________________
૧૭૪
ધર્મ એટલે વિશ્વના સનાતન નિયમેન નિરાગ્રહભાવે અભ્યાસ, અને અભ્યાસ કરેલાં સત્ય અને સનાતન તત્ત્વને સહજભાવે સ્વીકાર....
સાચું કહેજો, તમારુ જીવન, સબધાની જાળવણી માટે છે કે સત્યની જાળવણી માટે ? ભલભલા વિચારક સબધને આડે સત્યાની ઉપેક્ષા કરતાં હાય છે....! માનવજીવન પ્રાપ્ત કરીને સાધુ-સંતાના આશીર્વાદ મેળવી શકો તે જીવન ધન્ય છે....પણ....આશીર્વાદ ન મેળવી શકયા હૈ! તેા કેઈનાય નિઃસાસા ન લેવા. એટલું તેા નક્કી જ રાખજો, કવિઓએ એક મધુરી કલ્પના કરી છે....લુહાર લાઢાને પણ સળગાવી દે છે....પીગળાવી દે છે. કવિ કહે છે કે આ લાહુ એટલે જ વળી ગયું છે કે તેણે પેલા પશુઓના નિઃસાસા લીધા છે....પેલી ધમણ પશુઓના ચામડાની બનેલી હેાય છે. અને તે ધમણની ક્રૂ'કથી જ પ્રજ્વલિત થયેલેા અગ્નિ જ લેાઢાને પીગાળે છે. કોઈને આપેલું દુઃખ તે અગ્નિ છે. કોઈના પેદા થયેલા નિઃસાસા એ ધમણના પવન છે. આપણા સુખ અને શાંતિ એ લેğ છે. સંભાળીને રહેજો આ લેાઢા જેવા સુખ અને સ ંપતિ કોઈના નિઃસાસાથી સળગી ન જાય..... સત્તાના મદમાં છકી ગયેલ કંસ માનતા હતા કે દુનિયામાં કસને કોઈ કશું ય કરી શકે તેમ નથી પણ આજ કંસની દશા એવી થઈ કે કંસને નોંધારા મરવું પડયું.....ચાણુર અને મૌષ્ટિક જેવા મહામલ્લે સેવામાં હાવા છતાં ય કસની કેાઈ કરામત ચાલી .નહી....કારણ ? પુણ્ય સલામત ન હતું.