________________
E; પ્રેમ માનવને જગાડે છે...મેહ માનવને ભગાડે છે. ક યુવાનની ફરીયાદ છે-ઘરડાઓ દરેક કાર્યમાં વિચાર
વાની વાત કરે છે અને મારે ત્યાં સુધી વિચાર જ કર્યા કરે છે,
ઘરડાઓનું નિરીક્ષણ છે કે આજના યુવાને વિચાર જ કરતા નથી અને કેઈપણ કાર્યમાં ઝંપલાવે
છે પરિણામે વિચાર થાય ત્યાં સુધી જીવતાં નથી. પર લાંબે વિચાર કરવો એ થોડી ભૂલ છે પણ ખોટો વિચાર
કરે એ મોટી ભૂલ છે.