________________
જ પ્રેમ અને વિશ્વાસ બે જુદી ચીજ છે.
પ્રેમ પૂર્વના કેઈ ઋણાનુબંધથી હોય છે. તે વિના પ્રયત્ન પણ મળી જાય છે. જ્યારે વિશ્વાસ એક આ જન્મની સાધના છે અને સગુણેની પ્રાપ્તિ સિવાય કેઈને વિશ્વાસ મેળવી શકાતું નથી. 1 પ્રેમ મેળવી જશે.....વિશ્વાસ કેળવી જાણે. ક આશ્ચર્ય છે.....ઘડીયાળની ટકટક ગમે છે પણ ઘરડાની ટકટક આપણને ગમતી નથી.
ઘડીયાળ સમયનું જ્ઞાન કરાવતી હશે તે ઘરડા પણ સમય (પ્રસંગ)નું ભાન ઉત્તમ રીતે જ કરાવે છે. . કોઈ પણ જાતના વિજય બાદ પ્રભુભક્તિ, ગુરુભક્તિ
અને વડીલેની ભક્તિ કરવાથી વિજયને ઉન્માદ રોકાઈ જાય છે અને ઉન્માદ રોકાતા પતન પણ અટકી જાય છે. જે વિજય બાદ વિનયી ન બનાય તે વિનાશ
અનિવાર્ય છે. પર દિગવિજય બાદ યુધિષ્ઠિરે જેલ મહાન જિનભક્તિ
મહોત્સવ એ વિરલ વિજ્યને પચાવવાની એક પવિત્ર પ્રક્રિયા હતી.
- હાસ્યને કેટલાક લોકો સદ્દગુણ ગણે છે. પણ નિર્દોષ
કહેવાતા એવા પણ હાસ્ય વિનાશ સર્યો છે. કહેવતમાં પણ કહ્યું છે “કજીયાનું મૂળ હાંસી.”