SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ 8 અજ્ઞાત કુલનો કણ્ અગદેશનો રાજવી કૃપાચાય ના આવા ખેલ જોઈને દુધનને ગુસ્સો આવ્યો. કૃપાચાયની ચાલ સમજતા દુૉંધનને વાર ન લાગી. ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ બાબતમાં શુ કહેવા ચા કરવા માંગે છે. તેની તેણે કેાઈ પરવાહ ન કરી. તેણે ઊભા થઈને કૃપાચાયને કહ્યું, “ આગાય પ્રર ! આપે જ્યારે આ કણને ભણાવ્યે ત્યારે કુળના વિચાર કર્યાં ન હતા ? કુળના વિચારના પ્રશ્ન એ પણ કણ માટે અને આજે જ્યારે ખરેખરા દાવ તમ્મે છે ત્યારે ? આપ જેવા આચાય ને આ પક્ષપાત શાભતા નથી. આપ આજે કણ ને હરાવવા માંગેા છે. કણ ને ઠંડા પાડી દેવાના આપને પેતરા છે. કુળનું શું મહત્ત્વ છે ? શ્રીરતા અને રણવીરતા સાથે કુળનું શું મહત્ત્વ છે ? ને યુદ્ધ કરવા માટે કુળનુ પ્રયે જન હેાય તે એકવાર મારા કપ્પુને અર્જુન સાથે લડવા દો. કયા કુળને! છે કેવી તાકાત છે તે હમણાં જ પર પડી જશે.કુળની વાત તે એક વાતનું છે. અને કૃપાજી તે અર્જુનને એમ કહેવા માગતા હોય કે અર્જુન રાજવી કુળ વગરના સાથે યુદ્ધ નહીં કરે તે કા માટે તે કણની સાથે અત્યાર સુધી ભચ્ચે ? અને હવે જો ઈચ્છે કે મારે રાજવી જોડેજ લડવુ છે તે ગે, જ મહાત્સવ મંડપમાં હું મારા કને રાજવી બનાવી દઉં છું. હમણાં જ કણના રાજ્યાભિષેક કરી દઉં છું. થોડી જ સવારમાં કણના રાજ્યાભિષેકની તૈયારી થઈ. ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર પણ ધમ સંકટમાં પડથા
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy