પિતાની સાથે જોડાયેલા રહે, એસ્ટે આ વખતે શ્રી કૃષ્ણજીએ શ્રી અર્જુનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકે શ્રી કૃષ્ણજીએ કરેલા આવા ભવ્ય સ્વાગતને કંઈક વધારે પડતું થયું તેમ માનતા હતા; શ્રી કૃષ્ણજી જાણતા હતા કે તેમનું કોઈ પગલું ક્યારેય વધારે પડતું હતું જ નથી. તેમનું દરેક કાર્ય તે ગણત્રીપૂર્વકનું જ હોય છે. અર્થાત્ જરૂરિયાત જેટલું જ હોય છે. શ્રી અર્જુન સ્વાગતથી પ્રસન્ન હતા.
દર શ્રી અર્જુનના સુભદ્રા સાથે લગ્ન
એકવાર લાગ જોઈને શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું-અર્જુન! વનવાસથી પાછા ફરતાં તમે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે; એ હું જાણું છું પણ જ્યાં સુધી એકમાંથી બે થઈને ન આવ્યા હોય ત્યાં સુધી અધુરું છે. દ્રૌપદી તે સમસ્ત પાંડની એક પત્ની કહેવાય. તમારા જેવા શૂરવીરને બીજી પત્ની હોવી જોઈએ. અર્જુને શ્રીકૃષ્ણજીને કહ્યું – “તમારી વાત સાચી છે પણ...” ત્યાં જ શ્રીકૃષ્ણજી એ કહ્યું-મારી એક વાત સાંભળ મારી બેન સુભદ્રા સર્વ ગુણે પૂરી છે. તેનું રૂપ અને સૌદર્ય ત્રણેય લોકમાં પંકાય છે. મહેરબાની કરીને હવે તમે જ સુભદ્રાનો સ્વીકાર કરી લે, એટલે મારે અને તમારે, દ્વારિકા અને હસ્તિનાપુરને સદા માટે પ્રેમમય સંબંધ બંધાઈ જાય. શ્રી અજુન શ્રીકૃણજીના માંગાને કેવી રીતે પાછું ઠેલી શકે? આખરે ત્યાં જ દ્વારિકામાં તુરત તેઓના લગ્ન લેવાઈ ગયા !
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૬
અજુન જાણે શ્રીકૃષ્ણજીના વચનને નકારવાની શક્તિ જ ધરાવતા ન હતા. શ્રીકૃષ્ણજીએ પ્રથમથી જ કુરુવંશના એક આપ્તની માફક કાર્ય કર્યું હતું. તેથી આ લગ્ન વખતે ન તે ભીષ્મપિતામહુને કે પાંડુને સમાચાર પહોંચાડ્યા; નથી તે દ્રૌપદી આદિને પણ આ પ્રસંગે બોલાવવામાં આવ્યા. શ્રીકૃષ્ણજીના ભાવિના મનેર અને આયેાજન શું હશે તે તે શ્રીકૃષ્ણજી જ જાણે ! આજે શ્રીકૃષ્ણને પરમ પ્રસન્નતા હતી કે તેમની બહેન સુભદ્રા એક સુગ્ય પાત્રને પામી પિતાનું ગૃહસ્થ જીવન સફળ કરી રહી હતી. અને એટલે જ શ્રીકૃષ્ણજીએ પહેરામણીમાં પણ ધનની વર્ષા કરી હતી. હાથી–ઘડા રથ અને અનેક પ્રકારના રત્નની જાણે વૃષ્ટિ કરી હતી. કદાચિત્ એવું જ હશે કે શ્રીકૃષ્ણજી અર્જુનની આ મહાન સમૃદ્ધિ અને વનમાં થયેલા મહાન ઉદયથી પ્રભાવિત હશે. વનવાસ દરમ્યાન પણ શ્રી અર્જુને કરેલ મહાન પરોપકારના કાર્યોથી શ્રી કૃષ્ણજી પરમ પ્રસન્ન બન્યા હશે, ગમે તેમ હોય આજે તો શ્રીકૃષ્ણએ અર્જુનને પિતાના પરમ આત્મીય–પરમ મિત્ર બનાવવામાં કોઈ કમીના ન રાખી.
સંબંધ એ કેડિયું છે, તેમાં સારો નેહ એજ તેલ છે. સ્નેહ હોય તે જ સંબંધ રુપી કેડિયામાં શાંતિ રૂપી દીપક પ્રગટેલ રહે.”
શ્રીકૃષ્ણએ શ્રી અર્જુનની હસ્તિનાપુર પહોંચવાની ઘણી ઉતાવળ હોવા છતાંય તેમને ઠીકઠીક રોકી રાખ્યા. એક દિવસ શ્રી અને વિનયપૂર્વક કહ્યું “હવે તો આ૫ મને
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૭
હસ્તિનાપુર જવા દે તા સારું !” શ્રી કૃષ્ણજી શ્રી અર્જુનની હસ્તિનાપુર પહોંચવાની ઉત્કંઠાને તુરત સમજી ગયા. શ્રી અજુ ને પણ હવે હસ્તિનાપુરના ગમનની તૈયારી કરી. શ્રી મણિચૂડ અને હેમાંગઢે પણ આ તૈયારીને અનુપમ બનાવી. તેઓ એ પણ આકાશ માર્ગે જવા પેાતાના સૈન્યને સજ્જ કર્યું, શ્રી અર્જુનનું વૈસવી પ્રયાણ શ્રીકૃષ્ણને પણ આશ્ચય પમાડે તેવું હતું. સુભદ્રા, શ્રી અર્જુન, મણિચૂડ અને હેમાંગદ અને મનેાહર દહ્યા જોતાં અને વાર્તા–વિનાદ કરતાં હસ્તિનાપુરની નજીક પહેાંચવા આવ્યા છે, હવે હસ્તિ. નાપુરના લેાકાને પણ શ્રી અર્જુનના આકાશ માર્ગે આગમનની જાણ થઈ ચૂકી છે. સમસ્ત હસ્તિનાપુરમાં આન ંદની મિ એ ઉછળવા માંડી છે. રાજ્ય પરિવાર અને નગરજન સહુ અંતરના ઉમળકે શ્રી અર્જુનને નિહાળવા....વધાવવા ઉત્કંઠિત થઇ રહ્યા છે. ખાર વર્ષોંના કાળમાદ શ્રી અર્જુન કેવા દેખાતા હશે ? સુભદ્રા સહિત શ્રી અર્જુનની કેવી શેાભા હશે ? સાક્ષાત્ દેવની જેમ આકાશમાંથી આવનાર શ્રી અર્જુ - નનું પુણ્ય કેવુ હશે ? આપણને લાગતુ હતુ કે અર્જુનને ખાર વર્ષોંમાં તા કેવીય આફત આવશે પણ પુણ્યશાળીને તે પદે—પદે નિધાન' આવી આવી કેટલીય વાતા લેાકેાના માંઢ થઈ રડ્ડી છે.
(હવે આગળ જુએ પૃ. ૩૫૩ પર)
Page #381
--------------------------------------------------------------------------
________________
# પ્રવચનસાર
ડરવા જેવું જો કઈનાથી હાય તેા ડરપેાક મનથી જ ડરવા જેવું છે. ડરપેાક મનમાં દરેક વસ્તુ ભયજનક લાગે છે. વધુ પડતા ડરપેાક કદાચિત્ પેાતાના શરીરથી પણ ડરે તે આશ્ચય પામવા જેવું નથી. “ વૃત્તિએ શાંત હેાય તે નગર પણ વન છે. અને મહેકી ગઈ હેાય તે વન પણ ધમધમાટ કરતુ નગર છે.
મન; વન અને તેા મનવાસ એજ વનવાસ છે.
મૈં કાર્ય ના પ્રારંભમાં જે મન પ્રસન્ન હોય તે સમજો તે સૌથી મેાટા શુભ શુકન છે.
મૈં સજ્જન પેાતાના દુ:ખને જાણીને ખીજા કાઇ દુઃખી ન થાય તેની પણ તકેદારી રાખનારા હાય છે. સજ્જન પેાતાના દુઃખને જાતમાં દખાવે છે.
H સજ્જન પેાતાના સુખને જગતમાં ફેલાવે છે.
ઉગતા સૂ, વહેતી નદી, ખીલતું વૃક્ષ આ બધામાંથી કોઈપણ જો તમને પરોપકારના સંદેશ આપતા ન લાગે તેા સમજવું કે તમે અથવા તે તમારી સમજ બહેરી અને મુંગી છે.
મૈં જેએ આપઘાત કરવાના વિચાર કરે છે તેએ પાપઘાત કરવાના વિચાર કરતા થઈ જાય તે! તેમને આપઘાત કરવાનું કોઈ કારણ રહે નહી.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૪૯
દુઃખ તે ગમે તે આપે, પારકે આપે કે પેતીકે આપે, દુઃખમાં કોઈ ફરક નથી પણ પાતીકાએ આપેલા દુઃખથી આપણે ખળભળી ઉઠીએ છીએ કારણ આપણે માન્યતા બાંધી લીધી છે કે પેપતીકા હાય તે દુઃખ આપે જ નહી.. સત્ય હકીકત એ છે કે ક સારા હાય તે પરાયે પણ આપણને સુખ આપે. આપણા કમ વિપરીત હોય તેા પાતીકા પણ પીડા પમાડે. । આ ભારતવર્ષની સામાન્યમાં સામાન્ય ઘરની પત્નીને
સુખી થવાની હાંશ હોઈ શકે છે. પણ તેનું સુખ પતિની પસઢગી પર આધારિત હાય છે. પતિ આપઘાત કરવા જાય તે પત્ની માટે આપઘાત પણ સુખ છે. પતિ રાગી થાય તેા પત્ની માટે સેવા એ સુખ છે. અર્થાત્ આ દેશની આ નારીનુ' સુખ એક જ....પતિની પસંદગી.
સાધના વિના સૌંદય પામી ન શકાય.
મૈં સાધનામાં પહેલી આવશ્યકતા છે એકાગ્રતા એકાગ્રતાની પહેલી આવશ્યકતા છે સ્થિરતા સ્થિરતાના પહેલા આધાર છે. બ્રહ્મચર્ય અર્થાત્ સાધનાના દાદાને બાપ છે બ્રહ્મચર્ય.
HH કૃતુહલ એક અણુ જેટલુ નાનુ પાપ હાય તેમ લાગે છે. પણ સાધના સિદ્ધ થવામાં પર્યંત જેટલું માટુ વિઘ્ન મનાયું છે.
કોઈપણ સાધના કે કોઈપણ ધર્મ સ`સ્કારને સ્વભાવગત થતાં છ માસ લાગે છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સંતની સાદી સમજ છે. કષ્ટ પેાતે લેવું ઈષ્ટ ખીજાને આપવુ.
મૈં ‘લડાઈ કરવામાં જે વધુ તાકાતવાન હાય તે શ્રેષ્ઠ હાય છે” આ પશુ સમાજે સ્વીકારેલે સિદ્ધાંત છે. પણ આશ્ચર્ય છે કે માનવ સમાજે પણ આ કાયદા માન્ય રાખ્યા છે. અને એટલે યુદ્ધ એક પાશવીક્રિયા છે માનવીય નહી...દૈવી તેા કદી જ નહીં.
શું પશુઓને માનવ બનવાના ઉત્સાહના નાશ આ યુદ્ધો જોઇને જ નહીં થતા હાય ને!
5 પશુ યુદ્ધ રહિત અને તે! દેવ મની શકે છે. અને માનવ પણ યુદ્ધમાં જ પડેલા રહે તે પશુ ખની જાય છે.
મૈં પરોપકારી આત્માને પેાતાના સ્નેહ બંધને મધવા તેના કરતાં પાતે પરાપકારીના બંધને બંધાઇ જવું ઉત્તમ છે. કારણ આખરે પરના પણ બંધન તેડવાની તાકાત પાપકારીમાં જ આવે છે.
5 સિદ્ધિ આફત મારફતે જ આવે છે. અર્થાત્ એ સિદ્ધિના મારફતીયા છે.
; સમસ્યા + શાંતિ = સમાધાન સમાધાન – શાંતિઃ
= સમસ્યા
ભારત એક સ ંતાની તિતિક્ષા, તાપસેાની તપશ્ચર્યાં અને રાજાઓના શીલવ્રતની એક ઉજ્જવળ પરંપરાના દેશ છે.
5 શ્રી લંપટતા એટલે સદ્ગુણાની એક સામટી હાળી,
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૫૧ ક નિષ્ફળતા પછી પણ વૈરાગ્ય આવે તો નિષ્ફળતા સફળ
જ બને છે. સફલ બનવું સહેલું છે સરલ બનવું મુશ્કેલ છે. સિદ્ધાંત ખાતર લડનાર આત્મા હારનાર પર પણ પ્રેમ અને કરુણા વરસાવી શકે છે. લડત માટે સિદ્ધાંત ચલાવનાર હારેલા ને તિરસ્કારે છે. મરેલાને મારવાં
જાય છે. E; હાથ તૂટવાથી માનવ માત્ર ઠુંઠે થાય છે પણ સાથ
તૂટવાથી તે માનવ બહેરો, બોબડે, લંગડો અને હું ઠે. થઈ જાય છે. બાલ્યાવસ્થામાં માતાને સાથ... યૌવનમાં પત્નીને સાથ... અને વૃદ્ધાવસ્થામાં પુત્રને સાથ.. ભલે ગમે તેટલા મહત્ત્વના ગણાયા હોય પણ સાચો સાથ તો પ્રભુને સાથ છે, જે ત્રણેય કાળમાં જીવનને ટકાવી શકે છે. કારણ પ્રભુ જ સાચે નાથ છે. પ્રભુને સાદ ઘણાને સંભળાય છે પણ પ્રભુને સાથ ઓછાને પ્રાપ્ત થાય છે. મા +નવ = સંસ્કૃતમાં “મા” એટલે “લક્ષમી.” જેની પાસે નવ પ્રકારની લમી હોય તે જ માનવ છે.
(૧) સંસ્કાર લક્ષ્મી (૨) સદુધ લક્ષ્મી (૩) સારલ્ય લક્ષ્મી (૪) સમભાવ લક્ષ્મી (૫) સન્માર્ગ લક્ષ્મી (૬) ગુરુ લક્ષ્મી (૭) સંતેષ લક્ષ્મી (૮) ક્ષમા લક્ષ્મી (૯) શ્રદ્ધા લક્ષ્મી
Page #385
--------------------------------------------------------------------------
________________
arouTી (GIL મોટી
શું કરીએ પટેલ મુઓ છીએ...!! ચતર તરફના પટેલે પિતાની જાતને બહુ ઊંચી માને છે. તેઓ ખૂબ મર્યાદામાં રહેવું તેવું માને. તેઓ ચાલે તે ધેતિયું જમીન પર ઘસડાતું હોય. એક દિવસ કઈ સજજને કહ્યું : પટેલ ! ધેટીયું જમીન પર ઘસડાય છે, અને બગડે છે, તેમાં નારાજ શું થાવ છો? અને આટલા બધા નારાજ થતાં હોવ તો અમારી જેમ જરા ઊંચું પહેરતાં નથી આવડતું ?
પટેલે દુઃખી દુઃખી થતાં કહ્યું : “ભઈલા! ધોતીયું તે અમને ય ઊંચું પહેરતાં આવડે છે.”
તે પહેરતા કેમ નથી?
પટેલ કહે: એ જ મોકાણ છે ને? અમે કાંઈ તમારા જેવા લોક ડાં છીએ? અમે તે પટેલ મુઆ છીએ. બેતિયું બગડે ને પગમાં ભરાય તે ય અમારે તો આવું લબડતું જ ધેતિયું પહેરવું પડે.
મોટા થવામાં અને મોટા રહેવામાં ઘણાં દુખ હોય છે. હલકા ફૂલ જેવા થઈને ફરવામાં આનંદ છે.
મોટાઈ તમને ભલે સારી લાગતી હોય પણ એટલું સમજજો કે મેટાઈ એ હૃદય પર મૂકેલી શીલા છે. જ્યારે નમ્રતા એ સુંદર પુષ્પ છે, હૃદય પર શિલા રાખવી કે સુંદર પુષ્પ રાખવું એ તમારે નક્કી કરવાનું છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રેણી૧૫ કથાસાર
(પૃ. ૩૪૭ થી ચાલુ) ૨ શ્રી અર્જુનનું હસ્તિનાપુરમાં આગમન
હસ્તિનાપુર નગરી આજે ગજબની આતુરતા અનુભવી રહી છે. રાજમાર્ગો પર માનવ મહેરામણ ઉભરાયેલ છે. બાર વર્ષ બાદ અતિ સમૃદ્ધ બનીને આવતા શ્રી અર્જુન સહના માટે આકર્ષણરૂપ બની ગયા છે...
શ્રી ભીષ્મપિતામહ શ્રી પાંડુ અને શ્રી યુધિષ્ઠિર જેવા ધીર પુરુષે પણ આજે અધીરા બન્યા છે. તેઓ પણ શ્રી અર્જુનને હૈયામાં સભાવથી વધાવવા નગરની બહાર જઈ રહ્યા છે. નગરજનોના ટોળેટોળા પાછળ ચાલી રહ્યા છે. દરેકના મનમાં શ્રી અર્જુનને પહેલા નિરખી લેવાની હોંશ છે. બધાની ધારણા હતી કે અજુન પગે ચાલીને આવશે યા તો કઈ સારા રથમાં બેસીને આવશે, પણ નગરજનના આતુર નયનેએ કંઈક નવું જ આશ્ચર્ય જોયું. ગામ બહાર પહોંચતાં જ આકાશના દૂર ભાગમાંથી એક પક્ષી જે આકાર દેખાશે. ધીમે ધીમે જણે તે આકર મેટો થતો ગયે. શ્રી પાંડુ, શ્રી યુધિષ્ઠિર અને શ્રી ભીષ્મ પિતામહ સહુને પાછળ રહેવા સૂચના આપી, પોતે આ આકાશી પક્ષી જેવા દેખાતા આકારની નજીક જાય છે શું હશે ? એ શંકાએ તલવારની મુઠ પર હાથ મુકેલ છે પણ આ શું ? ત્યાં તો પેલે પક્ષી જે આકાર નીચે સ્થિર થયે આ કોઈ પક્ષી નથી પણ વિમાન છે, એવું તે સમજ્યા પણ સામાન્ય
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૫૪
માનના આશ્ચર્ય પાર ન રહ્યો. હજી વિમાનને જોવાનું આશ્ચર્ય પૂર્ણ થાય તે પહેલાં “પપકારી મહાપુરૂષ મહારાજા અજુનને જય થાવ” ને પિકાર થે. શ્રી મણિચૂડ અને હેમાંગદ ખૂબ જ હર્ષઘેલા થઈને પિતાના ઉપકારી અર્જુનની છડીઓ પિકારવા માંડ્યા હતા તે બનેની પાછળ શ્રી અર્જુન પણ વિમાનમાંથી ઉતર્યા. શ્રી ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર શ્રી પાંડુ અને શ્રી ધૃતરાષ્ટ્ર સહુની આંખમાંથી હર્ષની અશ્રુધારાઓ વહેવા માંડી. અર્જુને તે વિમાનમાંથી ઉતરતાં એક પછી એક વડીલના ચરણમાં પિતાનું મસ્તક ઝૂકાવવા માંડયું. મહાનતા પ્રાપ્ત કર્યા બાદનું સાચું સુખ એ જ છે કે વડીલોના ચરણમાં શીશ ઝૂકતું રહે અર્જુન આજે વડીલના ચરણમાં મસ્તક મૂકવાનું મહાસુખ માણી રહ્યા છે. વડીલોના અંતઃકરણના આશિષ જ તેમને મહા આનંદ આપે છે. નગરજનોએ તો ય જયકાર સાથે અનેક પ્રકારે નાચ-ગાન શરૂ કરી દીધા છે. વાજિંત્રેના નાદે દિશાઓને બહેરી કરી નાંખી છે. શ્રી અર્જુનને પણ પિતાના આવા આવકારે ગદ ગદ કરી નાખ્યા છે. વિનીત આત્મા એ જ ઈચ્છે છે કે પિતાના સેવ્ય પાત્રો સદા પ્રસન્ન રહે એ જ જીવનને સાર છે. આજે વડીલેએ પણ મોકળા મને અજુનને માન આપ્યું હતું. સુયોગ્ય આશ્રિત આત્માને જે વડીલે માન આપતાં ગભરાય છે તેઓ આશ્રિતને ગુના ખુની બને છે, આશ્રિત આત્માઓ વડીલેની પ્રેરણા અને વાત્સલ્યને પામી નથી શકતા ત્યારે તેમનું ગુણ વૃક્ષ પાનખર ઋતુની માફક ઠુંઠા જેવું બની જાય છે. વાત્સલ્યદાયી
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૫૫
વડીલની નાનીશી પ્રેરણા પણ સુગ્ય આત્માના ગુણવૃક્ષને વસંતઋતુની માફક વિકસતુ અને મહેકતું કરી
દે છે.
શ્રી અર્જુનને સમજાઈ ગયું છે કે આવા ગુણીયલ વડીલ ના ઉપકારને વાળવા જાતના જોડા સીવડાવીએ તે ય બદલે વાળી ન શકાય. આવા કંઈક શુભ મનેરમાં મહાલતા અને નગરજનોના ઉમળકાને નિહાળતા શ્રી અર્જુન રાજમહેલ સુધી આવી પહોંચ્યા. અહીં તો કલાકથી રાહ જોઈને ઉભેલી પેલી માતા કુંતી દેખાઈ માતા કુંતી ને જોતા અર્જુ નનું હૃદય ઉછળ્યું. ક્ષણવાર તે માતાને નીચે બેસાડીને તેની ગોદમાં છુપાઈ જવાનું અર્જુનને દિલ થયું, પણ આ રાજ્ય રસાલે સાથે હતો. તેથી સંયમ રાખે
માતા કુંતી પણ પિતાના આ પુત્રની આરતી ઉતારવા બહાવરી બની હતી. મંગળ વિધિ કરવી જરૂરી હતી. માતા કુંતીએ જ આરતી ઉતારી, ભામણા લઈ શ્રી અજુનને પિતાના રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો.
રાજમહેલના પ્રવેશ બાદ ઔચિત્ય વિધિ થઈ. શ્રી અજુને સહુને પોત પોતાના સ્થાને રવાના કર્યા. હવે તેને ઉત્કંઠા હતી પ્રાણ પ્રિય સતી દ્રૌપદીને મળવાની પોતાનાં રાજખંડમાં પ્રવેશ કરતાં જ દ્રૌપદી સામે મળી. બંનેયના આતુર નયનેએ ક્ષણવારમાં ઘણું ઘણું વાત કરી લીધી. મુખ જ્યારે વાત કરી શકતું નથી ત્યારે વાત કરવાને વારે આંખને જ હોય છે,
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૬
સુખ તે વચન પેદા કરે છે.... વચન એ તેા નય છે. આંખથી થતુ જ્ઞાન એ મતિજ્ઞાન છે. શાસ્ત્રા કહે છે મતિજ્ઞાન પ્રમાણ છે, નય કરતાં પ્રમાણ વધારે બળવાન હાય તેમાં પ્રશ્ન પણ શુ છે ?.... અને તેથી જ નયનાથી નિહાળીને દ્રૌપદીએ ભાવાવેશમાં જ શ્રી અર્જુનને નમસ્કાર કર્યાં. શ્રી અર્જુને અત્યારે સઘળા અરમાનેા અને વાતેાને દૂર કરી જિનપૂજા માટે સ્નાન જલની અભિલાષા કરી. સ્નાન કર્યું". જિનપૂજા કરી. જિનપૂજામાં આજે એકલીનતા પ્રગટી. શ્રી અર્જુન સમજે છે કે સંસારના સંખા ક્ષણિક છે. શાશ્વત છે.... માત્ર જિનેશ્વરની સાથેના સંખ'ધ. ક્ષણિક ગમે તેટલું પ્રિય લાગે પણ શાશ્વત સિવાય કોઈ આર કે આવારા નથી દ્રવ્ય અને ભાવ જિનપૂજા પૂર્ણ કરી મનમાં શ્રી જિનેશ્વરને જ રટતાં શ્રીઅર્જુન ગૃહ જિનાલયમાંથી મહાર આવ્યા. દ્રૌપદીએ આજે અવનવી રસવતી બનાવી હતી, શાંત અને સ્વસ્થ ચિત્તે દ્રૌપદીએ ભાજન કરાવ્યુ. ભોજન ખાદ્ય લગભગ સધ્યા થવા આવી હતી શ્રી અર્જુનને ખૂબ પરિશ્રમ હતા શ્રી અર્જુન પલંગ પર આરૂઢ થયા. દેવી દ્રૌપદી ત્યાં હાજર થયા. બાર-બાર વર્ષના સુખ–દુઃખાની વાત કરતાં કરતાં ખનેય મન-વચન અને તનથી પણ અભિન્ન થઇ ગયા.
અજુ નને તેા લાગતુ હતું કે હું થાકયા છું; સૂઈ જઈશ તેવું સવાર થશે. પણ દ્રૌપદી આરામ લેવા દે ત્યારે ને! આખરે જ્યારે નયના એમને એમ મિચાવવા માંડયા ત્યારે શ્રી અજુ ને પ્રેમપૂર્વક પંપાળીને કહ્યું – ' દેવી ! હવે તા સુવા દે, ” અને ત્યાં જ પ્રભાતના છડીદાર કુકડા પાકારી ઉઠયા....
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૫૭, દેવો આતે સવાર થયું.” દ્રૌપદી સ્મિતથી બોલી–“નાથ તમે આ પછી સવાર કેમ ન થાય? નાથ! હવે આપ ક્ષણવાર આરામ કરે, હું તેટલીવારમાં સવારના કાર્યથી નિવૃત્ત થઈ પુનઃ આપની સેવામાં હાજર થાઉં.
રક “ શ્રી પાંડુની નિવૃત્તિ અને - શ્રી યુધિષ્ઠિરની વરણી
વેનાઢા સુભદ્રા પ્રાણ પ્યારી દ્રૌપદી, વિદ્યાધર મણિચૂડ તથા હેમાંગદની સાથે અવનવી વાત–વિનેદ અને આનંદ કરતાં શ્રી અર્જુનને સમય પસાર થાય છે.
શ્રી પાંડુ જુએ છે કે અજુન આવી ગયો છે. રાજ્ય વહીવટ પણ બરાબર ચાલે છે પણ કોઈ મારી નિવૃત્તિને યાદ કરતું નથી. યુધિષ્ઠિર તો જાણે પિતાને કઈ શિક્ષા થવાની હોય તેમ દૂર ને દૂર રહે છે. વિશ્રામણા (પગ દબાવવા) કરવા પણ એવા સમયે આવે છે કે મારાથી અંતરની કઈ વાત થઈ ન શકે.
શ્રી પાંડુ સમજી ગયા છે “માંગ્યા વિના મા પણ ન પિરસે.” મારે જાતે જ હવે સીધી રીતે મારી નિવૃત્તિની વાત યુધિષ્ઠિરને યાદ કરાવવી પડશે. એક દિવસ શ્રી પાંડુએ પાંચેય પાંડવોને, દુર્યોધન આદિ સે ભત્રીજાઓને તથા રાજ્યના વૃદ્ધ પુરૂને પણ બોલાવ્યા. સહુને એકત્રિત કરી મહારાજા પાંડુએ કહ્યું – “જુઓ, હવે હું ખૂબ જ વૃદ્ધ થ છું. આ રાજ્યભાર મારાથી સંભાળાતો નથી....”
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ભારત ભૂમિના એ પ્રતાપ હતા.... આ સૌંસ્કારાના એ પ્રભાવ હતા.... સહુના દિલમાં એમ થતું હતું કે જીવન જીવવા કંઇક કરવું પડે, કંઇક કમાવવું પડે, કંઈક ફરજ મજાવવી પડે, એ વાત જુદી છે પણ જીવનના મુખ્ય ધ્યેય તા હૈાવા જોઈએ ત્યાગ.... ત્યાગવૃત્તિ અને તેથી જ મહારાજા પાંડુને સત્તા છેાડવાની ઉત્કંઠા હતી.
સત્તાના ત્યાગ કરવા એ દુષ્કર કાય હાય છે, પણ કુરૂ જેવા મહાન રાજવંશેામાં તે આખરે ત્યાગ અનિવાય ગણાતા હતા સત્તા પર ચીટકી રહેવાના ચસ્કો ઘણાને રહેતા હોય છે. પણ શ્રી પાંડુ તેનાથી મુક્ત હતા. સત્તા પર હતા ત્યારે પણ તેઓએ વડીલેાની ઈચ્છા સલાહ મુજમ રાજ્ય કયુ છે. શ્રી પાંડુએ રાજ્યની સંપત્તિને પેાતાની સંપત્તિ ન સમજતા તેમણે પેાતાની સંપત્તિને રાજ્યની સંપત્તિ બનાવી હતી. પ્રજાના દુઃખે પેાતે ઉજાગરા વેઠયા હતા. પણ પેાતાના દુઃખને તે પેાતાના હૃદય ભંડારમાં કયાંય ભંડારી દીધુ હતું. શ્રી પાંડુ મહારાજાને સત્તા છેાડવામાં ઉતાવળ હાય એ સ્વાભાવિક છે.
શ્રી પાંડુ મહારાજાની સત્તા પરથી મુક્ત થવાની વાત શ્રી ભીષ્મ પિતામહ, શ્રી ધૃતરાષ્ટ્ર શ્રીવિટ્ટુર વિગેરે સહુએ સાંભળી. તેઓએ મહારાજા શ્રી પાંડુની વાતને વધાવી. પણ શ્રી પાંડુ નિવૃત્ત થાય તેા નવા રાજા કાણ થાય તે પણ સવાલ હતા. આ પ્રસંગે ક્ષણવાર ધૃતરાષ્ટ્રને સ્વપ્ન આવી ગયું હશે. તેમને થતુ હશે કે જો ન્યાયની વાત થાય તે ગાદી મારા દુર્ગંધનને જ મળવી જોઈએ. હું અંધ હાવાથી
Page #392
--------------------------------------------------------------------------
________________
૩પ૯ મને રાજ્ય ન મળ્યું એ ન્યાયની વાત છે. પણ મારે પુત્ર દુર્યોધન તો અંધ નથી. પાંડું મારાથી ના હોવા છતાંય રાજ્યગાદી પર આરૂઢ થયે તે દુર્યોધન પણ કદાચ યુધિષ્ઠિર કરતાં નાનું હોવા છતાંય રાજયગાદી પર બેસે તે શું વાંધો ! તેમ છતાંય યુધિષ્ઠિરની જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતાની સામે ધૃતરાષ્ટ્ર કશું બોલી શકે તેમ ન હતા.
ભીષ્મ પિતામહ, વિદુર વિગેરે વડીલેએ એક જ અવાજે કહ્યું–મહારાજા પાંડુ! જે આપ નિવૃત્ત થવા માંગતા હશે તે રાજ્યાભિષેક શ્રી યુધિષ્ઠિર પર જ કરવું પડશે.
યુધિષ્ઠિર-ધર્મરાજા....છે તેથી તે ધર્મનું જ રાજ કરશે. યુધિષ્ઠિર-ધર્મરાજ છે.માટે તે ધર્મ માટે જ રાજય કરશે યુધિષ્ઠિરધર્મરાજ છે–માટે તે ધર્મ વડે જ રાજ્ય કરશે. જયાં ધમ વડે, માટે જ ધર્મનું રાજ્ય ચાલવાનું હોય ત્યાં અન્યને રાજ્ય ચલાવવાનો પ્રશ્ન જ કયાંથી હોય?
સહુ નગરજનોને પણ ધર્મરાજનું નામ પસંદ હતું. મહારાજા પાંડુએ પણ સહુના આ નિર્ણયને વધાવ્યું. નવા મહારાજાની વરણી સમયે જ જાણે દિવ્ય સંકેતો પ્રગટવા માંડયા. સહુ આનંદ વિભેર બન્યા શ્રી અર્જુને ઘેષણ કરીકે મહારાજા પાંડુને નિર્ણય અમને પણ પ્રમાણ છે. અને જે આ નિર્ણય માટે સંમત ન હોય તે પિતાનું માથું આગળ કરે જેથી હું બાણથી તે મસ્તકને ચિરકાળનું પ્રવાસી બનાવી દઉં. શ્રી અર્જુને આટલું કહેતાં દિવ્ય ધનુષ્યને ટંકાર કર્યો અને સહુ પ્રજાજનોએ તેને વધાવી
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૦
લીધે. સહુની જ્યાં આટલી બધી મરજી હોય ત્યાં ધૃતરાષ્ટ્ર પિતાની વાત કેવી રીતે કરી શકે? તેમની તે મનની મનમાં જ રહી.” અને અહીં તે રાજ્યાભિષેકની તૈયારીઓ થવા માંડી.
જ શ્રી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક
રાજ્યાભિષેકની તૈયારીનું મુખ્ય તમામ કાર્ય શ્રી અને ઉપાડી લીધું હતું. વિદ્યાધર શ્રી હેમાંગદ અને મણિર્ડને હજી શ્રી અર્જુને જવા દીધા ન હતા. શ્રી અર્જુનની સાથે વિદ્યાધર મણિચંડ અને હેમાંગદે પણ મહારાજા યુધિષ્ઠિરના રાજ્યાભિષેકની ભવ્ય તૈયારીઓ કરવી શરૂ કરી સેંકડો માનવ એકી સાથે અભિષેક કરી શકે અને હજારે માન એ જોઈ શકે તે ભવ્ય મંડપ રચાય. સભા મંડપ કેટલીય કિંમતી સામગ્રીઓથી સુસજજ કરવામાં આવ્યો હતે સભા મંડપની દિવાલો અને એક એક થાંભલાઓ અવનવી ભાતની અવનવી ચિત્ર રચનાથી અને આકર્ષણ જગાવતા હતા. આ સભા મંડપના મધ્યમાં જ્યાં રાજ્યાભિષેક થવાને હતો ત્યાં અનેક વિશાળ શકુનવંતી અને ભવ્ય ભદ્રપીઠની રચના કરવામાં આવી હતી. મહારાજા યુધિષ્ઠિરને આ રાજ્યાભિષેક મહોત્સવ સમસ્ત હસ્તિનાપુરને મહોત્સવ હતો. એક પણ ઘર રાજ્યમાં બાકી ન હતું જ્યાં આનંદ ન હોય! સર્વત્ર આનંદ હતું તેથી બધેય મંગલ વાગે વાગતા હતા. કેળના મંડપ રચાયા હતા.દ્વારે દ્વારે તેણે બંધાયા હતા.નગરીના તમામ ઘરે-ઘરમાં જાણે લગ્ન પ્રસંગ આવ્યા
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૬૧
હેય તે ઉત્સાહ દેખાઈ આવતો હતો. મહારાજા યુધિષ્ઠિરના આ રાજ્યાભિષેકને જોવા માટે નગરજનો તે આતુર હોય જ પણ દેશ-વિદેશથી લોકે આ પવિત્ર પ્રસંગે હાજર રહેવા ટોળે-ટોળા હસ્તિનાપુરમાં ઉમટતા હતા અનેક રાજાઓ પિતાના રાજવી રસાલા સહિત આ અભિષેક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા હાજર થયા હતા.
આ તમામ મહોત્સવની વચ્ચે મહારાજા યુધિષ્ઠિર વધુ ને વધુ ગંભીર દેખાતા જતા હતા. લેકે માનતા હતા કે મહારાજા યુધિષ્ઠિર નવી જવાબદારી માટે ચિંતિત હશે પણ મહારાજા યુધિષ્ઠિર ને કોઈ જવાબદારી મૂંઝવતી ન હતી પણ તેઓ વારંવાર ધૃતરાષ્ટ્રના ચહેરાને જોયા કરતા હતા. કાકા ધૃતરાષ્ટ્ર અને કાકી ગાંધારીનું મુખ ઉદાસીન અને ફીકકું દેખાતું હતું. દુર્યોધન કોઈ પણ તૈયારીમાં કયાંય હાજર રહેતા ન હતા. જ્યાં હાજરી આપવી પડે ત્યાં માત્ર નીચું જોઈને જ ઉભા રહેતા હતા. કાકા વિદુરને યુધિષ્ઠિર પૂછતા “કાકા ! હમણાં મોટાકાકા ધૃતરાષ્ટ્ર ઉદાસ કેમ દેખાય છે ] દુર્યોધન તે નજરે ય કેમ ચડતો નથી?”
વિદુર યુધિષ્ઠિરને કહ્યું- બેટા! અરે... ભૂલ્યા ભાવિના મહારાજા યુધિષ્ઠિર ! તમે હવે એ ચિંતા ન કરો. આ મંગલ પ્રસંગે કેઈ અપમંગલની વાતને વિચાર કરતા નહીં–કેઈનેય કશું પૂછવા જતાં નહીં, દિવસે જશે એટલે બધું ઠેકાણું પડી જશે પણ શ્રી યુધિષ્ઠિર સમજી ગયા છે કે જે દુર્યોધને વડીલના રાજ્યકાળમાં પણ કણને સહુ વડીલની
Page #395
--------------------------------------------------------------------------
________________
પરવાનગી વિના રાજ્યાભિષેક કરી દીધું છે તે દુર્યોધનને રાજ્યાધિકારની ખૂબ લાલસા છે. ક્ષણવારતે યુધિષ્ઠિરે વિચાર્યું—“ધિક્કાર છે રાજ્યલક્ષ્મીને કે જેને મેળવવાની વાત આવે છે ત્યારથી જ કેટલાય આત્માની નકામી નારાજી વહોરવી પડે છે. આવા સહુના નિસાસાના ધામ જેવા રાજ્યને લઈને શું મેળવવાનું છે? એકવાર તો શ્રી યુધિષ્ઠિરને થયું–“પિતાજી પાંડુ અને ભીષ્મ પિતામહને પગે પડીને કહી દઉં કે આપીદે આ રાજ્ય દુર્યોધનને અને તેની આ નારાજી તેની આ વેર પરંપરાને બંધ કરાવે. પણ વડીલે યુધિષ્ઠિર માટે નિર્ણય કેઈપણ રીતે બદલવા તૈયાર ન હતા. પ્રજાજનને યુધિષ્ઠિર સિવાયને કેઈપણ વિચાર પસંદ ન હતો. છતાંય શ્રી યુધિષ્ઠિર ચિંતા મગ્ન હતા. શ્રી ધૃતરાષ્ટ્રને તથા દુર્યોધનને ખુશ કરવાની શ્રી યુધિષ્ઠિરની ભાવના હતી. આ તરફ રાજ્યાભિષેકની ઝડપભેર તૈયારીઓ ચાલી. નગર આખુંય ઉત્સાહમાં હતું, એટલે ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધને પણ લોકલાજે હવે ઉત્સાહ બતાવવા માંડયા. સમય પસાર થતાં શુભ દિવસે, શુભ લગ્ને માતાકુંતી તથા માદ્રીએ મહારાજા યુધિષ્ઠિરને મંગલનાન કરાવ્યું. ઉત્તમ વસ્ત્રો અને કિંમતી આભૂષણોથી મહારાજા અલંકૃત થયા. વાદ્યોના નિનાદ સાથે માતાના આશીવાદ લઈ ભવ્ય સભા મંડપમાં શ્રી યુધિષ્ઠિરે પ્રવેશ કર્યો. “મહારાજા યુધિષ્ઠિરને જય હો જયનાદ સાથે મહારાજ યુધિષ્ઠિર ભદ્રાસન પર આરૂઢ થયા. અનેક તીર્થોના પવિત્ર જળ આવી ગયા હતા. સેનાના કળશમાં જળભરી કળશેને ગોઠવી દીધા હતા. જળમાં અનેક સુગંધિત પદાર્થો મિશ્રિત કરેલા હોવાથી આ સભામંડપ મઘમઘાયમાન થઈ
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩
રહ્યો હતા. સુવર્ણ કળશે પર પુરાહિતાએ અનેક મંત્રાŽારો દ્વારા વિધિ વિધાના કર્યાં. જ્યારે શુભ સમયની પળ પાસે આવી ત્યારે ભીષ્મ પિતામહે સુવર્ણ કળશને પેાતાના હાથમાં લીધા. પુરાહિતાએ વાજિંત્રનાદ કરવા આદેશ આપ્યા. એ પાંચ ક્ષણમાં તેા વાજિંત્રાના ગગનભેદીનાદથી સભામંડપ ડાલી ઉચેા. વાજિંત્રા બંધ થયા. સહુનેશાંત રહેવા આદેશ અપાચે. અને સમય થતાંની સાથે ભીષ્મ પિતામહે રાજ્યાભિષેકના પ્રાર ંભ કરતાં ‘મહારાજા યુધિષ્ઠિરના જય....જય કાર કરાવ્યેા. ક્ષણવાર પહેલાંશાંત અનેલેા સભામ`ડપ પુનઃ જયજયકારના નાદથી છલકાઈ ગયેા. ભીષ્મપિતામહમાદ અભિષેકના વારા આવ્યા શ્રી ધૃતરાષ્ટ્રના, ત્યાર પછી પાછળ હતા. વિટ્ટુર, પછી ભીમ, અર્જુન અને અનેક બીજા રાજવીએ. સહુની શરમે આજે દુર્ગાધન પણ અભિષેકની લાઈનમાં ઉભા હતા. પણ આજે બાપ–દીકરાના કે બીજા કૌરવેાના મુખ પર આનદ દેખાતે ન હતા. જે આનંદ તે બતાવતા હતા એ કોઇ લૂચ્ચા રગારાએ પાતળા ચૂના દિવાલ પર ઘેળ્યા હોય તેવા ફીકકા ઉપર છલ્લા લાગતા હતા.
તેમના આનંદરૂપ ચૂના જેવા ર'ગની નીચે પણ તેમના શાકરૂપ ભીંતના ધાખ્ખાએ સ્પષ્ટ દેખાતા હતા.
* પૂર્ણાહુતિ પહેલા
રાજ્યાભિષેકા તે ક્રમ પ્રમાણે થયા. આજના આ આનંદમય પ્રસંગની પૂર્ણાહુતિ માટે જનતા આતુર હતી.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ત્યાં નૂતન મહારાજા યુધિષ્ઠિરે જાહેર કર્યું-“સહુ નગરજને પ્રતિક્ષા કરે! જ્યાં સુધી હું મારા વડીલોની આજ્ઞા મેળવીને કંઈ ઉદ્દઘોષણા ન કરું ત્યાં સુધી સહુ પોતાના સ્થાન પર જ રહે !” યુધિષ્ઠિર પહોંચ્યા ભીષ્મપિતામહ અને મહારાજા પાંડુ પાસે. આગ્રહ કરીને તેમને કહ્યું–જુઓ વડીલ! તમારી આજ્ઞાથી મેં હસ્તિનાપુરના રાજ્યની ધુરા સંભાળી છે. હસ્તિનાપુરનું રાજ્ય મુખ્ય રાજ્ય છે એટલે સમગ્ર રાજ્ય મારું કહેવાય પણ આપે દુર્યોધન આદિને કંઈક વિચાર કર જ જોઈએ. તેમના માટે પણ આજના શુભ દિવસે કંઈક શુભનિશ્ચય થવો જોઈએ.
