Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 416
________________ ૩૮૩ જીવનમાંથી કોઈના પણ પ્રત્યેની કડવાશ કાઢી નાંખીએ અને જીવનમાં અનેક સિદ્ધિએ હાવા છતાં ય હળવાશ જાળવી રાખીએ તેા જીવનની એક એક ક્ષણ રસમય મની જશે સાચા અર્થમાં જીવન સ + રસ (સરસ) અની જશે. 5 વડીલેાના આશીર્વાદની ઝંખના એ જ સફળતાની શેશભા છે. વકીલની સલાહ નિષ્ફળ જાય પણ વડીલના આશિષ કદાપિ નિષ્ફળ જાય નહી.. મૈં જે આંખોથી જિનને નિહાળવાના છે તે આંખેાથી કાઈનેય નિહાળવા ન પડે તેા કેટલું ભાગ્ય ખૂલી જાય! ૐ જીભલડીના રસ ટપકે છે. સારૂય સગરામપુર ગામ જાણે કે વિઠ્ઠલથી દૂર રહેતું, વિઠ્ઠલને લેાકા વગર ચાલે નહી પણ વિઠ્ઠલથી લેાકેા બધાય દૂર ભાગે ભલે તે પરગજુ અને ભાળેા હતેા. પણ તેનુ ખેલવાનુ ઠેકાણું ન હતુ. કયા પ્રસંગે શુ બાલાય તે કદી સમજતા ન હતા. ગામ આખુય એકવાર તેના ખડખડાટથી કંટાળ્યું. ગામના લોકોએ ગામ બહાર કાઢ્યો, ખિચારા વિઠ્ઠલ એક જીભને વશ ન રાખી શકયા તેથી ગામ છેાડવુ' પડ્યું.. વિઠ્ઠલને વિચાર તે ખૂબ આણ્યે. આવી મારી દશા! પણ આદત ખરામ ચીજ છે. વિઠ્ઠલ નિરાધાર થઈને ખાજુના ધરમપુર ગામે પહેાંચ્યા. તે ગામના એક ડાશીમાને યા

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458