________________
૧૪૬
ૐ તેમનાથ ભગવાનના જન્મ
આ તરફ શૌરીપુરમાં સમુદ્ર વિજયની પત્ની શિવાદેવીને પણ ૧૪ મહા સ્વપ્ને! આવ્યા. વિખ્યાત નૈમિત્તિક કૌÇીકે અને ચારણ શ્રમણ મુનિએ ભાવિની આગાહી કરી. હે રાજન્ સમુદ્રવિજય ! આ તારા પુત્ર અવશ્ય ભાવિ તીથ કર બનશે.
સમુદ્રવિજયને મહાકલ્યાણકારી પુત્રના જન્મની જાણે વધાઈ આવી. અને શ્રા. સુ. ૫ ના દિવસે ભાવિના ખાવીશમાં તીર્થંકર શ્રી અરિષ્ટનેમિના જન્મ થયે....
આ અરિષ્ટનેમિને જન્મમહાત્સવ શૌરીપુરીમાં અદ્ભૂત રીતે ઉજવાયા છે. કૃષ્ણના જન્મ મહેાત્સવ તા ઉજવાઈ શકાયા જ ન હતા, તેથી સમસ્ત શૌરીપુરીમાં આ ભવ્યાત્માના જન્મ મહેાવમાં એક પરમ આનંદ લહરી વહી ગઈ હતી....
હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરના જન્મ વખતે ભેટગું લઇને આવેલ કારકની આ વાત સાંભળતાં કુંતીની આખામાં વિવિધ ભાવેશ આવ્યા અને ગયા. પણ પેાતાના અદ્ભુત પિતૃકુળ માટે તેને માન થયુ.....ગૌરવ થયુ ......કૃષ્ણ અને અરિષ્ટનેમિ જેવા મહાપુરુષેાના જન્મથી યદુકુળ હરખી ઊઠે તેમાં કોઈ શકા નહાતી.
ૐ કેસના મૃત્યુ ભય ચલાવી રહ્યો હત કહ્યુ કે પણ તેના
મથુરામાં કંસ પેાતાનું શાસન કારકે પેાતાની વાત આગળ ચલાવતાં