વડીલે તે સમજે છે કે દુર્યોધનને આગળ કરવામાં માલ નથી. પણ યુધિષ્ઠિરે વડીલોની પાસે કબૂલ કરાવી દીધું કે ઈન્દ્રપ્રસ્થના રાજ્ય પર દુર્યોધન આરૂઢ થશે. અને બાકીના કૌરવોને પણ નાના નાના રાજ્યના માલિક બનાવ વામાં આવશે. વડીલોને પણ હવે સંમતિ આપ્યા વિના છૂટકો ન હતો. મહારાજા યુધિષ્ઠિરે પુનઃ રંગમંચ પર આવી દુર્યોધન તથા તેના બંધુઓના રાજ્યાભિષેકની જાહેરાત કરી. હાજર રહેલા શ્રીકૃષ્ણજી વિગેરે વિચારવાન રાજાઓને આ જાહેરાત કંઈક બેહુદી લાગેલી. શ્રી યુધિષ્ઠિરના વધુ પડતા ભેળપણ માટે કેટલાય વિચારકે ઉપાલંભ આ હતો. સ્વભાવથી દુર્જન બનેલાને સંતોષ આપવા માટે તમે જે જે આપે તે આગમાં ઘી હોમવા જેવું હોય છે, ઘી થી આગ શાંત થતી નથી પણ પ્રજવળે છે, તેમ દુર્જનને સંતોષ આપવાના પ્રયત્ન કરવાથી તેને સંતાપ વધે છે !
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૫
રાજનીતિને એજ કહે છે કે દુર્જનને માર્ગમાંથી દૂર જ કરવો જોઈએ. તેને પોષવાથી રાજ્યકારભાર ચાલી શકે નહીં. રાજ્ય ધર્મોમાં પણ ફરમાવ્યું છે કે દુષ્ટચ ટૂંક સંજ્ઞનર્ચ પૂન' રાજાની પહેલી ફરજ છે-કે દુષ્ટને દંડ કર સજ્જનની પૂજા ત્યારે જ સંભવી શકે છે જ્યારે દુષ્ટને દંડ, થયે હોય. દુષ્ટોને ઉછેરવા પિષવા એટલે સજજનોના પ્રત્યે અન્યાય કરો. પણ મહારાજા યુધિષ્ઠિર સમજે છે આટલું કરતાં જે દુર્યોધન માની જાય, ધૃતરાષ્ટ્ર ખુશ થઈ જાય તો ઘરમાં કજીયે ન રહે. અને કુરુવંશની પ્રતિષ્ઠા જળવાઈ રહે.
રાજ્ય અભિષેક મહોત્સવબાદ મહારાજ યુધિષ્ઠિરને રાજાઓએ અનેક ભેટણ અને નજરાણા અર્પણ કર્યા નવા મહારાજા યુધિષ્ઠિરની સાથે સહુ રાજવીઓ સંબંધ બાંધવા આતુર હતા. સહુ રાજવીઓ જાણતા હતા કે યુધિષ્ઠિર ન્યાયી છે.....પ્રમાણિક છે એટલે કેઈ હેરાન ગતિ તો નહિ જ થાય. પણ એક સનાતન નિયમ છે કે મહાપુરુષોની નજરમાં વારંવાર આવ્યા કરવાથી પણ કલ્યાણ થાય છે. કૃપા કટાક્ષની આકાંક્ષા કરતાં કેટલાય રાજવીઓએ યુધિષ્ઠિરની સાથે બને તેટલો વધુ સમય વીતાવ્યો. મહારાજા યુધિષ્ઠિરે પણ આ પ્રસંગે આવેલા મહારાજા શ્રીકૃષ્ણ જેવા મહાન રાજવીઓનું બહુમાન કર્યું. અન્ય રાજવીઓને પણ આ આનંદના પ્રસંગે સારી ભેટ-સોગાદો આપી. શ્રી યુધિષ્ઠિરને રાજ્યગાદી પ્રાપ્ત થઈ હોવા છતાંય તેમનામાં કોઈ ફરક થયે ન હતો. હા ફરક એટલો જ થયો હતો કે તેઓ પહેલાં કરતાં પણ વધુ ગંભીર અને વધુ નમ્ર બન્યા હતા. રાજાઓને વિદાય કરી યુધિષ્ઠિર પિતા શ્રી પાંડુને નમસ્કાર કરવા ગયા. મહારાજા
Page #399
--------------------------------------------------------------------------
________________
પાંડુએ પોતાના લાડકવાયાને અંતરના આશીષ આપ્યાને કહ્યું-“બેટા ! કુવંશની આબરૂ વધે તેવી રીતે રાજ્ય કરજે. રાજ્ય પર દુઃખ આવે તે પહેલા તું દુઃખી થજે, પણ પ્રજાને દુઃખી થવા ના દઈશ. પ્રજાને ન્યાય–નીતિથી પ્રાણની માફક પિષજે. આ રાજ્ય ગાદીને આખરે છેડીને આત્મસાધના કરજે, બસ, હવે મને જંગલમાં જઈને સાધના કરવા દે.”
મહારાજાપાંડુનું આ વચન સાંભળતાં યુધિષ્ઠિર તે શેક મગ્ન થઈ ગયા. પિતાના બંધુઓની સામે નિ:સહાય નજરે જોવા લાગ્યા.
પિતાજી જંગલમાં જાય તે શ્રી યુધિષ્ઠિરને જરાય પસંદ ન હતું. તેમના ભાવ બીજા ભાઈઓએ પણ જાણી લીધા સહએ પાંડુ રાજાને પ્રાર્થના કરી–“પૂજ્યવર ! આપ અહી જ બિરાજમાન રહે. આપને અમે કોઈ સંસારિક કાર્યમાં નાંખીશું નહીં. આપ આપના મહેલના વિશાળ ઉદ્યાનમાં જ ઝૂંપડી બનાવીને રહે, પણ આપની હાજરી વિના અમે નહીં રહી શકીએ. ગમે તેમ થશે પણ આપને અમે જંગલમાં નહીં જ જવા દઈએ.
જ નિવૃત્ત પાંડુ રાજમહેલમાં શ્રી ધૃતરાકનું ઇ દ્રપ્રસ્થ ગમન
પુત્રના આગ્રહની પાસે પિતા પીગળી ગયા. આખરે મહારાજ પાંડુએ રાજ્ય મહેલમાં જ રહીને નિવૃત્તિ સાધવાનું
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૬૭
નકકી કયું આ તરફ રાજ્ય તો વહેંચાઈ ગયા હતા, પણ વસવાટમાં ફેરબદલી થવાની બાકી હતી. ગમે તેટલો મંતવ્યભેદ કે વિચારભેદ પાંડુ સાથે હોય પણ એકદમ જુદા થવાની વાત શ્રી ધૃતરાષ્ટ્રને પણ ગમે તેમ ન હતી.
- હસ્તિનાપુરના રાજમહેલની સાથે તે શું પણ હસ્તિનાપુરની શેરીઓની ધૂળ સાથે પણ ધૃતરાષ્ટ્રને પ્રેમ હતો. બાળપણથી માંડીને આજ સુધીની પ્રત્યેક ઘટનાનું હસ્તિનાપુર સાક્ષી હતું. આવા હસ્તિનાપુરને છોડવું દુર્યોધનને પોષાય પણ શ્રી ધૃતરાષ્ટ્રથી બનવું મુશ્કેલ હતું.
....પણ દુર્યોધન માટે આ વાત અકળાવનારી બનતી હતી. એના દિલમાં તો પાંડવો માટે કયારનેય અસદ્દભાવ પ્રગટી ચૂક હતો. ભીમ માટેના તેના મનમાં એક્કસ પૂર્વ રહે બંધાઈ ગયા હતા. યુધિષ્ઠિરની સજજનતાની ગમે તેટલી છાપ હોવા છતાંય શ્રી દુર્યોધનને તક હતો કે યુધિષ્ઠિર ભલે ગમે તેટલા સારા હોય પણ પેલા ઉપદ્રવી ભીમ અને અન્યાયી અર્જુનને સાથ આપનાર યુધિષ્ઠિર છે. ભલે બહારથી ગમે તેવા શાણા અને ભલા દેખાતા હોય પણ અંદરથી તે
એકના એક જ છે. આવા પૂર્વગ્રહથી પીડાતા શ્રી દુર્યોધન પિતાના પિતા હસ્તિનાપુરમાં રહે તે કેમ માની શકે ! શ્રી દુર્યોધને પણ પિતાની પિતૃભક્તિને દાવ પિતા શ્રી ધૃતરાષ્ટ્રના ચરણમાં રજૂ કર્યો. શ્રી ધૃતરાષ્ટ્રના હસ્તિનાપુર તરફના રેકાણની ભાવનામાં કંઈક દૂરંગામી ભાવના પણ હતી. શ્રી ધૃતરાષ્ટ્રને સ્પષ્ટ સમજાતું હતું કે પુત્ર દુર્યોધન ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય કરે અને પોતે હસ્તિનાપુરમાં રહે તે બંનેય ઠેકાણે
-
-
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પેાતાના અવાજ અને અધિકાર રહે. ભવિષ્યમાં દુર્ગંધન શાંત થાય તે અય જળવાઈ રહે અને દધિનમાં અકય ભાવના ન પણ પ્રગટે તેાય પોતાની હસ્તિનાપુરમાં હાજરી હાવાથી પેાતાના પુત્ર દુર્વાધનની વિરુદ્ધમાં કોઇ જઈ ન શકે, પણ દુર્ગંધનને આ વાત સમજાય તેમ ન હતું શ્રી દુર્ગંધનને તા પાતે યુધિષ્ઠિર આદિ કરતાં વધુ પિતૃભક્ત છે તે દુનિયાને અતાવવું હતું. દુનિયાના માનવા પાસે દેખાવ કરવાની વૃત્તિ આવે ત્યારે ભલભલે વિચારક પણ થાપ ખાઈ જાય છે, તે બિચારા દુર્ગંધનનું શું ગજું ?
શ્રી ધૃતરાષ્ટ્ર આખરે વડીલેાની આજ્ઞા મેળવી, યુધિષ્ઠિર આદિને આશીર્વાદ આપી પુત્ર દુર્ગંધન સાથે ઇન્દ્રપ્રસ્થ પધાર્યાં હસ્તિનાપુરનુ ભાગ્ય હવે સેાળે કળાએ ખીલી ઉઠયું. ભીષ્મ અને પાંડુના શાંત તપ-ત્યાગની આશિષ વૃષ્ટિ વધુને વધુ જોરથી વરસવા માંડી. યુધિષ્ઠિરની નમ્રતા અને વિનયથી પરિવારના તમામ વડીલે સદાય પ્રસન્ન હતા. ભર્યાભાદર્યાં ૧૦૫ રાજપુત્રાના પરિવારથી ગુજતા રાજ ભુવનમાં માત્ર પાંચ જ રત્ના રહ્યા હતા. તેઓની વસતી ઘટવા છતાંય સાચા અમાં રાજ મહેલમાં આજે શાંતિ હતી.
શ્રી યુધિષ્ઠિરે ધમ અને મેાક્ષ પુરુષાર્થને વિધિ ન થાય તેવી તમામે પ્રવૃત્તિ દ્વારા અથ પુરુષા ના જોરદાર પ્રયાસ કર્યાં છે. રાજ્યની તિજોરી અને પ્રજાના મન અનેયને તેમણે સમૃદ્ધિથી છલકાવી દીધા છે. તેમના રાજ્ય નીતિના સૂર કંઈક એવા હતા, સહુને સુખી કરીને પાતે મહા સુખી
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૯
બનવું. કેઈને દુઃખી કરી સુખી થવું એટલે બીજાને દુઃખ આપવા માટે પોતાને એટલા બધા દુઃખના સંગ્રાહક[Stockist] બનવું પડે છે કે પોતે કદીય સુખી બની શકતા નથી. બાકીના ચારેય બંધુઓ મોટાભાઈની ભાવનાને સાકાર કરે છે. મોટાભાઈ જે દિશા દર્શાવે છે...ચારેય ભાઈએ તે દિશામાં દોટ મૂકે છે. યુધિષ્ઠિર આ ચારેય બંધુઓનું પ્રેમપૂર્વક જતન કરે છે. ચતુર પાંચાલી દ્રૌપદી પણ રાજકારભારની નિષ્ણાત નારી છે. દ્રૌપદી રાજ્ય દરબારમાં જઈને ફક્ત બેસતી નથી પણ રાજ્ય કારભારની રજેરજથી માહિતગાર છે. મહારાજા યુધિષ્ઠિરને દિશા સૂચન કરવામાં અને ચારેય બંધુઓને કાર્ય કરવામાં સતત પ્રેરણારૂપ છે. નારીનું સાચું સ્વરૂપ પ્રેરણું છે...પ્રવૃત્તિ એ પુરુષ છે પ્રવૃત્તિમાં વેગ ત્યારે જ આવે કે જ્યારે પ્રેરણું હેય, સન્નારી એ પ્રેરણા છે, વચન દ્વારા ઓછી પણ કર્તવ્ય દ્વારા પૂરી. પ્રેરણું એટલે પૂરકતા પરિણામે જે જે કાર્યમાં જ્યાં જ્યાં અધુરાશ હોય ત્યાં ત્યાં મધુરાશ વેરી પૂર્ણતા કરવી એ સતીનારીનું વ્રત હોથ છે. માતા, કુંતી અને માદ્રી પણ તેવા જ પૂરકબળે છે. માનવને સફળતા માટે શું જોઈએ?
વાત્સલ્ય અને આશીર્વાદ પ્રેરણા અને પૂરકતા... સહાય અને સહયોગ....
- આટલું મેળવી ચૂકેલ મહાભાગી યુધિષ્ઠિર શા માટે વિશ્વ પર સામ્રાજ્ય ન કરે ?
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૭૦
= દિગવિજયને મને રથ, એકવાર રાજદરબાર ભરાયેલ છે. ચારેય બંધુઓ સેવામાં હાજર છે. યુધિષ્ઠિર શાંત અને ગંભીર મુદ્રાએ રાજ્ય સિંહાસન પર બિરાજમાન છે. આજે કોઈ ચતુર કવિએ દિગવિજય કરનાર રાજાઓની વંશાવલિ વાંચવા માંડી છે. દિગવિજયની શરતે અને તેની મહાનતાનું તે કવિ વારંવાર પુનઃ પુનઃ પારાયણ કરતા જાય છે. ચારેય બંધુઓ કંઈક વિચારે પુનઃ પુનઃ મહારાજા યુધિષ્ઠિરના મુખ સામે જુએ છે. યુધિષ્ઠિરના મુખ પર કેઈક અભિલાષ પ્રગટ થતો દેખાય છે; પણ મહારાજા યુધિષ્ઠિર આજે કશું બોલતા નથી છતાંય તેઓ પણ પુનઃ પુનઃ ભીમ અને અર્જુન પર દષ્ટિ નાંખતા જાય છે. નકુલ અને સહદેવ પણ સમજી ચૂકયા છે કે આ વર્ણને મહારાજા યુધિષ્ઠિરમાં કંઈક અભિલાષ પ્રગટ કર્યો છે. નકુલ અને સહદેવે પણ ભીમ અને અર્જુનને કંઈક સંકેત કર્યા. ચારેયની દૃષ્ટિઓએ કરવા જેવી વાત કરી લીધી. શ્રીભીમે સહુના તરફથી રજુઆત કરી–“મહારાજા યુધિદિડર આપે આખું રાજ્ય પૂર્ણ પણે આબાદ કરી દીધું છે. ચારેય તરફ સહુને શાંતિ અને સંતોષ છે. અમારા જેવા આપના સેવકે હવે કોઈ પણ જાતના પરાક્રમ કરવા તૈયાર છે.
હવે–કાર્ય ક્ષેત્રની કઈ દિશા દેખાડે તે સ મહારાજા યુધિષ્ઠિરે કહ્યું, “વત્સ ! જીવન તે બહુ મોટું કાર્ય ક્ષેત્ર છે. કેઈપણ વ્યક્તિના મૃત્યુ વખતે કોઈપણ વ્યક્તિએ પોતાનું કાય પૂર્ણ કરેલું હોતું નથી. પણ આજે મને આ મહાકવિ દ્વારા દિગવિજયનું વર્ણન સાંભળતા થાય છે તે બધા તે
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૭૧
ઃઃ
કહે.
હતા આપણા પ્રતાપી પૂર્વજો ! હું પણ જો તમારા બધાની સંમતિ હાય તા દિગ્વિજય માટે પ્રસ્થાન કરું. ” ભીમે કહ્યું ૮ જ્યેષ્ઠ બંધુ ! આપ આ શું મેલ્યા ! આપનુ વચન—આપની ઈચ્છા અમને સહુને પ્રમાણ છે. દિગ્વિજય તે હવે થવાના જ છે. અરે! થઈ જ ગયા છે તે નક્કી પણ તે દિગવિજય કરવા જવામાં આપના નખર–ક્રમ કયાંય આવે તેવેા નથી. ” પ્રસન્ન થતાં યુધિષ્ઠિર કહે છે “મધુ તું શુ કહે છે ? સ્પષ્ટ અર્જુન કહે છે “રાજન ! મોટાભાઈ ભીમની વાત અહુ સ્પષ્ટ છે....સીધી છે. અમે ચાર બધુ આપની સેવામાં છીએ. દિશાઓ પણ ચાર છે. આપણે ચાર જ દિશામાં જઈને દિગવિજય કરવાના છે. આ પૂર્વ દિશા તરફ મારા અપૂર્વ મળી અધુ ભીમસેન જશે, હુ· મારાથી પરિચિત દક્ષિણ દિશા તરફ આપની આજ્ઞાથી જઈશ નકુલને પશ્ચિમના સમુદ્ર કિનારા સુધીના સારા પરિચય છે તેથી પશ્ચિમ દિશામાં જશે. અને સહદેવ, દેવની વસતી જેવા હિમાલય સુધી ઉત્તરમાં પહેાંચશે. ખેલે ખંધુ! આપના માટે દિશા જ કય? છે ? આપ અમને આજ્ઞા કરે ! અમે પ્રસ્થાનની તૈયારી કરીએ. આપ અત્રે જ હસ્તિનાપુરના કેન્દ્રમાં બિરાજમાન રહી પરિધિ પર ભ્રમણ કરતાં આપના ચારેય એનું રક્ષણ કરજો આજે જ આજ્ઞા કરા....બંધુવર ! અમે બધા આપના સેવકે જાગતા છીએ, આપને શા માટે દિવિજય કરવાના પરિશ્રમ લેવા પડે!”
י
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૨
આ દિગવિજય પ્રસ્થાનની પૂર્વે યુધિષ્ઠિરને બંધુઓના વચન પર, સત્યતા પર અને સત્યની સફળતા પર પૂરે વિશ્વાસ છે. તેમનું હૈયું આનંદથી ઉભરાઈ જાય છે. વિનીત પુત્રની જેમ સેવા કરતાં બંધુઓને જોતાં આંખના ખૂણા હર્ષાશ્રુથી ભરાઈ જાય છે. યુધિષ્ઠિરે કહ્યું. “બંધુઓ ! તમારી ભાવનાની સફળને માટે મારા અંતરના આશિષ છે. દિવિજય કરતાં આપણે ખ્યાલ રાખવાને છે કે રાજ્યની લિપ્સા કરતાં રાજ્યની સુચારૂ વ્યવસ્થા એ આપણું અરમાન હોવું જોઈએ. માર્ગના રાજાઓને મોટે ભાગે સામ અને દામથી જ આધીન કરવા. ભેદ અને દંડ ભલે રાજનીતિમાં પ્રવેશ કરાયેલ હોય, પણ ભેદ અને દંડ એ ન છૂટકાના ઉપાયે છે. અસાધ્ય રોગને દૂર કરવાના અનિષ્ટ ઉપાય જેવા છે. તો ધ્યાન રાખજો કે પરાક્રમ જ્યાં તમારે બતાવવું પડે ત્યાં પણું તમે પ્રતિસ્પધી રાજાની સામે ઉદ્ધત અને અક્કડ રહેતા નહીં. જબરજસ્ત માથા ભારે શત્રુને પણ હાથનો સાથ બનાવી તેને પણ હૈયાને પ્રેમ આપજે. સર્વથા સફળ થાય તેવી મારી ભાવના છે, પણ એકવાર હું શ્રી ભીષ્મ પિતામહને વાત, કરી લઉં. પિતા પાંડુ આમતે નિવૃત્ત છે પણ તેમનાય આશિષ મેળવી લઉં. પછી શુભ દિવસે તમને પ્રસ્થાન કરવા જણાવીશ.
શ્રી ભીષ્મપિતામહ આદિ દરેક વડીલે જણાવે છેશુભસ્ય શીધ્રમ.” રાજ્ય દરબાર વિસર્જન થયે છે પણ એક નવ સર્જનના મરથ સહુને ઘેરી લીધા છે. શ્રી યુધિ. ષ્ઠિરે વડીલોના અંતઃકરણના આશિષ મેળવી અપૂર્વ તૈયારીઓ કરવા માંડી છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૭૩
જે દિગવિજય માટે જવાના હેત યુધિષ્ઠિર પોતે જાત તે કદાચિત ઓછી ચકાસણી કરત પણ પિતાના વ્હાલા ભાઈએ ચારેય દિશામાં યુદ્ધ માટે જઈ રહ્યા હતા. માટે યુધિષ્ઠિર ઝીણી ઝીણી ચકાસણી કરતા હતા. પ્રત્યેકના પાયદળે, સેનાધિપતિઓ, હાથી-ઘોડાની તે શું પણ રથના દરેક ભાગેની પણ મહારાજા યુધિષ્ઠિરે ચેકસાઈ કરાવડાવી હતી. ચારેય ભાઈઓને માર્ગની તર્મામ વાતે સમાવી. કયા કયા ક્રમે રાજ્ય જીતવા તે અંગેના ઘૂહની પણ ઝીણવટ ભરી ચર્ચા કરી હતી. છતાંય મહારાજા યુધિષ્ઠિરની શિખામણ એ જ હતી, હાલા બંધુઓ ! રાજ્ય લિસા છે, એટલે સામ્રાજયના માલિક બનવાનું છે. છતાંય ધ્યાન રાખજે. આપણા સિન્ય કરતાં આપણું પુણ્ય મેટો ભાગ ભજવશે, સૈન્ય કરતાં આપણે સ૬ વ્યવહાર સારો માર્ગ કરશે. સહુ રાજાઓને બને ત્યાં સુધી સામ ઉપાયથી આધીન કરજો દિગવિજય આપણા કેટલાય પૂર્વજો એ કર્યો છે. પણ પ્રત્યેક મહારાજાઓએ “સામબળ પર જોર વધારે આપ્યું છે. સામથી–સમજાવટથી જ રાજ્ય ચાલે છે. તેવું નથી; પણ આ સામ ઉપાયને સાચો ઉપગ કર્યા વિના દામ ઉપાય અને દંડ ઉપાયમાં જવું એ પણ અણ આવડત છે.
