________________
" .....પાંડુ કે કુંતી એવી જ કેઈ આકસિમક અને ચમ
ત્કારિક સહાયની ઈચ્છાએ પોતાના વિવાહની વાતને દબાવી બેઠા છે! જે કે પુત્રને ગુમાવ્યા બાદ પણ કુંતીને વાત તે વડીલે સુધી પહોંચાડવી જ પડી હતી! બસ થોડે વહેલે વિચાર કર્યો હોત તો !!
....ઉતાવળ પાંડુએ કરી છે....ઉતાવળમાં સહકાર કુંતીએ આપ્યો કે પાંડુની ઉતાવળને વિરોધ કરવામાં મળી પડી...? ગમેતેમ થયું પણ એ ભૂલ માતા-પિતાએ કરી અને તેમનું બાળક તેમને પાપે અનાથ કહેવાયું. એવા બાપ તે ન જ કરે કે જેના દુષ્પરિણામે અન્યને ભેગવવા પડે !
- જે પાપ છુપું રહી જ શકે તેમ ન હોય તેવું પાપ
કદી કરવું નહીં. કદાચિત્ ખૂબ જ પ્રમાદથી તેવું પાપ થઈ ગયું હોય તો તે વડીલેથી, જવાબદાર વ્યક્તિઓથી છુપાવવું નહીં.
પક કુંતીએ કે તેની ધાવમાતાએ પાંડુ સાથેના વિવાહ અને
સંગની વાત તેના ઘરના વડીલેને તુરત જ કરી હેત તે કર્ણ જેવા દેવકુમારનો જન્મતાં જ ત્યાગ કરવાને પ્રસંગ ન આવ્યા હતા.
કર્મનું ગણિત સારામાં સારી યાદ શક્તિવાળા અને સારામાં સારી સમજ શક્તિવાળાને પણ ભૂલાવે છે.