________________
૧૧૮
1 ગાંધારીને કુંતીના પુત્ર જન્મના કેઈપણ લક્ષણે દેખાતા "
નથી. કુંતી દુઃખી લાગે છે. તે જોઈને ગાંધારીને પોતાના માતા બનવાના દિવસે પરમ સુખના લાગે છે.....ઈર્ષ્યા
જુનું સુખ કોઈના દુખમાંથી જ પાકે છે. ક પુણ્યશાળી સામે લડવું જ નહીં, પણ તેની સાથે સ્પર્ધા
કરવાની જરૂર પડે તે ય “પુણ્ય એકઠું કરતાં શીખવું. પાપને ભાર તે કદી ન વધારે. કુંતીને ગાંધારી સાથે સ્પર્ધા કરવી પડી, પણ કુંતીએ તે માટે પુણ્યોપાર્જનના જ માર્ગ લીધા, નહિ કે પાપ
વૃદ્ધિના.... - ગરીબમાં ગરીબ પાસેથી શ્રીમંતમાં શ્રીમંત માણસે
મેળવવા જેવી ચીજ એક જ છે. અને તે તેની ઠારેલી આંતરડીના આર્શીવાદ... વડીલોના આશીવાદ અને લોકોની શુભેચ્છા એ પણ દીર્ધાયુ બનવાની રામબાણ દવા છે. કેઈને ઠારી ન શકે તે કંઈ નહીં પણ કઈને ઠાર કરવાનું કામ ન કરતા. કેઈને ય નિસાસા લેશે નહીં. નિસાસાનું નઠારૂં ફળ આ જન્મમાં જ દેખાય છે.
ts
:
ક કુંતીના નિસાસા ન લીધાં હોત તે કદાચિત્ ગાંધારીની
પ્રસૂતિ આટલી લંબાત નહીં. તેને જ પહેલે પુત્ર જન્મત....