મારા બંધુઓ ક્ષત્રિયો માત્રને પ્રાણની પરવાહ નથી પણ આપણે ક્ષત્રિય હોવા સાથે જૈન છીએ. જીવને થયેલ એક નાનાશા પ્રાણુનું નુકશાન પ્રાણુના થયેલા વિયોગને પુનઃ સંયોગ જગતની જબરજસ્ત શક્તિ પણ કરાવી શકતી નથી, તે શા માટે નિરર્થક પ્રાણને વિયેગ કરે?
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૭૪
બંધુઓ! હરાવેલા રાજાઓને જીતેલા રાજા જેટલા સન્માનવા એજ આ કુરુ વંશી રાજવીઓની સાચી છત છે. હાર અને છતને હિસાબ સંગ્રામમાં જ પૂર્ણ કરી દે. સંગ્રામની બહાર તે સદાય એક ઉદારદિલ-સજનનમ્રશીલવંત રહેવું.
૨૪ મંગલ પ્રસ્થાન ! શુભ દિવસે શુભ મુહૂર્તી વિજય પ્રસ્થાન થયું. માતા કુંતીએ પોતે જ ચારેય પુત્રના માટે પ્રસ્થાન મંગળ કર્યું. પુત્રેના ભામણા લીધા. વધામણ કીધા અને ચારેય દિશામાં ડંકા નિશાન ગાજી ઉઠયા.
પૂર્વ તરફ બળવાન ભીમે પ્રથાન કર્યું. દક્ષિણ દિશા તરફ મહારાજા અર્જુને પ્રયાણ આદર્યું. પશ્ચિમના કાંઠે ઉપડ્યા શ્રી સહદેવ અને શ્રી નકલે સવારી હંકારી દેવરાજ હિમાલયથી મંડિત ઉત્તર દિશામાં. હસ્તિનાપુર નગરીએ પિતાના પનેતા રાજવીઓની સફળતા માટે આજે થાય એટલી ભગવાનને પ્રાર્થના કરી. પિતાના ઈષ્ટ દેવેની અનેક માન્યતા કરી. કૃતજ્ઞ પ્રજા સમજતી કે સ્વામીને વિજય એજ સેવકને વિજય છે.
કર દિગવિજય સાધના મહારાજા ભીમે પિતાને પરાક્રમ પર જાણે ગજબ સંયમ રાખ્યું હતું. છતાંય પૂવદેશના – રાજવીએ
Page #408
--------------------------------------------------------------------------
________________
મહારાજ ભીમનું નામ પડતાં જ ભેટ ગાદે લઈને સામે આવતા હતા. રાજવીઓ જાણે કઈ એક મહારાજવીનીસુગ્ય મહારાજવીની વરણીને વધવતા હોય તેવા હૈયે
સ્વાગત કરતા હતા. પોતાના કુળનું ગૌરવ...રાજાપાંડુની સરળતા....મેટાભાઈ ધર્મરાજાની ધર્મનિષ્ઠાની છેક પૂર્વના સીમાડાઓ સુધી સુવાસ ફેલાઈ હતી. મહારાજા ભીમ આ બધી સુવાસથી પ્રભાવિત હતા. સત્કીતિ તે એક એવું નાણું છે કે દુનિયાના કેઈપણ બજારમાં તે વટાવી શકાય છે. મહારાજા ભીમે કામરૂ દેશને આધીન કર્યો. અંગદેશ અંગદેશ અને મહાસામ્રાજ્ય જે કલિંગદેશ તથા ડામરદેશને પણ મહારાજા ભીમે પોતાની સત્તા હેઠળ આણ્યા. પિતે નમ્ર સેવક રૂપે મહારાજા યુધિષ્ઠિરને જયજયકાર કરાવ્યું. મહારાજા ભીમ છેક પૂર્વ સાગર સુધી પહોંચ્યા પવિત્રતમાં ગંગા નદીના સાગર મિલન સ્થળે એક યશશ્ચં. ભની રચના કરી. કુલિન મહારાજા ભીમે પિતાના કુલની ગૌરવ ગાથાને સાગરતટે સદાય માટે સુરીલી બનાવી....
આ તરફ મહારાજા અર્જુન પણ પિતાના અમેઘ બાણની માફક સડસડાટ આગળ વધ્યા.
લાટ દેશના રાજવીએ તેમને લળી પડયા....
કોંકણદેશના રાજવીઓએ પિતાની કણીઓ ભેગી કરી. શ્રી અર્જુનને પ્રણામ કર્યા...
મહારાષ્ટ્ર દેશના બહાદુર મરહઠ્ઠાઓએ પણ શ્રી અર્જુનના મનોરથને મહારાવ્યા.....
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૬ કર્ણાટકશે તે શ્રી અર્જુનના, યશ અને વિજયનું જાણે અદ્ભુત નાટક રચ્યું.
તૈલંગ દેશના રાજવીઓએ કેઈપણ રંગભંગ કર્યા વિના શ્રી અર્જુનને ભાવપૂર્ણ સંગ સ્વીકાર્યો......
દ્રાવિડોએ શ્રી અર્જુન દ્વારા ધર્મરાજાના નેતૃત્વને સ્વીકારવામાં કેઈ બ્રીડા (લજજા) ન અનુભવી પણ તેમનેય સમસ્ત દેશમાં ધર્મરાજા યુધિષ્ઠિરની યશશ્રીને કીડા કરાવ વામાં અને સાથ આપ્યો...શ્રી અર્જુન છેક તામપર્ણ નદીના તટે પહોંચ્યા. ધરતીના પાદ પ્રક્ષાલતા પેલા સમુદ્રના તટે તેમણે પણ પાંડવોની યશોગાથાને સ્થંભ રે ....
પશ્ચિમ દિશામાં પહોંચેલ શ્રીનકુલ પણ જોરાવર દ્ધા સિદ્ધ થયા. આમેય દ્વારિકામાં શ્રીકૃષ્ણની હાક વાગતી જ હતી. શ્રી કૃષ્ણના ઈશારાને આ પશ્ચિમ તટના રાજવીઓ ન સમજે તે શકય જ ન હતું. નકુલને જાણે સૌરાષ્ટ્ર અને પ્રભાસ ક્ષેત્રમાં, ગુર્જર અને માળવામાં, સિંધ અને મજૂ મિમાં માત્ર એક આનંદ પ્રવાસ કર્યો હોય તેવું જ લાગવા માંડયું. શ્રી નકુલે પ્રભાસક્ષેત્રના મુકુટ મણિ શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરની પણ અંતરના ભાવપૂર્વક અનેરી ભક્તિ કરી, ચંદ્રપ્રભ ભગવાનની થયેલી આ યાત્રા પણ શ્રી નકુલનું એક યાદગાર શમણું બની ગયું હતું.
ઉત્તર દિશામાં ઉન્નતિના પાનને ચઢતા શ્રી સહદેવે પિતાનું અતુલ પરાક્રમ ફેરવ્યું...અને નેપાળ જેવા મોટા રાજ્યના પાયા હચમચાવી છેક ધરતીની ઢાલ જેવા હિમા
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૭૭ લય સુધી તે પહોંચ્યા. અધર્મને ફેલાવનાર અને અવ્યવસ્થાને ફેલાવનાર કેટલાય રાજાઓને પદભ્રષ્ટ કર્યા. નવા ધાર્મિક રાજાઓને રાજ્યાભિષેક કરી પ્રજામાં શાંતિ ફેલાવી. શ્રી સહદેવે કેટલાક માથાભારે લાગ્યા તેવા રાજવીઓને કેદ પણ કરાવ્યા. પિતાના સૈન્યની સાથે તે બંદીવાન રાજવીઓને પણ સાથે લીધા.
; પુનઃ ગૃહાગમન
ચારેય બંધુઓએ ધાર્યા સમયમાં પત–પતાનું કાર્ય પૂર્ણ કરી હસ્તિનાપુરના પ્રાંગણમાં આવીને ઉભા હતા. લખલૂંટ સંપત્તિ અને અનેક અદ્ભુત આશ્ચર્યકારી ચીજોના ઢગલે-ઢગલા સાથે લાવ્યા હતા. હસ્તિનાપુરના પ્રજાજને આજે પોતાના ફેફસાઓમાં એટલી બધી હવા ભરતા હતા કે તેમની છાતી ઉનત અને ઉન્નત જ રહેતી હતી. સારાય નગરમાં જાણે વિજયને ઉન્માદ છવા હતા. હસ્તિનાપુર આજે વિજયપુર લાગતું હતું !
ચારેય ભાઈઓના આવા વિજયને જોઈને યુધિષ્ઠિરનું હૈયું પણ ઝાલ્યું નહોતું રહેતું. પાંચેય બંધુઓ જ્યારે મળ્યા ત્યારે એક અલૌકિક દશ્ય ખડું થઈ ગયું હતું. મને તો લાગે છે કે....
કોઈપણ બે સંબંધીઓ જ્યારે સ્વાર્થ વિના એક બીજાને સત્કારતા હોય છે ત્યારે ત્યાં સ્વર્ગ પણ કુછ બની જતું હોય છે !
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ચારે ભાઈઓએ મહારાજા યુધિષ્ઠિરના ચરણે સ`સ્વ સમર્પિત કર્યું, શ્રી સુધિષ્ઠિરે એ સર્વસ્વનું પ્રતિ સમર્પણ કર્યુ. સપત્તિ તે સહુની થવાની હતી અને સહુની રહી પણ સહુની વચમાં એક નિઃસ્વાર્થ આન ંદનું કલકલતું ઝરણુ ખળ-ખળ કરતું વહી જતુ હતું ...!
મહારાજા શ્રી યુધિષ્ઠિરે બંધુઓના વિનયને ગંભીરભાવે સ્વીકાર્યાં હતા. અને તે સ્વીકારની સાથે અધુઓને એક રાજવી સન્માન પણ આપતા ઘણીવાર વાત્સલ્યથી પેાતે જાતે જ સહુ બંધુએને રાજ્ય સિંહાસન પર બેસાડતા. રાજદરખાર ઉમળકાથી તેઓના આદર કરતા હતા.
સુખ–સ'પત્તિની છેાળા ઉછળતી હોવા છતાંય તેઓમાં વિવેક હાવાથી પરમ શાંતિપૂર્વક તેમના કાળ પસાર થતા હતા !
શ્રી અર્જુન પેાતાના વનવાસથી પુનરાગમન પહેલાં શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને વરી ચૂકયા હતા. કેટલાય દિવસાથી તેને શુભ ચિહ્નો દેખાતા હતા. પુત્રની આશાએ સહુને ઉત્કંતિ મનાવ્યા હતા....મહારાજા યુધિષ્ઠિર પણ આ બધી મહાસ પત્તિએ પામ્યા બાદ કાઈ સારા પ્રસંગ અંખી રહ્યા હતા. આ શુભ પ્રસંગે અગણિત દાન-પુણ્ય કરવાના તેમના મનારથ હતા....
( પૃ. ૩૮૫ પર જુએ )
Page #412
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક-૧૬ પ્રથનમાર ક બનવા જોગ છે કે આપણું પુણ્ય પાતળું હેય..
આપણે માન મેળવી શકીએ તેવું પુણ્ય ન કર્યું હોય.. પણ....કઈ આત્માને માન આપવા જેટલી પુણ્યાઈ તે આપણે અવશ્ય કરી જ શકીએ છીએ. એક વખત કોઈને માન આપતાં તમને ખચકાટ થશે પણ માન આપવાની શરૂઆત કરશે ત્યારે સમજાશે કે જીવનના ઘણા જટિલ પ્રશ્નોનું સમાધાન છે.
માન-દાન સુખ સમયને ટુંકો બનાવે છે.અને. દુઃખ સમયને લાંબે બનાવે છે તેવું લાગે છે. પણ આ ભ્રમ છે. સાચી વાત તો એ છે કે સુખમાં મન લપસે છે..દુઃખમાં મન લટકે છે. રાજ્યગાદીએ એમને જ ગબડાવ્યા છે કે જેઓ સમય થતાં પહેલા ગાદીને ગબડાવી નથી શકયા... સજજને માટે પહાડે હલાવી નાંખવા સહેલા છે....એ હાથથી સમુદ્રને તરવાની હિંમત પણ તેઓ કરી શકે છે પણ દુર્જનને ખુશ કરવાની શક્તિ તો તેમનામાં ય નથી. સજજનેને રાજ્યની હદ પાર કરે કે ફાંસીના માંચડે ચડાવે...પણ તેમને આ શિક્ષા....શિક્ષારૂપે નથી લાગતી પણ.....તે સજજનેની સામે જ જ્યારે દુષ્ટોની દુર્જનતાની પૂજા થાય છે ત્યારે તેમને ફાંસી પર ચડવા કરતાં ય વધારે શિક્ષા થતી હોય તેવું લાગે છે....
Page #413
--------------------------------------------------------------------------
________________
F
૩૮૦ + સારા દેખાવું કદાચિત્ સારું હશે પણ....સારા દેખાવા
માટે તમે એટલો બધો પ્રયત્ન ન કરતા કે જેથી તમે ખરેખર સારા જ ન રહી શકો... આજે સમાજમાં સ્ત્રીના હકો અને પુરુષની ફરજે માટે એટલી બધી ચળવળો અને પ્રતિચળવળ ચાલી રહી છે... પણ ધ્યાનમાં રાખવા જેવી તો એક જ વાત છે કે સ્ત્રી અને પુરુષની વાતમાં માનવતા લજવાઈ ન
જાય....માનવતા લૂંટાઈ ન જાય...... ક માણસ નાનું હોય કે મેટ હોય, કામ હોય કે નકામે હાય....
આયુષ્ય લાંબુ હોય કે ટૂંકુ હોય...પણ તેના મૃત્યુબાદ પણ તેના કરવાના ઘણાં કાર્યો બાકી રહી ગયા હોય છે. તેથી જ...બધાંય કાર્યો પૂરાં કરીને મરવાની ઈચ્છા રાખવાં કરતાં સારા કાર્યો ને તરત જ પૂરાં કરી લેવા તે ડહાપણ છે. શેઠ અને નેકરની વચમાં સ્વામી સેવકભાવ લુપ્ત થતો જાય છે. શેઠ નોકરના દુઃખ પ્રત્યે ઉદાસીન છે....તે નકર શેઠની ઉન્નતિ પ્રત્યે ઈર્ષ્યાળુ છે....
કુવામાં હોય તો જ હવાડામાં આવે એવું પહે લાના નેકરે માનતા હતા. આજે એવું મનાય છે કે
હવાડો ભરાયેલે રાખે....કુ સુકાઈ જશે તે બીજો શોધીશું.. - વિવેક એ કઈ જુદો ગુણ નથી. પ્રત્યેક ગુણો કેટલા પ્રમાણમાં હોવા જોઈએ તેનું માપ એટલે વિવેક...
સદ્ગુણોનો ઉપગ કયાં, કેટલી અને કેવી રીતે થાય તેની સમજ એટલે જ વિવેક..
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૮૧
જીવન કેવુ` છે ?
આપવા માટે જીવી જાણવુ... હાય તે સહેલુ છે... મેળવવા માટે જીવવુ હાય તે અઘરૂ છે, 5 તમે નાના બની શકશે। તે લેાકેા તમને ચાક્કસ મેટા બનાવી દેશે. મૈં ઘી ના શ્વાસ ચાલુ હાય ત્યાં સુધી દવા કરાછે....તે.... વિશ્વાસ હાય ત્યાં સુધી ગમે તેવા પાપી પર પણ દયા કરી.
મૈં દવા રાગીને સુધારશે. દયા પાપીને તારશે.
PF વડીલેાને પક્ષમાં લેવાના એક જ રસ્તા છે....સદા તેમના આશીર્વાદ માંગતા રહા....
5 દુનિયા તમને એક ગુણ હશે તે પણ મહાન કહેશે.... ગામવાળા તમારામાં હજાર ગુણ આવશે ત્યારે મહાન માનશે....પણ....ઘરવાળાએ તા તમારામાં લાખા ગુણા આવ્યા માદ પણ તમને મહાન કહેવામાં વિચાર . કરશે....
મૈં રાજકીય ક્ષેત્રના સલાહકારા રાજ્ય સારી રીતે કેમ ચાલે તેની સલાહ નથી આપતા પણ રાજ્ય પેાતાના સલાહકારોના તાખામાંથી છૂટી ન જાય તેવા જ રસ્તા બતાવે છે.
IF જો ગુને મુખ્ય કરીને તમે વ્યક્તિને માન આપશે તે તે ગુણ તમારામાં સહજ પ્રગટશે.
જીવનના સાચા રસ ધન અનમાં નહી પણ ઉપકારના સર્જનમાં છે.
મૈં તમને રાતના સૂતા પહેલાં કોઈના પણ નાના સરખા ઉપકાર દિવસ દરમ્યાન કર્યાં હેાય તેવું ચાદ ન આવે તે સમજજો કે તમને સુવાને! તેા અધિકાર છે પણ પાછા જાગવાના અધિકાર નથી.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ક દર્શનથી ચાલે પૂજા કરવાની શી જરૂર? એવું કહેનાર
કયારે સમજશે કે દર્શનથી નયને પવિત્ર થશે–પણ બાકીની ચાર ઈન્દ્રિયને પૂજા સિવાય કેણ પવિત્ર કરશે ? ધૂપપૂજા-પુષ્પપૂજા-દીપક પૂજા....ધ્રાણેન્દ્રિયને પવિત્ર અક્ષતપૂજા-નૈવેદ્યપૂજા અને ફળપૂજા રસનેન્દ્રિયને પવિત્ર જળપૂજા–કેસરચંદનપૂજા સ્પર્શેન્દ્રિયને પવિત્ર કરે છે. પ્રભુ દર્શન ચક્ષુરિન્દ્રિયને પવિત્ર કરે છે. ચૈત્યવંદન–સ્તુતિ-સ્તવન શ્રવણેન્દ્રિયને પવિત્ર કરે છે.
સ્તુતિ–ચૈત્યવંદન-સ્તવનાદિ મનને પવિત્ર કરે છે. પર નેકરી કરનારને પંચાવન વર્ષની ઉંમરે ય પેન્શન
મળે છે પણ આ વેઠીયા જેવા શેઠીયાને પેન્શન કઈ ઉંમરે ? આજે શાંતિ નથી મળતી એવી બૂમ મારનાર ઘણા છે. પણ....શાંતિ મેળવવા માટે ધંધે છોડવાની કેઈની
ય તૈયારી નથી હોતી. મા દુષ્ટોનું પિષણ એટલે સજજનોનું શેષણ... પિતાના સ્વાર્થના રક્ષણ માટે પણ પરાર્થની જરૂર છે જ પરના હિતની જે સદંતર ઉપેક્ષા કરશે તે તમે તમારે સ્વાર્થ પણ કદી સાધી નહીં શકે. સમર્પણ એ જીવનની સૌથી કઠણ છતાં ય સર્વોચ્ચ કળા છે. જે જીવનમાં કેઈને પણ સમર્પિત નથી બની શકો તેને પોતાનું જીવન પહાડ જેવું બેજારૂપ લાગે છે.
TE
UT US
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૮૩
જીવનમાંથી કોઈના પણ પ્રત્યેની કડવાશ કાઢી નાંખીએ અને જીવનમાં અનેક સિદ્ધિએ હાવા છતાં ય હળવાશ જાળવી રાખીએ તેા જીવનની એક એક ક્ષણ રસમય મની જશે સાચા અર્થમાં જીવન સ + રસ (સરસ) અની જશે.
5 વડીલેાના આશીર્વાદની ઝંખના એ જ સફળતાની શેશભા છે.
વકીલની સલાહ નિષ્ફળ જાય પણ વડીલના આશિષ કદાપિ નિષ્ફળ જાય નહી..
મૈં જે આંખોથી જિનને નિહાળવાના છે તે આંખેાથી કાઈનેય નિહાળવા ન પડે તેા કેટલું ભાગ્ય ખૂલી જાય!
ૐ જીભલડીના રસ ટપકે છે.
