________________
૧૩૩
<<
મૈં વાળમાં જ પેદા થઈને કરડતા જીવનું નામ જુ કહેવામાં આવે છે. પણ મગજમાં પેદા થયેલી “ જુ”નુ નામ શંકા છે....
પેાતાની જાતને સમ માનનાર પણ પહેલા રાષ નિળ અને નિર્દોષ પર કાઢે છે!
R E
રાહિણીએ પેલા ઢાલવાદકને વરમાળા પહેરાવી તે ગુસ્સા રાહિણી પર ઠાલવવા જોઇએ. પેલા ઢાલવાદક પર પણ ગુસ્સે હજીય કરી શકાય....પણ આજે સ્વ. ચવરમાં ભેગાં થયેલાંઓએ મહારાજા રુધિર પર હુમલે કર્યાં. તેની સાથે યુદ્ધ કર્યું....એટલાં જ માટે શું કહેવાયું છે કે “ દેવા દુલ ઘાતક : નસીબ પણ નબળાને જ પહેલા પટકે છે....
૮
,,
5 ચારિત્રના નિર્માણ માટે એક વાત ધ્યાનમાં રાખશે... “ જે નાની ખાખતમાં નમળે! પડી જશે તે માટી આબતમાં કીય સમળે! નહીં થઈ શકે. નાની ભૂલની અપેક્ષા કરીને કેાઈ નિષ્કલંક સફળ મહાત્મા બન્યા હાય તેવું ઇતિહાસમાં બન્યું નથી. વસુદેવની યથેચ્છ પ્રવૃત્તિ રોકવા માટેજ સમુદ્રવિજયે તેમને પહેલાં નજરકેદ રાખ્યા હતા. સમુદ્રવિજયને આય વસુદેવને શિક્ષા કરવા કરતાં પણ ભૂલની પર પરાંને રાકવાના હતા....
(6 ભૂલ અને ગુમડું” મનેય જેટલાં પ ́પાળવામાં આવે છે તેટલાં જ વકરે છે.
ટકા દુઃખાનું સર્જન પેાતાની પ્રકૃતિ-પ્રવૃત્તિ અને પરિસ્થિતિ ને ખાટી રીતે સમજવાથી જ પેદા કરે છે.
મૈં માનવ કદાચિત્