સારૂય સગરામપુર ગામ જાણે કે વિઠ્ઠલથી દૂર રહેતું, વિઠ્ઠલને લેાકા વગર ચાલે નહી પણ વિઠ્ઠલથી લેાકેા બધાય દૂર ભાગે ભલે તે પરગજુ અને ભાળેા હતેા. પણ તેનુ ખેલવાનુ ઠેકાણું ન હતુ. કયા પ્રસંગે શુ બાલાય તે કદી સમજતા ન હતા. ગામ આખુય એકવાર તેના ખડખડાટથી કંટાળ્યું. ગામના લોકોએ ગામ બહાર કાઢ્યો, ખિચારા વિઠ્ઠલ એક જીભને વશ ન રાખી શકયા તેથી ગામ છેાડવુ' પડ્યું.. વિઠ્ઠલને વિચાર તે ખૂબ આણ્યે. આવી મારી દશા! પણ આદત ખરામ ચીજ છે. વિઠ્ઠલ નિરાધાર થઈને ખાજુના ધરમપુર ગામે પહેાંચ્યા. તે ગામના એક ડાશીમાને યા
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૪
આવી. ડેશીને થયું ભલે બિચારે એક દહાડે ખાઈને જાયજરા આશરે મળ્યા એટલે વિઠ્ઠલની આદતે જેર કર્યું. ડોશીમાએ ચૂલા પર ખીચડી ચઢાવી હતી. પેલા વિઠ્ઠલને વગર વિચારી બલવાની ખાજ ઉપડી તેણે પૂછ્યું – “માજી ! ધારે કે ખીચડીની હાંડલી ફૂટી જાય તો શું થાય?” માજી કહે છે. “અલ્યા આવું ન બેલાય.” વિડુલ થોડીવાર શાંત રહો. પછી જીભ સળવળી. “પણ, માજી તમે અહીં એકલા રહો છે કે દીકરે છે?” માજી– “છે, બેટા મારે દીકરો દેશાવર છે. પણ છેલ્લા બે વર્ષથી આવ્યો નથી.” અને ભાન વગરને વિઠ્ઠલ બેલી ઊઠ– “માજી ! તપાસ કરવા જેવું ખરું? કદાચ તમારે દીકરે મરી પણ ગયે હોય.” ડોશીને આ મૂખ પર અપાર ગુસ્સો ચઢ. હાંડલીમાં ખીચડી હજી ચડી ન હતી. પેલા વિફૂલને કહે છે. મૂરખ, લે તારી જીભ જ એવી છે કે બધા તને કાઢી મૂકે ઊઠ અહીંથીય જા.... લે, આ ખીચડી. ખીચડી તો હજી કાચી હતી. અને વિઠ્ઠલે કપડામાં ખીચડી બાંધીને ચાલવા માંડ્યું. ખીચડીમાંથી પાણી ટપક ટપક થતું હતું. કેઈકે પૂછયું- “ભાઈ ! આ પાછળ શું ટપક્યા કરે છે?” વિસ્કૂલ પિતાની ફજેતી સમજી ગયો હતો. તેણે કહ્યું- “ભાઈ આ તે મારી જીભલડીને રસ ટપકે છે.”
પ્રસંગે જે યોગ્ય બલવાનું જાણતા નથી તે બેલવાના બદલે બાળી નાંખે છે.”
જીભ પર કાબૂ હેય તે રેગ અને શેક બેય દૂર રહે !!?)
Page #418
--------------------------------------------------------------------------
________________
શ્રેણુ-૧૬
(પૃ. ૩૭૮ થી ચાલુ) આવા શુભ મનેરમાં મહારાજા યુધિષ્ઠિર મહાલતા હતા ત્યાં જ પેલી મંજુલ ભાષિણી દાસીએ સમાચાર આપ્યા.
મહારાજા યુધિષ્ઠિરને જય હે....! મહારાજા અજુનને ય હો.....! મહારાણી સુભદ્રાએ પુત્ર રત્નને જન્મ આપે છે!”
મહારાજા યુધિષ્ઠિરે સમાચાર સાંભળતાની સાથે જ વધામણી આપનારને ઉચ્ચ પ્રકારની પહેરામણીથી વધાવી દીધી. અને ત્યારબાદ રાજા યુધિષ્ઠિરે પાર વિનાનું ધન યાચકને આપ્યું. કે જાણે યુધિષ્ઠિરને જન્મ બધાને આપવા માટે હોય તેમ લાગતું ! શ્રી યુધિષ્ઠિર માનતા હતા કે લેવાનું કાર્ય–મેળવવાનું કાર્ય–છીનવી લેવાનું કાર્ય આત્માએ ભવોભવ કર્યું છે. જે ભાવમાં સમજદારી હોય એ ભવ તો આપવામાં જ વીતાવવો જોઈએ !
નવા જન્મેલ સુભદ્રાના પુત્રરત્નથી આખાય રાજમહેલ આનંદમાં રંગાઈ ગયા હતા. સહુ આ લાડકવાયાને રમાડવા તલસતા હતા. હમણું જાણે અજુનને સિતારે તેજ લાગતો હતે !વનવાસ તેના માટે ધન્યવાસ બની ગયે, વનવાસમાં દરરોજ નવી સિદ્ધિ પ્રાપ્ત થતી હતી.! વનવાસને અંતે તે તેને સુભદ્રા મળી હતી ને! અને આજે એજ સુભદ્રાને
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ત્યાં પારણું ઝુલતું હતું. રાજા યુધિષ્ઠિરને તે સ્વ-પરના ભેદ જેવું હતું જ ક્યાં? તેઓ તે રાજમહેલની કાર્યવાહીથી જરા હળવા થાય કે આ છોકરા પર મુગ્ધ થઈ જતા.
નવજાતનું નામ કરણ સહુ આ આગંતુક જીવનું કશું નામ પાડવા માંગતા હતા. ને પેદા થતે જીવ ભલે પિતાનું ભાગ્ય લઈને જન્મ હાય પણ નામ લઈને કેઈથ્રેડો જ જન્મે છે. અને એટલે જ બધા ભેગા થઈને અનામીના પણ નામ પાડવાની ચેષ્ટા કરતા હોય છે !
સહ શુભ દિવસે ભેગા મળ્યા. આ સુભદ્રાના હૈયાનું નામ પાડયું....“અભિમન્યુ....” માનવ વિવિધતા પ્રિય છે. દરેક જમાનામાં લોકે નામને કંઈક નવું જ પાડવાની કેશિષ કરતા હોય છે !
‘અભિમન્યુ તદ્દન નવું નામ હતું. કુટુંબની કેટલીક સ્ત્રીઓને તે તે નામ જલદી બેલતા ફાવે તેમ ન હતું છતાંય હશે હશે તે બધી સ્ત્રીઓએ અભિમન્યુનું નામ યાદ કરી નાંખ્યું ! રાજા યુધિષ્ઠિરે કરેલી આ નામની પસંદગીને સહુએ વધાવી લીધી હતી!
સહુને લાડકવાય બાળ અભિમન્યુ જાણે કઈ પુણ્ય પગલાને આવ્યો હોય તેમ લાગતું હતું !
અભિમન્યુને રમાડતા ઘણીવાર યુધિષ્ઠિર કહેતા.
“બેટા, અભિ! તું મહાપુણ્યપગલાને છે. તારા જન્મ બાદ સ્વાભાવિક સાતેય ક્ષેત્રમાં મારી દાનરુચિ વધી
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૮૭
ગઇ છે. રાજ અવનવું દાન કરતા નથી ત્યાં સુધી ચેન પડતુ નથી. અને દાન કરવા બેસું છું ત્યારે તારા કામળ ચહેરા અને કુંકુમ વર્ષાં પગલાં યાદ આવ્યા વિના રહેતા નથી.’”
* જિન મદિરનું નિર્માણ
મહારાજા યુધિષ્ઠિરે જોયું કે પાતે સર્વ રીતે હવે ઠરી ઠામ થયા હતા. આવા વખતે ખનો વિચાર કર્યાં વિના સુંદર કાય કરી જ લેવા જોઇએ અને એજ ભાવનાથી તેમણે ભાઇએ પાસે એક વાત રજૂ કરી,
યુધિષ્ઠિર-બંધુઓ ! જુએ, લક્ષ્મી તેા વિનશ્વર છે ! આ રાજ્યગાદીના કોઈ ભરોસેાં નથી. અરે આ જીવન પણ કયારે પુરુ થાય તે કશું કહેવાય તેમ નથી તે આ અસાર લક્ષ્મીનો અનુપમ ઉપયાગ કરવા એક ભવ્ય જિનમં દિર બનાવીએ તેા કેમ ?”
ચારેય ખંધુએ કહી ઊઠયા. “ભાઈ! આ રાજ્ય લક્ષ્મીજ નહીં પણ....અમારા પ્રાણ પણ આપને આધીન છે. મેાટાભાઈ ! અપ માત્ર લક્ષ્મી જ નહીં અમારા પ્રાણોને પણ આપની ઇચ્છા સુજબ ઉપયાગમાં લઈ શકે છે. આપનો વિચાર મહાન જ હાય છે. માટે જ અમે ચારેયે નક્કી કર્યું છે કે મહાનતા મોટાભાઇમાં છે તે મહાન સકલ્પ તેઓ કરે અમારુ કામ સેવકનુ......મેાટા ભાઈના સંકલ્પને અમે સાથ ક કરીશુ ...’
..
ખસ, વિશ્વમાં એક અદ્ભુત જિન મંદિરના નિર્માણનો પ્રારભ થઈ ગયા! જિન ભક્તિથી ઉછળી રહેલ શ્રી યુધિષ્ઠિ
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૮
રના અંતરમાં એજ મનોરથ હતું કે દુનિયા આખીય આ મંદિરમાં આવે! તેવું ભવ્ય અને દિવ્ય જિનાલય બનાવવું.
જિનમંદિરની શોભા જેવાના નામે આવશેતોય ભાવિક જિનરાજનું દર્શન કરીને કલ્યાણ સાધી જશે...!
આવા શુભ ભાવથી તેમણે આ મંદિરમાં સેનું અને ચાંદી, સ્ફટિક અને નીલમ, વજી અને વૈડુય વિગેરે કિંમતી રત્નોને છૂટથી જડાવી દીધા હતા. જે જિન મંદિરમાં આ રત્નો ન લાગ્યાં હોત તો કેટલાય માનવો પોતાના જન્મા રામાં આવા કિંમતી રત્નના દર્શન કરી શક્યા ન હોત. જગત જેની ઉપાસના અને સેવા કરે તેવા કિંમતી રતને આ મંદિરની ફરસપર માનવીના પગ નીચે ઘસાતા હતા! જાણે લાગતું હતું કે જિનેશ્વરની સામે લક્ષમી પણ જિન ભક્તિમાં મગ્ન એવા જિન ભક્તોના પગ નીચે કચડાવામાં પિતાનું ભાગ્ય માનતી હતી !
લક્ષમી જાણે નમીને કહેતી હશે...
“હે પ્રભુ! આપ સાક્ષાત હતા ત્યારે હું સુવર્ણ કમળ રૂપે આપના પવિત્ર ચરણ કમળ નીચે ચગદાઈ હતી અને આપ આજે સાક્ષાત હાજર નથી ત્યારે આપના ભક્તોના ચરણે નીચે ચગદાઈ રહી છું! મારું પરમભાગ્ય છે !
મહારાજા શ્રી યુધિષ્ઠિરે આ મંદિર બનાવવામાં કઈ કમીના નથી રાખી ! મહાન અને અનન્ય મંદિર થવું જોઈએ તેવી તેમની ભાવના પ્રખર શિલ્પીઓએ આજે સિદ્ધ કરી હતી. મંદિર તૈયાર થયું ત્યારે તે દેવને પોતાના દેવવિમાન પણ પૃથ્વી પર ઉતારતા શરમ આવે તેવું ભવ્ય લાગવા
Page #422
--------------------------------------------------------------------------
________________
૨૮૯ માંડયું હતું. બસ હવે મહારાજા શ્રી યુધિષ્ઠિર રાહ જોતા હતા કેઈ સુયોગ્ય ગુરુભગવંતની !
પુણ્યશાળીને પદે પદે નિધાન હોય છે. આ ભવ્ય ચૈત્ય તૈયાર થયું ત્યાં જ અપૂર્વ જ્યોતિર્ધર પ્રતિષ્ઠાવિધિવિશારદ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરિજીની હસ્તિનાપુરમાં પધરામણી થઈ. આમેય સાધુની સેવામાં ભક્ત પાંડેને આજે આવા અવસરે આવા જ્ઞાની ગુરુભગવંતેની પધરામણીએ અપાર હર્ષ થયે ! નગરમાં ગુરુભગવંતોનું ભવ્ય સ્વાગત થયું.
ગુરૂ ભગવંતની નજર હેઠળ આખાય પ્રાસાદ ચકાસાવી મહારાજા શ્રી યુધિષ્ઠિરે પ્રતિષ્ઠા માટેનું પુણ્ય મુહૂર્ત માંગ્યું.
રક પ્રતિષ્ઠા – મહેન્સવ
શુભ મુહૂર્તની પ્રાપ્તિ થતાં મહાન જિનભક્તિ મહાસવ પ્રારંભાયો ! અનેકાનેક દેશમાં નિમંત્રણ ગયા. છતાંય મહારાજા યુધિષ્ઠિરે ખાસ ખાસ જગ્યાએ તે પોતાના અંગત માણસને જ મોકલ્યા.
શ્રી કૃષ્ણ મહારાજાને બોલાવવા નકુલને મેકલ્યા અને હજીય યુધિષ્ઠિરને ક્ષણે-ક્ષણે જે યાદ આવી રહ્યા હતા તે પિતાના બંધુ દુર્યોધન આદિ વડીલોને ઈદ્રપ્રસ્થ નગરીથી ખાસ બોલાવવા માટે સહદેવને મેકલ્ય. સહદેવને તેમણે ખાસ કહ્યું – સહદેવ જેજે, બંધુ દુર્યોધન, કાકા ધૃતરાષ્ટ્રને કે વિદુરને આ પ્રસંગે હાજર રહેવા મોકલી પિતે છટકી ન જાય. દુર્યોધનને તો તું આ પ્રસંગે અવશ્ય બોલાવીને જ આવજે.”
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૦ સુંદર ધમ કાર્ય પ્રસંગે સહુને નિમંત્રણ મોકલવા પાછળ યુધિષ્ઠિરને એવો પણ ઉમદા હેતુ છે કે પુરાણ વેર ઝેર ખલાસ થઈ જાય મહારાજા યુધિષ્ઠિર વિચારે છે કે આ પ્રસંગે દુર્યોધન સાથે છૂટથી વાતચીત થશે તો તેના હદયને ક્ષોભ-સંકેચ નીકળી જશે.
અનેક રાજાઓ ઘણા વખતથી હસ્તિનાપુરની શોભા જેવા ઝંખી રહ્યા હતા. આ આમંત્રણ મળતા તો સહુમાં ન ઉત્સાહ આવી ગયો ! ચારેય દિશામાંથી આ પરમ ઉપકારી સોળમા શાંતિનાથ પ્રભુના જિનાલયના પ્રતિષ્ઠા પ્રસંગે આવનારની દોડા-દોડ વધવા માંડી.
આ મહાન પુણ્ય પ્રસંગ જોવાનું ચૂકવું કેઈને પોસાય તેમ ન હતું. આ બધાય રાજવીઓ મહારાજા શ્રી યુધિષ્ઠિર માટે એક-એકથી ચડીયાતી ભેટ લઈ આવ્યા હતા. ' પેલા પૂર્વ દેશના રાજવીઓ તે ગજરાજના ભેંટણ લઈ આવ્યા હતા.
પેલા દક્ષિણ દેશના રાજવીઓ માત્ર નાના નાના જ ડાભડા લાવ્યા હતા. પણ તેમાંનાં રત્ન તો મોટો મહેલ અને મહેલાતો ખરીદી શકે તેટલાં કીંમતી હતાં.
પશ્ચિમ દેશના રાજવીએ તો ગાંસડાબંધ રેશમી કૌશેય વસ્ત્રો અને ઢગલાબંધ સેનાનાં ઘરેણાંઓ લઈને આવ્યા હતા.
ઉત્તર દેશના ચપળ રાજવીઓ તે પિતાની ચપળતાને સૂચવતા ચપળ અશ્વોના ટોળે-ટોળાં લઈને ઉપડી આવ્યા હતા...
Page #424
--------------------------------------------------------------------------
________________
રાજ યુધિષ્ઠિરે ન છૂટકે પણ આ બધા ભેટર્ણને સ્વીકાર્યા અને સહુ રાજવીઓને પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયાર થવા આદેશ કર્યો પ્રતિષ્ઠાના મહત્સવમાં આ રાજવીઓ પૃથ્વી પરના ઈંદ્ર જેવા રોભવા લાગ્યા. ચતુર મહારાજા યુધિષ્ઠિરે દરેક રાજાને પિતાને ગ્ય એવા પ્રતિષ્ઠા કાર્યમાં જેડી દીધા.
કેઈક રાજાને નંદ્યાવર્ત અને જિનવેદીના રક્ષણાર્થે તલવાર લઈને ઊભા રાખ્યા હતા..... કેઈક રાજવીઓને નિરંતર ધૂપ-ધાણામાં ધૂપ દાન કરવા માટે જયા હતા... કેઈક રાજવીઓને તીર્થના જળ ભેગાં કરવામાં લગાવી દીધા હતા. કેઈક પ્રધાન રાજવીઓને દરેક તીર્થથી આવેલા જલમાં દિવ્ય ઔષધીઓ મેળવી દેવાના કાર્યમાં પરોવી દીધા હતા.
કેઈક રાજવીઓ દ્વાર પર ઊભા રહીને સહુને બાવના. ચંદનના તિલક કરી રહ્યા હતા.
કેઈક રાજાએ દર્પણ ધારણ કર્યા છે. કેઇક પ્રભુને કુસુમાંજલી ચડાવી રહ્યા છે....
તો કઈ દૂધ-દહીંના પાત્રો અને મેવા મીઠાઈના થાળે લઈને ઊભા રહ્યા છે...... !
ગ્ય સમયે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગર સૂરિજી પધાર્યા! | મુહૂર્ત સાથે શ્વાસની ગતિને મેળવી... મુહૂર્ત આવ્યું કે વાગે.... ચારેય બાજુ વાજિત્રે ગાજી ઉઠયા.... આકાશમાંથી સાચાં કુસુમે જ નહીં પણ મોતીની વૃષ્ટિ
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૯૨
થઈ... સેાનાના ધ્વજદંડ પર ધ્વજા ફરકી ઊઠી ! ક્ષણવાર તે આ હસ્તિનાપુર હર્ષાāત અને શબ્દાદ્વૈતમય બની ગયું !
દસ દિવસ સુધી ભવ્ય મહેાત્સવ ચાલ્યેા હજીય તેનાથી સંતેાષ ન પામતા. શ્રી યુધિષ્ઠિરે શ્રી હસ્તિનાપુર તથા અહારથી આવેલ સમસ્ત સંઘની પૂજા કરી, પેલા રાજવીએ જેવી—જેવી અને જેટલી ભેટો લાવ્યા હતા તેના કરતાં પણ ઊંચીઊંચી પ્રતિ ભેટો આપી શ્રી યુધિષ્ઠિરે પધારેલા તમામ મહેમાનાને પ્રેમપૂર્વક વિદાય આપી.
'
વિદાય પામતા આ રાજવીઓના શ્રી યુધિષ્ઠિર નમ્રતા પૂર્વક આભાર માનવાનું ભૂલ્યા ન હતા.
લઘુથી લઘુ માણસની પાસે જે લઘુ અની શકે તે જ સાચા પ્રભુ હોય છે !
* સહુની વિદાય – શ્રી દુર્યોધનનુ રાકાણુ
આ સહુ રાજાઓને વિદાય આપનાર શ્રી યુધિષ્ઠિરે પેાતાના સ્વજન સમા શ્રી કૃષ્ણને તથા દુર્ગંધન આદિને વિદ્યાય થવા સંમતિ આપી ન હતી. પણ....એકાએક શ્રી સમુદ્રવિજયના સમાચાર આવ્યા. તે હવે શ્રી કૃષ્ણને તુરત જ દ્વારિકા બેાલાવતા હતા. શ્રી યુધિષ્ઠિરને માટે કાઈ રસ્તે ન હેાવાથી તેઓને તેા રજા આપી પણ ભાઈ દુર્યોધનને કહ્યું– “ ભાઈ ! તુ તેા ઘરના છે તારાથી
Page #426
--------------------------------------------------------------------------
________________
આવી ઉતાવળથી જવાય નહીં. આ સમસ્ત મહોત્સવ જ ખરેખર તારે કરવો જોઈએ પણ હવે મારું નિમંત્રણ પામીને આવ્યે જ છે તો થોડા દિવસ અહીં જ રહી જા. સમય હશે તે હું ખુદ તારી સાથે ઈદ્રપ્રસ્થ આવી જઈશ”
યુધિષ્ઠિરમાં અખૂટ સજનતા છે.... તેને માનવના ઉથાનમાં અખૂટ શ્રદ્ધા છે. !
છેલ્લા સમય સુધી જેમ ચતુર વૈદ્ય દવા કરવાનું છેડતો નથી, તેમ એક ચતુર સુધારક... એક સરળહૃદયી સંત.... એક વાસલ્યસભર આત્મા કયારેય બીજાને સુધારવાના પ્રયત્ન છેડતે નથી.
- શ્રી યુધિષ્ઠિરે ગમે તે ભોગે પણ શ્રી દુર્યોધનને રોકાઈ જવા કહ્યું પણ દુર્યોધનના હૃદયમાં પાપ હતું. પાપ હોવાથી તે શંકાશીલ હતો.... શંકાશીલ હોવાથી તે ભયભીત હતો! યુધિષ્ઠિરના આ ભવ્ય પ્રસંગને જોઈને તે એટલે બધે નિઃસ્તેજ બની ગયે હતો કે તે પોતાને પણ હવે યુધિષ્ઠિરની વાતને નકારવા જેટલે શક્તિમાન નહોતો માનતો. છતાંય પિલી શંકાના કારણે કાન ખાવામાં ચતુર મામા શકુનીને સાથે રાખ્યા ! મામા શકુનિ રહે તે જ દુર્યોધન રહે તેમ હતું. શ્રી યુધિષ્ઠિરને કઈ વાંધો ન હતો. ભલે શકુનિ સાથે રહે, હસ્તિનાપુરમાં તે બંનેયનું ભવ્ય આતિથ્ય થશે ! પણ શ્રી યુધિષ્ઠિર સમજ્યા કે હજીય દુર્યોધન મને પોતીકા બંધુને પરાયે સમજે છે... અને પરાયા શકુનિને પિતીકો સમજે છે !
Page #427
--------------------------------------------------------------------------
________________
-
૩૯૪
આ દુર્યોધન હસ્તિનાપુર રહ્યા છે. અનેક પ્રકારની મેજ મઝા કરી રહ્યા દેખાય છે. પણ તેના અંતરમાં ઈષ્યની પેલી આગ સળગ્યા જ કરે છે બહારથી મલકતે આ દુર્યોધન અંદરથી તો મરવાને ભય રાખી રહ્યો છે !
દુર્યોધન પાંડવેને વૈભવ જુએ તો તેના અંતઃકરણને હડકવા લાગે છે અને જે પાંડે તેમને વૈભવ ન બતાવે તે તેનામાં એક અદમ્ય લાલસા અને લાલચ પ્રગટે છે ! એકવાર તે પાંડેનું બધું જ જોઈ લેવાને દુર્યોધનને ભાવ હતો. અને એમાંય થડાજ દિવસમાં રાજસભા. ભરાવાની હતી. આ ભવ્ય રાજસભાની ઘણી વાત સાંભળીને ઉત્સુક બનેલા શ્રી દુર્યોધને વધુ થડા દિવસ ખેંચી કાઢયા..
શુ શ્રી શકુનિનું નિરીક્ષણ
શકુનિએ આ દિવસે દરમ્યાન માત્ર પાંડેની સંપત્તિ જ ન જોઈ તેની ચતુર આંખો હંમેશા યુધિષ્ઠિરની નાની નાની પ્રવૃત્તિઓને ખ્યાલ રાખતી હતી. તેણે જોયું કે પરમ પ્રસન્ન બનેલા રાજા યુધિષ્ઠિરને ધર્મચર્ચા સિવાય કયાંય કશું જ કામ નથી હોતું. રાજાને કંઈક સમય પસાર કરવાને પણ પ્રશ્ન હોય તેવું લાગતું. શકુનિએ જોયું આવા ફાજલ સમયે યુધિષ્ઠિરનાને-મેટો જુગાર ખેલી લેતે. શેતરંજ-પાટ પરને જુગાર શ્રી યુધિષ્ઠિરને પ્રિય શેખ બનતા જતા હતા !
શકુનિએ જોયું કે યુધિષ્ઠિર ભલે કોઈનીય સાથે જુગાર ખેલે પણ તેઓ કદી જીતતા નથી. અને હંમેશા હારતા
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૯
હોવા છતાંય તેમને જુગાર રમવાને ઉમળકે જરાય એ છે થતો નથી. કોણ જાણે આવા મેટા માણસના મગજમાં પણ એવી ધૂન ચડી ગઈ છે કે આ જુગાર–આ એપાટમાં મારે પ્રવીણ બનવું છે ! અને સામેની વ્યક્તિને દરેક દાવમાં હરાવવી છે. શકુનિ શ્રી યુધિષ્ઠિરના મનોભાવને સમજવામાં સફળ બની ચૂક્યા છે, તે વખતે–વખતે યુધિષ્ઠિર સાથે અલક મલકની વાતે કર્યો જાય છે પણ તેનું નિરીક્ષણ એ છે કે યુધિષ્ઠિરમાં મોટાઈના ભાવ ખૂબ છે. કેઈ તેમની મેટાઈની પ્રશંસા કરીને તેમની પાસેથી ધારે તે કરાવી શકે તેમ છે એ વાત શકુનિને બરાબર સમજાઈ ગઈ છે....
હ૩ દિવ્ય સભામાં પ્રવેશ
હસવામાં ખસવું
....આ તરફ પાંડવોની દિવ્ય સભા જોવા માટે દુર્યોધન ઊપડી ગયે, દુર્યોધનને આ દિવ્ય સભાના રહયે સમજવા હતા. તે ચતુર હતે.....જાગૃત હતા...પણ ઘણીવાર વધુ પડતી જાગૃતિ પણ ઊંધું કાર્ય કરાવી બેસે છે !
દિવ્ય સભામાં દુર્યોધનનું પણ સ્વાગત કરવા સેવકે તૈયાર થઈને ઊભેલા છે. રાજા દુર્યોધને જોયું કે આ તો કંઈક વિચિત્રતા છે. અહીં પાણીને હેજ દેખાય છે....શું કરવા રાખ્યો હશે ! અહીં ચાલવાના રસ્તામાં પાણીને હોજ....!
ગમે તે કારણ હોય પણ કપડાં પલળી ન જાય તેનું ધ્યાન તો રાખવું જોઈએ ને !
Page #429
--------------------------------------------------------------------------
________________
_દુર્યોધને તુરત પિતાનું ધોતિયું ઉપર ચડાવી દીધું. ધોતિયું ઉપર ચડાવીને સાચવી – સાચવીને ચાલે છે એટલે પાંડેના નેકરને હસવું આવ્યું તે સમજી ગયા શ્રી દુર્યોધન આવા નિર્મળ સ્ફટિકને પાણી સમજી બેઠા છે! દુર્યોધનને એ નિર્દોષ અને સહજ હાસ્યમાં એક પડકાર લાગે! પિતાને તુચ્છ લોકો તરફથી પરિહાસ Bતે લાગે છતાંય ખામોશી રાખી જરાક આગળ વધ્યા...સ્ફટિકના એ પગથિયા પૂરા થતાં જ ખરેખર પાણીનો હોજ આવતો હતો. પણ શ્રી દુર્યોધન બંનેની સ્વચ્છતા એકસરખી હોવાથી ભૂલા પડ્યા. ખરેખરા હાજમાં જમીન પર ચાલતા હોય તેવી રીતે પગ મૂક્ય....સીધા હાજમાં પડયા કપડાં બધાંજ પલળી ગયાં.. હેજ બહુ ઊંડે ન હતે છતાંય પડે તો વાગે તે ખરૂં જ ને!
મહારાજા યુધિષ્ઠિરે તે ગંભીર બની કહ્યું “ભાઈ ! થઈ જાય અજાણ્યું હોય તે ભૂલ પણ થાય. લે ભીનાં કપડાં કાઢી નાંખ..” પણ....પેલા ભીમથી રહેવાય! એ તો ખડખડાટ હસી પડે. નેકરના હસવામાં તે હજીય સ્વાભાવિક્તા હતી. પણ ભીમના આ હસવાને દુર્યોધન કઈ રીતે ક્ષમા કરી શકે તેમ ન હતો ! આજે દુર્યોધને પિતાના રેષને બહાર નથી આવવા દીધો. પણ એના અંગે અંગે રોષ વ્યાપી ગયે છે..હજીય અધુરું હતું કે આગળ જતાં જમીન ઊંચી-નીચી છે તે ખબર પડી નહીં, અને દુર્યોધન ચાલતાં-ચાલતાં પડી ગ! હવે કોણ જાણે પિલા અર્જુનને પણ હસવું આવી
ગયું!
દુર્યોધન સમજ્યા આ બધું સ્વાભાવિક થતું નથી તેને
Page #430
--------------------------------------------------------------------------
________________
આ સવ પિતાનું અપમાન કરવાને એક પેંતરે લાગે છે.. તેમણે હવે તે નક્કી જ કરી દીધું છે. આ પાંચેયે આજે મને હલકે પાડવા જ આ ચેજના કરી છે. આકાશ-પાતાળ એક કરીશ પણ આખરે આ અપમાનને બદલે લઈશ જ એમ મનમાં વિચારે છે. એક પછી એક બધા ખડખડાટ હસે છે અને બીજાઓ ઊભા ઊભા મલકાય છે. અરે ! નેક હસે તે પણ તેમને કઈ રોકતું નથી. જોઉં છું હજી આગળ કે ખેલ ચાલે છે ! દુર્યોધન કેઈની સાથે કશું જ બોલતા નથી કેઈ તેને કેપ ઉતારવા માટે જાણે કશે પ્રયત્ન પણ કરી રહ્યા નથી. અંદરની ગૂંગળામણ વધતી જાય છે કેઈ અગમ્ય ભાવ તેને ભરખી જાય છે !
હવે દુર્યોધન રાજમહેલમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે. સામેનું બારણું તદ્દન ખુલ્લું છે. વારંવાર થતાં અપમાનને કારણે તેને સૌથી પહેલા આ બારણેથી નીકળી જવું છે. પણ તેને સામેનું બારણું તદ્દન બંધ દેખાયું. બારણાની એકદમ નજીક જઈ દુર્યોધન પાછો ફર્યો બેલી ઊડ્યો....“રસ્તો કયાં...?” અને... ત્યાંજ પેલા નકુલ અને સહદેવ તેજ પેલા ખુલ્લા બારણેથી બહાર નીકળી ગયા. દુર્યોધન ખુલ્લા બારણાને પણ પાછળ રહેલ રત્નના અતિ ચળકાટથી બંધ સમજી બેઠા હતા.
નકુલ અને સહદેવનું હાસ્ય જોઈ દુર્યોધનને આખરી નિર્ણય થઈ ચૂક્યો ! બસ, હવે તે આ જીવનમાં એકજ કર્તવ્ય છે....
કયાં તે હું મરું... કયાં હું આ પાંડવોને મારું
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૮
કયાં તે હું ખેદાન–મેદાન થઈ રસ્તા પર ભટકતો થઈ જઉં... નહીં તો પાંડેને ખેદાન–મેદાન કરી નાંખ્યું.
પણ..સમેવડીયા હોવા છતાંય-એક પરિવારને વરેલા હોવા છતાંય હું તેનાં આવાં અપમાન કદી સહન કરવાને નથી....
કેવા છે, આ પાંડવે..! યુધિષ્ઠિર દુનિયામાં પોતાની જાતને સજ્જન શિરોમણી કહેવડાવે છે. દૂરના જેડે તો મીઠી -મીઠી વાત કરે છે પણ આ અંદરના જેડે--આ પતીકા જોડે એને વ્યવહાર કેવો છે? શું યુધિષ્ઠિર આ બધામાંથી કોઈનેય ઠપકે ન આપી શકે? શેને આપે યુધિષ્ઠિર ઠપકો? એ શાણે છે....એ તે હસ્ય નથી જ પણ...આ બધાને આ રીતે હસાવનાર એજ છે!
દુનિયાની પાસે મોટા કહેવડાવવામાં કશી બહાદુરી નથી. જ્યારે ઘરની વ્યક્તિ મહાન કહે ત્યારે જ મહાનતા પર મહેર પડે !
કડ પુનઃ ઈદ્રપ્રસ્થમાં
દિવ્ય રાજસભાની શોભા જોઈને શ્રી દુર્યોધન બહાર નીકળ્યા ઔપચારિક વાત પણ શ્રી યુધિષ્ઠિર સાથે કરી પણ ડંખતે હૃદયે છૂટે મને નહીં ! મહારાજા યુધિષ્ઠિર પાસેથી નીકળીને શ્રી દુર્યોધન શકુનિની સાથે માર્ગે જતા હતા. શકુનિએ જોયું કે દુર્યોધન ગંભીરતાના સાગર જેવા બની ગયા છે. એક અક્ષર પણ બોલતા નથી.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૯૯ આ વિચિત્ર છે માનવ, એ ગુસ્સે બીજા પર કરે છે પણ ગુસ્સાને જ પોતાના માથે ઉપાડે છે...!
શકુનિએ ઘણા ઘણા પ્રયત્ન કર્યા પણ શ્રી દુર્યોધન હળવા ન જ થઈ શકયા ! આખરે મામા શકનિએ શ્રી દુર્યોધનને હાથ પકડી તેમને જરા ઢઢળ્યા..અરે એ રાજવીવર્ય દુર્યોધન ! જરા બેલે તો ખરા?
શ્રી દુર્યોધન ભારે અવાજે કહે છે...“શું બોલ્યા ફરી બોલે, શું હું દુર્યોધન રાજા છું....?
કોણે કહ્યું દુર્યોધન રાજા છે? રાજા તો પેલા રહ્યા પાંડુના અવિવેકી નબીરાઓ....”
શકુનિદુર્યોધન! આમ ન કર, આ વિચાર ન કર,
જંદગી છે. સુખેથી જીવ, દરેકને રસ્તો નીકળશે! દુર્યોધન–“રહેવા દો. મામા, રસ્તાની વાતો !”
“પણ......હવે જીવવું જ કેને છે; હું તે આત્મહત્યાના નિર્ણય પર જ આવી ગયું છું.”
શ્રી શકુનિ જાણતા જ હતા કે આજે દુર્યોધનને હાડોહાડ અપમાન લાગી ગયા છે અને ખરી વાત તો એજ હતી કે શકુનિ પણ ઈચ્છતા હતા કે એક એ દિવસ આવે અને દુર્યોધન પાંડવોની સાથે નખ–શીખ શત્રુતા કરી દે!
આજે એ દિવસ આવીને જ ઊભે હતો છતાં ય રીઢા અને દઢ શ્રી શકુનિએ દુર્યોધનને ચકાસી જેવા આગળ ચલાવ્યું. “ઓ દુર્યોધન ! આ વિચાર ન કરે. શું થયું છેતે કહે.”
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૦
k
દુર્યોધન : “શું કહું ? તમારા જેવા ચતુર રાજપુરુષને ! મારા આપ્તજનને હજી ય કશું કહેવાનું મારે ખાકી છે. મારા મેહદ અપમાન કરનાર પાંડવા આવી અફાટ સમૃદ્ધિમાં મ્હાલતા હોય....અને હું તે જોઈને સુખી કેવી રીતે થઈ શકુ? મને તે તેમને કચડી નાંખ્યા વિના સ ંતાષ જ નહી થાય....''
આ બધા ક્ષણિક આવેગે છે. આમ તે તમે બધા ય એક જ છે. આ પાંડવાની સંપત્તિ એ તમારી જ સૌંપત્તિ કહેવાય. ગમે તેમ ા ય હું પારકા કહેવા અને ગમે તેમ તે ય તમે એક જ કુળના પિતરાઈ ભાઈએ છે !”
શ્રી શકુનિ : “ દુધિન !
ઃઃ
દુચેાંધન : “મામા શકુનિજી ! હવે બંધ કરા એ વાત. મારા જેવા સામર્થ્ય શાળીનું અપમાન કરનાર એ બધા મારા ભાઈ છે ? હા....હશે એક વાર ભૂતકાળમાં ! પણ આજે તેા એ મારા દુશ્મન જ છે. મારે તે! તેમને હવે નામશેષ કરવા જ પડશે....
""
શ્રી શકુનિ ચતુર છે. એ જાણે છે કે દુર્માંધન હવે પાંડવાની સાથે સંગ્રામ છેડશે જ, અને સ'ગ્રામ છેડશે તેા દુર્ગંધન હારવાના જ છે. તેથી દુર્ગંધનને સત્ય માર્ગે વાળવા જરૂરી છે.
''
શ્રી શકુનિ : “ દુર્યોધન ! યુદ્ધની વાત તેા ઠીક છે પણ આ પાંડવાની સાથે યુદ્ધ એટલે જેમ પતંગીયું. આગ પર આક્રમણ કરે તેના જેવી વાત છે. જો યુધિષ્ઠિરની
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૦૧
સાથે યુદ્ધ કરશે। તે આખરે જૈમ પતંગીયુ દીવામાં હામાઈ જાય તેમ હેામાઈ જશેા.” આટલું સાંભ ળતા દુર્ગંધન તેા લાલચેાળ થઈ ગયા. શ્રી શકુનિજીને લાગ્યું' કે આ દુર્ગંધન હમણાં જ મને લાત મારી દેશે તેથી તરત જ ચતુર શકુનિએ વાત ફેરવી દીધી....
શ્રી શકુનિજી : રાજન્ ! કદાચિત્ આપ પાંડવાને જીતી પણ જાવ. પરંતુ આપણે તેવા અખતરા જ નથી કરવેા, વિના યુદ્ધે પણ તેઓને નિઃસ્તેજ બનાવી બધુ જ તમને આધીન કરવાની ચેાજના મેં કયારનીચે વિચારી લીધી છે.
'
દુઇંધન ભલે ગમે તેટલા ઘુઘવાટા કરતા હાય પણ યુદ્ધનું પરિણામ તે એ પણ જાણે છે કે પાતે જીતી શકે તેમ નથી. તેથી તુરત જ મામા શનિજીને કહે છે, આપ તે ઘણા મેાટા છે....રાજનીતિના વિશારદ છે....યુદ્ધને તેા માજુ પર મૂકી ૪. પણ આપની વિચારલીયેાજના તે! મને જણાવેા....આપ મારા સ્વામી તુલ્ય છે. મેં સદાય આપની યશેાગાથા વધારી છે. આપ જે માગ મતાવશે। તે સાચા અને સારા જ હશે !
શ્રી શકુનિજી : “ એહ દુર્ગંધન ! રસ્તા તા એવા છે કે પાંડવાની સવ સમૃદ્ધિ તમારા ચરણમાં આવી જાય. પણ તે માટે તમારે કઈક કામ કરવાનુ છે. તમે
Page #435
--------------------------------------------------------------------------
________________
જેટલા યુદ્ધ વિશારદ છે તેના કરતાં ય મારી જુગા. તે રની વિશારદતા વિશેષ છે. ભલભલા પ્રતિસ્પધીઓને જુગાર રમાડવામાં હરાવવા એ મારું કામ છે. અને પેલા યુધિષ્ઠિરની તને ખબર છે કે તેઓ તો જુગારની રમત જુએ કે તરત જ ઘેલા ઘેલા થઈ જાય છે.... " તેઓ તારી સાથે જુગાર રમે એટલે તેના રાજ્યને પણ દાવમાં મૂકાવીને તેઓને નગરની બહાર કઢાવી મૂકું.”
દુર્યોધન તે મામા શકુનિની આ યોજનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. દુર્યોધન કહે છે, “મામા, ચાલે ! આપણે તો અહીંથી જ પાછા વળી જઈએ અને પેલા પાંડવોની સંપત્તિના કેળીયા કરીને પાછા આવીએ.”
શ્રીશકુનિજી: “દુર્યોધનજી! એમ ન થાય... એકવાર તે
તમારે ઈંદ્રપ્રસ્થ જવું જ પડશે. અને ગમે તે હિસાબે તમારે આપણા વડીલ શ્રી ધૃતરાષ્ટ્રજીના આશીર્વાદ મેળવવા જ પડશે. ત્યાર પછી તેમની સંમતિથી જ આગળ વધાશે.”
દુર્યોધન : “આવી બન્યું મારું ! મારા પિતા શ્રી ધૃતરાષ્ટ્ર
મને જુગાર રમવાની અને તે ય પાંડેની સાથે જુગાર રમવાની મને રજા આપે ખરા ? આ વાત તે અશક્ય જ રહેવાની. ચાલે ત્યારે..જવા દે આ વાતને...
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૦૩
શ્રી શકુનિજી : ‘દુર્ગંધનજી ! તમને હજી સમજ નથી. આપણે ગમે તેટલા સામર્થ્ય વાન હાઈએ તા પણ વડીલેાના આશીર્વાદ વગર આગળ વધવું જ નહી....તમે તમારા પિતાની પાસેથી આવી નાની સરખી પણ રજા ન મેળવી શકે તે કેમ ચાલે !
આજે રણમેદાનમાં નહી પણ ગૃહાંગણમાં તમારે કેવુ ઉપજે છે. એ જ મારે જોવુ છે. જાવ....ગમે તે રીતે પિતા ધૃતરાષ્ટ્રજી પાસેથી તમે જુગાર રમવાની છૂટ લઈ લે....
દુર્યોધન : શ્રી શકુનિજી ! યુધિષ્ઠિર આદિ પાંચેય પાંડવા સાથે જુગાર રમવાની પિતાજી છૂટ આપે અને તે દ્વારા રાજ્ય મેળવી લેવાની વાતને પિતાજી માની લે તે વાત શકય લાગે છે ખરી ?
ન
શ્રીશકુનિ : “દુાંધનજી ! વાત મનાવવી કે ન મનાવવી તમારા હાથમાં છે, મેં તેા જોયું છે કે શ્રી ધૃતરાષ્ટ્રજી તમારી વાતમાં છેક સુધી ના....ના...કરે છે પણ આખરે તે વાત તમારી જ માને છે. મને તે લાગે છે કે જો તમને આ વાત મનાવતા આવડે તે ધૃતરાષ્ટ્રજી ચાક્કસ માને !”
દુર્ગંધન : મામાજી ! તમારી વાત બરાબર છે. તે વાત મારા પિતાજી પાસે કરાવી શકું જીને! મારા પર અનન્ય પ્રેમ છે પણ કરતી વખતે તમે સાથે રહેા તા જ
ધારુડ
છું. પિતાઆ વાત કાસ થાય,
Page #437
--------------------------------------------------------------------------
________________
४०४
પિતાજીને મારા પર આટલો પ્રેમ હોવા છતાં ય ઘણીવાર તે પાંડવોની જરાક જેટલી પણ વાત આડી બેલું તે ઉગ્ર થઈ જાય છે. કોણ જાણે તેમના ય મગજમાં પાંડ જ શ્રેષ્ઠ છે તેવું બેઠેલું છે. પણ મામાજી! તમે સાથે હશે તો પિતાજીને પણ મારી વાતમાં કંઈક સત્ય છે તેવું લાગશે.મામા શકુન નિને પણ એ જ જોઈતું હતું ને ! યુદ્ધમાં તે ઘણાય
દ્ધાઓની જરુર પડે. યુદ્ધની હારજીતમાં તે અને યશના ભાગીદાર પણ બને. આ તે જુગાર રમવાનું હતું એટલે જીતાડવાને સમગ્ર યશ પિતાને જ મળવાનું હતું, જે કે યુધિષ્ઠરની સામે જુગારમાં હારવાને સવાલ જ ન હતા. કદાચ હારે તે ય ગુમાવવાનું શ્રી દુર્યોધનને હતું. મામા શકુનિને અંગે તે જરાય ઉઝરડે પણ પડવાને ન હતે. કદાચ આખી જિંદગી આવા મહાન સમ્રાટને પોતાની આણ નીચે રાખી સમગ્ર હસ્તિનાપુરના બેતાજ રાજા બનવાનું શકુનિનું સ્વપ્ન હશે! આજે આ તક ગુમાવવા શકુનિ જરાય તૈયાર નથી. તેમણે કહી દીધું કે હે દુર્યોધનજી ! તમારી ઈચ્છા હશે તે અવશ્ય તમારી સાથે ધૃતરાષ્ટ્રજી પાસે આવીશ, પણ પિતાજી પલળશે તે તમારી લાગણીથી જ, મારે તે માત્ર તેમની આગળ ચેજના જ રજુ કરી તેની સફળતા માટે ખાત્રી કરાવવાની છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૦૫ દુર્યોધન ઃ મામાજી! એ બધું બરાબર છે. તમને તે સમયે
જે ગ્ય લાગે તે કહેજે. પણ હવે પિતાજી પાસે આપણે જલદી પહોંચી જઈએ. આ પ્રમાણે નિર્ણય ' કરી તેઓ શકય તેટલી ઝડપે ઈન્દ્રપ્રસ્થ પહોંચી ગયા.
જ દુષ્ટ દેજના માટે શ્રી ધૃતરાષ્ટ્રની
સાથે મંત્રણ
દુર્યોધન અને શકુનિ આજે ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા છે. વડીલ ધૃતરાષ્ટ્રને તેઓના આગમનના સમાચારથી આનંદ વ્યાપી ગયો છે ધૃતરાષ્ટ્ર વિચારે છે કે હમણાં મારે સુર્યોધન (દુર્યોધન) આવશે.... પિતાજી. પિતાજી.. કહીને પગે પડશે. માથું મારા ચરણમાં મૂકશે અને હું માથા પર હાથ ફેરવીશ મારે દુર્યોધન અવનવા અનુભવની મીઠી મીઠી વાત કરવા માંડશે... આવા વિચારના વહેણમાં શ્રી ધૃતરાષ્ટ્રને એક વિચાર આવે છે કે શકુનિ શા માટે સાથે આવતે હશે? શકુનિના આ ઘરમાં ડેરા પડી રહ્યા છે તે શ્રી ધૃતરાષ્ટ્રને ગમતું ન હતું. પણ ધૃતરાષ્ટ્ર તેના ઉપકાર નીચે જાણે દબાઈ ગયા છે! અને પેલા શકુનિને પણ પારકી પંચાતમાં જ રસ લાગે છે. ગાંધારી આદિના બંધુ પ્રેમથી તેને છૂટો દોર મળી ગ છે. ધૃતરાષ્ટ્ર ઘણી વખત વિચારે છે કે આ શકુનિ દુર્યોધન આદિને મામાને છાજે તેવા ગ્ય સંસ્કાર અને સમજ નથી આપી રહ્યો....
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦૬
શ્રી ધૃતરાષ્ટ્રના મનમાં શકુનિ શા માટે આવી રહ્યો છે? તે વિચારની કંઈક ગડમથલ ચાલતી હતી ત્યાં જ દુર્યોધન અને શકુનિ આવી પહોંચ્યા અંધ શ્રી ધૃતરાષ્ટ્ર પગલાંના અવાજ પર ધ્યાન આપ્યું. દુર્યોધનના પગલામાં આજે કેઈ ઉમળકે કે ઉત્સાહ જણાતાં ન હતા. દુર્યોધનના પગરવમાં ફીકાશ હતી. તેથી જ શ્રી ધૃતરાષ્ટ્રજી સાવધ થઈ ગયા છે કહે છે.... “બેટા દુર્યોધન ! આમ ધીમે ધીમે શા માટે આવે છે? છ મહિનાને બિમાર, તમામ સંપત્તિ હારેલે જુગારી કે ભયંકર રીતે અપમાનિત થયેલે માણસ જે અદાથી નિપ્રાણ શબ્દો ઉચ્ચાર કરે તે રીતે દુર્યોધન બોલ્યા, “ એ પિતાજી... આ...આ...આવ્યો છું... શ્રી ધૃતરાષ્ટ્રજીએ તેને નજીક આવેલો સમજીને આશીદ આપવા માટે પોતાના હાથ ઊંચા કર્યા ત્યાં તે ધમણ ચાલતી હોય તેવા જોર જોરથી ચાલતા શ્વાસ અને ડુસકાં સંભળાયાં.
ધૃતરાષ્ટ્ર વ્યગ્ર મને પિતાના આ હૈયાના હાર જેવા પુત્રને કહી ઊઠયા, બેટા તારા જેવા ધીર, વીર, બહાદુર, પરાકની શક્તિશાળી પુત્રને શું થયું છે? આમ હીઝરાયેલે અને ગભરાયેલા કેમ લાગે છે? બેટા! બોલ, તારું કેઈએ અપમાન કર્યું છે? તને કઈ વાતનું ઓછું આવ્યું છે? બેટા કેણે તારું પ્રતિકૂળ કયું છે? જલદી બોલ બેટા! તને કઈ દુખી કરી શકે તેમ નથી છતાંય તું કેમ દુઃખી છે? બેટા... સમજાતું નથી. બેટા. સમૃદ્ધિથી છલકાતા રાજદરબારમાં તને શું દુઃખ હોય? બેટા ! તારી રદ્ધિ સિદ્ધિ અને વૈભવને કઈ પાર નથી છતાંય તું કેમ દુભાય છે?”
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૭. પિતાજીને રિદ્ધિ સિદ્ધિ શબ્દ સાંભળતા જ દુર્યોધન વ્યગ્ર બની ગયે પિતાજી! આપે મને આજ સુધી અંધારામાં જ રાખે છે. માત્ર મને જ નહીં પણ આપ પણ અંધારામાં જ રહ્યા છે આપ માત્ર મારી જ સંપત્તિની વાત જાણે છે પણ પેલા.... આપના ભાઈ પાંડુરાજની છલકાઈ જતી અદ્ધિ અને સિદ્ધિને વિચાર જ કયાં કર્યો છે? શું છે આપણી ત્રાદ્ધિમાં? પેલા પાંડવોની સંપત્તિ તે જુઓ, તેનું વર્ણન તો સાંભળે, તેઓની સંપત્તિ પાસે તો આપણા રાજ મહેલ પણ વખાર જેવા છે. હું સીધે હસ્તિનાપુરથી જ આવું છું પાંડની ભવ્ય અને દિવ્ય રાજ સભા જોઈ ત્યારે જ મને સમજાયું છે કે સમૃદ્ધિ કોને કહેવાય ! તેમના મહેલ પાસે આપણે મહેલ તે ઝુંપડી જેવો જ લાગે છે. મને તો લાગે છે કે પાંડવેના ખાસ સેવકને ય આપણું કરતા કંઈક ઘણા મોટા અને ભવ્ય રાજમહેલે છે. માનવ જાતિની સફળતા તે ખરેખર તેઓ જ માણી રહ્યા છે. પિતાજી મારાથી તેમને આ વૈભવ જરાય સાંખી શકાતો. નથી. મને તો હસ્તિનાપુરનો મહેલ જોતાં ત્યાં જ રડવું આવી જતું હતું. પાંડે ખૂબ સારા અને ડાહ્યા છે, એવું આપ રોજ કહ્યા કરે છે પણ.... આ અફાટ સંપત્તિ થયા બાદ આપને પણ કદી તેઓએ બોલાવ્યા છે ? આ તે ઠીક થયું કે હું ત્યાં ગયે. નહીં તો એમની સંપત્તિની મને કદીય ખબર ન પડત. મામા શકુનિ તો કહે છે કે ખરેખર આ સંપત્તિ તો તમારી જ કહેવાય. પાંડવે ભલે પૂરે પૂરી સંપત્તિ ન આપે પણ અડધી સંપત્તિ તે તેમણે આપવી જ જોઈએ.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી ધૃતરાષ્ટ્ર સમજી ગયા છે કે આજે દીકરાની આંખમાંથી ઈર્ષ્યાની આગ ઝરી છે. હવે તે સત્ય જોઇ શક વાના નથી, સત્ય નહી' જોઇ શકે એટલું તેા ઠીક છે પણ હવે આ ઇંધન શાંતિથી જીવી પણ નહીં શકે. બીજાના સુખની આગમાં આજે દુર્યોધનનુ હૈયુ શેકાઈ રહ્યુ છે અને શકુનિ તેના પર તેલ છાંટી રહ્યો છે.
પિતા શ્રી ધૃતરાજી કશુ કહે તે પહેલાજ શકુનિએ કહ્યું, “જવા દો ક્રોડા અને અબજો રૂપિયાના દર દાગીનાની વાતાને.. ! જવા દે મૂલ્યવાન વસ્ત્રાની વાતને જવા દો મૂલ્યવાન હરતી અને અશ્વરત્નાની વાત ને... પણ મુખ્ય વાત તે એ છે કે તેઓએ પેાતાની આવી સમૃદ્ધિના જોરે દેશ વિદેશના નાના મેાટા દરેક રાજાઓને આધીન કર્યાં છે. શુ રાફ વધી ગયા છે યુધિષ્ઠિરના ! મેં તે કદી ય આપના ભાઈ શ્રી પાંડુરાજને! આવે! રફ અને ઠસ્સા જોયા નથી. આ યુધિષ્ઠિરભાઈ તે જાણે શી વાતે થઈ ગયા છે. મેટા માટા રાન્તએની તે એમને ત્યાં એવી તે લાઈન લાગે છે કે મારાજેવાને તે એમની પાસે જવાનો મોકો ય ન મળે અરે! મારી વાત તેા છેડે....હું તેા પરાયા કહેવા પણ પેાતાના જ બધુ દુર્ગંધન જેવાને પણ યુધિષ્ઠિરને મળવા માટે લાઈન લગાડવી પડે તે હદ થઈ ગઇ ને ! વડીલ ધૃતરાષ્ટ્ર ! આ દુર્ગંધન જ એવાછે કે આવું સહન કરીલે.... બાકી મારા જેવા તે આવું જોઈને આપઘાત જ કરે. શ્રી ધૃતરાષ્ટ્રજી બિચારા શુ કરે ? એ સમજે કે સલાહ આપનારા શબ્દો કામળ આવે છે પણ ખરેખર તે તે દુર્ગંધનના હૃદયમાં આગ પ્રગટાવે છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૦૯ :
આપી શકે તે કેઈને શાંતિ આપજે પણ કોઈને સંતાપ તે ન જ આપતા...
ઘેલા બનેલા દુર્યોધનની વિહવળતા તથા ઉશ્કેરાટ ભરી શકુનિની વાત સાંભળી ધૃતરાષ્ટ્રને ડઘાઈ જાય છે. શ્રી ધૃતરાજી પિતાના વહાલા દુર્યોધનના માથા પર હાથ ફેરવીને કહે છે, બેટા ! આપણી પાસે શું નથી?
પારકા ભાણે લાડુ મોટા લાગે....પણ તું વિચાર કર તારે રાજમહેલ કંઈ આછે ભવ્ય નથી. તેને પણ બહુ રાજાઓની કંઈ ઓછી હુંફ નથી. બેટા ! કદાચિત્ યુધિષ્ઠિર પાસે કંઈક વધારે હોય તે પણ થઈ શું ગયું? શું પાંડવો તારા ભાઈઓ નથી ?
દુર્યોધન : “પિતાજી! ભાઈઓ છે....અને તેમાંય વળી મેટા હોવાનો રફ રાખીને ફરી રહ્યા છે. એની જ પંચાત છે ને? એક તે ભાઈ થઈને મોટા કહેવાય....અને આવા સુંદર રાજ મહેલ બંધાવે અને આપણને જણાવે પણ નહીં ? પિતાજી ! અમને એ મેટાભાઈએ બે લાવ્યા શા માટે? સંપત્તિમાંથી ભાગ આપવા નહીં પણ અંગારા જેવી સંપત્તિથી અમારાં કેમળ કાળાંને બાળવા માટે જ બોલાવ્યા ને ?
કેણે કહ્યું હતું કે તમે અમને હસ્તિનાપુર બોલાવો? શકુનિ વ્યંગથી કહે છે, “ભાઈ ! મોટા માણસની મેટાઈ તો ત્યારે જ કહેવાય કે નાના પર પોતાને દોર દમામ ગુજારે!
શ્રી ધૃતરાજી : બેટા દુર્યોધન ! અરે શકુનિજી ! આ વિચાર કરે આપણને શોભતો નથી. કેઈની પણ સંપત્તિને આબાદીને અને ચડતીને જોઈને આપણે આનંદ લેવો જોઈએ. તેમાંય સ્વજનની આબાદીથી તો આપણે ગૌરવ લેવું જોઈએ!
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૦
અરે આ મન! તારી શુદશા છે? નજીકમાં ઊગેલુ આડ હોય તેા છાંયા તા મળશે ને? એ વિચારે તું આનંદ કરે છે, અને નજીકના સ્વજનની સપત્તિથી તું સળગી ઊડે છે ? તું શા માટે પ્રજવલી ઊઠે છે ?
જે પરની સપત્તિમાં સુખ જોઇ શકે છે તે એવા સુખી મહાસુખી અને છે કે તેને પોતાના દુઃખને પણ ભૂલતા વાર લાગતી નથી.
ઃઃ
શ્રી ધૃતરાષ્ટ્રજી : “ બેટા દુર્ગંધન ! શકુનિજી ! આવા વિચાર કરવા તમને શે।ભતા નથી. આ પાંડવે તે આપણા જ છે ને ?”
'
6
દધિન ! “ પિતાજી ત્યાં જ વાંધા છે ને? આપ હજી ભ્રમમાં જ છે. તેઓ ભેગા હતાં ત્યારેય કદી આપના હતા નહી' અને આજેય આપણા નથી. માત્ર આપ જ મધાને મારા ’ મારા' કરી રહ્યા હતા. અને તે ત્યારથી જ સમજી ગયા હતા કે બધાય પાંડવા છે જુદા પણ અંદરથી તેા એક જ છે. આપણને જુદા પાડવાના જ ખેલ ખેલી રહ્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે તેઓને અમારી સાથે વેર વિરાધ જ કરવેા છે. મારું અને મારા નવાણુ ભાઈઓનું ખરાખ જ દેખાડવું છે. પિતાજી ! ભલે....આપને ખુશી પડે તેમ કરો હું તે। આવું જીવન જીવવા કરતાં જીદગીને ટૂંકી કરવામાં જ માનું છું” દુર્ગંધન શકુનિને સાથે લઇને ઊભા થઇ જાય છે. ધૃતરાષ્ટ્ર તેઓને રોકીને કહે છે, “ બેસા, એમ ઉતાવળા થઈને ઊભા ન થઈ જવાય
77
Page #444
--------------------------------------------------------------------------
________________
દુર્યોધન બેઠા તો ખરા પણ ડુસકાં ભરતાં હોય તેવા. અવાજે રડવા લાગ્યા. પિતાજી! પેલા પાંડને તે આપણી : સાથે કેઈ આત્મીયતા જેવું પણ નથી. હા....છે સંપત્તિને . મહાગર્વ ! શું હું આપને મારા મેઢેથી જ મારું અપમાન કહું? આ મામાજીને પૂછે કે તેઓએ રાજમહેલમાં અમારી કેવી ક્રૂર મજાક કરી છે? મને તો લાગે છે કે આપના પ્રેમ ખાતર જ આ વાત આપને જણાવવા માટે આવી શકે છું. બાકી હું તે ત્યાં જ મરી ગયા હોત!
મામા શકુનિ શ્રી ધૃતરાષ્ટ્રજીને જે બન્યું છે તે બધું કહી સંભળાવે છે.
શ્રી ધૃતરાષ્ટ્રજી સમજે છે કે અપમાન અને ઈષ્યના દાવાગ્નિથી દુર્યોધન સળગી ઊઠે છે. પરિણામે કયાંય પ્રાણ પણ ગુમાવી બેસશે! તેથી અત્યારે તેને શાંત કરે જ જરૂરી છે. કંઇક વિચાર કરીને શ્રી ધૃતરાષ્ટ્રજી કહે છે “બેટા ! શું કરીશું એ પાંડવોની જોડે? શું આપણી તાકાત છે કે એ મહાનવીરોને આપણે યુદ્ધમાં હરાવી શકીએ ? કુરુવંશના નબીરા થઈને તમે પરસ્પર લડશે તેમાં આપણા વંશની કીતિ થવાની છે ખરી ? અત્યાર સુધીની વંશની કીતિ પર પાણી ફરી વળશે વળી લજાથી આપણા મસ્તક ઝૂકી પડશે. બેટા દુર્યોધન ! આખી દુનિયા મને પીંખી નાંખશે. બધા જ કહેશે કે આ વૃદ્ધ આજે પોતાના પુત્રના મેહમાં આવી ગયા છે પોતાના છોકરાઓને ઈર્ષ્યા–મત્સર કરતા રોકી ન શકયા , તેથી જ બેટા દુર્યોધન! પુનઃ પુનઃ તને કહું છું કે અભિમાન એ પતનનું કારણ છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
લેકે સમજે છે કે અભિમાને એ ઊર્ધ્વતાની સીડી છે પણ ખરેખર એ સીડી પર ચડીને કઇ ટકા નથી દરેકનું તેના પરથી પતન થયું જ છે.
બેટા ! તું મહેરબાની કરીને આ અહંકારને છેડી દે!
બેટા ! આ લપસણી સીડીને છેડી દે! જે પાંડે તારી સામે થઈ જશે તો લાખો વીરેને સંહાર થઈ જશે!
બેટા ! તારા મગજના નાનકડા અહંકારને ખાતર તું માનવ જાત પર એક અત્યાચાર આચરીશ નહીં!
બેટા! આ યુદ્ધની ભયાનક્તાની તે હું કલ્પના પણ કરી શકતો નથી !! મામા શકુનિજી કે જોઈને બોલી ઊઠયા.
વડીલવર્ય શ્રી ધૃતરાષ્ટ્રજી! આ મારા ભાણિયા ને હું આ વાત સમજાવવા માટે જ આપની પાસે લાવ્યો છું. હં કેટલાય વખતથી ભાણીયાને સમજાવી રહ્યો છું કે આ પાંડવોની જોડે લડી શકાય તેવું છે જ નહીં છતાં ય આ છોકરે માનતો જ નથી.” અને જરાક વિલક્ષણ ચહેરે દુર્યોધનની સામે જોઈ લે છે દુર્યોધન કંઈક બેલવા જાય તે પહેલાં જ તેને ચૂપ રહેવાની સંજ્ઞા કરે છે.
શકુનિ પોતાની વાતને આગળ ચલાવે છે. “વડીલવર્ય! પાંડે સજન છે તેમાં ના નહીં. તેમાંય આપના ભત્રીજા છે. દુર્યોધનને બંધુઓ છે. આ બધી વાત ખરી.....પણ સમસ્યા તે એક જ છે કે આ પાંડેની પાસે અનર્ગત લક્ષ્મી વધતી જ જશે તે આ બિચારા મારા ભાણિયા-કૌરનું કેડીનું પણ મૂલ્ય નહીં રહે દુર્યોધનનું આજે પાંડવકુળમાં
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૧૩ જે અપમાન થયું છે. તેમાં હું તે આપનું પણ હડહડતુ અપમાન અને આપની મજાક જ જોઉં છું. આપના જેવા વડીલના પુત્રોની આવી મજાકમાં દ્રૌપદી પણ ભળે એ સ્પષ્ટ રીતે ખતરનાક ચીજ છે ! છતાં ય આપ તો વિચારક છે !' આપને જે વિચારવું હોય તે વિચારે?
ચતુર શકુનિએ ધૃતરાષ્ટ્રના અહંકારને ઉશ્કેર્યો દુર્યોધનના અહંકારને શાંત પાડવા મથતા શ્રી ધૃતરાષ્ટ્રજી ચતુર શકુનિની વાતમાં ઝડપાઈ ગયા છે. ચતુર શાળા શકુનિજી શ્રી ધૃતરાછૂજીની મગજ ધુરા માટે ધૃતધુરા બની ગયા.
શ્રી ધૃતરાષ્ટ્રજી બેલી ઊઠયા, “શું પાંડની સંપત્તિ આપણને એમને એમ કંઈ મળતી હશે? શું યુધિષ્ઠિર કંઈ પોતાને અધિકાર છોડે ખરે? મને તો લાગતું નથી કે કોઈ માર્ગ હાય !”
" શકુનિ, “શ્રી વડીલવર્ય! આપની કૃપાએ હું પણ કંઈક વિચારી શકું છું. જે આપ આજ્ઞા કરે તો હું કઈ એવા માર્ગનું આયોજન કરું કે એનાથી પાંડેની સાથે યુદ્ધ પણ ન થાય. વળી તેમની સાથેના સંબંધે ય ન બગડે અને પાંડને ખજાને સીધે હસ્તિનાપુરથી ઈદ્રપ્રસ્થ આવીને ઊતરે “શકુનિએ આગળ ચલાવતાં કહ્યું કે શ્રી ધૃતરાષ્ટ્રજી ! યુધિષ્ઠિર પાંડમાં નાયક છે. પાંચે ય પાંડે એક એકથી ચડે તેવા હોવા છતાંય તેઓનો સંપ ઉત્તમ છે. યુધિષ્ઠિર જે કહે તેને સહુ પ્રમાણ કરે છે. આ યુધિષ્ઠિરમાં એવી કઈ
ટેવ નથી કે જેનાથી તે કબજે થાય. એવું કે વ્યસન પણ તેને લાગ્યું નથી કે જેનાથી તેને કબજામાં લઈ શકાય... પણ..હા, એક વાત યાદ આવે છે કે તેને એક શેખ લાગે છે. જુગારબાજીની વાત આવે ત્યાં જ તે તૈયાર થઈ જાય છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
A. ૧૪ પણ તેને જુગાર રમતાં જરાય આવડતું નથી. વળી ધૃતરા
જી! આપની કૃપાએ જુગારમાં મને કઈ હરાવે તેમ નથી. જે આપ આજ્ઞા આપો તે હું પાંડેની સમગ્ર લક્ષ્મીને આપના ચરણમાં પધરાવી દઉં અરે!...
ત્યાંજ દુર્યોધન કહે છે “પિતાજી ! મામાજીની આ વાત પણ આપ માનતા નથી. માતા ગાંધારી પણ ઘણી વખત કહેતી હોય છે કે તારા પિતાજીને મારા ભાઈ જેવા અનુભવીની હોંશીયારી અને સલાહની કશી દરકાર જ નથી. નહીં તે આપણે પણ કયાંય આગળ વધી ગયા હતા હવે તો આ બાબતમાં આપે મામાને સંમતિ આપવી જ પડશે. શકુનિ કહે છે,” જુઓ હું આપને જુગાર રમવા માટે દબાણ કરતે હઉં તે જુદી વાત છે. જુગાર તે દુર્યોધન અને હું રમીશું આપને તે માત્ર સંમતિ જ આપવાની છે. આપ વડીલને પૂછયા વગર આગળ ન જ વધવું એવી મારા ભાણિયા દુધનની અતિ ઉત્તમ અને વિનયપૂર્ણ લાગણી છે....
વડીલવર્ય! આપ હવે દુર્યોધનને અન્યાય ન કરશે!
શ્રી ધૃતરાષ્ટ્ર તે ક્ષણવાર વિચારમાં પડી જાય છે. પોતાના જ ભેળા શંભુ જેવા યુધિષ્ઠિરને શકુનિ જુગારમાં હરાવી દે તે તે શકય જ હતું પણ...આ માગ કે કહેવાય તે અંગે શ્રી ધૃતરાષ્ટ્રજી મુંઝવણ અનુભવતા હતા આ માર્ગના આઘાત-પ્રત્યાઘાતને તેઓ હમણાં ને હમણાં વિચારી શકે તેમ ન હતું. આ બાજુ દુર્યોધન તુરતજ જવાબ લેવા જીદ લઈને બેઠો હતો. થોડા વિચારબાદ શ્રી ધૃતરાષ્ટ્રજીએ કહ્યું, “શકુનિજી! તમારી વાત નવી છે તેથી થેડી વિચારણા માંગે છે. એટલે જ હમણાં હું હા કહી શકું તેમ તો નથી છતાંય ના પણ કહેતા નથી. પરંતુ પાકે વિચારતો હું કાલે જણાવીશ.”
Page #448
--------------------------------------------------------------------------
________________
: - ૪૧૫ | દુર્યોધનઃ પિતાજી! કાલે શા માટે? જવાબ તે આજે જ આપ જોઈએ. -
શ્રી ધૃતરાષ્ટ્રજી બેટાઆમ જીદ ન કર ! આવી વાતને એક જ ઝાટકે કયારે પણ નિર્ણય ન કરાય. હું વિચાર કરીશ ત્યાર બાદ આપણે જેના રાજ્યમાં છીએ.... જેને હું આશ્રિત છું તે તારા વિદુર કાકાને પણ મારે પૂછવું પડશે”– આવી વાત સાંભળતા જ દુર્યોધન છેડાઈ પડ્યો મનમાં ને મનમાં બોલી ઊઠ, યે ! આવી વાતમાં ય તમારે તમારાથી નાના ભાઈ વિદુરને પૂછવું પડે? યુદ્ધ માટે પિતે ના કહી અને હવે ધત માટે પોતે ના ન પાડવી પડે માટે વિદુર કાકાનું નામ લે છે આ વિદુર કાકે કયારે હા કહેવાનું છે?” ધુંઆપૂંઆ થયેલે દુર્યોધન અસહાય નજરે મામા શકુનિની આંખે જુએ છે. મામા શકુનિ શાંત છે.... જાણે આંખના ઈશારાથી કહી રહ્યા છે.... “શાંતિ રાખે ! વાતમાં થડે પડદો પડવા દે! આખરે મારા દાવથી કેઈ બચી નહીં શકે. હું આગળ બધું જ સંભાળી લઈશ.”
છતાં ય પગ પછાડતો દુર્યોધન બે , “ભલે તમે વિદુર કાકાને પણ પૂછો. પણ જે કાકાને જવાબ ના હોય અને તમે શકુનિ મામાને આજ્ઞા ન આપવાના હોય તો જાણી લેજે કે મારે આ રાજ્યનું તે શું....પણ આ જીવનનું ય કશું કામ નથી. હું તો શાંતિથી મરી જઈશ. પાંડવોના આવા અપમાનથી ક્ષણે ક્ષણે મરી જવા કરતાં.... આગમાં પડી જવાથી મને ઠંડક વધારે થશે... પછી પિતાજી ! તમે અને વિદર કાકા સુખેથી રાજ્ય ભેગવજે અને જે તમને આ રાજ્ય ભોગવતાં એકલાપણું લાગતું હોય તો તમે અને ય પેલા પાંડુકાકાને શરણે જજે.
Page #449
--------------------------------------------------------------------------
________________
४१६
ગુરમાં ને ગુસ્સામાં દુર્યોધન ઊભો થાય છે. છતાં ય શ્રી ધૃતરાષ્ટ્ર પ્રેમપૂર્વક દુર્યોધનનું નીચે ઢળી ગયેલું મુખ ઊંચું કરે છે. માથા પર હાથ પંપાળીને કહે છે, “બેટા! દુર્યોધન! તારી સંપત્તિ કઈ ઓછી નથી. એ કારણથી જ તને ગુસ્સો આવતો હોય તો તેને રસ્તો હું હમણાં જ કરી નાખું છું તેઓની દિવ્યસભા કરતાં પણ તારી રાજસભાને હું સુંદર બનાવીને રહીશ. બેટા ! તારા મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ.
આટલું સાંભળ્યા પછી દુર્યોધન શાંત પડ્યો ખરે. કદાચ જાણું બુઝીને પણ શાંત રહ્યો હશે!
શ્રી ધૃતરાષ્ટ્રછ તરત જ ઈન્દ્રપ્રસ્થના ચતુરમાં ચતુર સ્થપતિઓને બેલાવે છે. સેંકડો ભવ્ય દરવાજાવાળી અને હજારે મણિમાણેકથી જડિત થાંભલાવાળી રાજસભાના મંડાણ કરાવે છે. આ રાજસભાનું નિર્માણ શક્ય તેટલી ઝડપે પરિપૂર્ણ કરવા તાકીદ કરે છે.
શ શ્રી વિદુરજીનું આગમન હવે અવસર જોઈને એક દિવસ પિતાના અંગત વિશ્વાસુ માણસોને-શ્રી વિદુરને બોલાવવા માટે મોકલે છે. શ્રી વિદુર પણ પિતાના વડીલબંધુ શ્રી ધૃતરાષ્ટ્રજીનું આમંત્રણ પ્રાપ્ત કરી ધૃતરાષ્ટ્રજીના ચરણોમાં મસ્તક ઝૂકાવીને હાથ જોડીને સેવામાં ઊભા રહ્યા છે, કહી રહ્યા છે, “હે વડીલવર્ય ! આપે આ સેવકને શા માટે યાદ કર્યો છે?”
શ્રી ધૃતરાષ્ટ્રજીએ પણ પ્રાસંગિક વાત પૂર્ણ કર્યા બાદ દુર્યોધને અને શકુનિએ કહેલી તમામ વાત શ્રી વિદુરને સમજાવી. અને તે માટે શ્રી વિદુરનો અભિપ્રાય માંગ્યો.
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૧૭
શ્રી વિદુરજી આ વાત સાંભળીને શેાકમગ્ન બની ગયા. તેમના મુખ પરના તમામ હ` જાણે હવામાં જ ઓગળી ગયેા. તેમણે તા માટાભાઈને શાંત પણે છતાંય મક્કમ અવાજે કહી દીધું “ આ ભાઈ ! આ વડીલવ! આપ દુર્ગંધનનું નામ જ ન દો. એ હીનાત્મા માટે સંતપુરુષાએ ઉચ્ચારેલી વાણી સાચી જ પડવાની છે. આ દુર્યોધન આપણા કુળ પર્વતને આગ લગાડીને જ જંપવાના છે. ભાઈ શ્રી ધૃતરાષ્ટ્રજી ! હું આપને શું કહું ? જુગાર એ તેા જુગાર જ છે. તેમાંય યુધિષ્ઠિરને જુગાર રમાડીને તેની સંપત્તિ મેળવવાના વિચાર એ તેા અધમાધમ છે. હું તેા યુધિષ્ઠિરને પણ કહીશ અને તમને પણ કહું છું કે જુગારનું વ્યસન તે આપણા રાજકુળમાં જોઈએ જ નહી. આ જુગારના વ્યસનથી જ ભૂતકાળમાં અનેક અનર્થા સર્જાયા છે. પેલા સાત્ત્વિક નળ ફૂમરનેા નાશ પણ આ જુગારમાં જ થયા હતા....
ધનવાન છતાં આળસુ.... લાભી અને ધૂત લાકોએ જ ભેગા થઈને ગેહવેલા જે દાવ તે જ જુગાર છે.
આવા જુગારને કાઈ પણ ડાહ્યા માણસે પ્રાત્સાહન ન આપવું જોઈએ. શ્રી ધૃતરાષ્ટ્રજી ! આપ તા સૌથી માટા છે. મને એ નથી સમજાતું કે છોકરાઓના આવે! વિચાર તમે સાંભળી પણ કેમ શકયા હૈ.... હવે શ્રી વિદુરજી આ પ્રસ ંગે શ્રી ધૃતરાષ્ટ્રજી આદિ સહુને નળકૃખરને ઈતિહાસ સ ંભળાવી રહ્યા છે....
Page #451
--------------------------------------------------------------------------
________________
જ પ્રેમ અને વિશ્વાસ બે જુદી ચીજ છે.
પ્રેમ પૂર્વના કેઈ ઋણાનુબંધથી હોય છે. તે વિના પ્રયત્ન પણ મળી જાય છે. જ્યારે વિશ્વાસ એક આ જન્મની સાધના છે અને સગુણેની પ્રાપ્તિ સિવાય કેઈને વિશ્વાસ મેળવી શકાતું નથી. 1 પ્રેમ મેળવી જશે.....વિશ્વાસ કેળવી જાણે. ક આશ્ચર્ય છે.....ઘડીયાળની ટકટક ગમે છે પણ ઘરડાની ટકટક આપણને ગમતી નથી.
ઘડીયાળ સમયનું જ્ઞાન કરાવતી હશે તે ઘરડા પણ સમય (પ્રસંગ)નું ભાન ઉત્તમ રીતે જ કરાવે છે. . કોઈ પણ જાતના વિજય બાદ પ્રભુભક્તિ, ગુરુભક્તિ
અને વડીલેની ભક્તિ કરવાથી વિજયને ઉન્માદ રોકાઈ જાય છે અને ઉન્માદ રોકાતા પતન પણ અટકી જાય છે. જે વિજય બાદ વિનયી ન બનાય તે વિનાશ
અનિવાર્ય છે. પર દિગવિજય બાદ યુધિષ્ઠિરે જેલ મહાન જિનભક્તિ
મહોત્સવ એ વિરલ વિજ્યને પચાવવાની એક પવિત્ર પ્રક્રિયા હતી.
- હાસ્યને કેટલાક લોકો સદ્દગુણ ગણે છે. પણ નિર્દોષ
કહેવાતા એવા પણ હાસ્ય વિનાશ સર્યો છે. કહેવતમાં પણ કહ્યું છે “કજીયાનું મૂળ હાંસી.”
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૧૦
પર દુર્યોધનની દિવ્ય સભામાં થયેલી દુર્દશા પર જે દ્રૌપદી
કે યુધિષ્ઠિર અન્ય પાંડે હસ્યા ન હોત તો કદાચ. મહાભારત રચાયું ન હેત. સદા પ્રસન્ન રહેવા માટે હાંસી ખેાર રહેવું જરૂરી નથી. ઉપરથી હાંસી ખેરના જીવનમાં ક્ષણવાર પ્રસન્નતા. પ્રગટતી હોય છે. બાકી તો કલેશ જ હોય છે. અને એ ક્ષણિક પ્રસન્નતા પણ ઉપરછલ્લી જ હોય છે.
આંતરિક પ્રસન્નતા હોતી નથી. 1 અતિથિ બનેલ વ્યક્તિને ક્યારેય અપમાન ન લાગી
જાય તેનો ખ્યાલ રાખવે, નહીં તો એ વેર લીધા વિના નહીં રહે. યુધિષ્ઠિર આ સમજતા હતા માટે ગંભીર હતા. ચારે ભાઈઓ આ ન સમજી શક્યા. માટે કરૂણતા સર્જાઈ ચાટ એટલે માર વાગ્યા પછી લોહી નીકળી જાય તે સાર ગણાય છે. પણ જો લેહી બહાર ન વહે તે ઘા ગંભીર કહેવાય છે. તેવી રીતે કેઈનું મન અતિ દુઃખી થાય તો તેને જલદી બેલાવી લે, નહીં તે એ મૂઢમાર જેવી ગંભીર ચેટ બની જશે. સુખી થવાને સૌથી મટે રસ્તો એ છે કોઈને સુખી જતાં કદી દુઃખી ન બને. હસ્તિનાપુરમાં દુર્યોધન ગયા ન હતા તે પહેલાં તે એટલા દુઃખી ન હતા પણ યુધિષ્ઠિરને અતિ સુખી જોયા બાદ તે ભયંકર દુઃખી થયા છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૨૦
ચેરી અને જૂઠ જેવા પાપ હજીય કઈ રીતે અર્થદંડના પાપમાં ગણી શકાય પણ ઈર્ષ્યા તે સ્પષ્ટ રૂપે જ
અનર્થદંડ રૂપ પાપ છે. પર ઈષ્ય એટલે બીજાના સુખને જેઈ પિતાના સુખને
વિનાશ નોંતર.
ઈષ્યને દૂર કરવાની એ જ દવા છે અને તે છે પ્રદ ભાવના.
પર ઈર્ષ્યા એને જ પેદા થાય છે જેને જીવનની સ્પર્ધામાં
પિતાની હાર કબૂલી છે. માં જ્યાં સુધી સ્પર્ધા હોય ત્યાં સુધી હાર હોતી નથી,
હાર હોતી નથી ત્યાં દુઃખ હોતું નથી. પણ જ્યાં સ્પર્ધામાં દુઃખ પેદા થાય છે ત્યાં સમજી લેવું કે તમે હારને એડવાન્સમાં (આગેતરી) સ્વીકારી લીધી છે. 1 ઘોર પાપને ઉદય જાગે ને કદાચિત્ દુર્યોધન જેવા બનવું પડે તે હજીય બનજે પણ શકુનિ જેવા તે
કદીય ન બનતા. જ દુર્યોધન દુષ્ટતાનું પ્રતિક છે પણ...શકુનિ તે દુષ્ટતાની
ફેકટરી છે. પિતા ધૃતરાષ્ટ્રને આપઘાતની ધમકી આપતા દુર્યોધન એક સ્ત્રી જેવા લાગે છે. દુઃખી પરિસ્થિતિમાંથી છૂટવા માટે આપઘાત નહીં પણ પાપઘાત કરવાની જરૂર છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૧
। આપઘાત—દેહ નાશ કરી શકે પણ પાપઘાતથી જ દુઃખ નાશ થાય છે.
મૈં આપઘાત સામાજિક, રાજકીય અને ધાર્મિક ગુન્હા છે. પણ પાપઘાત આધ્યાત્મિક ગુણ છે,
મૈં સારું કામ દેવને પૂજીને જ કરી છે. તેમ કાઈપણ કામ વડીલને પૂછીને જ કરો.
– વડીલની સલાહથી કરેલા કાર્ટીમાં વકીલની ફી ચૂકવવાના વારે આવતા જ નથી.
ક્ર શનિ મહાન રાજકારણી છે; દુધનને કહે છે “જુગાર રમવાની રજા તા તારે ધૃતરાષ્ટ્ર પાસે લેવી જ પડશે, ધૃતરાષ્ટ્રને પૂછવુ જ પડશે.” તેમાં આશય ધૃતરાષ્ટ્રની સંમતિની અપેક્ષા નથી. પણ પૂછીને કરીશુ' તે ધૃતરાષ્ટ્ર વિરોધ નહીં કરે.
પ્રેમ સ્નેહ સ્વરૂપે હાય છે ત્યાં સુધી પેાતાના પ્રિય પાત્રમાં પણ ન્યાય અન્યાયના વિચાર કરી શકાય છે જ્યારે મેહરૂપે પરિણમે છે ત્યારે ન્યાયની ભાવના ખલાસ થઈ જાય છે.
ધૃતરાષ્ટ્રને પુત્ર મેાહ હતેા એટલે જ દુર્ગંધનના ગમે તેવા દેષાને ન જાણી શકયા. તેનામાં દોષ! હાવાં છતાંય તેએ દુર્ગંધનને છેડી શકયા ન હતા.
ઈપણ પાત્ર પર મેાહ હાવે! એટલા માટે ગુન્હા કે પ્રેમ પાત્રના ખાતર તે સહુને અન્યાય કરી શકે છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
E; પ્રેમ માનવને જગાડે છે...મેહ માનવને ભગાડે છે. ક યુવાનની ફરીયાદ છે-ઘરડાઓ દરેક કાર્યમાં વિચાર
વાની વાત કરે છે અને મારે ત્યાં સુધી વિચાર જ કર્યા કરે છે,
ઘરડાઓનું નિરીક્ષણ છે કે આજના યુવાને વિચાર જ કરતા નથી અને કેઈપણ કાર્યમાં ઝંપલાવે
છે પરિણામે વિચાર થાય ત્યાં સુધી જીવતાં નથી. પર લાંબે વિચાર કરવો એ થોડી ભૂલ છે પણ ખોટો વિચાર
કરે એ મોટી ભૂલ છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
A
પ
ક
RE
(જીજી:
or giી વાડિમોટી
૨૩ હિંગુલ દેવ ! પટણાનું નામ કુસુમપુર હતું. ત્યાં ફૂલે ખૂબ થતા. એક માળી સવારે ખૂબ જ વહેલો ઊઠી ફૂલે આપવા જતો. એકવાર તેને રસ્તામાં જ સંડાસની હાજત થઈ માળી તે હાજતને રેકી ન શક્યો. આખરે રસ્તા પર જ સંડાસ બેસી ગયે. બેઠા પછી ખૂબ ડર લાગે. કોઈ જોઈ જશે તે સવારના પહોરમાં ગાળો દેશે. પણ તેને એક તુક્કો સૂઝળ્યો. પિતાના કરેલા સંડાસ પર કુલ મૂકી દીધા, બીજા માળીએ આ જોઈ લીધું. તેણેય કુલ ચઢાવ્યા. બીજ પ્રમાણે ત્રીજાએ... અને ધીમે ધીમે રસ્તે ચાલનારા રાહદારીઓએ પણ કુલ ચઢાવવા માંડ્યા. આટલા બધા માણસોમાંથી ફૂલ ચઢાવ્યા બાદ કેટલાયની શ્રદ્ધા ફળી. જેની શ્રદ્ધા ફળી તેણે તો ફૂલના ઢગલા કરવા ચાલુ રાખ્યા. અરે! ધીમે ધીમે આ દેવ હજરાહજૂર મનાવા લાગ્યા. રાજાના મંત્રી સુધી વાત પહેાંચી. આવા ચમકારી દેવ કોણ છે ? તપાસ કરો. જે ખરેખર ચમત્કારી હોય....તો આપણેય દર્શન કરી આવીએ.”
ચતુર મંત્રીએ શેાધ કરી. ફૂલની નીચેથી દેવ કાઢયા પણ દુર્ગધ જ દુર્ગધ...આ શું ? આને દેવ કેણે કહ્યા? તપાસ ચાલી. માળી પકડાયો. બોલ તારા દેવનું નામ શું છે? માળીએ કહ્યું- “સાહેબ ! લોકો હિંગુલ દેવ કહે છે.” મંત્રી કહે છે-“પણ, તું જ કહેને તે કયા દેવ છે?” માળીએ ડરતા ડરતા આખી વાત કરી. નગરજનના આશ્ચર્યને તે પાર ન રહ્યો.
આ તે દેવ કે માળીની વિષ્ટા.... ગતાનુગતિક લોકોની દશા દયનીય હોય છે,
Page #457
--------------------------------------------------------------------------
________________
ප්රපස
pe
ૉ ર્માભનવ-મહાભારત
વિભાગ-૧
સંપૂર્ણ
સ
卐
10:000:00
පපපපප්පු
0000000000000000000000
Page #458
--------------------------------------------------------------------------
________________ આશીવૃષ્ટિ હે શિષ્યદેવ ! | તમારા હૈયામાં ગુરુભકિતના અમૃત ઝરણાંઝરી રહયાડૅ oN છણાં વિશાળ સUાર બને અને આત્માની અખૂટ .....અge....અઠid શકિતના સ્વામી બt.. સ્વતિય પરમ ગુરુદેવેંદા નામે પ્રષ્ક્રિષ્ણબનાસકાઠી સેવા કરી મુકિnકાત મીઠા ઍવા લેવા ખૂબ ખૂબ સંયમી પાલકuમાં અપ્રમત્ત બની શકૉuસઠા માં ૨ક્ત બની મહાશની બધી....ધ્યા૪થઇ gષ્મહસૂરિ મ.સાસુધીની પાટ પરંપરા ચલવા બન ઍજ. - પંજ્યાસ. વિઝમ વિઅા વિ.સં 020 મણાવાડૅ પૂ.પં રાજય વિ.મ.ના દીકુuળા પ્રથમ દિને પૂ. ગુરુદૈવે એપેલશુભાષિસની અંદરની અભિલાષાસદાસકૃળ કર્યો છે.