Book Title: Terapanthi Natak
Author(s): Premchand Yati
Publisher: Premchand Yati
Catalog link: https://jainqq.org/explore/034644/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -7 ( 3) -3 — 1 સુરત શહેરના સભાસદમાં . - નરોડા નગી પ્રચાર માટે વિનામૂલ્ય ભેટ. _)94 તેરાપંથી નાટક -: (-) : ધ લેખક અને પ્રકાશકે. તિવર્ય પ્રેમચંદજી મુ. રતનગઢ. જાહેરના સભાસદમાંજ ખાનગી પ્રચાર માટે તૈયાર કરેલા મજકુર લખાણને : ક્ત સુરત શહેરના સભાસદોમાંજ ખાનગી રીતે સરકયુલેટ કરનાર. ડી. યુ. શાહ. વડાટા સુરત. ILO E G O OL QLD OaShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથી નાટક. -:(•):—— લેખક અને પ્રકાશક યતિવય પ્રેમચંદજી મુકામ રતનગઢ. સંવત ૧૯૭૩, પ્રત ૫૦૦, ભાવનગર ધિ વિદ્યાજિય પ્રીન્ટીંગ પ્રેસમાં શા પુરૂષોત્તમદાસ ગીગાભાઇ પાંચ ભાયાએ યતિવય પ્રેમચંદજીને માટે છાપ્યું. : તેને ગુજર અનુવાદ : ફક્ત સુરત શહેરના સભાસદોમાંજ ખાનગી રીતે સરકયુલેટ કરનાર. ડી. યુ. શાહ સુરત. -—(*)——— મુદ્રકઃ કવર અને પૃષ્ટ ૧ ૬ થી ૮ સુધી વૈશ્વાનર પ્રીં. પ્રેસ, ૧૬૩ પાંજરાપોળ રોડ મુ ંબઇ ખાતે છાપ્યું. પના ૧ થી ૩૨૦ સુરત ખાતે રતિલાલ શ ંભુલાલ રેશમવાલા એમણે શ્રી મનહર પ્રીન્ટીંગ પ્રેસ, ટાવરરેડ એ સ્થળે છાપ્યું. ફક્ત સુરત શહેરના સંસ્થાના સભાસદોના ખાનગી ઉપયોગ . માટે અને સભાસદોમાં ખાનગી ફેલાવા માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ફકત સભાસદો પ્રત્યે જાહેર નિવેદન, આ જાહેર નિવેદનથી જણાવવાનું કે યતિવર્ય પ્રેમચંદજી મુકામ રતનગઢ, એમણે લખેલા તેરાપંથી નાટકનું આ ગુજ રાતી ભાષાંતરપાના ૧ છ થી ૮ % સુધી મુંબઈ ખાતે શ્રી. વિશ્વાનર પ્રી. પ્રેસ ૧૬૩ પાંજરાપોળ રેડમાં છપાયા છે.. અને લખાણના પાના ૧ થી ૩૨૦ સુધી સુરત ખાતે છપાવીને તે પુસ્તક અમે આજરોજ સુરત ખાતે ફક્ત સુરત શહેરનાજ સભા સંદેમાં ખાનગી રીતે ફેલાવા માટે સરકયુલેટ કર્યું છે. આ પુસ્તકમાં થયેલી ભુલો સુધારવા શુદ્ધિ પત્રક મુકયું છે. તે સિવાય પણ બીજી ભૂલ રહી ગઈ હોય, એ સંભવીત છે. માટે આ પુસ્તક મુળ હિંદી પુસ્તથી, જ્યાં જેટલે અંશે જુદું પડતું હોય, ત્યાં તેટલે અંશે, તથા બધીજ બાબતમાં, મુળ પુસ્તકને જ; સભાસદોએ પ્રમાણભુત માનવાનું છે. મુળ પુસ્તથી આ તરજુમે, જેટલે અંશે અસત્ય અથવા ગેરસમજ ભર્યો હોય, ત્યાં ત્યાં તેટલે અંશે, આ તરજુમે રદ થયેલે સમજ. જેન ધર્મને લગતાં, જુના પુસ્તકે, તૈિયાર કરી છપાવી, તે ફકત સુરત શહેરના સભાસદમાંજ, ખાનગી પ્રચાર માટે, સરકયુલેટ કરવા, એ રીતની અમે વ્યવસ્થા કરી છે. અને ઉદ્દેશ એ છે, કે એથી બધા જૈન સંપ્રદાયે એક બીજાને ઓળખી શકે અને બધા જન સંપ્રદાયમાં પરસ્પર પ્રેમ અને બંધુત્વની ભાવના ખીલે. આર્થિક સંજોગોને અનુસરીને, આ યેજના ફકત સુરત શહેર પુરતી અને તે પણ ફક્ત સુરત શહેરના સભાસદે પુરતી જ રાખવામાં આવી છે અને સભાસદે માં, તેમના ખાનગી અને વ્યક્તિગત ઉપયોગ માટે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ : ૩ મ : ખાનગી સરકયુલર તરીકે, આ પુસ્તક સરકયુલેટ કરવામાં આવ્યું છે. સભાસદોની સંખ્યાને ધ્યાનમાં લઈ, આ પુસ્તક ટાઈપ ન કરાવતાં, અથવા હસ્તલેખીત સરકયુલર રૂપે સભાસદોમાં ન ફેરવતાં તે છાપેલા ખાનગી સરકયુલર રૂપે, સભાસદમાં સરકયુલેટ કરવામાં આવ્યું છે. આશા છે, કે આ પુસ્તક બધા જૈન સંપ્રદાયને એકત્ર કરવા, તેમનામાં પરસ્પર બંધુભાવ વધારે, અને ભગવાન મહાવીરના ઉચ્ચ સિદ્ધાંતે, જેવાં કે દયા દાન ઇત્યાદિને જનતામાં પ્રચાર કરો, અને માનવ કલ્યાણને મહાન જૈન હેતુ સાધ્ય કરે અને એ રીતે આર્ય સભ્યતાનો કે જગતભરમાં વગાડવાની સભાસદોને પ્રેરણું થાય, એ પંથે સભાસદ ભાઈઓને આગળ વધારશે. તેમ થતાં સભાસદ તરીકેને મારે પરિશ્રમ હું સફળ થયેલો સમજીશ. લી. ડી. યુ. શાહ (સુરત) ભૂમિકા. આપ વાંચકેની સેવામાં, હું મારી આ તેરહ પંથી નાટકની જે પુસ્તીકા રચીને, ભેટ કરું છું, તે ગ્રંથની બાબતમાં, મારે એ કહી દેવું આવશ્યક છે, કે પાઠકે આ ગ્રંથને વાંચે અને વિચારે, પણ તેમ કરતી વખતે તેઓ એમ ન માની લે, કે આ તેરા પંથમાં હસ્તી ધરાવે છે, એવું જણુંવતી આ ગ્રંથમાં જે નવી નવી વાત જણાવી છે, તે એવી છે, કે જે કદી કેઈએ જોઈ નથી કે સાંભળી, નથી; તે પછી એ વસ્તુઓ અસ્તીત્વમાં હોય, એ શી રીતે બની શકે. પરંતુ હું જણાવું છું કે એમાં જણાવેલી બધી વાતે તદન ખરી છે. મે મારી બુદ્ધિથી કેઈ નવી વાત બનાવી કાઢી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ : ૪ ૧ : જેટલી હકીકતા લખી છે, તે બધી એવીજ હકીકત લખી છે, કે જે તેરા પંથી સાધુ અને શ્રાવકાના આચાર-વિચારમાં વિદયમાન છે, એ આચાર વિચાર પાળનારાએ તેરા પંથી સાધુ તથા શ્રાવક જૈનના નામથી તે, એળખાય છે, પણ જોવા જઇએ, તે જન ધર્મ ઉપર કલંક લગાડનારા આ તેરા પંથ ધર્મના જૈન સાહિત્યમાં કાંઈ પત્તો પણ નથી. એનુ કારણ એ છે, કે જૈન ધર્માંમાં મૂળભૂત તત્વરૂપે હસ્તી ધરાવતી મુર્તિ પૂજાને તે આ તેરા પથના દાદાગુરૂજ સંવત ૧૭૩૫ માં બંધ કરી ચુકયા છે. હવે રહ્યા જૈન ધર્મના મુળભુત તત્વરૂપે દયા અને દાન. એ બન્ને તત્વાને એ તેરા પથના ઉત્પાદક ભીખમ એ ઉડાવી દીધાં છે. અરે, ઉડાવીજ શું દીધા છે; પણ દયા અને દાન કરવાના કાર્યપરત્વે એવી એવી કુયુકિતઓ વાપરીને તે દવારા તેના વિધ કરી, એમના તેરા પંથવાળાઓને એવા મેાહમાં નાંખ્યા છે; કે હવે કદાચીત કેવળી ભગવાન પણ આવીને તેરા પંથીઓને સમજાવે, તે પણ તે દયાદાનના કાર્ટીમાં ધર્મ છે એમ માને, એ અસ ંભવીતજ છે. એનું કારણ એ છે કે તેરા પથના સ્થાપક અને આચાર્યાએ તિર્થંકર ભગવાન ઉપરજ દશ ઢાષા ઠોકી બેસાડયા છે અને તેમણે કહી દીધુ છે. કે ભગવાને પણ ભુલા કરી છે. એટલુજ નહી પણ તિર્થંકર મહાવીર સ્વામીએ, જે વરસીદાન આપ્યું હતુ; તેના સંબધમાં પણ તેરા પંથી ગુરૂઓએ એમ કહી દીધુ છે. કે મહાવીર ભગવાને જે કે વરસીદાન આપ્યું હતું, તેના પરિણામરૂપે ભગવાનને બાર વરસ દુઃખ પડયું હતું. હવે કહેા વાંચકે તિથ‘કરા, કે જેઓ ગૃહસ્થપણામાંજ ત્રણ જ્ઞાનના ઘણી હાય છે અને સાધુ અવસ્થામાં જેમને ચાર જ્ઞાન પ્રાપ્ત થાય છે; તેએ શુ કદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ : ૫ મ : ભુલે કરી શકે છે ? એ પ્રશ્નના જવાબમાં તે કહેવું જ પડશે, કે એમને ભુલેલા કહેવા સર્વથા મિથ્યા છે. પણ કેવળી અને તિર્થકરે, તથા તેમના પરિપણું અને તેમની શકિતઓ; એ બાબતને કાંઈ પણ વિચાર ન કરતાં, ભીખમજી તે એટલે સુધી લખી ગયા છે, કે અગર કેઈ વ્યક્તિ કેઈ જીવને મારનારાથી બચાવશે તથા અન્ય જળ વસ્ત્રાદિ આપીને દુઃખી જીવનું પિષણ કરશે, તે તે કાર્યો કરનારાને ૧૮ પાપ લાગશે; પણ જે જીવને મારશે તેને ફકત એકજ પાપ લાગશે. આ ઉપરથી વાચકે ! તેલ કરીને જુઓ, કે ભીખમજીએ કયાં સુધી અસત્ય લખી માર્યું છે. તમે વાંચકેએ પણ કોઈ સુત્રમાં એવું લખેલું જોયું છે, યા સાંભવ્યું છે; કે જીવ બચાવનારને ૧૮ અઢાર પાપ લાગે છે અને જીવ મારનારે સત્તર પાપથી બચી જાય છે ? અર્થાત તેને ફક્ત એકજ પાપ લાગે છે ? જે તેરા પંથમાં આવા આવા નિયમ હેય તે પંથના અનુયાયીઓને કઈ પણ જૈન ધમી, એમ કહી શકે છે. કે તે જૈન છે? પણ હજી સુધી તે અમારી મોટા ભાગની જૈન જાતિઓ તે એટલું પણ જાણતી નથી કે દયા દાનને ન માનવાવાળે અને છતાં જૈનમાં ગણનારે તેરા પંથી સંપ્રદાય જનમાં કુટી નીકળે છે. પણ એ વાત એ ખરી છે, કે આ સંપ્રદાય જેન સંઘમાં પ્રગટ થયે છે; એવું જેને જાણી પણ કેવી રીતે શકે; કારણ કે આ તેરા પંથના સાધુ તથા સાધ્વીઓની ભણેલાગણેલાઓની સામે તે ડાળ ગળતી નથી એટલે શિક્ષીત પ્રદેશમાં વસતા જેનોને આવા સંપ્રદાયના અસ્તીત્વની ખબરજ કયાંથી હોય? ફક્ત મારવાડ તથા મેવાડ અને થલી દેશમાં તો એમનું તેરા પંથનું રાજ્ય છે, એમ સમજી લેવું જોઈએ ત્યાંના ભેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ : } ઞ : (જેન ધર્મથી અજ્ઞાત) લેાકેાને એમણે મેહમા નાખ્યા છે અને એમને એમ સમજાવી દીધુ' છે, કે અગર ભારતવષ માં જૈન સાધુએમાં જો કોઇ શુધ્ધ સાધુઓ હાય, તે એક માત્ર અમે તેરા પંથના સાધુએજ છીએ આથી તમારે જે દાન આપવુ' હાય, તે માત્ર અમનેજ આપવું જોઇએ અમને આપવાથીજ તમને મેક્ષ ફળની પ્રાપ્તી થશે. અમારા સિવાયના બીજા બધા સાધુએ કુગુરૂ અને ખાટા ભેખ ધારી છે, ખસ, બસ, આવી આવી જીઠી નિંદા ઢાંકે રાખીને, ભલા જીવાને ભરમાવી મુકયાં છે અને એમના અંધશ્રદ્ધાળુ શ્રાવકે કહેવા મંડી ગયા છે, કે આખા જગતમાં અમારા સાધુએજ શુદ્ધ સાધુએ છે. આવા શુદ્ધ સાધુ ભારતમાં ખીજા કાઇ છેજ નહી એક ષ્ટિએ આ વાત ખરી છે. કારણ કે એમના પથમાં એવા એવા કામે થાય છે, કે જેમકે ગુરૂ વિના સાધુ થઈ શકાય એવા પંથ ચાલુ કરવા. ગુરૂનિદા અને દેવ નિંદા કરવી, અને બધાની નિંદા કરીને આપણને પોતાનેજમેટા બનાવવા; પંચ મહાવ્રત લેવા છતાં કાચું પાણી પીવુ શાક ભાજી વિગેરે ખાવા, ઈત્યાદિ; આ તે ફક્ત પ્રથમ વ્રતની વાતા થઈ હવે બીજી બાબતે સાંભળે ખીજા વ્રતમાં જીરું ખેલવું, ત્રીજા વ્રતમાં ભગવાનના વચનની ચારી કરવી; કાવ્યેામાંથી તેના રચનારા પૂર્વાચાર્યોના નામે ઉડાવી દઈ ત્યાં પેાતાનાં નામેાગે ઠવી દેવા ચેાથ! વ્રતમાં સાધ્વીઓની સાથે સાધુએએ એકાંતમાં ભેજન કરવું, સાધ્વીઓના મકાનમાંજ સાધુએએ સુવુ સાધ્વીએ પાસે આખા દિવસ સાધુઆએ પેાતાની સેવા કરાવવી, રાતના દસ વાગ્યા સુધી સ્ત્રીને પાતાની પાસે રાખવો વિગેરે, હવે એમનુ પંચમવૃત સાંભળેા, સાધુઓની પાસે મેટામેટા કપડાં હાય; તે પણ એટલા વધારે કપડાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ : ૭મ : વહેરવાં કે તે સાધ્વીઓ પાસે ઉચકાવીને ગામેગામ ફેરવવા પડે, તેમજ વધારે પાત્ર અને વધારે ઉપકરણે રાખવા. આવા કામ તેરા પંથના સાધુઓ કરે છે. હવે ભારત ભરમાં આ તેરા પંથે સિવાય એવા ક્યા સાધુઓ છે, કે જેઓ આવા નિયમ પાળે અને છતાં પોતાના શુદ્ધ સાધુઓ તરીકે ઓળખાવે ? વાંચકોને કદાચિત એવી શંકા હોય, કે આ સંપ્રદાયના સ્થાપક યા સાધુઓએ ભગવાનના વચને ઉત્થાપ્યાં નથી અને દાનદયાનું ખંડન કર્યું નથી, તથા આચાર્યોની વાણીની ચોરી કરી નથી, તે આ શંકાના નીવારણને અર્થે આ સંપ્રદાયના અનુયાયીઓ પાસેથી એમના સંપ્રદાયના પુસ્તક લઈને, પાઠકે તે જોઈ શકે છે. તેમ કરવાથી તેમની શંકા દૂર થશે. કદાચિત કેઈને સાધુના આચાર વિચાર તથા પંચમહાવૃતની પરિક્ષા કરવી હોય, તથા તેરા પંથના શ્રાવકેના આચાર વિચાર ની પરિક્ષા કરવી હોય તે છેડા દિવસ થલી પ્રદેશને પ્રવાસ કરી જુઓ. તે ધીરેધીરે બધી વાતે માલમ પડી આવશે. હુ પણ જ્યારે ૩૨ વર્ષ આ પંથમાં રહ્યો, ત્યારેજ મને પણ સંપ્રદાયમાંનું થોડું થોડું જાણવાનું મલ્યું. આખરે મેં જ્યારે આ પંથમાં ઢગ સિવાય બીજે કાંઈ સાર ન જોયે, ત્યારે આ તેરા પંથમાંથી અલગ થઈને આ પુસ્તક બનાવ્યું. એ પણ એજ ઉદેશથી બનાવ્યું છે, કે અન્ય દેશના ભેળા લેકે, ખાલી ઢગને જોઈને, આ પંથની જાળમાં ફસી ન પડે. એથી પાઠકેને એવી પ્રાર્થના છે. કે તેઓ આ પુસ્તકે જાતે વિચારપુર્વક વાંચે અને પિસ્તાના ઈષ્ટ મિત્રોને વંચાવે, કે જેથી આ પંથના નિયમ અને આચાર વિચારીને તેમને પરિચય થઈ જાય. વાંચકને એ પણ અમારી પ્રાર્થના છે, કે આ પુસ્તકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ : ૮ : જે કાંઈ અશુદ્ધ હોય યા કે ઈ પણ રીતે કાંઈ ખોટું લખાયું હોય તેને તેઓ સુધારી લે; કારણ કે આ પુસ્તક કેઈની નિંદા માટે નહિ, પણ સત્ય ઘટના જાહેર કરી સાચા જૈન ધર્મને પ્રચાર કરવા માટે જ રચ્યું છે. આ રીતે વાંચકેને દેશે સુધારી લેવાને જે પરિશ્રમ પડશે, તેની વાંચકેની પાસે હું ક્ષમા માગું છું, અને કહું છું કે આ દૃષ્ટિએ, આ પુસ્તકનું અવલોકન કરાશે, તે હું મારી મહેનત, સફળ થયેલી સમજીશ, ઈત્યલમ. સહી. યતિવર્ય પંડિત પ્રેમચંદજી. –– –– શુદ્ધિ પત્ર. પા. લી. અશુધ્ધ શુધ્ધ. ૨૨ ૫ તેવા સાધુઓને તેવા દિક્ષા લેવા તૈયાર થયેલાઓને. ૨૨ ૧૧ આ સાધુએ આ વેરાગીઓ ૨૧ ૨૦-૨૧ કેરીઓ કાપીને તેની કેરીની હોરી આણેલી ચીરીઓ કરીને ખાય છે ચીરીઓ ખાય છે અને અને રસ કાઢીને પીએ છે. રસ પીએ છે. વઘારીને ખાધી છે ખાધી છે. ૩૫-૨૬-૩૬ ૭–૧૭-૧૭ સાધુએ ગૃહસ્થ ૩૭ - ૨ રાખ નાખીને તે રાખ નાંખેલું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ | તેરાપંથી નાર | શ્રી તેરાપંથી નાટક હોદ્દા. દેહરે. मंत्र जंत्र नहिं औषधी, गुटिका नांहि पती ॥ मरते युगजि वावियो, जीवणदास वती ॥ १ ॥ जीवण शिष्य घमडो हुओ, तसु शिष्य सुन्दर । ज्ञानचंद्र तसु पाटधर, तसु शिष्य फते करंदर ॥ ३ ॥ कनकशिखर तसु शिष्य हुए, यक्तिराज तस पाट । युक्तिशिष्य प्रीतम थयो, कियो नाटक बहु ठाट ॥ ३ ॥ - યતિ જીવણદાસે જનતાને ભ્રમમાં નાંખનારા મંત્ર, જંત્ર, ઔષધી, ગુટીકા પટી ઈત્યાદિ કાંઈ પણ નિર્માણ કર્યા નથી, માત્ર તેમણે ઉપકાર કરવા, શિષ્યવૃક્ષને વાવીને તેને જ ઉછેર્યું હતું, એમની પાટે તેઓશ્રીના શિષ્ય ઘમડે થયા. તેમના શિષ્ય સુન્દરદાસ થયા. તેમના શિષ્ય જ્ઞાનચંદ્ર થયા. તેમના 'શિષ્ય ફતેચંદ્રજી થયા. તેમના શિષ્ય કનકશિખરજી થયા. તેમની પાટે યુક્તિરાજજી થયા. તેમના શિષ્ય પ્રીતમચંદ્ર થયા. એ પ્રીતમચંદ્ર આ અતિશય ઠાઠવાળું તેરાપંથી નાટક રચ્યું છે. ૧-૨-૩ नामावली. १ जीवनजी २ घमडोजी ३ सूदाजी ४ ज्ञानचंद्रजी ५ फतेचंद्रजी ६ कस्तूरचंद्रजी ७ जीवराजजी ८ प्रेमचंद्रजी. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ઃઃ નામાવલી. (૧) જીવણજી (૨) ધમડાજી (૩) સૂદાજી (૪) જ્ઞાનચંદ્રજી (૫) ફતેચંદ્રજી (૬) કસ્તૂરચંદ્રજી (૭) જીવરાજજી (૮) પ્રેમચંદ્રજી. ॥ अथ तेरहपंथी नाटक लिख्यते ॥ : અહી થી તેરાપ'થી નાટક લખવામાં આવે છે : સા. દાહરા. श्री सिद्धारथ नंदन नमूं, वर्द्धमान जिण चंद | अलिअनि दूरे करै, देव परम आनंद ॥ १ ॥ દેવાને પરમ આનંદ આપનાર, સઘળા વિઘ્નાને દૂર કરનાર અને જૈનશાસનમાં ચંદ્રની માફ્ક શાંતિરૂપી અમૃત વરસાવનાર, એવા શ્રી સિદ્ધાર્થ મહારાજના પ્રિયપુત્ર ભગવાન વ માનદેવને હું અત્યંત પ્રેમ અને આદરથી નમન કરૂં છું. ૧. 5 सुर प्रशस्त जिनराजको इणने कहसुन्दरत्त । केवल हंस ऊपर चढी, प्रणमूं जोडी हत्थ ॥ २ ॥ દેવાએ પણ જેમની સ્તુતિ કરી છે અને તેમણે જેને વિતરાગ માનીને વંદન કર્યું છે, એવા કેવળજ્ઞાન રૂપી ર્હંસ ઉપર બીરાજેલા ભગવાન મહાવીર દેવને, હું અને હાથ જોડીને વંદન કરૂં છુ. ૨. 'वांणी शब्द स्त्री लिंग है, तिणसे मात कहाय । ન માનેં તો ઢેલ હૈ, રાજ્ય રાષ્ટ્રò માહિં ॥ શ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના સત્ય સિદ્ધાંતને પ્રકાશ કરે અને સત્ય શું છે, એ જગતને બતાવી આપવું, એ મારે ઉદ્દેશ છે. મારે એ ઉદ્દેશ પાર પાડવા હું વાણુ સાથે (ભાષા સાથે) કીડા કરું છું, અર્થાત વાણીમાં મારા વિચારે દર્શાવું છું. એટલે એક રીતે હું વાણુરૂપી સ્ત્રી સાથે રમણ કરું છું; પણ એમ કરવાથી, મને કશો દેષ લાગતું નથી કારણ કે વાણુને શાસ્ત્ર, કારેએ જગતની માતા કહી છે. માતા સાથે બાળક જેવા પ્રેમથી કીડા કરે છે, તેવી રીતે શુદ્ધ મનથી અને નિષ્કપટપણે હું પણ વાણુથી મારા વિચારને અહીં પ્રકટ કરું છું. જેઓ વાણુને જગતની માતા માનતા ન હોય અને વાણીવિહાર માટે પણ મને દેષ દેતાં હોય, તેમને શબ્દશાસ્ત્ર જેવાની મારી વિનંતિ છે. શબ્દશાસ્ત્રના પ્રમાણે તેમને ભ્રમ અવશ્ય દૂર કરશે. ૩. सद्गुरुमें समरूं सदां, श्री जिणदत्त सुरिंद। काम पड्यां हाजिर रहो, मेट देउ दुःख कंद ॥ ४ હું ગુરૂ વિના જ્ઞાન પ્રાપ્તિ થાય છે, એવું માનતે. નથી; અને તેથી જ સદગુરૂમાં શ્રદ્ધા રાખીને મારા પવિત્ર સદ્દગુરૂ મહારાજ જિનદત્ત સૂરીશ્વરનું સદા સ્મરણ કરું છું. શિષ્યને કાંઈપણ કામ પડતા હે ગુરુદેવ! આપ મારા આત્મામાં હાજર રહી, મને જ્ઞાનરૂપી પ્રકાશ આપજે અને મારા અજ્ઞાનને અવશ્ય નાશ કરજે. ૪. देखी जैसी भाखतां, दोष न दीजो मोय । लोक इसी चरचा करै, सांच सराप न होय ॥ ५ ॥ મેં તેરાપંથીઓના આચાર વિચાર જેવા જોયા છે, તેજ પ્રમાણેનું હું અહીં તેનું વર્ણન કરું છું. એ વર્ણનમાં અતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ શક્તિ કે મારા પિતાના વિચારો રૂપે હું કશું પણ વધુ ઉમેરતું નથી. ૫. तेरहपंथी पंथमें, नहीं जैन उपदेश । जैन धर्म निंदावतां, करै दान दयामें क्लेश ॥ ६ ॥ તેરાપંથી સંપ્રદાયમાં જે ઉપદેશ અપાય છે અને ધર્મને નામે જે આચાર વિચાર પળાય છે, તે ઉપદેશ અને આચાર વિચાર, એ ભગવાન મહાવીરે પ્રરૂપેલા જૈન ધર્મને માન્ય નથી; અર્થાત એ આચાર વિચાર અને ઉપદેશ જૈન ધર્મથી ઉલટા છે. તેરાપંથીઓ દયા અને દાનના સંબંધમાં જે ભ્રમ ઉલે કરે છે અને દયા અને દાનને પણ પાપરૂપે જણાવે છે, તેથી ખરેખર જગતભરમાં જૈન ધર્મની બેટી નીંદાજ થવા પામે છે. ૬. करै जाय कुकर्मकू, छाने लेत छिपाय । तेरहपंथी देखल्यो, पुछांसे नट जाय ।। ७ ।। તેરાપંથીઓ ભગવાન મહાવીરે નહિ કહેલા એવા કાર્યોનું અર્થાત્ કુકર્મોનું આચરણ કરતાજ જાય છે અને એ કામને છાનામાના છુપાવી દે છે. भोला जीव मर्म पड्या, रही नहीं सुध बुद्ध । जैन मुनीने देखके, करन लाग जाय युद्ध ॥ ८ ॥ તેરાપંથીઓના ઉપદેશથી ભેળા જેવો બિચારા ભ્રમમાં પડે છે અને તેમની શુદ્ધિ બુદ્ધિને પણ નાશ થાય છે, એટલે પછી તેઓ સત્ય અને અસત્યને ઓળખી શક્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫ : નથી અને સુવિહિત જૈન સાધુઓને જોતાંજ, કેમ જાણે તેઓ ભયાનક શત્રુઓ ન હોય; તેમ તેમની સાથે લડાલડી કરવા મંડી પડે છે ! ૮. तेरहपथ मत खंडन करूं. देव जैन शास्त्रकी साख । तेरहपंथ निर्मूल है, जिल आरणनी राख ॥ ९ ॥ આવા જનશાસનથી વિપરિત તેરાપંથના સિદ્ધાંત અને આચાર વિચારનું હું અહીં ખંડન કરું છું. જૈનશાસ્ત્રોના આધારેજ હું તેરાપંથી સિદ્ધાંતો અસત્ય છે, એમ બતાવી આપું છું, અને જેમ રાખ નકામી છે, તેજ પ્રમાણે તેરાપંથ પણ, નકામે છે; એ સિદ્ધ કરી આપું છું. હું भीखणजीने निगुरापंथ चलाया इस्का वर्णन. ' શ્રી ભીખમજી નિગરાપંથ તેરાપંથ ચલાવે, તેનું વર્ણન. प्रथम प्रकर्ण. પ્રકરણ : ૧ : લું. હા. वडवुगलेसे विगडे वानरसे वनराय । गामको ठाकुर विगडे, वंस कपूता जाय ।। १ ॥ વાળ અને વડ વચ્ચે કલહ થાય; અને વડ, વાગેળોને હાંકી કાઢે, તે તેથી વાગોળને માથે ભારે સંકટ આવી પડે છે. વનરાજ કેસરી વાંદરાઓ ઉપર ખીજવાય, તે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ અનર્થ થાય છે. ગામને રાજા બગડે, તો તેથી ગામલેકેને ભારે સંકટ વેઠવા પડે છે અને જે વંશ કપુતના હાથમાં જઈ પડે, તો તેથી ભારે આફત ઉભી થાય છે, તે જ પ્રમાણે ગુરૂવિના જ્ઞાન મેળવ્યાને દાવો કરનારે અને આપોઆપ પોતેજ સાધુ બની બેસનારે પણ જૈન જગતમાં મહા અનર્થ પેદા કરે છે !! ૧. गुरु बन ज्ञान मिलै नहीं, गुरु विन मिलेन सौख्य । गुरु विन मर्म मिट नहीं. गुरु विन मिलै न मोक्ष ॥ २ ॥ ગુરૂવિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, ગુરૂવિના સુખ મળતું નથી. ગુરૂવિના મનમાં ઉપજતી ખોટી શંકાઓ પણ દૂર થતી નથી અને ગુરૂવિના કેઈને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શક્તી નથી. ૨. कस्तूरी नाममें निपन, पशु मर्म हुइ जाय । गुरु विनां भटकत फिर, मृग जंगलके मांहि ॥ ३ ॥ ગુરૂવિના જ્ઞાન મળતું નથી અને સમિપની વસ્તુ પણ આપણે મેળવી શક્તા નથી. એનું એક ઉદાહરણ જુઓ - કસ્તુરી નામને સુગંધી આપનારે પદાર્થ, મૃગની નાભીમાં તૈયાર થાય છે, પણ એ કસ્તુરી ક્યાં હોય છે, એનું જ્ઞાન આપનારે કઈ ગુરૂ, મૃગને મળતું નથી. એથી કસ્તુરી પિતાનીજ નાભીમાં છે, એવું મૃગન ભાન થવા પામતું નથી. કસ્તુરીની સુવાસ આવતા, અમુક દિશાએથી સુવાસ આવે છે, એવી મગને બ્રમણ થાય છે અને તેથી કસ્તુરી પાસેજ હોવા છતાં, તેની શોધમાં મૃગ આખું જંગલ રખી વળે છે. ! ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ गुरु विन दीक्षा आदरै, जिणग चारित्र नांहिं । भगवती सूत्र पचवीसमें, छटे उद्देसे मांहिं ॥ ४ ॥ જે મનુષ્ય ગુરૂએ આપ્યા વિના પોતે પિતાની મેળેજ દીક્ષા ગ્રહણ કરી લે છે, એ દીક્ષાને અને એ સાધુપણાને જૈનધર્મ માન્ય રાતેજ નથી. એ રીતે વિના ગુરૂએ લીધેલી દીક્ષા, એ જેનદીક્ષા નથી; એમ ભગવતી સૂત્રના પચ્ચીસમાં સૂત્રમાં છઠ્ઠા ઉદ્દેશમાં સ્પષ્ટ રીતે કહ્યું છે. ૪. गुरु बिन दीक्षा मानतो, तू क्यो दे दीक्षा हाथ । वैरागी अपणे मते, आय मिलै तुम साथ ॥ ५ ॥ તેરાપંથીઓ ગુરૂ વિના સ્વયં પોતાની મેળે લેવાએલી દીક્ષાને જે પ્રમાણભૂત માનતા હોય, તે પછી તેરાપંથી ગુરૂઓએ શિષ્યને દીક્ષા આપવાની જરૂરજ રહેતી નથી. એ રીતે જે ગુરૂઓ દ્વારા અપાતી દીક્ષાજ બંધ થશે, તે. ખરેખર જાતેજ વૈરાગી બની બેઠેલાઓનું ટોળું, તેરાપંથમાં ભેગું થઈ જશે! इन न्याय नहीं आक्ती, दिक्षा तुम गुरु नाण। । निगुरु पंथ तेरह सही, पंथी करहु प्रमाण ॥ ६ ॥ જૈનધર્મને આ રીતે ગુરૂ વિના અપાતી દીક્ષા માન્ય નથી અને તે દીક્ષાઓ ન્યાયને પણ અનુકૂળ નથી. જે દીક્ષા ગુરૂદેવોથી અપાએલી છે, એજ સાચી જન દીક્ષા છે. નિગર પંથ (ગુરૂ વિના આપોઆપ દીક્ષા લેવી, એ દીક્ષા પણ સાચી દીક્ષા છે એવું માનનારાઓને પંથ) પાળનારા તેર માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ અને તેરાપંથીઓ આવી દીક્ષાનું પ્રમાણ માનતા હોય, તો તે ખોટું છે. निगुरो एक मिलियो मती, पापी मिलो पचास । पापीसे निगुरो बुरो, येतो वाम मार्गी भाष ॥ ७ ॥ જૈન ધર્મથી વિપરિત વાતને તેરાપંથ ફેલાવે છે, એથી તા એમજ કહેવાની ફરજ પડે છે, કે નિશુરામતના એક માણસ કરતા, પચાસ પાપીઓ સારા છે. એવા પચાસ પાપીઓ કરતા એક નિગુરો વધારે અનિષ્ટ છે, કારણ કે એના ઉપદેશ વામમાર્ગ જેવા ભયંકર અને હાની કરનારા છે! ૭. ॥ इती तेरहपंथी-निगुरू नामने प्रथम प्रकर्ण समाप्तम् . ॥ : અહીં તેરાપંથી-નિગુરૂ નામક પહેલું પ્રકરણ સમાપ્ત: - પ્રકરણ : ૨: જુ. अथ तेरहपंथी कुलिंग वेश नामने द्वितीय प्रकर्ण प्रारंभ. તેરાપંથી કુલીંગ વેશવર્ણન: पागरनी राखै नही एतो गाती मारै डोल | पंथीडा । मेवाड इसमें देखिया, गाती मारै भील | पंथिडाए मार्ग नहीं जैनी साध काजी १ તેરાપંથીઓ કચ્છ જેવું વસ્ત્ર રાખતા નથી અને ગાતીધોતીયાની ગાંઠ મારે છે, પણ ગાતી તે મેવાડ દેશના ભીલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પણ મારે છે! હે તેરાપંથીઓ! આ વેશ એ કાંઈ જેન સાધુઓને સાધુવેશ નથી. ૧. डोरे पोवे मुख वस्त्रिका, मुग्व बांधै सदैव ॥ पंथीडा मारवाडमें दखिया, मुख बांधै पशु जीव ॥ पं० ओमाग २ ॥ . डोरे पोव मुख वस्त्रिका, मुख वांधें सदैव ॥ पंथीडा । आचारंगमें जिन कयो, उपले सनमूर्छित जीव ॥पंथी• ओमाण॥३॥ लांवे डाणे रजोहरण, जाने पुछ जिप ढोर ॥ पंथी० ॥ साह नहीं जिनराजका, एतो जैन धर्मका चोर पंथी० ओंमा ०४॥ તેરાપંથી સાધુઓ વસ્ત્રમાં દોરે પરેવીને એ વસ્ત્રથી મુખ બાંધી રાખે છે પણ એ રીતે મુખ બાંધી રાખવાથી જ કાંઈ જૈન સાધુ થઈ જવાતું નથી. મારવાડમાં પશુઓ પણ મુખ બાંધી રાખે છે, જે મુખ બાંધી રાખવાથી જ જનસાધુ બની શકાતું હોય, તે તે તેરાપંથીઓએ મારવાડના એ મેં બાંધેલા પશુઓને પણ પિતાના સાધુ અને ગુરૂઓ માનવા જોઈએ !આચારાંગ સૂત્રમાં તે સ્પષ્ટ રીતે કહ્યું છે, કે આવી રીતે મુખ આગળ વસ્ત્ર બાંધી રાખવાથી, તે વસ્ત્રમાં સન્મુઈિત જીવ પેદા થાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે હે પંથીઓ! તમે જે સાધુ વેશ પહેરે છે, એ કાંઈ શાસને કહેલે જૈન સાધુને વેશ નથી. રનું પૂછડું જેમ લટકે છે, તેમ તેરાપંથીઓના શરીર ઉપરના એઘ, મુહપત્તિ અને રજે હરણ નીચે લટકે છે. આવા વેશને ધારણ કરનારે જિનરાજને સાધુ–શાહ નથી. જૈન ધર્મ સાધુવેશને માટે જે આજ્ઞા ફરમાવે છે, તે આજ્ઞાને તેરાપંથી સાધુઓ જે વેશ ધારણ કરે છે, તેથી લોપ થાય છે, આથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦: આવા વેશને ધારણ કરનારે જૈન ધર્મને ચાર છે, એમજ જાણવું ઘટે છે. ૪. कुलिंग वेश त धारियो, भूः जैम अनुसार ॥ पंथी ० ।। पशु त्रिया बालक डरै. श्वान नांस परिगाल || पंथा ० ओमा० ५ ॥ તેરાપંથી સાધુઓ પહેરે છે તે ભુતડાં જે દેખાતે સાધુવેશ, એ જૈન સાધુવેશ નથી. આથી તે કુલિંગવેશ છે. એવાવેશથી કાંઈ સાર્થક થતું હોય, તો એટલું જ સાર્થક થાય છે, કે અજ્ઞાન સ્ત્રીઓ અને બાળકને “જે આ બા આવ્યો” એમ કહીને બીવડાવી શકાય છે. વળી મહિલ્લામાં રખડતા પશુઓ અને કુતરાઓ વગેરે પણ તે અપરિચિત વેશ જોઈને મૂઢ બની જાય છે!! जितरी निंदा जैनकी, पंथीत करवाय ॥ पंथी । आनंदविजयनी कह गये समकित शल्योमांहि ॥५० ओमाण ॥६॥ સમક્તિને વિનાશ કરનારા શૈલ્ય કયા કયા છે, તે પં. આનંદ વિજયજી એ સ્પષ્ટ રીતે કહ્યું છે. તે છતાં એ શોને કર્તવ્ય માની તેને તેરાપંથીઓ અનુસરે છે; ખરેખર, આ રીતે તેરાપંથીઓના આચારવિચારથી, જેન ધર્મની જેટલી નિદા જગતમાં થાય છે, તેટલી બીજા કશાથી પણ થવા પામતી નથી. इती कुलिंग वेशनाम्ने द्वितीय प्रकर्ण समाप्तम् । અહીં કિલિંગ વેશનામક બીજું પ્રકરણ સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ :૧૧: ॥ अथ जैन मुनि वेशनिरूपण कुलिंग वेश खंडन वर्णनम् ॥ •શ્રી જૈન મુનિ વેનિરૂપણ અને કુલિંગ વેશનું ખ’ડનઃ | ફોટા ॥ ઢાહેરા पंदरहमै पैतीसमें, लुका दियो उपदेश । મૂદે રીક્ષા આવી, વિના ગુરુક મેR || ↑ II શ્રી લાંકાશાહ આ શાસનને માનવાના દાવા કરનારા હતા. તેમણે ગુરૂવિના આપોઆપ પાતેજ દીક્ષા લીધી હતી, અને વર્ષ ૧૫૩૫માં તેમણે તેમના વિચારે પ્રમાણેના ઉપદેશ આપવા માંડયા હતા. ૧. वीरजी वोरो सुरतको, तसु विधिवा बेटी बाम । फूलबाई नाम था, लीयो गोद पुत्र लव नाम ॥ २ ॥ ગુજરાતમાં આવેલા સુરત શહેરમાં વીરજી વેારા નામના એક શ્રાવક હતા. તેને એક પુત્રી હતી. તે વિધવા હતી. તેનું નામ ફૂલાખાઇ હતું. તેણે લવજી નામના એક ગૃહસ્થને પુત્ર તરીકે દત્તક લીધા હતા. ર. लवलुपक दीक्षा आदरी, वजरंग पूज्य वै आय । वजरंग छोड लव नीकरयो सतरह सैकेमांहि ॥ ३ ॥ એ લવજીએ લાંકાશાહી દીક્ષા ગ્રહણ કરી હતી. વળી તે બજરંગની પણ ઉપાસના કરતા હતા. સત્તરમાં સૈકામાં આ લવજીએ બજરંગની સેવા કરવાનું તજી દીધું હતું અને તે ચાલી નીકળ્યેા હતા. ૩. दशमी कालिक जानतो, ओर न जानतो સૂત્ર । डोरा घाल मुख बांधियो इन फूलांबाईके पुत्र ॥ ४ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ :૧૨; એ લવજી ફક્ત દશવૈકાલિકસૂત્ર જાણતો હતો. તે સિવાય બીજા કોઈ પણ સૂત્રની એને ખબર ન હતી. એ ધર્મજ્ઞાન રહિત ફુલાબાઈના પુત્રે દેર નાંખીને મેઢે મુહપત્તિ રાખીને મેટું બાંધી લીધું હતું. ૪. , छका इकतीस मानियां, लव मान्य बत्तीस ।। द्वादशांग जिन भ खिया, वाकी कोन रच्या इक्कीस ॥५॥ શ્રી. લંકાશાહે ફક્ત એકત્રીસ સૂત્રેનેજ માન્ય રાખ્યા છે, જ્યારે આ લવજીએ બત્રીસ સૂત્રને માન્ય રાખ્યા છે; અને બાકીના સૂત્રો આગ વગેરેને તેઓ કેઈ અન્ય માણસોએ રચેલા ગણાવીને, સ્વીકારવાની ના પાડે છે. ૫. लव शिष्य कानडनी हुओ, कानड पासे आय । धर्मदास छीपो कहै, मुनकू दिक्षा दिलाय ॥ ६ ॥ એ લવજીને એક શિષ્ય હતું. તેનું નામ કાનડજી હતુ. એ કાનડજી પાસે ધર્મદાસ નામને એક છીપ ભાવસાર એક વખત આવ્યો અને કાનડજીને પોતાને દીક્ષા આપવા વિનંતિ કરી. ૬. किंतग दिन सेवा करी, जान गयो सब ढंग । गुरु विन दिक्षा आदरी, छोड दियो तमु संग ॥ ७ ॥ એ ધર્મદાસે કાનડજીની પાસે રહીને, તેની કેટલેક સમય સેવા કરી હતી. આથી જૈન ધર્મના જે આચારવિચાર, કાનડજી પાળતો હતો, તે ધર્મદાસ શીખી ગયો હતે. પછી ધર્મદાસ કાનડજીને તજીને ચાલ્યા ગયે અને એ ધર્મદાસ પિતેજ પિતાને ગુરૂ બની બેઠે. તેણે કાનડજી પાસે જવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ :૧૩: આવવાનુ તજી દીધું અને વગર ગુરૂએ પેાતે જાતેજ દીક્ષા લઈને, સાધુના કપડાં પહેરી લીધાં. ૭. लावै डाणे रजोहर्ण, देख कानडको भेष । मुखपत्ती मुख बांधली, करै दया उपदेश ॥ ८ ॥ કાનડજીના વેશ રજોહરણ વગેરે ધર્મદાસે જોયાં હતાં, તેવા વેશ તેણે પણ કર્યા. કાનજીનું જોઇ તેણે પણ મુહપત્તિ બાંધી લીધી અને તે સાધુ બની જઈને દયાના ઉપદેશ કરવા મડી ગયા. ૮. धर्मदासकी पीढी मझे, चांथे पाट रघुनाथ । तसु शिष्य भीखम नीकल्यो, तेरह लीने साथ ॥ ९॥ એ ધર્મદાસ છીપાની શાખામાં ચેાથે પાટે રઘુનાથ નામના સાધુ થયા. તેના શિષ્ય ભીખમજી હતા. એ ભીખમજી સાથે બીજા તેર સાધુઓ જોડાયા હતા. ૯. अठारह से सतरहसमें, गुरु विन दिक्षा लीन । तेरह जनांके कारणै, तेरहपंथ नाम दीन ॥ १० ॥ એ ભીખમજીએ વિ. સ’. ૧૮૧૭માં વગર ગુરૂએ પેાતે જાતેજ દીક્ષા લઈ લીધી હતી અને તેએ આપેાઆપ સ્વય પાતેજ સાધુ બની ગયા હતા. એમની સાથે એમના વિચારાને માનનારા ખીજા તેર સાધુઓ હતા. આથી આ વાડાનુ નામ તેરાપંથ પડ્યું હતું. ૧૦. भोराने भरमावता, कहै दया धर्म दो भेद | सावज अणुकंपा कहै, दया अंग कियो छेद ॥ ११ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪: એમણે જે ઉપદેશ કરવા માંડ્યા હતા, તે ખરેખર ભેળા લેકેને ભરમાવવા જેવું હતું. તેમણે દયા અને ધર્મમાં બે મુખ્ય ભેદે રહ્યા છે, એ ઉપદેશ કરવા માંડે હતે. देखा देखी पंथीडा, करता होडाहोंड । पंथी मत वाधा लगै, तै सूत्र दीनां छोड ॥ १३ ॥ તેમણે પોતાના ઉપદેશમાં અનુકંપાને સાવજ (સાવલ) કહી છે અને તેમાં રહેલા દયાના અંગને ઉડાવી દીધું છે. એમ છતાં ધીમે ધીમે દેખાદેખીથી તેરાપંથીઓની સંખ્યા વધવા લાગી હતી. આથી એમણે પોતાના વિચારને વધુ જેરરથી પ્રચાર કરવા માંડે હતો અને જૈન સૂત્રના મર્મને ત્યાગ કરી દીધો હતો. તે વાઢ જે રો રે વારે . લગે દેયને ચીરે વાલેસે”—એ લય. : ઢાળ : श्याम सुधरमा आदि दैरे, गण कुल गच्छ ये सार । ને મુનિર્મદાના છે તેવા છે ? अवद्धि न परपाटी चलैरे, ते गुरु माथे धार ॥ लगे० १॥ ओछे डाणे रजोहरणरे, राखै मुनि सुज्ञान । लगे। प्रवचनसार सूत्रमेंरे, चोवीस अंगुल प्रमाण ॥ लगे० २ ॥ फलियां अंगुल आठकीरे, यातो अन तारकी जान । लगेग सर्व अंगुल बत्तीसकोरे, रजोहरण प्रमाण ॥ लगे दोढ० ३॥ સુવિહિત સાધુઓ, સાધુધર્મની સંજ્ઞારૂપે એ રજેહરણ વગેરે ધારણ કરે છે. એ બધી વસ્તુઓનું માપ શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫: પ્રવચનસાર સૂત્રમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે. એ સૂત્રમાં જૈન સાધુઓને રાખવાના આઘાનું માપ ૨૪ આગળ કહ્યું છે. મુખવાસ આઠ આંગળનું રાખવા જણાવ્યું છે અને રજોહરણનું એકંદર માપ ૩૨ આંગળ કહ્યું છે. ૧-૨-૩. पंथी ओघो राखियोरे, तेतो दाइ हाथको मान । लगे० । होय तो तुम दिखाय दोरे, किसे सूत्र प्रमाण ॥ लगे० ४ ॥ હવે તેરાપંથીઓ જે રજોહરણ વગેરે ધારણ કરે છે. તે કેવાં છે તે જોઈએ. તેરાપંથીઓ અઢી હાથને એ રાખે છે કે જેમ કરવું, એ સર્વથા શાસ્ત્ર વચનથી ઉલટું છે. જે તેમને દાવો એ હેય કે અઢી હાથને એ રાખવાનું શાસ્ત્રનું ફરમાન છે. તે ક્યા સૂત્રમાં એને ઉલ્લેખ છે, તે જાહેર કરવાને હું તેમને પડકાર કરું છું. ૪. ओघो वे प्रमाणकोरे, पंथीने रख लीनो । लगे । निसीथ उद्देस पांचमेंरे, प्रायश्चित कह दीनो लगे दोड० ५। તેરાપંથીઓ જે માપને એ રાખે છે, તે માપને ઓ રાખવાને જેન શાસનમાં નિષેધ છે અને તેવો ઓ. રાખવો, એ દેષ હેઈ, નિશિથ સૂત્રના પાંચમા ઉદ્દેશમાં તે | માટે ખાસ પ્રાયશ્ચિત કરવા કહ્યું છે. પ एक पाटलंबी विस्तरैरे, उपर अंगुल चार । लगे० । एह प्रमाण मुखपत्तिकारे, कहता प्रवचन सार ॥लगे दोड० ६॥ हस्त रखे मुखवस्त्रिकारे, बोलत मुख पक्षेप । लगे । नियुक्तिसूत्र अंग चूलियारे, इन माहि लै देख ॥लगे दोड०७॥ - પ્રવચનસારમાં મુખપત્તિનું માપ પણ કહ્યું છે. તેમાં જણાવ્યું છે, કે એક હથેલી ઉપર ચાર આંગળ જેટલું સુખ પત્તિનું વસ્ત્ર હોવું જોઈએ. વળી નિર્યુક્તિસૂત્ર કહે છે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ મુખવસ્ત્રિકા–મુખપત્તિ સાધુઓએ હાથમાં જ રાખવી જોઈએ અને તે બોલતી વખતે મેઢા સામે ધરવી જોઈએ; એજ સાચો ધર્માચાર છે. જેને શંકા હોય તેમણે આ વિધાને ઉપલા શાસ્ત્રગ્રંથોમાં જોઈ લઈને પોતાનો ભ્રમ દૂર કરવો જોઈએ. कर राखै मुखवस्त्रिकारे, तिणरो तीखो उपयोग । लगे । जीतमलजी कह गयारे, हितशिक्षावलीको योगलिगे दोड० ८॥ વળી જિતમલજીએ હિતશિક્ષાવલીમાં પણ એમજ કહ્યું છે કે મુખ વસ્ત્ર હાથમાં રાખીને જ તેને ઉપયોગ કરવો, એજ શ્રેષ્ઠ હોઈ તેથી એનો સારે ઉપયોગ થઈ શકે છે. આ ઉપરથી પણ મુહપત્તિ મુખે બાંધી દેવાનો તેરાપંથી એને વ્યવહાર અગ્ય છે, એ સિદ્ધ થાય છે. चउ अठ पट मुखवस्त्रिकारे, लंबी अंगुल आठ । लगे । डोरो घाल मुख बांधियोरे, यो किसे सूत्रमें पाठ ॥लगे० ९॥ તેરાપંથીઓ વસ્ત્રને ચોગણું કરીને તેની મુહપત્તિ બનાવે છે, મુહપત્તિ આઠ આગળ લાંબી હોય છે અને તેમાં દરે પરેવીને તેઓ એ મુહપત્તિને મોઢા સાથે બાંધીજ - રાખે છે. તો હું તેમને પૂછું છું કે હે સાધુઓ ! આ પ્રમાણે કરવાનું ક્યા જેન સૂત્રમાં કેટલામેં પાને લખ્યું છે, તે તે જરા બતાવે !! खुलो मुख मुनिराजकोरे, ते पंथी बांध्यो केम् ॥ लगे० ॥ आचारंग सूत्र विपाकमेंरे, मुनि खुले मुखको नैम लगे० १०॥ જૈન શાસે મુનિરાજનું મુખ ખુલ્લુ જ રાખ્યું છે. મુનિમહારાજેનું ખુલ્લું મુખ આ તેરાપંથીઓએ કેમ બાંધી દીધું હશે, તે ખરેખર સમજવું મુશ્કેલ છે. આચારાંગ સૂત્રવિપાકમાં પણ મુનિઓને ખુલ્લું મુખ રાખવાની જ આજ્ઞા કરી, છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ : ૧૭: ઉપરથી પણ તેરાપંથીઓના ઉપરાક્ત આચાર વિચાર મિથ્યાજ છે, એ સાષિત થાય છે. खांसी उवासी छीकतां रे, बोलंता ले तडकार लगे० । इण खातर मुख ढांकवोरे, आचारंगसूत्र मंझार || लगे० १९ ॥ गोतम स्वामीने कोरे, मृगाराणी ताहि । लगे दोड । मुख वांधी मुख वस्त्रसेरे, यो विपाकसूत्रके मांहि ॥ लगे०१२ ॥ उपाय : प्रमार्जतारे, मुनि मुख लेवै ढाक । ત્તે । खुलो हैजद ढांकणोरे, प्रबचन सूत्रमें पाठ || હñ૦ ૩ || દેહના એ ધર્મ છે, કે ખાંસી ખાવી, શ્વાસેાસ લેવા, છીંકવું, ખેલવું, આડકાર આપવા; આ બધા દેહુ ધર્માને ખાતરતા સુખજ ઢાંકી દેવુ જોઇએ, એમ આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે. ઉપલા કારણથી થતી વાયુકાય હિંસાને અટકાવવા માટે મુહપત્તિ ખાંધી રાખવાની જરૂર છે, એવું કાઈ સ્થળે વિધાન નથી, વિપાકસૂત્રમાં પણ કહ્યું છે, કે: “શ્રીમાન ગૌતમ સ્વામીએ મૃગાવતીજીને મુખ વસ્ત્રથી સુખ ખાંધી લેવાનુંજ કહ્યું છે, મુહપત્તિ આંધી રાખવાનુ કહ્યુ નથી’” એ વચનથી પણ મુહપત્તિ ખાંધી રાખવી, એ મિથ્યા સાખીત થાય છે. + વળી પ્રવચનસૂત્રમાં એક પાઠ છે. તેમાં પણ એમ જણાવ્યુ છે, કે ઉપાશ્રય વાળતી વખતે મુનિએ પેાતાનું મુખ વગેરે ઢાંકી દેવું જોઈએ; તેમાં પણ મુહપત્તિ ખાંધી રાખવાનુ ક્રમાન નથી. ૧૧, ૧૨, ૧૩. हितशिक्षावली ग्रंथमेंरे, झगणो शेस कह दीनों । लगे० । मुखबंधन नहिं सूत्रमेंरे, खुद जीतमल कह दीनो || लगे० १४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ :૧૮: तो पिण हठ छोडे नही रे, अपणे कहने न्याय | હૉ॰ | गधे केरो पूछडोरे, पकड्यो छोडै नांहि ॥ लगे० १५ ॥ मुख बांध्यां पंथी फिरैरे, तिणरो नहीं तीखो उपयोग || लगे० || जीतमलजी कह गयारे, यो तो हितशिक्षावलीको योग || लगे ०९६॥ ખુદ તેરાંપ થી જિતમલજીએ પેાતે હિતશિક્ષાવલી ગ્રંથમાં આ પ્રશ્નની ચર્ચા કરીને તેના ઉપસંહાર કરતા એમ સ્પષ્ટ રીતે લખી દીધું છે, કે મેઢે મુહપત્તિ ખાંધી રાખવી જોઇએ, એવા પાઠ કેઈપણુ જનસૂત્રમાં મળતા નથી. આશ્ચય જેવી વાત છે કે આ વિષયમાં સત્ય અને ન્યાય શું છે એ આમ સ્પષ્ટ થવાં છતાંએ, તેરાપંથીએ પેાતાની હઠ છેડતા નથી ! ખરેખર ! ગધેડાનું પૂછડું પકડ્યુ તે છેડવુંજ નિહ, એવુંજ આ ખાબતમાં તેએ કરી રહ્યા છે ! વધુમાં શ્રી. જિતમલ તેમની હિતશિક્ષાવલીમાં એમ પણ કહે છે, કે: ( તેરાપંથી સાધુએ મુહપત્તિ વડે માઢું ખાંધી લઇનેજ ક્રે છે, પણ આથી તે મુહપત્તિના સૂત્રગ્રંથામાં જે સાચે ઉપયાગ કરવાનુ કહ્યું છે, તે થઇ શકતાજ નથી.” ૧૪,૧૫,૧૬. तीखो उपयोग रखै नहींरे, ते किम टाले पाप ॥ लगे० ॥ जीतमलजीके कथनसैरै, ये तो ढीलो वन बैठा आप | लगे०१७ ।। મુહપત્તિ હાથમાં રાખવાનું શાસ્ત્રકારોએ એટલાજ માટે ક્રમાવ્યું છે, કે એને ચેાગ્ય ઉપયાગ થવાથી, જીવહિંસારૂપી પાપ થવા પામે નહિ; પણ મુહપત્તિ મેઢે આંધી રાખવાથી તા તેના ચેગ્ય ઉપયાગ થઇ શકતાજ નથી. તેા પછી જે પાપા ટાળવાને એની જરૂર કહી છે, તે પાપા કેવી રીતે સ્ત્રી શકવાના હતા?! ખરેખર જિતમલજીના કથનને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ આ બાબતમાં તેરાપંથીઓ પાળતા નથી અને તેમના કથન પ્રમાણે વર્તવામાં પણ પિતે ઢીલાપણું બતાવે છે !! ૧૭. मन के मते चालतारे, न चलै जैन शास्त्र प्रमाण ।। लगे० ॥ भोलां बंधनमें वध्यारे, जिम नाग पास हनुमान लगे॥०१८॥ ઉપલા કથન ઉપરથી તે એમજ લાગે છે, કે તેરપંથીઓ જેનશાસ્ત્ર પ્રમાણે ચાલતા નથી જ, પણ તેઓ ફક્ત પિતાની જ મનની ઈચ્છાઓ પ્રમાણે વર્તે છે, અને જેમ હનુમાન જાતેજ નાગપાશથી બંધાયા હતા, તેમ તેઓ પિતાની મેળેજ ખોટા મુખ્યબંધનથી બંધાઈ બેઠા છે!! ૧૮. जैन शास्त्रकी रायसैरै, कही प्रथम ढाल बनाय ॥ लगे० ॥ पंथी जन से वाहि तेरे नहिं जैन धर्मके माहिं ! જે ડ ન મુનિ ૨૮ in જેનશાસ્ત્ર જન સાધુઓના ઉપકરણે વિષે શું કહે છે, તે મેં ઉપર જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે તેરાપંથી સંપ્રદાય એ જન સંપ્રદાય કે જનમત નથી, પણ તે જિન ધર્મની સ્પષ્ટ રીતે બહાર છે, અર્થાત્ એના અનુયાયીઓ જેન નથી, એમ એથી સાબીત થાય છે. ૧૮. इती जैन मुनिवेश निरूपणपंथीवेश खंडन नाम्ने प्रतीय પ્રજઈ રમાયું. . જૈન મુનિશ નિરૂપણ અને તેરાપંથીવેશ ખંડન નામક તૃતીય પ્રકરણ સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ' અથ પંથીબ મર મરમીનની चतुर्थ प्रकर्ण प्रारंभ. પ્રકરણ : ૪: શું. મરદ ભરમા મની. दोहा. દેહરે. लक्ष चोरासी भटकियो, कठै न पाई ठोर । आव. हमारे पास तू, स्वरग दऊ तोय खोल ॥१॥ रन्तां केरा चांदनां, लगी जगामग जोती । ए मोती किस कामका, वहां चौसठ मनका मोती ॥२॥ તેરાપંથી સાધુઓ જૈનેને પોતાના શિષ્ય બનાવવા ચાહે છે, અને તેવા આશયથી તેઓ જેન ગૃહસ્થને કહે છે, કે “હ શ્રાવકે! તમે ચોર્યાસિલાખ નીમાં ભટક્તા ફર્યા છે, પણ કોઈ પણ સ્થળે તમને અવિચળ શાંતિ અથવા મેક્ષ મળ્યો નથી. માટે હવે તમે અમારે આશ્રયે આવી અમારા, શિષ્ય બને. અમે તમારે માટે સ્વર્ગના દ્વાર ખોલી આપીશું અને તેથી તમને મોક્ષ પ્રાપ્તિ થશે. હે શ્રાવકે ! સંસાર, એ તે ચાર દિવસનું ચાંદરાણું છે, એના પ્રકાશ ઝળહળતે પણ ક્ષણભંગુર અને અનિત્ય છે, માટે એ ઝળહળાટને ત્યાગ કરી દો અને તેરાપંથી દિક્ષા ગ્રહણ કરી, તેરાપંથી સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧: અનેા. અહીં મન જે ઇચ્છે છે, તે મેાતી રૂપી મેાક્ષ તમને પ્રાપ્ત થશે. ૧-૨ पंथी वात भर मीजकै, छोडे कुटुंबको साथ | अब चोसठ मनके मोतियानें मार न लाग्यो हाथ ॥ ३ ॥ તેરાપંથી સાધુઓના આવા મૃદુ અને મધુર ઉપદેશથી લેાળા અને ભાવીક લેાકે ભ્રમમાં પડે છે. તે સગાંસંબંધીઓને, પુત્રપુત્રાદિના ત્યાગ કરી દે છે અને મનના મેાતી રૂપી મેાક્ષગૃહણની આશાએ, તેરાપંથી સાધુત્વ ગ્રહણ કરી, સાધુ થાય છે. પણ આખરે મૂળ વસ્તુ આ દુર્ભાગીઓને પ્રાપ્ત થઇ શકતી નથી. ૩. कोने में वैठाय । ॥ કૈં ॥ पंथी दै उपदेश इम, कुटुबो नै छोडके, आव हमारे पास महेनत करनी नां पडै, खाओ मोकला माल । कपडा पहिरो ऊजला अब थै वणो वैरागी लाल ॥ ५ ॥ ', તેરાપંથીએ શ્રાવકેાને ઉપાશ્રયના એકાદ ખુણામાં લઇ જાય છે અને ત્યાં તેમને ઉપદેશ આપે છે, એ ઉપદેશનું તાત્પર્ય એ હાય છે, કે હે શ્રાવકા ! તમે કુટુ ખીઓના ત્યાગ કરી દો અને અમારે શરણે આવી સાધુ થઈ અમારા શિષ્ય અનેા. અહીં તમને ઉદારનિર્વાહને અર્થે કશે। પણ પરિશ્રમ લેવા પડવાના નથી. તે ઉપરાંત તેમને અહીં પેટભરીને ખુમ મુખ મિષ્ઠાન્ન ખાવાના મળશે, તેમજ પહેરવાને માટે સફેદ અને સુંદર વસ્ત્રો પણ મળશે. માટે હું શ્રાવકે ! તમે વૈરાગ ધારણ કરી અમારા શિષ્ય બના. ૪-૫. मालवरनोला जीमतो, नव नव कर સાંની घोडे चढ फेरा फिरै, तिणने कहै वैरागी ॥ ६ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ અહા ! મહાન આશ્ચર્ય છે, કે જેઓ માલપુડા અને એવાજ મિષ્ટાને જમે છે, જેમને ધર્મક્રિયા પણ કાંઇ કરવાની હાતી નથી, જૈન શાસન સાધુઓને ઘેાડે બેસવાની ના પાડે છે, છતાં જે ઘેાડે બેસીને ગૃહસ્થાની માફક આમ તેમ ઘેાડા દોડાવતા ક્રે છે, તેવા સાધુઓને પણ આ તેરાપથ વૈરાગી કહે છે! અર્થાત આવેા આચાર વિચાર પાળનારા, જૈનશાસન જેમને સાધુ કહે છે, તેવા સાધુએ નથીજ. ૬. आगे वाजा वजावता, लारै गावें गीत । मुखसे तीइसडी कहै, यों पर पराकी रीत ॥ ७ ॥ તેરાપંથના આ સાધુએ જ્યારે ઘેાડે બેસીને વિહાર કરે છે, ત્યારે તેમની આગળ વાદ્યો વાગતા હાય છે અને ગીતા પણ ગવાય છે. ખરેખર! તેરાપંથી સાધુઓમાં પરંપરાથીજ આ રિવાજ ચાલતા આવેલા છે! ૭. कुटुंबी कष्ट देयके, राजी नामो लिखाय । पंथी पासै आयकै, माथो लेय मुडाय ॥ ८ ॥ તેરાપંથીઓના ઉપદેશથી ભરમાએલા જૈન ગૃહસ્થા, દીક્ષા લેવા તત્પર બને છે. કુટુમ્બીએ તેમને સાધુ થવાની આજ્ઞા નથી આપતા, ત્યારે તે ઘરના માણસાને ગમે તે રીતે પજવે છે. તેમને અત્યંત દુ:ખા પણ આપે છે અને કુટુંબીઓ પાસેથી મળાત્કારે એવું લખાવી લે છે, કે તે દીક્ષા લે, એમાં ધું કુટુબ સહમત છે; કોઇને કશે પણુ વિરાધ નથી. ” આમ લખાવી લીધા પછી, ભ્રમિત થએલા ગૃહસ્થા તેરાપંથી સાધુઓ પાસે આવે છે અને તેમને હાથે માથું મુંડાવીને, તેરાપંથી જૈન દીક્ષા લઇ સાધુ થાય છે. ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ पंथी कपट रच करी, पहली सोगन दराय । इण कारण वर्जें नहीं, कुटुंब फस्या जालके मांहि ॥ ९ ॥ જે નવા ગૃહસ્થો તેરાપંથી સાધુ થવા, કોઈપણ તેરાપંથી ગુરૂની પાસે જાય છે, ત્યારે તે તેરાપંથી સાધુ, સિદ્ધસાધક જેવી અથવા એવીજ બીજી કાંઈ કપટરચના કરે છે. એથી ચેલે થવા આવનાર ગૃહસ્થ, પ્રથમ પ્રતિજ્ઞા ઉપર એ એકરાર કરે છે, કે હું કઈ આફતમાં આવી પડવાથી અથવા તે કઈ તેરાપંથી સાધુના ભરમાવવાથી સાધુ થતું નથી, પણ સ્વેચ્છાથી આત્મ કલ્યાણ માટે સાધુ થાઉં છું. ૯ मेवा माल बहु खांडने, बरफि कभि पन खाय । पहिरणने कपडां घडां, जो पंथी वन जाय ॥ १० ॥ भृष्टा पात्र प्ररठाणो, आ सोंपियो काम । केसी स्वर्ग मिल तनै, करै, भंगीका काम ॥ ११ ॥ અને ખરેખર! જે ગૃહસ્થ આ ઉપદેશને વશ થઈ તેરાપંથી જૈન સાધુ થાય છે, તેમને મેવા, માલ, મિઠાઈ, ખુબ ખાંડ નાંખી બનાવેલા પકવાને, બરફી, પેંડા વગેરે ખાવાને મળે છે અને પહેરવાને મનગમતા વફેદ વસ્ત્રો પણ ખુબ મોટા પ્રમાણમાં મળે છે; પણ અફસોસ! કે તેને મનના મેતીરૂપી મોક્ષ મળતું નથી, અને તેને બદલે મળમૂત્રના પાત્રો સ્વચ્છ કરવાનું જ કામ તેને કરવું પડે છે! આમ સ્વર્ગ મળવાની વાત તો દુરજ રહે છે, પણ તેને સ્થાને ગુરૂના વાસણ માંજવા, દેવા અને મળમૂત્રાદિના પાત્રો સાફ કરવાનું એ ભંગીકૃત્ય તેને કરવું પડે છે! ૧૦-૧૧ भरभर पात्रा मूत्रका, भिस्ती जिमधिडकाय । गलियां बीच बजारमें, दुर्गध देत सिडाय ॥ १२ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ मोतीके वदमल मिल्यो, धर्म के वद झूठ । स्वर्ग के वद गेरणा, भरभर पात्रा मूत्र ॥ १३ ॥ નવા થનારા તેરાપંથી સાધુઓને, તેમના ગુરૂસાધુઓ પિતાના મૂત્રાદિના પાત્રો સાફ કરવાનું કાર્ય સંપે છે. આથી પખાલી જેમ રસ્તા ઉપર પાણું છોટે છે, તેજ પ્રમાણે તેમને ગુરૂ અને જુના ગુરૂ બંધુઓના મૂત્રના પાત્રો ભરી ભરીને, તે પાત્રોને બહાર છાંટવાનું જ કાર્ય કરવું પડે છે! અરેરે! ગલીઓ અને રસ્તાઓ ઉપર આ મૂત્ર પડે છે અને પછી તેની દુર્ગધથી ચારે દિશાઓ છવાઈ રહે છે!! આમ તેરાપંથી સાધુ થનાર અભાગીઓને, મેતીરૂપી મેક્ષને બદલે, મળમૂત્રાદિ મળે છે, જન ધર્મના ભગવાન મહાવીર કથિત સિદ્ધાંતોને સ્થાને શાસન વિધી-અસત્યની પ્રાપ્તિ થાય છે, અને સ્વર્ગને સ્થાને પાત્ર ભરી ભરીને મૂત્ર મળે છે! ૧૨-૧૩. ॥ इति मरद भरमामनी नाम चतुर्थ प्रकर्ण समाप्तम् ॥ મરદ ભરમામણી નામક ચતુર્થ પ્રકરણ સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ अथ ओरत भरमामनी नाम पंचम प्रकर्ण प्रारंभ. પ્રકરણ : ૫ : મું. મહિલા ભ્રમેાપદેશ. ॥ યોદ્દા ઢારા मालखांड मिले सदा पहिरण नै कपडा । मर्या चढै वैकुंठमें, जलै चंदन लकडा ॥ ર્॥ જે પ્રમાણે તેરાપંથી સાધુએ ગૃહસ્થ શ્રાવકાને લલચાવીને પેાતાના શિષ્ય થવા ભરમાવે છે, તેજ પ્રમાણે તેઓ સ્ત્રીઓને પણ ભેાળવી ભરમાવી લલચાવીને સાધ્વી થવાને ઉશ્કેરે છે ! તેરાપંથી સાધુએ મહિલાઓને કહે છે કે : “હું સ્ત્રીએ! તમે અમારા શિષ્ય બની સાધ્વી થાએ, જેથી તમને ખાંડ અને મિષ્ટાના ખાવાના મળશે અને સફેદ સુંદર કંમ્પડાંઓ પણુ વગર મહેનતે પહેરવાને પ્રાપ્ત થશે. જીવતા જીવે વગર પરિશ્રમે આવી મેાજ મળશે, મર્યા પછી તમને ચંદન કાષ્ટમાં મળવાનું મળશે અને છેવટે વૈકુંઠની પ્રાપ્તિ તે જરૂર થશેજ. ૧. । साध संगतसें ऊवरै, तुरत होत उद्धार । स्वर्ग मांहि वासो बसै, छूठ जाय यम मार ॥ २ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ :: घरमें बेठी क्या करे भोली समझें नांहि । कैदीखाना भोगती, जिम चीडी पिजरेमांहि ॥ ३ ॥ તેએ સ્ત્રીઓને કહે છે કે : “ હું સ્ત્રીએ! સાધુની સંગત રાખવાથી તમારા દુ:ખા દૂર થશે અને તમારે તરતજ ઉદ્ધાર થઇ જશે. તમને સ્વગે વસવાનુ મળશે અને જમદેવ મરણ પછી આત્માને તેના પાપકર્મો માટે મહા ભયંકર શિક્ષા આપે છે; તેમાંથી તમે ખચી જશેા. અર્થાત યમદેવના એ દુ:ખા તમને લાગવવા પડશે નહિ. જેમ ચકલી પાંજરામાં પડી રહીને કેદખાનુ લાગવે છે, તેમ ગૃહસ્થધર્મ પાળતી સ્ત્રીઓને પણ ઘરમાંજ ચકલીની માફક પુરાઇ રહીને એક જાતના કેદખાનામાંજ જીંદગી પુરી કરવી પડે છે, હું સ્ત્રીએ ! તમે લેાળી છે, તેથીજ આ ઘરરૂપી કેદખાનામાં બેસીને આનંદ માને છે. એને બદલે તમે અમારા શિષ્ય થઈ સાધ્વી બને. જેથી તમને બહાર નીકળીને સ્વતંત્ર રીતે કરવા હરવાની મેાજ મળી શકશે.” ૨, ૩. भोली जात त्रियातणी, अकल भरमाई भरमे तुरत, गिणे न जात विद्या करहीण | मलीन ॥ ४ ॥ ખરેખર! સ્ત્રીઓની જાત નેાળી છે. વળી તેઓ બુદ્ધિ, વિદ્યા અને કપટ વ્યવહાર પણુ જાણુતાં નથી. આથી પેાતાની જાતિય ન્યુનતા વિસરી જાય છે અને તેઓ તરાપથી જૈન સાધુના ઉપલા મધુર શબ્દો સાંભળીને, લાળવાઇ જાય છે. ૪. तरह तरहका मानवी, तरह तरहका देश | आवतने दिखाय द्यं, पहिर साधुको भेश ॥ ५ ॥ तरह तरहकी नारियां, तरह तरहका नर । સાંન્ને સમય મુટ્ઠીગુડ, રેલા ઝેવુ ॥ ૬॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ भूरा कोट सुहावनों खावण हूदी सेर । आबतने देखाय द्यू, राठोडी बीकानेर ॥ ७ ।। लंबी पहरे वुगतरी, सेली पाग बंधांण । राठोडी राजा तिहां, देखा ऊजोधाण ॥ ८ ॥ परवन भील घडां वस, मोज पिछोला पाज । उदैपुर देखालसू, जहां राणांजीको राज || ९ । तन मन सोंपो साधुने, रती न राख्यो खोट । पावूजी जहा परणीया, देखाऊ अमरकोट ॥ १० ॥ વળી તેરાપંથી સાધુઓ સ્ત્રીઓને પિતાનાં શિષ્ય (સાધ્વી) થવાને વધુ પ્રલોભન આપતાં કહે છે, કે “જો તમે ઘર રૂપી કેદખાનું છોડીને અમારી સાથે આવશે અને સાધવજી થશે, તો અમે તમને સ્થળે સ્થળે ફેરવીશું, જાતજાતના માનવીઓ અને જાતજાતના પોષાકે વગેરે તમને જોવાનું મળશે. માટે તમે ગૃહસ્થાશ્રમ તજી દો અને સાધુ વેશ પહેરીને સાધ્વી બની, અમારી સાથે ચાલો! એમ કરવાથી તમને જાતજાતની સ્ત્રીઓ અને જાતજાતના પુરૂષ જેવાન મળશે. સુંદર જયપુર હું તમને બતાવીશ. જ્યાં શોભિતા કિલ્લા કેટ ઉભા છે અને જ્યાં સુંદર શહેરે છે, એવું રાઠોડ રજપુતાનું બિકાનેરનું રાજ્ય તમને જોવાનું મળશે. વળી જ્યાં લેક અતિ લાંબી લૂગતરી (જામા જેવું વસ્ત્ર) પહેરે છે અને પાઘડી શેલા વાપરે છે, અને જ્યાં રાઠેડ રાજાઓ રાજ્ય કરે છે એ જોધપુર પણ તમને જોવા મળશે, વળી જેની પાજ રૂપે વિશાળ અરવલ્લી પર્વત આવેલ છે અને જેના વિવિધ ભાગોમાં ભીલો વસે છે, તે મેવાડ દેશ પણ હું તમને બતાવીશ. એ મેવાડ દેશમાં સીસોદીયા રાજાઓનું રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮: છે. હે સ્ત્રીએ ! તમે સાધ્વી બનીને તન મન ગુરૂને સોંપી ઢો અને મનમાં જરાપણ ઉચાટ રાખેા નહિ. તમને સાધ્વી અન્યા પછી વિહાર કરવાને નિમિત્તે જ્યાં પાવૂછ પરણ્યા હતા, તે અમરકેટ શહેર પણ હું અતાવીશ. ૫-૬-૭-૮-૯--૧૦. पंथी वात सुनी करी, तुरत भरमी जै नार । पानां चित्र दिखायकै, बुद्धि देवै मार ।। ११ ।। તેરાપંથીઓની આવી વાતા સાંભળીને ભાળી સ્ત્રીએ તરત ભ્રમમાં પડે છે અને નજર સામે પેાતાના ભાવિનું રમ્ય ચિત્ર જોતી, બુદ્ધિભષ્ટ બની જાય છે. ૧૧. घरकाने दुःख देयकै, लेराजी नामो लिखाय । पंथी पास आपकै, माथेो लेय मुडाय ॥ १२ ॥ ॥ જે સ્ત્રીએ તેરાપંથી સાધુએના ઉપદેશથી ભ્રમિત થઇને સાધ્વી થવાને ઇચ્છે છે, તે ઘરના માણસાને પજવે છે અને કુટુંબીઓને કષ્ટ આપે છે, તથા લડાઇ ઝઘડા કરે છે. જેથી કંટાળીને કુટુ ખીએ, તેમને એવું ત્યાગપત્ર લખી આપે છે, કે “મજકુર સ્ત્રીને સાધવી થવાને માટે પાતે રજા આપે છે.” આ ત્યાગપત્ર લખાવી લઈને, એવી સ્ત્રીએ તેરાપંથી સાધુએ પાસે આવે છે અને શિર મુંડાવીને તેરાપંથી સાધ્વી અને છે!! ૧૨. गाम गाम फिरती फिरे, मांग मांग कर खाय । साखि नांमे जाय कर, अपणी साख बताय ॥ १३ ॥ તેરા થી સાધ્વી ખનેલી સ્ત્રીએ એક ગામથી બીજે ગામ ફરતી કરે છે અને માંગી માંગીને મેળવેલા ભિક્ષાન્ત ઉપર પેાતાનું પેટ ભરી પેાતાની શાખ ગુમાવે છે. ૧૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯: अरिहंत तो सुमरे नहीं, भजै न मंत्र नाकार । બંધને ધાવે નહીં, જૈ નોળીઢા ॥ ૪ ॥ તેરાપથી સાધ્વીએ નથી અરિહંતનુ સ્મરણ કરતી કે નથી નાકારમત્ર ભણતી, આમ તેઓ સાધુધર્મ ચુકે છે. ખીજી માજુએ ગૃહસ્થધર્મ પાળીને તે ઘરસંસાર પણ સળ કરતા નથી. પિરણામે તેમના દુઃખા અને જીવનમરણના ફેરા તા જેમના તેમજ બાકી રહે છે. ૧૪. रातदिवस चिंता करें, डेरो दियो लारला खोय । घरकी रही न घाटकी, पंथी दई डुवोय ॥ १५ ॥ તેરાપંથી સાધુઓના વચનાથી ભ્રમિત થઈને સાધ્વી બની ચુકેલી સ્ત્રીઓ, પાછળથી તેરાપંથી સાધ્વી બનવા માટે પસ્તાવા કરતી અની જાય છે. તેમને મેાક્ષને નામે સ્વતંત્ર હરવાફરવાનુ મળે, એ લાભથી; શુભેાદયથી મળેલુ ઘર તજી દીધું હાય છે, તે માટે પાછળથી તેમને નિરંતર ચિંતા થાય છે. આમ એવી સ્ત્રીએ બિચારી નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી; અર્થાત તેમની અવસ્થા ધાબીના કુતરા નહિ ઘરના અને નહિ ઘાટના, એવી થાય છે; અને તેમને હવે સ્પષ્ટ એમ લાગે છે, કે સ્વર્ગના લાભને નામે તેરાપ થીએએ પેાતાને ડુબાડી દીધી છે !! ૧૫. # केरे भगवंतकी समगत नही, पंथी तू क्यो डुबी बापडी, पंथी मांहिं आय समगित विन चारित्र नहीं, व्वावर बिन ૫ છારી નૈ વાપડી, નેં મડ઼ે ચેલેાટી " यांहिं । ॥ ૬ ॥ झोटी । ૨૭ u ॥ હૈ તેરાપંથી સાધ્વીએ ! આ પંથમાં તેા ભગવાન મહાવીરના સમ્યકત્વનું સ્થાનજ નથી, તે! પછી એ પંથની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ 30: સાધ્વી બનીને, તમે શા માટે આ સ ંસાર સાગરમાં ડુબી મરવાનું પસંદ કરો છે? હે તેરાપંથી સાધ્વીઓ! તમે સમજો : કે જેમ વર વિનાની જાન સ ંભવિત નથી, તેજ પ્રમાણે સમ્યકત્વ વિનાનું જૈન સાધુત્વ પણ સંભવિત જ નથી. તે પછી તમે અભાગીણી સ્ત્રીએ પર છેડીને તેરાપંથી દીક્ષા લઇ રખડતી ભિક્ષુકીણી જેવી શા માટે ખની બેસે છે? ૧૬–૧૭ सांची सुणज्येा मानवी, झूठी नांहि रती । भगवंतकी समगत विषै, जानो जैन यती ॥ १८ ॥ હું વાંચકે! હું જે કથન કહી ચુકયેા છું, તે બધું સર્વથા સાચુ છે. એમાં રતીભાર પણ અસત્ય નથી જ, એમ હું પ્રતિજ્ઞાથી તમને જણાવું છું. ભગવાન મહાવીરદેવે ઉપદેશેલા સમ્યકત્વને અને તેના મને આ તેરાપંથીએ શું જ જાણતા નથી. જો એ સાચા ઉપદેશ જાણવાની આશા હાય, તા તેા કાઇ સુવિહિત જૈન તિ પાસેજ તે જાણી શકાશે, કારણ કે તેએજ એ સત્ય ઉપદેશને જાણે છે. ૧૮. इती ओरत भरमामनी नामने पंचम प्रकर्ण समाप्तम् ॥ મહિલા ભ્રમોપદેશ નામક પંચમ પ્રકરણ સમાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ अथ सचित वस्तु त्यागनं नामने सष्टम प्रकर्ण प्रारंभ्यते॥ પ્રકરણ : ૬ : ડું. સચિત વસ્તુ ત્યાગ दोहा દેહરો. कच्ची सजी खाबतों, माखणनै आचार । काचा पाणी पीवतो, प्रथम वृत गयो हार ॥१॥ તેરાપંથી સાધુએ કાચી સાજી માખણ તથા અથાણું પણ ખાય છે, તથા કાચુ પાણી પીએ છે. આ ખાદ્યપેયથી જૈનશાસને જનસાધુઓ માટે ઠરાવેલા પ્રથમ વ્રતને નાશ થઈ જાય છે, અને જ્યાં એ વ્રતને અંત આવે છે, ત્યાં જૈન સાધુપણુજ ટકી શતું નથી. ૧. કુતર વાય વરલૂક, મરી પ્રાણ फांकां खावै आमकी, अनार खाय अफगान ॥२॥ गोटा बीन बदामका, गिरी मतीरा जाण । फांकां खावै कांकडी, क्यों छोडो नागर पान ॥३॥ વળી તેરાપંથી સાધુઓ તરબુજને મા ખાય છે જંભીરી–મોસંબીને રસ કાઢીને પીએ છે. કેરી કાપીને તેની ચીરીઓ કરીને ખાય છે, અને અફઘાન લોકોને પ્રિય એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર : અનાર પણ તેઓ ખાઈ જાય છે. તેઓ બદામને મગજ ખાય છે અને મતીરા નામના ફળને (એ ફળમાંથી લાલકાળાં ઠળીઆ નીકળે છે.) મા પણ ખાય છે. વળી કાંકડીના ચીરીયાં અને નાગરવેલના પાન પણ તેઓ ખાય છે. ૨-૩ फल लीज पत्ता सचित, भोगै न साधु जैन । दश वैकालिक कहत है, अष्टममें अध्यन ॥ ४ ॥ प्रत्यक्ष पंचभी खावतो, वनास्पतीया काय । काल उलंघन नां दिवे, पूछत ही नट जाय ॥ ५ ॥ काचा गुला जो ठोकतो, अनार कावुल वाली । पछां पाछा इम कहै, म्है छिमकी खामा तरकारी ॥६॥ ફળ બી અને પાંદડા એ જૈન શાસનની આજ્ઞા પ્રમાણે સચિત વસ્તુ છે, આથી જૈન સાધુઓએ તે ન ખાવી, એવું જૈન શાસનનું ફરમાન છે. દશ વૈકાલિકસૂત્રના આઠમાં અધ્યયનમાં આ વિધાન સ્પષ્ટ કરીને આલેખ્યું છે. આટલું છતાં તેરાપંથી સાધુઓ વનસ્પતિ ખાય છે અને એ ખોરાક ખાવાને મળતી એકપણ તક તેઓ જવા દેતા નથી. વળી તેઓ કાચા ફળે પણ ખાઈ જાય છે અને જ્યારે કઈ તેમને “તમે સાધુ થઈને આ વનસ્પતિ કેમ ખાઓ છો?” એ પ્રશ્નન કરે છે, ત્યારે શરમાયા વિના એમ કહે છે, કે “અમે એ લીલોતરી કાચી કયાં ખાધી છે? એને વઘાર દઈને, વઘારીને ખાધી છે; એટલે અમને કાચી લીલોતરી ખાધાનો દોષ લાગતો નથી ! ૪-૫–દ. ग्रहस्थ मनमें जाणतो, म्है घालां हाथो हाथ । • इण कारण परदाढक, के बिगड जायकी बात ॥ ७ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩૪ गुरुकी करणी छोड दी, गुरुमे न काढे खोड । गुरु गोटा साबित खावतो, अवखांमांनांका तोड ॥ ८ ॥ કેટલાક તેરાપથી જેન ગૃહસ્થ મનમાં તે સમજે છે કે આ ખાનપાનમાં કેટલુંક જેન સિદ્ધાંતાનુસાર નથી, પણ પિતે વચ્ચે આવવાથી ગુરૂજીને સ્વાદ બગડી જશે, એમ જાણું, તેઓ વચમાં આવતા નથી; તેઓમાંના કેટલાક ગુરૂએના આવા કામ માટે તેમની નિંદા કરતા નથી, પણ તેમનું અનુકરણ કરવું તજી દે છે. ૭-૮. चार पीढी तक खाविया. जीतमलजी ताई । अव तुडाय खाबन लग्या, सावत दीछि टकाई ॥ ९ ॥ कइयक मूरख इम कहें, अजान पण खादा । मालूम पणी सचितकी, छोड दिया सांधा ॥ १० ॥ - હવે તેરાપંથી સંપ્રદાયના કેટલાક સાધુઓ એમ કહે છે, કે વનસ્પતિ આહાર સચિત છે, એવું આ સંપ્રદાયના સાધુઓને આગળ માહિતી ન હતું, અને તેથી અજ્ઞાનપણે તેમણે ચારે પેઢીઓ સુધી એ વસ્તુઓ ખાધી હતી. પરંતુ જ્યારથી તેમને એમ માલમ પડયું છે, કે વનસ્પતિ સચિત છે, ત્યારથી તેમણે તે બધાનો ત્યાગ કરી દીધું છે! ૯-૧૦. इणरो उत्तर ए सुणो, श्रोता देई काम । भीखण नै अज्ञानी कह, चेला अपनि जवान ॥ ११ ॥ - શ્રી. ભીખમજી પછીના તેમના તેરાપંથી સાધુઓના આવા વિધાને જે ખરા માનીએ, તે તો તેને અર્થ એજ થાય છે, કે શ્રી. ભીખમજીએ ભાખેલી વાણી એ એકાંતે સત્ય ન હતી, પણ તે સદોષ હતી! આ રીતે તેરાપંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com આલ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : સાધુઓ પિતાના ગુરૂને સ્વમુખે જ અજ્ઞાન અથવા છઠ્ઠભાષી કહે છે, એ નોંધવા સરખું છે. ૧૧. भविध्वंशणमें वालिया, जीतमलजी आप । भीखण नै अज्ञानि कहै, कह सिद्धान्त ऊथाप ॥ १२ ॥ तियाती प्रष्टके अंतमें, चौरासी आदि मेंगल । नहि माने तो देख लै, कहता है जीतमल ॥ १३ ॥ | તેરાપંથના એક ગ્રંથકાર શ્રી. છતલમજી નામે થઈ ગયા છે. એમણે બ્રમવિશ્વેશણ નામે ગ્રંથ રચે છે. એ ગ્રંથમાં જીતમલજી પોતેજ, આ પંથના સ્થાપક શ્રી ભીખમજીને અજ્ઞાની કહે છે અને તેમણે સિદ્ધાંતને ભૂલથી ઉથાપ્યા હતા, એમ પણ જણાવે છે. જે અમારા આ વિધાનમાં કોઈને શંકા હોય, તે તેમને મજકુર ગ્રંથના (૮૩)મા પૃષ્ઠના અંતમાં ચોર્યાસીમાં પ્રકરણનું પ્રથમ કડવું જોઈ લેવાની, અમારી ભલામણ છે. ૨. કડવામાં શ્રી જીતમલેજ ઉપલું વિધાન કરેલું છે. ૧૨–૧૩. भीखण अज्ञान पणे कही, सावज अणुकंपा । सावज कहणो छोड दे, चैलाजी ! मत आणो शंका ॥१४॥ શ્રી. જીતમલજી (એજ ગ્રંથમાં) પિતાના શિષ્યને આ દેશ આપીને કહે છે કે આપણા પંથના સ્થાપક શ્રી. ભીખમજીએ સાવજ અનુકંપાને ઉપદેશી છે. એ ઉપદેશ તેમણે અજ્ઞાનપણે આપે છે, માટે હવેથી તમે સાવજ અનુકંપાને સાવજ કહેવું તજી દો! મારું આ કથન સત્ય છે અને નિશ્ચયપણે એટલે અંશે શ્રી. ભીખમ છ ભુલ્યા છે, માટે મારું કહેવુંજ સત્ય માનજે. વળી મારું કથન ગુરૂથી વિપરિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ છે, એટલે શ્રી. જીતમલનું કથન કેવી રીતે માનીએ, એવી લેશમાત્ર પણ શંકા લાવશે નહિ. मीठो खाटो अनारको, मिश्री दै चिलकाय । आधा दाणां सावत रेहे, पंथी खूब मजैसे खाय ॥१५॥ वरड वरड : ये चावता, मुख पत्तीके मांहि । बोडे के मुख तो बडेो. जाने दाणो दियो चढाय ॥१६॥ તેરાપંથી સાધુઓ ખાટામીઠા લાગતા અનારને કાપીને તેના દાણુ કાઢે છે, તેને સાકર લગાડીને મધુર સ્વાદવાળા બનાવે છે અને ઘણાજ સ્વાદથી સાધુઓ એ દાણા ખાય છે. સહપતિ બાંધેલા મુખમાં એ દાણા નાંખીને તેઓ વરડ વર્ડ ચાવતા જાય છે. ખરેખર એ દેખાવ જોઈને મને તે એમજ લાગે છે કે જાણે ઘોડાને મેઢ દાણાથી ભરેલો તેબરાજ ન બાંધેલ હોય! ૧૫–૧૬. माखण तो मीठा घणो मिश्री केरे साथ । दूध दही मथन कर काढियो, त्रियाकेरी जात ॥ १७ ॥ माखण मांहि उपजै, माखण. सदस्य जीव । पथणिया हाथ मगाय कैं, तू खाय रह्यो सदैव ॥१८॥ कांदा वैगण ठोकतो, आलू शकर मूल । आलो न गोवर छोडियो, सूखी न छोडी धूल ॥१९॥ संघा न मांहि निपजै, जीव संधान सद्रस्य । खूब मजैसे खावतो, तू छोडे नांहि अभक्ष्य ॥ २० ॥ સ્ત્રીઓ દુધ અને દહીંને વલોવીને તેમાંથી માખણ કાઢે છે. એ માખણમાં ખાંડ નાંખીને ખાતા તે ઘણુંજ મધુર લાગે છે. એ માખણમાં તેના તને અનુકુળ માખણ જેવાજ જીવની હસ્તી હોય છે. જેનશાસન એ માખણ ખાવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com न छोडी धूल खबमाहि निपजै Page #45 -------------------------------------------------------------------------- ________________ :૩૬: નિષેધ કરે છે. છતાં તેરાપ'થીઓ તેરાપંથી સાધ્વીઓની મગાવીને હંમેશાં એ માખણુ ખાય પાસે વળી તેરાપથી સાધુઓ કાંદા અને વેગણું પણ અડાવી જાય છે. તથા અળવી કંદ, સક્કરીઆ વગેરેના કંદમૂળ પણ ખાય છે. ખરેખર! આ સાધુઓએ તો છાણુમાટી ખાવાના પણ તજી દીધા નથો અને ફેંકી દેવાની ધુળને પણુ અખાદ્ય ગણીને ખાકી રહેવા દીધી નથી !! ઉપલા પદાર્થોમાં એજ પદાર્થના સમાન ગુણ ધર્મવાળા જીવા પાકે છે, તે છતાં પણ તેરાપંથીઓ આ લીલેાતરી, કાચા ફળા, કદ, માખણ વગેરે ખાઈ જાય છે અને પાછા તે બધું ચાહી ચાહીને ખુબ સ્વાદથી ખાય છે! ખરેખર! શ્રી. વિતરાગદેવના જિનશાસને આ પદાર્થોને સાધુએ માટે અભક્ષ કહ્યા છે, તે છતાં આ સાધુએ આ અભક્ષ્ય પદાર્થોને પણ છેડતા નથી ! ૧૭–૧૮–૧૯-૨૦. मन पानी मटकी भरी, चुगटी भरनाके छार । पात्र भरी नै लेगया, खेली उदक जीव शिकार ॥२१॥ પાણીથી ભરેલા માટલામાં આ તેરાપંથી સાધુએ ચપટી ભરીને ક્ષાર નાંખે છે. એથી એમજ સમજાય છે, કે તે જલકાય જંતુઆના શિકારજ કરે છે. પછી એ પાણી તેઓ પાત્ર ભરી ભરીને લઈ જાય છે અને તેના પીવાના કામમાં ઉપયાગ કરે છે. ૨૧. 'धोवण इकीस प्रकारको, त्यामें राखको पानी नहिं । राखको पानी पीव तो ओ किसे सूत्रके मांहि ॥२२॥ જૈન સાહીત્યમાં એકવીસ પ્રકારના ધાવણુ કહ્યા છે, પણ તેમાં કોઈપણ સ્થળે રાખ નાખીને રાખનું પાણી મનાવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ તે સાધુઓએ પીવું જોઈએ, એવું લખ્યું જ નથી! છતાં તેરાપંથી સાધુઓ રાખ નાંખીને તે પાણી પીએ છે. તે હું તેમને પુછું છું, કે “હે સાધુઓ! આવું પાણી પીવાના પાઠ કયા સૂત્રમાં છે, તે તો જરા બતાવે !” ૨૨. रंगलाल पंथी कहै, लोकाने डुवोवण । राखको पाणी देखलै, कोरे घडेका धोबण ॥ २३ ॥ આવી અસત્ય ઘટનામાં પણ રંગલાલ નામના તેરાપંથી સાધુ કદાગ્રહ કરીને કહે છે, કે જૈન શાસ્ત્રમાં કેરો ઘડે ધેઈને તે પાણુ સાધુઓએ પીવું જોઈએ, એવું વિધાન છે. એને જ અર્થ રાખનું પાણી પીવું જોઈએ, એવો સ્પષ્ટ છે!” આવે છેટે અર્થ કરીને શ્રી રંગલાલ લોકોને ખોટે રસ્તે દેરી જાય છે. ૨૨. दश वैकालिक सूत्रमें, ओ गुडके घडेको धावण । इणनै पंथी लै उड्या, कोरे घडेको धावण ॥ २४ ॥ દેશવૈકાલિક સૂત્રમાં ગોળના ઘડાને ધોઈને તેનું પાણી લેવું, એ કપે છે, એવું વિધાન છે. આ વિધાનને અવળે અર્થ કરીને જ તેરાપંથીઓ કેરે ઘડે પેઈને તે પાણી સાધુ એ વાપરવું, એ કદાગ્રહ લઈ બેઠા છે. ૨૪. ઉર્િષ કુમ વાë, તેથી સવાર છે , વાવ ના રિત હૈ, મીતા નાવ્યા હતા . રર . . જે વાત માની રહી, હૈ કી . વીર ! નવ યૂ , વતા હાર, કે રદ્દ . વળી તેરાપંથી સાધુઓના સરદાર સમા કાળરામનું જે એક આગેવાન તેરાપંથી જૈન સાધુ હતાતેઓ રાખના પાણીને પીવાનું ઉચિત જણાવતા કહે છે, કે રાખનું પાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮. અચિત (ાગ્ય) છે; કારણ કે એથી એ પાણીમાં ક્ષાર ભેળાવા પામે છે. શ્રી કાળુરામજીની આ વાત માન્ય રાખીએ, તે ભલે સજજીના ખારયુક્ત એવું રાખમિશ્રિત પાણી કપે છે, એમ માની શકાય; પણ ચુલામાંની રાખ પાણીમાં નાંખીને પછી તે પાણી પણ તેરાપંથી સાધુઓ વાપરે છે, તેનું શું? જે ખારના મિશ્રણથીજ એ પાણુને અચિત માને છે, તે ચુલાની રાખ નાંખેલા પાણીમાં, એ ક્ષાર કયાંથી આવે છે અને તે પાણી કેવી રીતે અચિત બને છે? ૨૫-૨૬. काचा पाणी परातमें, और कुवैकी खेल । ढार पोय पाछा हट्या, बाकी पाणी रह गयो गेल ॥ २७ ॥ इणनै अचितकर मानीयो, मोगचियो तिण वार । सरवर जल किम छाडियो, जामें गोकुल पिये हजार ॥२८॥ પરાતમા (મોટું પહેલું પાત્ર) કાચું પાણી ભરેલું હોય, તે પાણી અને કુવાના હવાડાનું પાણી, કે જેમાંથી ઢેર પણ પાણી પી જાય છે અને છેવટે તેમાં મળમિશ્રિત ગંદુ પાણીજ બાકી રહે છે, તેવું પાણી પણ તેરાપંથી સાધુઓએ અચિત માનીને ત્રણવાર વાપર્યું છે, એ એમના ગ્રંથોમાં ઉલ્લેખ છે.) ખરેખર, તે પછી જેમાં હજારો ગોવત્સ પાણી પી જાય છે, તેવા સરોવરના જળને તે આ સાધુએ નહિજ છેડે, એમાં શું આશ્ચર્ય છે! ૨૭-૨૮ बाहिर हाथ धोवे सदा, आ त्रिया केरी जात । पड्यो रहे पिछा कडे, जामें धोया गोवरका हाथ ॥२९॥ चांडाल तो छुवे सदा, कुत्ता लिक लिक खात । मओ पाणी तु मोगदै, कहता. महाजन जात ॥ ३० ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ :૩૯: સ્ત્રીએ આવીને જેમાં અહરનિશ હાથ ધુએ છે, જેમાં છાણુના હાથ ધેાવામાં આવે છે અને તેને મેલ અંદર પડયા રહે છે; જે પાણીને ચાંડાળ અર્થાત અસ્પૃશ્ય આવીને સદા સ્પર્શ કરે છે અને કુતરાએ પણ છુપાઈ છુપાઈને જેનુ પાણી પી જાય છે, એવા તળાવનું પાણી પણ તેરાપંથી સાધુએ અચિત માનીને વાપરે છે અને પાછા પેાતાને પાંચમહાવ્રતધારી જૈન સાધુ-મહાજન કહેવડાવે છે; શું એ આશ્ચર્ય નથી ? ર૯–૩૦. गोवर कूडा गावकेा, वरखामे वह जाय ! निवाणी मेला दुवै ओपाणी क्यों नहीं लाय ॥ ३१ ॥ આવા પાણીને પણ જ્યારે તેરાપથી સાધુએ અચિત માનીને તેને વાપરે છે, ત્યારે એવી શંકા ઉઠે છે કે ગામના ઉકરડા વરસાદથી જેમાં વહી જાય છે, અને જેમાં ભંગીએ મેલાના ટોપલા ધાય છે, તે નીકનું પાણી પણુ આ લેાકેા અચિત માનીને પીવાના કામમાં લેતા તેા નહિ હાય ને ! ૩૧. सचित द्रव्य ते त्यागियो, प्रथम व्रत प्रमाण अब खावाने ढूकियो, थारा कठै गया पचखाण ॥ ૨ ॥ હૈ તેરાપંથી જૈન સાધુએ ! તમે પ્રથમ વ્રત લઇને સચિત દ્રવ્યાના ત્યાગ કર્યો છે, પણ આ શું? હવે તેા તમે ખાવાપીવામાંજ સર્વસ્વ માની બેઠા છે, તે હવે તમે લીધેલા પચ્ચકખાણુ કયાં જતા રહ્યા વારૂ ? ૩ર. इती तेरहपंथी नाटके प्रथम वृत खंडन नामने सप्तम प्रकर्ण समाप्तम् ॥ અહીં તેરાપથી નાટકન્તુ, પ્રથમ વ્રતખંડન નામનું સાતમું પ્રકરણ સમાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ अथ तेरापंथी नाटकके द्वितीय व्रतवर्णन नामक अष्टम प्रकरण प्रदर्श्यन्ते. પ્રકરણ : ૮ : મું. દ્વિતિય વ્રત વર્ણન. ॥ રોહા ! ઢાહરો. देखी जैसी भाखसू, दूजे व्रतके मांहि । श्रोताजन तुम सांभलो, पंथी पांये वृत नांहि ॥ १ ॥ । તેરાપંથીઓ વીરશાસને સાધુઓને માટે ઉપદેશેલું બીજું વ્રત પણ પાળતા નથી. તેઓ એ વ્રત કેવી રીતે પાળે છે, તે અમે જોયુ છે; તેનુજ અમે હવે અહીં વર્ણન કરીએ છીએ. હે શ્રોતાજના ! તમે અમારૂં એ વર્ણન સાંભળશે, એટલે તમારી પણ ખાતરી થશે કે તેરાપથીએ ત્રીજા વ્રતને પણ પાળી શકયા નથીજ. ॥૧॥ आपण बोले झूठकों, भीखणजी रह्या पछताय । जीतमलजी कह गया, भीखण चरित्रके मांहिं ॥ २ ॥ भीखणजीमें वाणथी, सदा बोलनी શૂટ | इणसेती साबित हुवै, झूठ बोलनी छूट ॥ ३ ॥ તેરાપંથીના સ્થાપક શ્રી, ભીખમજીનું ચરિત્ર તેરાપથી સાધુ જીતમલજીએ :રચ્યું છે. એ ભીખમજી ચરિત્રમાં જીતમલજી કહે છે, કે ભીખણુજી જુઠું માલ્યા હતા અને પોતાના અસત્ય ભાષણ માટે તેમને પસ્તાવા થયેા હતા. ભીખમજીની વાણીથી એ રીતે વારવાર અસત્ય નીકળ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ : હતું. આ ઉપરથી એમજ સાબીત થાય છે, કે તેરાપથમાં અસત્ય ભાષણની છુટ છે, અથવા અસત્ય ખેલવું એમાં કાંઇ દોષ લેખવામાં આવતા નથી. ૨-૩. भीखणजीके झुठको अब में करूं इनके बनाये ग्रंथसे देता हूं प्रमाण बखान ! ॥ ૩ ॥ " શ્રી. ભીખમજી ક્યાં ક્યાં જીઠું ખેલ્યા છે, અતાવું છું. વળી એ અસત્યના ઉદાહરણ્ણા અને શ્રી.. ભીખમજીએ મનાવેલા પ્રથામાંથીજ અહીં રજુ કરીને, મારી વાત સાચી છે, એમ સાબીત કરી આપું છું. ૪. તે હું હવે પ્રમાણે, अणुकपा चोपाई रची, तिणमें झूठ भीखणजीके झूठको पावो नांहि अपार । ॥ ५ ॥ ॥ ॥ पार રચી છે, એ શ્રી. ભીખમજીએ અનુકંપા ચાપાઇ સાહિત્યમાં અપરંપાર અસત્ય રહેલું છે, ખરેખર શ્રી. લખમજીના મુખથી ખેલાએલા અસત્યને (ભગવાન મહાવીરે દર્શાવેલા સિદ્ધાંતાથી ઉલટા પ્રતિપાદના) પાર પામી શકાય એમજ નથી. ૫. सावजअणुकंपा तणो, बजाय दीयो डको । झूठी बात बनावतां, तनै आयो नहीं शंको ॥ ६ ॥ શ્રી. ભીખમજીએ તેમના ઉપદેશેામાં . અને તેમણે અનાવેલા ગ્રંથામાં, સાદ્ય અનુકંપાના ડંકા ખજાવીને, અર્થાત સાવદ્ય અનુકંપાનું પ્રતિપાદન કરીને, ભગવાન મહાવીર દેવના જીવદયાના સિદ્ધાંતને ઉડાવી દીધા છે, યા તેને વિકૃત અનાવી દીધા છે. ખરેખર ! આવા અસત્ય સિધ્ધાંત રજૂ કરતા, શ્રી. ભીખમજીને જરાય શંકા કે ભય નહિ લાગ્યા હાય !? ૧૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ भगवंतसे रियो नहीं, तिणने जूका बतावै । दश दोषण लगावतां, शर्म नही आवै ॥ ७ ॥ શ્રી. ભીખમજી ભગવાનથી પણ ડર્યા નથી અને ભગવાન મહાવીર ચુક્યા છે.” એમ તેમણે કહ્યું છે. વળી તેમણે ભગવાનને માથેજ દસ દે ઠેકી માર્યા છે! સર્વ ભગવાને ભૂલ કરી હતી, એમ કહેતા ખરેખર શ્રી. ભીખમજીને શરમ પણ કેમ નહિ લાગી હોય! ૭. સત્યાર્થતીની : ઢાલ : मरदों भली विचारोजी, श्रीमहावीर भगवंतनै चुका મતિ વતાવો ! ટેવા चुका चूका कहे भगवंतने, ऐसी ठोके गल्ल । दस दोषण भगवंतमें काढे, भीषण ने जीतमल्ल ॥मरदो०१॥ षट्दोषण भीषणजी काढे, जीतमल्लजी चार । अणुकंपा और भम विधुंशण, आमें कह्यो बिचार ॥मरदो० २॥ હે જેનસાધુઓ! હે શ્રાવકે ! શ્રી ભીખમજીએ ભગવાન મહાવીરદેવને દેષ કરનાર બતાવ્યા છે. એ શ્રી ભીખમજીના કથનને તમે જરા બુદ્ધિપૂર્વક વિચારી જુઓ. તેરાપંથીઓ “ભગવાન ચુક્યા” એવી અર્થહિન ગપ હાંકે છે; અને શ્રી. ભીખમજી અને શ્રી. જીતમલજી બંને મળીને મહાવીર ભગવાનમાં દસ દે હતા, એમ બતાવે છે. શ્રી. ભીખમજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ઃ પેાતે મહાવીર ભગવાનમાં છ ઢાષા હતા, એમ તેમણે રચેલા અણુક’પા ચાપાઇ નામના ગ્રંથમાં બતાવે છે; અને શ્રી. જીતમલજી પેાતાના ભ્રમવિધ્વંશણુ નામના ગ્રંથમાં ભગવાનના ખીજા ચાર દોષો દર્શાવે છે. ૧--૨. १ १ ३ ४ लब्ध फोड षट्लेश्या छदमस्थ, मोह उदे बसिराग ६ दोय साधांने नाहि वचाया, ए षदोषण लाग | मरदो० ३ ॥ कषाय नियंठो छाड तिलाको, सुपना तणो विचार । चार ज्ञान चवदेपूरवको, ए दोषण काढे चार || मरदो ० ४ ॥ લબ્ધિ દોષ, ષડલેશ્યા દોષ, દ્મસ્થપણામાં પ્રમાદ સેવન દાખ, માહના ઉદય, રાગ, અને અને સાંધાને રક્ષણ ન આપવું; એ ભગવાન મહાવીરમાં છ દોષ હતા; એમ શ્રી. ભીખમજી કહે છે. શ્રી. જીતમલ; કશાય સંબંધી ઉપદેશ, સ્વમફળ, ચાર જ્ઞાન અને ચૌદપુર્વ સંબધી ભગવાન મહાવીર ધ્રુવે કરેલા કથનમાં દોષ છે, એમ ચાર ખીદોષ દર્શાવે છે. આ રીતે શ્રી. ભીખમજી અને જીતમલજી અને મળીને ભગવાનના એકદુર દસ દોષો મતાવે છે. અર્થાત દસ ભૂલેા કરી છે, એમ કહે છે. ૩-૪. ભગવાને इण विध दश दोषण मानीने, भगवंतने अरिहंत गणधर और पूर्व घर चुका नाहि बतावें ॥ શ્રી. ભીખમજી અને શ્રી. જીતમલજી આ પ્રમાણે દસ વિષય પરત્વે ભગવાન મહાવીર ચુકયા હતા, એમ ખતાવે છે, અને તેથી “તેઓ મહાવીર ચુકયા” એમ કહે છે. પણુ અરિહંતા, ગણુધરે કે પૂર્વધરેએ તે ભગવાનને ઉપલા ઢાષા કાઇપણ રીતે લગાડયા નથી અથવા તેમને ચુકેલા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com | चूकावे । मरदो०५ ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ :૪૪ઃ અતાવ્યા નથી. તેા પછી અરિહતા, ગુણધરા અને પૂર્વધરો ખરા કે શ્રીમાન ભીખમદેવ ખરા, તેના તે વિચાર કરે ! પ. अतिचार लागतो નાહી, भगवंत के તારૂં । पडिकमणों भगवंत नही करता, छदमस्थपणे मांही ॥ मरदो०६ ॥ दया एक धर्मकी જ્જરી, संवरद्वार માંદી ! पापकी दया कहाँसे लाया, आश्रवद्वारमें नाही ॥ मरदो० ७ ॥ શ્રી. મહાવીર ભગવાન છ સ્થપણામાં પડિકમણું કરતા ન હતા, પણ તી કરના અધિકારમાં તેમને તેથી અતિચાર દોષ લાગતા નથી, એમ સર્વ ઠેકાણે કહ્યું છે. વળી જનશાસ્ત્રા તા સવરના અધિકારમાં ધર્મની દ્રષ્ટિએ યાનું પુણ્ય આપનારૂં એકજ સ્વરૂપ બતાવે છે, જ્યારે શ્રી. ભીખમજી અમુક પ્રકારની દયાથી (પાપની દયાથી) પાપના બ ંધ થાય છે, એમ કહે છે. જૈનશાસન આશ્રવના જે કારણેા ખતાવે છે, તેમાં કોઇપણ સ્થળે આવી દયાના–દયાથી પાપ થાય છે એવા ઉલ્લેખ નથી. ૬–૭. पापकी दया सूत्रमे नाही, हयतो सूत्र दिखावो । मनकल्पितसे लोक बहकाइ, नाहिक जन्म गमावो ॥ मरदो०८॥ જૈનસુત્રોમાં કોઇપણ સ્થળે દયાનું પરિણામ પાપના બધ છે, (એક માણસ નદીમા ડુબીને મરણ પામતા હેાય, તે તેને બીજા માણસે મરતા બચાવી લેવા, એ લેવા, એ પાપ છે; એવું તૈરાપથ માને છે. એ કાય પાપ હાવાનુ, તે એ કારણ આપે.છે, કે મજકુર માણસને મરતા બચાવી લીધા પછી, ખચી ગએલા માણુસ, કદાચ પાપ કે અધર્મ કરે, તો એ પાપને સાટે પેલેા બચાવનાર પણ જવાબદાર ગણાય છે. આ ભાવ નાથી મરતાને જે દયાની લાગણીથી બચાવી લેવા, એ દયાને, આ સંપ્રદાય, પાપ આપનારી દયા કહે છે, અને તેવી દયાને નિષેધ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ કરે છે.) એમ કહેલું જ નથી. છતાં જે કંઈ જેનસૂત્રમાં એ ઉલ્લેખ છે, એમ કઈ કહેતું હોય, તો તે ઉલ્લેખ કરતું સૂત્ર, બતાવી દેવાને, હું તેમને પડકાર કરું છું. હું કહું છું કે હે ભાઈઓ! તમે સૂત્રને નામે મનકલ્પિત વાત કહીને, લેકોને વૃથા અધર્મને માર્ગે દેરે નહિ અને એ રીતે તમારે પણ જન્મ નકામે ગુમાવે નહિ. ૮. कोलुण शब्दने करुणा मानी, नसितसूत्र दिखलावे । कोलुण करुणा एक बताइ, बोधाने बहकावे ॥मरदो० ९॥ તેરાપંથીઓ નસિતસૂત્ર બતાવે છે, અને તેમાં લખેલા “કેલુણ” શબ્દને બતાવીને કહે છે, કે એ શબ્દથી કરૂણાને અર્થ લેવાનું છે. એ અર્થ લેતા મજકુર સૂત્રમાંથી “જે દયાનું ફળ પાપને બંધ છે, એવી દયા, તે સાવદ્ય દયા હેઈ, તેને - ત્યાગ કરવો જોઈએ, એવો અર્થ નીકળે છે.” તેરાપંથીઓનું આ કથન તદન ખોટું છે. કેલુણ અને કરૂણા એ બે શબ્દો એકજ નથી. આ બંને શબ્દોને એકજ અર્થના બતાવીને તેરાપંથી, માત્ર ભેળા માણસને આડે માર્ગ દેરી જાય છે ૯ वृथा खपकियो थे इणरी, अणुकंपा चोपी बणाई । चोपीके ओर भर्म ध्वंशणके, टिकिया देत लगाई॥मरदो०१०॥ छदमस्थपणे श्रीवीरजिनेश्वर, आचारंग सूत्रमाही. । अरिहंतजी इम फरमायो, प्रमादसेव्यो नाही ॥ मरदो० ११॥ छदमस्थपणे श्रीवीरजिनेश्वर आचारंग सूत्रमाही ।' गणधरजी तो इम फरमायो, दोष लगायो नाही ॥ १२ ॥ प्रमादसेव्यो नही दोष लगायो, सुत्र' इम फरमायो । थें कहो आचारंग मानां, ओमान्या कथे छिटकायो ॥ १३ ॥ कोणकको दृष्टांत लगाइ, रोधाने बहकाई । गये कालकी. बात छिपाई, वर्तमान दिखलाई ॥ मरदो० १४ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીખમજીએ આણુકંપ પાઈ બનાવેલી છે અને શ્રી જીતમલે બ્રમવિવંશણુ નામને ગ્રંથ રચ્યો છે. તેમાં આવા ઉત્સુત્ર લખાણ કરીને તેમણે ભગવાનને માથે બેટા ખેટા દેજ ઠેકી માર્યો છે. તેમાં એટલું અસ્ત્ર છે, કે એજ સંપ્રદાયના બીજા સાધુઓને તેમાંનું અસત્ય છુપાવવા ટીકા ટપણે કહેવા પડયા છે. શ્રી. આચારાંગ સૂત્રમાં અરિહંત અને ગણધર ભગવાન એમ ફરમાવે છે કે મહાવીર ભગવાને છવાસ્થદશામાં પડિકપણું આદિ ન કર્યું, એમાં એમને પ્રમાદ સેવ્યાને દેષ લાગતાજ નથી; છતાં શ્રી. ભીખમજીએ આચારાંગને ઉચે મૂકીને, ભગવાનને પ્રમાદ સેવ્યાને દોષ લગાડી છે, એ તદ્દન અધર્મયુક્ત છે. પિતાના અર્થો અને સિદ્ધાંતને સાચા ઠરાવવા, તેરાપંથીઓ કેણુકની વાત આગળ ધરે છે અને તે વાત પણ કાળ ફેરવીને બેટી રીતે રજુ કરીને, ભેળા માણસના મનમાં ભ્રમ પેદા કરે છે અને ભગવાન મહાવીરના જે દસ દષો ગણાવે છે, તે બધું ખરું છે એવું લાકમાં ઠસાવવાનો પ્રયત્ન કરે છે. પણ ખરી વાત એ છે, કે કેણુનું દ્રષ્ટાંતજ અહીં લાગુ પડતું નથી. ૧૦-૧૧-૧૨-૧૩-૧૪. शतक पनरमें छठे उद्देशे, भगतीसुत्र माही । श्रीमहावीर भगवंतजी भाख्यो, ते में देउ बताइ मरदो०१५॥ गौतम पूछे भगवंत भारखे, सुणियो परमारथ । गोशाला बंचायो म्हे तो दया केरे अर्थ ॥ मरदा० १६ ॥ - શ્રી. ભગવતીસૂત્રમાં મંદિરમાં શતકમાં છઠ્ઠા ઉદેશમાં શ્રી. મહાવીર ભગવાને સ્વમુખે ભાખેલા વચને છે. તે વાંચકે ! સગવતના વચને જ હવે હું તમને કહી બતાઉં છું. ગૌતમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ :39: સ્વામી મહાવીર ભગવાનને પરમાર્થના અર્થ પૂછે છે, તેના જવાબ આપતા શ્રી. મહાવીર ભગવાન કહે છે; કે “ મે ગાશાલા જે મહાપાપી, અનર્થ અને અધર્મ કરનારા અને નિરંતર પાપા તથા જૈન ધર્મથી વિપરીત કાનિજ આચરનારા હતા, તેને પણ–દયાને ખાતર બચાવી લીધેા હતેા.” એને બચાવવામાં દયાના મર્મ છુપાએલા છે. અર્થાત ગમે તેવા અધર્મીને પણ પ્રાણદાન આપી ખચાવી લેવા, એ દયાધર્મ છે. ૧૫–૧૬ केवल ज्ञान भयो भगवंतने, जद भगवंत या फरमाई । इण वचनांसे साबित होवे, भगवत चूका नाही ॥ मरदो०१७ | ઉપલા ભગવાન મહાવીરના મેઢેથી ખેલાએલા શબ્દો ભગવતીસૂત્રમાં લખ્યા છે. શ્રી. મહાવીર ભગવાને ગૌતમસ્વામીને આ શબ્દો તેમને કેવળજ્ઞાન ઉપન્યા પછી કહ્યા હતા. ભગવાને કેવળજ્ઞાન ઉપન્યા પછી, આ નિર્ણય આપેલા હાવાથી, સાબીત થાય છે, કે ભગવાન ચુકયા હતા, એ વાત સર્વથા અસત્ય છે. ૧૭. दया अर्थ भगवंत फरमाया, तिणमें भीषणजी पापबताई । भीषणजीके कहणे लेखे, भगवंत कपटी थाई ॥ मरदो० १८ ॥ ભગવાન મહાવીરે યાના જે અર્થ અને વ્યવહાર કહ્યો છે, તે અમાં અને વ્યવહારમાં શ્રી. ભીખમજી પાપ છે, એમ કહે છે; અને તેએ એવી દયા પાપ અને મધને આપનારી છે, એમ ઉપદેશે છે. જો શ્રી. ભીખમજીનુ કહેવું સાચું માનીએ, તે શ્રી. ભગવાનનું કહેવું દંભભર્યું છે, અને ભગવાન કપટી હતા, એમજ. માનવું પડે; કે જે દેખીતી રીતેજ ખાટું છે. ૧૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ .: ૪૮ઃ पाप ढांक प्रभुदया बताई, अपणो एव छिपाई । गौतमजीसे डरता प्रभुजी कां लोकांसे सरमाई ॥मरदो० १९॥ - જે એમ માને કે: ગોશાળાને બચાવી લેવામાં ભગવાને પાપ કર્યું હતું, એમ તેઓ મનમાં જાણતા હતા, છતાં તેમણે પોતાનું કામ સાચું ઠરાવવા રાગપૂર્વક પિતાનું પાપ ઢાંકી દઈને, પોતાના કાર્યને દયાના કાર્ય તરીકે વર્ણવ્યું છે અને એ રીતે ભગવાને પિતાને દોષ છુપાવ્યું છે, તે એ માનવું પણ ખોટું જ છે. કારણ કે ભગવાન કાંઈ ગૌતમસ્વામીથી કે લેકલજાથી ડરતા ન હતા કે તેમને કોઈ પણ રીતે એવું ખોટું કહેવાની જરૂર ન હતી. ૧૯. पूर्णब्रह्म परमातम प्रभुजी, केवलज्ञानी नहीं झूठा । भीषणजी तो जूठा बतावे, दोष लगावे पूठा ॥मरदा० २०॥ ભગવાન મહાવીર પૂર્ણ બ્રહારૂપ, પરમાત્મા અને કેવળજ્ઞાની હતા. તેઓ જુઠા ન હતા છતાં શ્રી ભીખમજી જ્યારે ભગવાનને જ જુઠા બતાવે છે, ત્યારે સ્પષ્ટ એમ કહેવું જ પડે છે, કે તેમનું કહેવું જ અસત્ય છે, અને તેમણે ભગવાન ઉપર જે દોષે લગાડયા છે, તે દોષે પણ માત્ર મનના તરંગથી ઉપજાવી કાઢેલી કપોલકલ્પિત વાતેજ છે. ૨૦. भगवंत केरा वचन उथापे, ते निंदक हे भाई । समकित बिन वा फिरे भटकता, जयमाली दाई ॥मरदा० २१॥ ભગવાનના કથનમાં જે ખેટા દેશે બતાવે છે અને ભગવાનને વચનને ઉથાપે છે, તે ભગવાનને જ નિંદક છે. ભગવાનની નિંદા કરવાથી તેના સમક્તિને નાશ થયો છે, અને તે જયમાલી જેવો–ધર્મભ્રષ્ટ છે, એમજ જાણવું શેષ રહે છે. ૨૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૯ जयमालीने निंदक मानो, भीषणजीने नांही । गुप्तपणे कितरा दिन राखा, छाना न रहे छिपाई ॥मरदो०२२॥ તેરાપંથીઓ! તમે જયમાલીને પ્રભુવચન ઉથાપવા માટે મહાવીરને નિંદક માને છે અને એવાજ કાર્ય કરનાર શ્રી. ભીખમજીને પ્રભુનિંદક માનતા નથી, એ તમારૂં અસત્ય અને પાખંડ તમે કેટલો સમય છુપાવી રાખવાના હતા? એ તમારું અસત્ય હવે કાંઈ છાનું રહી શકવાનું નથી. રર. अपणी चुक मानता, नाही भगवंत चूका दिखाल । उलटो धारो प्रतक्ष देखो, चोर दंडे कोटवाल ॥मरदो०२३॥ શ્રી. ભીખમજી શાને સમજી શક્યા નથી, એ તેમનીજ ભૂલ છે, પણ તેઓ પોતાની ભૂલ તે કબુલ રાખતા નથી અને શ્રી મહાવીર ભગવાનને જ ભૂલ કરનારા કહે છે. ખરેખર ! ચોર કોટવાળને દંડે, એવા ઉલટા ન્યાય, શ્રી. ભીખમજીના ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ જોવા મળે છે. તેઓ જાતે ભૂલ કરે છે અને પાછા ભગવાનનીજ ભૂલ હતી, એમ બતાવે છે!! ૨૩. समकित बिन क्रिया सवि निष्फल, कोई न आवे काम । घोर तपस्या भुखको मरवा, ज्युं गगने चित्राम ॥मरदो०।२४॥ સંમતિ વિના સામાયિકા લતા, नाहिक काल गमावे काहे ? निंदक राख भरोसा ॥मरदो०.२५॥ તેરાપંથીઓ પ્રભુવચનમાં શ્રદ્ધા રાખતા નથી એટલે તેમણે સમતિ ખાઈ રહ્યું છે, અને તેઓ વગર સમકિતે સામાયિક પડિકમણાં અને પિસે વગેરે કરે છે; પણ " આ બધાં વ્રત અને ક્રિયાઓ સમક્તિ વિનાના હોવાથી, તે વૃથા છે. હે તેરાપંથીઓ! તમે ભગવાન મહાવીરના નિદકનું વચન માન્ય રાખી, આ રીતે તમારા કિયા અને ધર્મોને વૃથા કરીને શા માટે અમૂલ્ય માનવજીવને નકામું વેડફી નાંખો છે? ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ • ૫૦: निंदककी थे सेवा साघो, भगवतकी निंद्या ठोको । येसे केसे समकित पावा, मोला खोय दियो मोको | मरदो०२६॥ હું લાળા તેરાપંથી ભ્રાતા ! તમે ભગવાન ભુલ્યા, એવુ ખાટુ' કહેનારા તેરાપંથી સાધુઓની સેવા કરશે છે અને ચાક ભગવાનની નિંદા કરી છે, આ રીતે તમે કાંઇ સમક્તિ મેળવી શકવાના નથી અને થસેાયે જૈન કુળ પામી મેાક્ષ મેળવવવાના મળેલા માર્કા (વખત) માકા (વખત) પણ તમે ખેાઈ રહ્યા છે. ર૬. निंदकने कोई मदत , निंदक पंथ बढावे | आक धतूरो सींची मूरख, अंब कहाँसे खावे ॥ मरदो० २७ ॥ विष तुबेकी बेल बढाई, करी मतीरी સારી । फल पाको जब खावण लगो, रह्यो बाडी भींची || मरदो०२८ ॥ હૈ તેરાપંથી ભ્રાતાઓ! તમે તેરાપંથ, કે જે ભગવાન મહાવીરની ખાટી નિંદા કરનારો છે, તેને મદદ આપીને તેને પ્રચાર કરે છે, અને એ ધર્મપાલન છે, એમ માની મેાક્ષની આશા રાખા છે, પણ એ મિથ્યા છે. કારણકે કોઈ મુરખા આવળ અને ધતુરા રૂપી અધર્મ ને લાવીને, તેના ઉપર મેાક્ષરૂપી કેરી આવવાની આશા રાખે, તે તે મિથ્યાજ છે. તમે વિષની વેલીને મતીરાની વેલી માનીને સીંચીને માટી કરે છે અને પછી તેના કળે! પાકીને તૈયાર થાય છે, ત્યારે તેને વિષના કળા જાણીને, હવે તે ખાવા પડશે, એ વિચારે ગભરાઇ ઉઠે છે, પણ એ ગભરાટ હવે શા કામના? એ તા કરેલાં કર્મો ભાગવવાંજ પડશે. ૨૭-૨૮. निंदक चाल निंदकां केरी, कोई प्रकट करे भाई । गृहस्थ लडवा करे तियारी, दोड्या अदालत जाई || मरदो०२९|| Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ पक्षपात तो छोडो भाई, ओतो धर्म का काम । धर्म में राड कहोमत बीरा, कांई बटत है दाम ॥मरदा०३०॥ તેરાપંથના સાધુઓ અને ગ્રંથ “ભગવાન મહાવીરચુક્યા? એમ કહી, ભગવાનની નિંદા કરે છે, આ વાત કોઈ મનુષ્ય જાહેરમાં મૂકે છે ત્યારે તેરાપંથી ગૃહસ્થો લડવા તૈયાર થાય છે અને અદાલતમાં જઈ દાવા માંડે છે. પણ હે ભાઈઓ! આ તમારા કામે ટાં છે. તમે તમારા પંથનો ખેટે પક્ષપાત છેડી દે. પક્ષપાત છોડીને સત્ય શું છે એ વિચારવું, એમાં પણ ધર્મ રહેલ છે. તે મિઆ ચર્ચામાંથી આપણે કાંઈ અર્થ લાભ મેળવવાનો નથી કે તેમાં લડાલડીને સ્થાન હોય, આપણે માત્ર ચર્ચામાંથી ધર્મ મેળવે છે અને સત્ય શોધવું છે. વળી ધર્મમાં દુરાગ્રહ પણ શોભતું નથી. માટે હે મિત્રો ! તમે ખુબ વિચાર કરે અને ભૂલથી તમે મિસ્યા વાતો સાચી માની બેઠા છો, તે કદાગ્રહી ન થતાં, તજી દે. ૩૦. आत्मा अर्थी जो काई होवे, इणरो करो, बिचार । भगवंतकी तो समकित धारे, जद पावे भवपार ।।मरदो०३१॥ सूत्र ग्रंथकी शाख देईने, कहे प्रीतउदे मोडो । भिन्न २ कर समझायो तुमने, निंदक पंथने छोडे। ॥मरदा०३२॥ જે કઈ આત્માના અથી હોય, તેમને મારી વિનતિ છે, કે ભાઈઓ! તમે તમારા આત્માને વિચાર કરે. જે ભગવંતને પૂર્ણ જ્ઞાની માને છે, એજ સમકિત પામી શકે છે અને સમક્તિ પામે છે તેજ સંસાર તરીને મેક્ષ મેળવે છે. હવે જો તમે ભગવંતનેજ દેષ કરનારા માનશે, તે તમારી ગાડી ધારેલે ઠેકાણે ક્યાંથી પહોંચવાની હતી ? મેં તમને સત્ર ગ્રંથોના ઉતારા આપી આપીને, તેરાપંથી માન્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પરઃ કેવી જૂઠી છે, તે સમજાજુ છે. માટે મિત્રો! તમે ખોટા આગ્રહ કરવા તજી દે, મહાવીર ભગવાનને ભૂલેા કરનાર કહી, તેમને નિંઢનારા તેરાપંથના ખાટા વિચારાને તજી દે અને જૈનશાસનના સાચા સિદ્ધાંતાને પાળી, પ્રભુ મહાવીરના સાચા જૈન અનેા. ૩૧–૩૨ し કે (૧) મહાવીર ભગવાન કહે છે, કે તેમણે દયાને અ ગેાશાળાની રક્ષા કરી હતી; પ્ણ શ્રી. ભીખમજી કહે છે, પાપને અર્થે મહાવીર ભગવાનને હાથે ગેાશાળાની રક્ષા થઈ હતી. આ ભીખમજીનું કથન અસત્ય છે; અને શ્રી. ભીખમજીનુ આ કથન અસત્ય હૈાવાથી, તેમનું સાધુ તરીકે લીધેલું બીજું મહાવ્રત નષ્ટ થાય છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્રના નવમાં અધ્યયનમાં નિમીરાય ઋષિના અધિકારમાં, તેમની આંખામાં અમૃત છે, એમ કહ્યું નથી; પણ શ્રી. ભીખમજી તેમની અનુક ંપાની ચાપાઈ'માં લખે છે, કે નિમીરાય રૂષિની આંખામાં અમૃત વસે છે. એ પણ શ્રી. ભીખમજીનુ વિધાન અસત્ય છે. (૩) શ્રી. ભીખમજી “અનુકંપાની ચાપા”માં કહે છે, કે અરક આદિ શ્રાવકાને હાથે થએલી દયા, સાવદ્ય દયા છે. જ્ઞાત્રાસૂત્ર તથા દશાંગ સૂત્રમાં ઉપાસગ્ગ જ્યાં શ્રાવકેાના અધિકારીની વાત ચાલે છે, ત્યાં દયાના પ્રસંગ કે ઉલ્લેખ સરખા પણુ નથી. હવે જ્યાં દયાનું નામ માત્ર પણ નથી, ત્યાં પાપ આપનારી દયાના ઉલ્લેખ કે ભાવા પણ હાઈ કેજ નહિ. છતાં શ્રી. ભીખમજી તેમ કહે છે, એ અસત્ય છે. (૪) શ્રી. ભીખમજીએ “અનુક ંપાની ચાપાઇ”માં ઢાલ ૩ ગાથા ૪૬ માં લખ્યું છે, કે દયા પાળવા વિષે સાધુ શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ સમાન છે. ઢાલ કથામાં તેઓશ્રી કહે છે કે: સાધુને હાથે જીવ મરતો હોય, તો બીજે સાધુ, તે સાધુને એ જીવ બનાવી, તેને હાથે થતી હિંસાને વારી શકે, એ શાસ્ત્રસિદ્ધ છે; પણ એક ગૃહસ્થને હાથે જીવ મરતે હોય, તે તેને, બીજો ગૃહસ્થ, “જે પેલી તારા હાથે જીવહિંસા થાય છે,” એમ કહીને, ગૃહસ્થને તેમ કરતા રેકી ન શકે. જે આમ છે, તે ઢાલ ૩ ગાથા ૪૬, પ્રમાણે શ્રાવક સાધુને સમાન રાહ, કેવી રીતે થઈ શકે? આ પરસ્પર વિરોધી કથન પણ શ્રી. ભીખમજીની ગેરસમજુતી સાબીત કરે છે. (૫) પ્રથમ વ્યાકરણ સૂત્રમાં સંવરના કારણેમાં ૫૪ મા (ઉદેશમાં) ભગવાને અયાવાડ નામથી દયાને ઉલેખ કર્યો છે, જ્યારે “આણુકંપાની પાઈ”માં શ્રી. ભીખમજીએ કેણિક રાજનીતિમાં અયાવાડને સમાવી દઈને, તેને પાપબંધન આપનારી દયા કહી છે, એ શ્રી. ભીખમજીનું લખાણ પણું અસત્ય છે. (૬) શ્રી ભીખમજી તેરહદ્વારના ત્રીજા દ્વારમાં આશ્રવના અધિકારમાં કર્તા, કર્મ, જીવ અને અજીવ, એમ બે બે યુગ્મ બતાવે છે; જ્યારે પદાર્થની ચોપાઈમાં આશ્રવના અધિકારમાં શ્રી ભીખમજી જીવ એકલો માને છે; એ શ્રો. ભીખમજીના કથને પરસ્પર વિરૂધ્ધ હવાથી, તે પણ અસત્યરૂપે છે. | વોટ્ટ | - દેહર. कर्ता कर्म दोय मानके, क्यो कहै एकलो जीव । तेरहद्वारमें देखलै बताय दई है सीव ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ :: નો વાર્થને पदार्थ में तुमे, राखो नही विवेक । जीब एकलो मानियों, आश्रव पदार्थ देख ॥ २ ॥ તેરહદ્વાર નામક ગ્રંથમાં શ્રી. ભીખમજી એમ જણાવે છે, કે આશ્રવના અધિકારમાં કર્તા અને કમ બંનેનુ અસ્તિત્વ છે, જ્યારે નાપદાર્થની ચાપાઇમાં આશ્રવના અધિકારમાં જીવ એક્લાજ માન્યા છે. આ પ્રમાણે નવ પદાર્થની ચાપાઇ નામક લખાણમાં શ્રી. ભીખમજી વિવેક (સત્ય) જાળવી શક્યા નથી. આ મને કથા આમ પરસ્પર વિરાધી છે, અને તેથી તેમાંનુ ગમે તે એક કથન અસત્ય છે, એ આપે!આપજ સિદ્ધ થાય છે. ૧–૨. ૧. आश्रव एकला मानियो, ते जीवतणी परिजाय । बंध जीव मानै नहीं, जीव विणबंधको नव धाय ॥३॥ आश्रव जिम ओ बंध हैं, कर्मतणो बंधाण । बांधणवालो जीव है, जिम आश्रव कर्म ग्रहाण || ४ || आश्रव जीव तै मानियों, जिम बंध जीव ले मान । ओतो न्या नवरावरी, समझो चतुरसुजान ॥ ५ ॥ શ્રી. ભીખમજીકૃત તેરહદ્વાર ગ્રંથમાં જીવની પરિજાય રૂપે, આશ્રવ એલે માનવામાં આવ્યા છે, અને જીવાના અધિકારમાં અંધ માનવામાં આવ્યા નથી, જે દેખીતી રીતેજ ખાટુ છે. જો જીવ, ખંધ ગ્રહણુ ન કરતા હાય, તે કર્મનુ પ્રપન કાને થઇ શકે? આશ્રવ, એ એક પ્રકારના ખધ છે, અને એનાથી કર્મ બંધાય છે. એ કર્મો જીવ ખાંધે છે—ગ્રહણ કરે છે અને આશ્રવથી જીવને કર્મના બંધ થાય છે. શ્રી. ભીખમજી, જેમ જીવ બંધનને ગ્રહણ કરે છે, તેમ આશ્રવના અધિકારમાં પણ આશ્રવ જીવ માને છે. શ્રી. ભીખમજીને આ ન્યાય આશ્ચર્ય ઉપજાવે એવા છે. ૩-૪--૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૫: मांहि । जो पदार्थकी ढालमें आश्रव द्वारके आश्रव जीवै ते मानिया, अजीव मानियो नांहि ॥६॥ तेरहद्वारमें मांहि । मान्यो एक ॥ ७ ॥ कोन साचो कोन झूठ है, थारे ग्रंथकी मांहिं । तोकू थारे ग्रंथकी खबर पणी है नांहि ॥ ८ ॥ कर्ता कर्म दोय मानियां, आश्रवनो पदार्थ में, कर्ता નવપદની ઢાલ (નવ પદાર્થની ઢાલ) એ નામના કાવ્યમ આશ્રવદ્વાર પ્રકરણમાં આશ્રવના અધિકારમાં, જીવ એકલા માનેલે છે અને તેને અજીવ માનેલેા નથી. વળી તેરદ્વાર ગ્રંથમાં શ્રી. ભીખમજીએ આશ્રવમાં કર્તા અને કર્મ અને માન્યા છે અને નવપદની હાલમાં આશ્રવના અધિકારમાં એકલેા ર્તા માન્યા છે. એ રીતે શ્રી. ભીખમજીએ પેાતે રચેલા ગ્રંથામાંજ એકજ 'બાબતા ઉપર જુદે જુદે સ્થળે જુદી જુદી વાતા કરી છે. તા સહેજે એવા પ્રશ્ન ઉઠે છે, કે હે ભાઈ ! આ તારાજ લખાણે!માં સાચી વાત કઇ અને જીઠી વાત કઈ? ૬-૭–૮. ' आश्रव अजीव कहै मिथ्या ती आते कीधी थाय । अपणे कथन से भीखणजी, बनै मिथ्याती आप ||९|| એક સ્થળે શ્રી. ભીખમજી લખે છે, કે “જેએ આશ્રવને અજીવ કહે છે, તેઓ મિથ્યાત્વી છે; કારણ કે આશ્રવ સજીવ છે, એવું જૈનશાસ્ત્ર ફરમાવે છે,” અને પેાતેજ પેાતાના ગ્રંથામાં આશ્રવ અજીવ પણ માને છે; એટલે શ્રી. ભીખમજી તેના પેાતાના લખાણુથી પણ મિથ્યાત્વી ઠરે છે ! ૯. अज्ञानपणे कथनां करी, रही अज्ञानकी शल्य । .. चोरासी भर्ममिध्वंशणे, कहता है जीतमल ॥ १० ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૫૬: આ દેશે જોઈને તેરાપંથના એક આગેવાન સાધુ શ્રી. જીતમલજી ભર્મ વિધ્વંશણ નામક ગ્રંથમાં લખે છે, કે શ્રી. ભીખમજીએ જે દેશના દીધી છે, તે અજ્ઞાનપણામાં દીધી છે અને તેથી જ તેમાં અજ્ઞાનપણાના શેલ્યરૂપે દોષો રહી ગયા છે. ૧૦. (૭) શ્રી ભીખમજી નવપદની પાઈમાં શુભગને નિર્જરા માને છે જ્યારે પાનાની (પ્રશ્ન) ચર્ચા નામક લખાણમાં અંક ૧૪, ૨૩, અને ૪૧મી કડીઓમાં શુભને પણ આશ્રવ માને છે, એ શ્રી ભીખમની માન્યતા પણ પરસ્પર વિરોધી અને અસત્ય છે. છે વોટ્ટા દેહરા. : ठाणाअगके पाचमें, कह्यो योग आश्रव । अशुभ योगरा जाणजो, नहीं शुभ योग आश्रव ॥१॥ આશ્રવ અને યોગનું વિવેચન કરતા શ્રી. ઠાણુંગજી સૂત્રમાં કહ્યું છે, કે ચેાગ એ આશ્રવ છે ખરા; પણ જે અશુભયેગે છે, તેજ આશ્રવ છે. શુભાગો, એ આશ્રવ નથી. ૧. शुभ योग आश्रव कहै, पानेकी चर्चा माहि प्रत्यक्ष निर्जरा देखल, मै तैनै दियो बताय ॥२॥ શ્રી. ભીખમજી એમની “પાનેકી ચર્ચાએ સાહિત્યમાં શુભાગને પણ આશ્રવ કહે છે, જે સર્વથા ખોટું છે. શુભયોગોને શાસ્ત્રકારોએ નિર્જરા માની છે. જેને લગતા ઉદાહરણે હું હવે અહી બતાઉ છું. ૨. श्रोताजन तुम सांभलो, एक मनां थई सर्व । पंथीरो वर्णन करूं, शुभ योग आश्रव ॥ ३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ::૫૭ હું શ્રોતાજને ! તમે એક ચિત્ત થઇને મારૂં કથન સાંભળેા : તેરાપંથીએ શુભયાગાને પણ કેવી રીતે અયેાગ્ય છે, તે પણ હવે હુ આશ્રવ કહે છે, તે અતાઉં છું. ૩. कर्मग्रह आठ । अशुभ योग आश्रव सही, दुष्ट शुभ योग शुभ ग्रह, लगै निर्जरा बाट ॥ ४ ॥ પ્રહે, જે અશુભયાગા છે, તેજ આશ્રવ છે અને એ અશુભ ચેગાથી, આઠ પ્રકારે અશુભ કર્મ બંધાય છે. શુભયાગાથી શુભ કર્મો બંધાય ઇં; જેની નિજ રા આપેાઆપજ થઇ જાય છે. ૪. पुन निपजै शुभ योगसे, शुभ योग निर्जरा माहि । आश्रवमें क्यो घालियो, पानैकी चर्चा माहिं ॥५॥ શુભયાગાના આચરણથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી શુભયાગા એ નિર્જરામાંજ ગણાય છે. હું ભીખમજી ! આમ શુભયાગા એ નિરા છે, એમ શાસ્રસિદ્ધ હાવા છતાં, તમે શુભાગાને પણ આશ્રવમાં કેમ ઠીકી માર્યા છે ? પ. निर्जरा कर्णी कियां, अशुभ कर्म कटी जात । साथै ही पुन्य निपजै, जिम गुडो चावलां साथ ॥६॥ ખીરજ મનાવવા માટે ચાખાને મીઠા બનાવવા ચાખામાં સાકર નાંખવી પડે છે, પણ સાકરને મીઠી અનાવવા માટે કાંઇપણ નાંખવું પડતુ નથી. કારણ કે તે આપેાઆપજ સ્વભાવે મધુર છે. એજ રીતે આત્મા, નિર્જરાના કરણી કરે છે, એટલે તેના દુષ્ટ કર્મના નાશ થઈ ગાય છે, એની સાથે શુભકર્મોના ફળરૂપ પુણ્યની નિરા, તા આપેાઆપજ થઈ જાય છે. ૬. दोय भेद शुभ योगरा, सुन्या न दीठा कोय | एक एक पांती हुती, आश्रव निर्जरा दोय ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ एक मेद आश्रव मझे, दूजो निर्जरा मांहिं । ओ शुभ योग देख्यो नहीं, जैन शास्त्रके मांहि ॥८॥ શ્રી. ભીખમજી નિર્જરા અને આશ્રવના પણ વિભાગો કરે છે, અને ભગના બે ભેદ માને છે. એ પ્રમાણેને વિધાન કોઈપણ જેનશાસ્ત્રમાં લખેલું વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી; જેથી તે સર્વથા અસત્યજ છે. શ્રી ભીખમ છે લખે છે, કે આશ્રવમાં એક ભેદ છે અને નિર્જરામાં બીજે. ભેદ રહે છે. પણ જેનશાસ્ત્રમાં કેઈપણ સ્થળે આશ્રવ આપનારો ભાગ કહેલો કપેલ નથી. ૭-૮. शुभ योग पुन्य पदार्थमें निर्जरा करी कबूल । पानेकी चर्चा विषे, अठै गयो तू भूल ॥ ९ ॥ પદાર્થની ઢાલ નામક પુસ્તકમાં શુભાગને શ્રી. ભીખમજીએ નિર્જરા માની છે, જ્યારે પાનાની ચર્ચા નામના ગ્રંથમાં, શુભયોગના બે ભાગ પાડીને, તેને આશ્રવમાં ગણે છે, એ શ્રી ભીખમજીનું કથન પરસ્પર વિરોધી અને ખોટું છે. ૯. दोनू ग्रंथ तेरा कह्या, नोपदार्थ नै चर्चा । चर्चामें थारी भूल है, नोपदार्थमें सचा । १० ॥ इणसे ती साबित थयो, शुभ योग आश्रव नांहि । अब तू स्याही फेर दै, पानेकी चर्चा मांहिं ॥११॥ હે ભીખમજી! નવપદની ચોપાઈ અને પાનાની ચર્ચા એ બંને ગ્રંથે તમારાજ બનાવેલા છે; પણ તમે નવપદની ચોપાઈમાં શુભગને આશ્રવ કહ્યો છે, એ અસત્ય છે. તમારાજ ઉપલા લખાણે ઉપરથી સાબીત થાય છે, કે શુભગ એ આશ્રવ નથી; તે હવે પાનાની ચર્ચામાં તમારા લખાણ ઉપર તમારે શાહી ફેરવવાની જ બાકી રહી કે બીજું કાંઈ? ૧૦-૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ :૫૯ (૯) ઉપરના પાઠ ફેર લખાશે! ઉપરથી સાબિત થાય છે, કે શ્રી. ભીખમજીને સંસ્કૃત પ્રાકૃતનું જ્ઞાન ન હતું, એટલુંજ નહિ, પણ તે પ્રચલિત ભાષા પણ સારી રીતે જાણતા ન હતા. આ સ્થિતિમાં તેઓ શાસ્ત્ર અને સૂત્રોના અર્થા કેવી રીતે કરી શકે ? આ અજ્ઞાનપણાને લીધેજ શ્રી. ભીખમજી શાસ્રો અને સુત્રોના અર્થી કરતા, ખાટા અ કરી બેઠા છે, અને એ પેાતાના વિકૃત અને ખરા ઠરાવવા માટે, તેમને તેવાજ મિથ્યા અ ચુંક્ત પુસ્તક રચવા પડયા છે. ઠાણાંગસૂત્રના પાંચમાં ઠાણામાં પાંચ ચેાગેાને આશ્રવ બતાવતા કહ્યુ છે, કે ચોળાવત હૈ આશ્રવ તે ો થવ, અર્થાત મન, વચન, કાયાના જે ચા પાપમાં વર્તે છે, તે આશ્રવ છે. ઉત્તરાધ્યન સૂત્ર ૩૪, ગાથા ૨૧-૨૨માં ચેગ આશ્રવનું પ્રમાણ કૃષ્ણઙેશ્યાનુ કહ્યું છે, જ્યારે ભીખમજી ચેગઆશ્રવના મન કલ્પનાથી શુભ અને અશુભ એવા એ ભેદ કરે છે. એ સર્વથા અસત્ય અને શ્રી. ભીખમજીના વિકૃત પાંડિત્યના નમુના છે. (૯) શ્રી. ભીખમજી એક ગાથામાં કહે છે, કે મિથ્યાત્વીની કરણી આજ્ઞા બહાર છે; જે ગાથા નીચે પ્રમાણે છે. ।। ગાથા । સુધ સર્માનત વળ પાઈયા અજ્ઞાનપળે आचार | भवियण वग्रवेगऊ चागयो पिण न सरी गरज लिगार ॥ જ્યારે શ્રી. ભીખમજીએ પાતાના શિષ્યાને માઢેથી એવા ઉપદેશ આપ્યા હતા, કે મિથ્યાત્વીની કરણી આજ્ઞામાંજ છે; જે નીચેના લખાણ ઉપરથી જાણી શકાય છે. || માતા || દાહા. शुभ करणी मित्थ्यातकी, करै सुखारे हैत । तप वंदना दया दानकी, कहै भगवंत आज्ञा देत ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦: જેનશાસ્ત્રો તે એમ કહે છે કે મિથ્યાત્વી પણ જે શુભ કરણ કરે, તો તે કરણી સુખ આપે છે. શ્રી. ભગવંતની આજ્ઞા છે, કે તપ, વંદના, દયા, દાન એ કર્મો મિથ્યાત્વીને હાથે થયા હોય, તે પણ તે પૂણ્ય આપનારા છે. ૧. इणसे आज्ञामें मानता, मित्थ्यातकी करणी । हांथी सलला वारियो, ज्ञातामें वरणी ॥२॥ શ્રી. ભગવાનની આ આજ્ઞા પ્રમાણેમિથ્યાત્વીની શુભ કરણે પ્રભુ આજ્ઞામાં જ છે. જ્ઞાતાસૂત્રમાં હાથીએ સસલાની દયા કીધી હતી, એ ઉલ્લેખ છે. અને તેના ફળરૂપે તેને શુભફળ મળેલું જણાવ્યું છે. એ ઉપરથી પણ એજ વાત સાબીત થાય છે, કે મિથ્યાત્વીની શુભકરણ પ્રભુઆજ્ઞામાં છે, અર્થાત પુણ્ય આપનારી છે. ૨. मित्थ्याती करणी कर, सुरपद नरपद हेत । अकाम निर्जरा जाणजो, नहीं खांड पारेत् ॥३॥ आ करणी मित्थ्यातकी, कहे जिण आज्ञामांहि । तप वंदणा दया दानमें, इम ए सिद्धांत कराय ॥४॥ મિથ્યાત્વી પણ જે સારી કરણ કરે, તે તેને ઉત્તમ એવા પુરૂષદેહની અને દેવપદની પ્રાપ્તિ થાય છે, કારણ કે અકામ નિર્જરા કદીપણ નિષ્ફળ જતી જ નથી, શ્રી. ઇન ભગવાન કહે છે, કે મિથ્યાત્વની પણ શુભ કરણ, શુભ ફળને આપનારી છે અને મિથ્યાત્વી પણ તપ, વંદના, દયા, દાન ઈત્યાદી કરે, તે તેના તે કાર્યો પ્રભઆજ્ઞામાં છે, એ સિદ્ધાંત છે. ૩-૪ तपादि करणी क्रिया, इणसे पावै सुख्य । सुर सुख नर सुख पामिये, पिण नांहि जावै मोक्ष ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ • ૬૧ : મિથ્યાત્વી પણ જો તપ વગેરે ક્રિયા કરે, તેા તેથી તેને સુખની પ્રાપ્તિ થવા પામે છે અને તે સુખી માનવદેહ તથા સુખભર્યું સુરપદ મેળવી શકે છે, માત્ર તે મેાક્ષ મેળવી શકતા નથી. ૫. વાત । मोक्ष न जावै मिथ्यायती, इणसे आज्ञा जंमाली तापसतामली, तपीया तप अपार ॥ ६ ॥ મિથ્યાત્વીની ક્રિયા એટલે અંગ્રેજ પ્રભુઆજ્ઞાની બહાર છે, કે તેમને મેાક્ષ મળી શક્તા નથી. જયમાલ અને તામિલ તાપસ એના પ્રત્યક્ષ ઉદાહરણા છે, કે જેઓ કર્યો છતાં, મેાક્ષને પામી શકયા ન હતા. ૬. અપાર તપ माता मरुदेवा भरतजी, तप्या न तप अपार । केवल पाय मुक्ति गया, ओ समगित तणो उपगार ||७|| માતા મર્દેવી અને શ્રી. ભરતજી એમણે અત્યંત ઉગ્ર તપ કર્યું ન હતું, છતાં તેઓ સમકિત પામ્યા હેાવાથી, તેનેજ અળે, કેવળ જ્ઞાન પામીને તેઓ મેાક્ષે ગયા હતા. ૭. श्री कुन श्रेणादि राजवी, करणी न कीधी कोय । अरिहंत शिव पद पामसी, समगितरा फल जोय ॥८॥ શ્રીકૃષ્ણ શ્રેણિક આદિ રાજવીઓએ કાંઇપણ કરણી કીધી ન હતી, તે છતાં તેઓ સમકિત પામ્યા હતા અને તેના જ ફળરૂપે તેઓ શિવપદરૂપી અરિહંતપદને પામવાના છે. ૮. पंथीयो तैं मित्थ्यातमें, जाणे चावै मोक्ष । जब ऐसी करै प्ररूपणां, करै मित्थ्यातीरी पक्ष ||९|| વળી કેટલીકવાર મિથ્યાત્વીઓને મેાક્ષ મળે છે, એવું પણ તેરાપંથીઓ પ્રતિપાદે છે અને એવી પ્રરૂપણા કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ તેઓ મિથ્યાત્વીને પણ પક્ષ કરે છે, પણ એથી પ્રભુઆજ્ઞાનું ખંડન થાય છે, એ તેઓ જતા કે વિચારતા નથી. (૧૦) શ્રી. ભીખમજીકૃત ચતુર વિચારની ઢાલ ગાથા ૧૦૦મી નીચે પ્રમાણે છે. – लिधा पापन, दीधा धर्म । वीरजी रह गया कोरारै । देवा कोनेल मनखा नै दीघा, पडिया वीरजीमें फोडारे ॥इती ' અર્થાત ભગવાન શ્રી. મહાવીર સ્વામીએ વરસી દાન આપ્યું હતું, જેથી તેમને બાર વર્ષ સુધી ફેલા પડ્યા હતા. શ્રી ભીખમજીનું આ કથન પણ હડહડતું ખોટું છે. શ્રી. મલ્લીનાથજી ભગવાને વરસીદાન આપ્યું હતું, છતાં તેમને ફેલા થયા ન હતા, તે પછી ફક્ત શ્રી. મહાવીરના સંબંધમાંજ એમ થવાનું કાંઈ કારણ? અર્થાત શ્રી. ભીખમજીનું આ કથન પણ જુઠું અને નિર્મૂળ છે. શ્રી. ભીખમજીએ જે જે પુસ્તક બનાવ્યા છે, તેમાં આવા અસંખ્ય જૂઠાણા–શ્રી. વેતાંબર મૂર્તિપૂજક જૈન સિદ્ધાંત વિરૂદ્ધની વાતે-છે. અહીં માત્ર તેમાંના થોડાજ ઉદાહરણો ઉપર રજૂ કર્યા છે. ॥ इती भीखणजीकी झूठ. समाप्तम् अथ जीतमलजीकी झूठका વન દિવ્યતે | : અહીં શ્રી ભીખમજીની અસત્ય ઘટનાઓ સમાપ્ત થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ *}s: અને અહીંથી શ્રી. જીતમલજીની સાવિરૂદ્ધ વાતાનુ વણ ન લખવામાં આવે છે. : ॥ યોદ્દા કાહવા भर्म मिध्वंशण शिक्षावलि, प्रश्नोत्तरतणो जीतमलजीकी जूठको, पायो नांहि विचार । પર | ૨ || ભમ્ વિધ્વંશણુ, શિક્ષાવલી અને પ્રશ્નોત્તર, એ શ્રી. જીતમલજીએ રચેલા ગ્રંથા છે. એમાં રહેલા અસત્ય તપાસીએ છીએ, એટલે માલમ પડે છે, કે શ્રી. જીતમલજીના અસત્ય સિદ્ધાંતાના પણ કાંઇ છેડાજ નથી !! ૧. इन्द्र बतावै भीखण हुओ, आप बनै दुजावत कठै रह्यो, जूठ बोलके जूठी बात पंथथांतणी, समझे न भीखणजी गया पाधरा, પંચમે पृथ्वीनाथ । સાથે || ૨ || મૂવ જોજ ફેટોળ॥ ૩॥ . શ્રી. જીતમલજી પેાતે તેમના ગ્રંથામાં પૃથ્વીનાથ બની એઠા છે અને શ્રી ભીખમજીને ઈન્દ્ર થએલા જણાવ્યા છે, જે સર્વથા અસત્ય છે. આ રીતે જૈન ધર્મ વિધી આલેખનરૂપ અસત્ય લખવાથી, શ્રી. જિતમલજીના ખીજા સાધુવૃતના નાશ થઇ જાય છે. તેરાપંથના ગ્રંથામાં એવા એવા કાલ કલ્પિત વિધાના દાખલ કર્યો છે, કે જેને ભેાળા લેાકેા સમજી કે પારખી પણ શકતા નથી. એવીજ એક કપિત ઘટના તેરાપ થના શાસ્ત્રોમાં એ જણાવવામાં આવી છે, કે શ્રી. ભીખમજી સીધા પાંચમા દેવલાકમાં પહેાંચી ગયા હતા !!.૨-૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ : ९४ : मनसे धडो लगायके, जूठ गपीडा यतीपक्षको नाम लै, मूरख भरत हैं साख जूठी कह बनायकै, लेत यतीको पक्ष पक्ष करता फिरै, बकता है वे काम ॥ આશ્ચર્ય છે; કે તેરાપથી મનના તુક્કાઓથી ભરપૂર ગા ફૂંકે છે અને છતાં લઇ, તેમનીજ તેઓ ખાટી રીતે નિંદા કરે કે યતીએ જૂઠી વાતે બનાવી કાઢીને, તેને खोजने अभमां नांचे छे. ४-५. नाख । ।। ४ ।। नाम । ५ ॥ ઉપજાવી કાઢેલા છે; તિપક્ષાનુ નામ અને કહે છે ઉપદેશ કરી पछे, गया कल्पसूत्र जंबू मुक्ति स्वर्ग गया तिहने कह्या, अमुक स्वर्ग कह्या नहीं, था चोदह पूरवका जाण । पंथी पंचम स्वर्ग कह्या केसे कहै, ब्रह्म इन्द्र अज्ञान ||७|| जंबूपाट सुबिचार | मझार ॥ ६ ।। કલ્પસૂત્રમાં શ્રી. જ બુસ્વામી મુક્તિ પામ્યા પછી, તેમની પાટે થએલા અન્ય આચાર્યાં સ્વગે ગયા હતા, એવા ઉલ્લેખ છે. પણ તેમાંએ તે આટલામે સ્વર્ગે ગયા હતા, એવું જણાવ્યુ નથી. શાસ્ત્રકાર મહારાજ ચૌદપુનું જ્ઞાન ધરાવતા હતા, છતાં તેમણે એ આચાર્ય આટલા મેં સ્વર્ગે ગયા હતા, એ કહ્યું નથી. જ્યારે શ્રી. જીતમલજીએ તેા બેધડક શ્રી. ભીખમજી પાંચમે સ્વર્ગે ગયા હતા, એમ અડાવી દી' છે! ખરેખર! એમની આગળ બ્રહ્મા અને ઈન્દ્ર પણ બિચારા અજ્ઞાનીજ ઠરે છે ! ! ૬–૭. छेवठे संस्थानको, चोथै स्वर्ग तक जाय । पंचमे स्वर्ग जावै नही, जैन शास्त्र प्रमाण ॥ ८ ॥ पंथी थारे गुरु भणी, यतियां कीधो इन्द्र | नहि तो इन्द्र कठे हतो, जातो नीची दिश नागेंद्र ॥९॥ Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ જૈનશાના પ્રમાણેથી તે એમજ સાબીત થાય છે, કે છેવટના ગુણ સ્થાનકને પામેલ આત્મા ચોથા સ્વર્ગ સુધી જઈ શકે છે, તે પણ પાંચમે સ્વર્ગે જઈ શકતો નથી. ખરેખર! શ્રી. ભીખમજી વળી ઈન્દ્ર કયારે થવાના હતા? તેઓ નાગેન્દ્ર બનીને કઈ પાતાળમાં કે સમુદ્રમાં જ વસી રહ્યા હેત; તેમને તેરાપંથી જીતમલ જેવાએ ઈન્દ્ર બનાવી દીધા છે, એ પણ બલિહારીજ છેને. ૮-૯ यतियां विन मुक्ति नहीं, नहीं स्वर्ग को वास । कीडीथी कुंजर करें यातियांनै श्यावास ॥ १० ॥ - યતિઓના ઉપદેશ વિના, ખરેખર કેઈને પણ સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. કીડીથી કુંજર સુધીના કોઈને પણ જે સ્વર્ગની ઈચ્છા હોય, તો તેણે યતિઓને જ સહવાસ સેવવાની અનિવાર્ય જરૂર છે. ૧૦. समरथ नाहि पंथीडा, गुरुने स्वर्ग पठाय । साचा धर्म यतियातणो, भीखणने स्वर्ग भिजाय ॥ ११ ॥ તેરાપંથના આચારવિચારમાં એવી જરાપણ શક્તિ નથી, કે જે પિતાના સ્થાપકને પણ વેગે મોકલી શકે ! કારણ કે તેમના આચારવિચારોજ સત્ય સનાતન જેનશાસનથી પ્રતિગામી છે. ઓહ! સાચો જિન ધર્મ તો યતિઓની પાસેજ છે, અને તેથી ફક્ત તેઓજ શ્રી ભીખમજીને સ્વ મેકલી શકે એમ છે, બીજાથી તે બની શકે, એ શક્ય જ નથી. ૧૧ ग्रहस्थ लोक भूल्या फिरै. पानै स्वर्गकु न देय । पंथी देण समरथ नही, अपने ही गुरुदेव ॥ १२ ॥ - તેરાપંથીઓ પોતાના ગુરૂદેવને પણ સ્વ મોકલવામાં સમર્થ થયા નથી, તો પછી હે તેરાપંથી ગૃહસ્થ ! સ્વર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ મેળવવાની આશામાં, તમે એ પંથની પાછળ ભૂલ્યા ભટક્યા રખડયા કરશે, તો એ તમને સ્વર્ગની પ્રાપ્તિ ક્યાંથી થવાની હતી ? ૧૨. निगुरु निर्गुणी पंथीडा, बसे विकाणे वास । जाणे चाहे स्वर्ग ने, जब र्यातयासे मागे पास । यतिया विन कुन देवसी, पंथी थाने स्वर्ग दवार ॥१४॥ નિગુપંથીઓનું છેલ્લું સ્થાને સ્વર્ગ તે છેજ નહિ. હે તેરાપંથીઓ જે તમે સ્વર્ગે જવા ચહાતા હે, તે તે તમારે યતિએને શરણે આવીને તેમનું જ શિષ્યત્વ સ્વીકારવાની જરૂર છે. યતિઓ વિના હે તેરાપંથીઓ! તમને કઈ પણ સ્વર્ગનું દ્વાર દેખાડી શકવાનું નથી, એ વાત તમારે નિશ્ચય કરીને માની લેવાની છે. ૧૩–૧૪. जुठी वात बनावतां, पंथी न' आवे शर्म । प्रोता न्याय विचारज्यो, प्रिकट कर तह मम ॥ १५ ॥ હે શ્રાતાઓ ! તેરાપંથીઓને આવી આવી અસત્ય વતા લખતા પણ શરમ આવતી નથી, છતાં મેં તો તેમના કથનને. રમે આ રથળે પ્રકટ કરી દીધું છે. હુવે એ બધામાં કેણ સાચું છે અને કણ જુઠું છે, તેના ન્યાય કરવાનું હું તમનજ સાંપી દઉં છું. ૧૫ बन्नति शुनीस आठमें, . मोखमचरित्र बनाय । માહ જોવા મળી રહ્યું, ચા ના વાય !ા 3 ર લા , કર દર રૂ ને ! જ વાતો , એક જ સાં પર કા जहांतक इन्द्र वण्यो नहीं, पंथी पाछ बनाई बात ॥२८॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ 65: प्रत्यक्ष जूठ बोली રહ્યા, जीतमल जीतमलके झटको पायो नांहि पार ॥ ૧૨ || सरदार | ભીખમચરિત્ર જીતમલજીએ સંવત ૧૯૦૮માં શ્રી. ૩૯૫ના અનાવ્યું હતું અને તેમાં ફકત ભીખમજી પરલેાકે ગયા હતા, એટલેાજ ઉલ્લેખ હતા. જો ભીખમજી ઇન્દ્ર બન્યા છે, એવુ જીતમલજી તે વખતે જાણીતા હાત તે તા તેમણે એજ વખતે મજકુર ગ્રંથમાં તેમ લખી દીધું હોત, પણ ત્યાં ભીખમજી પરલેાકવાસી થયા, એમ જણાવે છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે, કે આ ગ્રંથ તેમણે રચ્ચે, ત્યાં સુધી તેમને ભીખમજી ઇન્દ્ર બન્યા હતા, એ વાતની ન હતી, અને છતમલજીએ દોડ્ડા, ગાથા અને ૬૧મી ઢાલ રચી, ત્યાં સુધી ભીખમજી ઇન્દ્ર બન્યા છે, એવું જીતમલ જાણતા ન હતા. અર્થાત એ વાત તેરાપ'થીઓએ પાછળથી બનાવી કાઢી હતી, એ ચાકખુ જ છે. આ લખાણુ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે જીતમલજીનું કથન ખાટુજ છે. આ રીતે એમણે પ્રરૂપેલી ઘટનાઓમાં એટલું બધુ શાસન વિધી કથન-અસત્યભયુ` છે, કે જેના છેડાજ પામી શકાતા નથી. ૧૬-૧૭-૧૮--૧૯. पृथ्वी नाम ज़मीनको, पंथी थइ છોરુંત । आंगुल एक पास नही, तू क्यू प्रथ्वीनाथ बाजंत ||२०|| सदावर्त नही પાયા, आप मांग સ્વાયત । अन दाणो पालै नहीं तू क्यो अनदाता वार्जत ||२१|| देखो झूठी झूठी यांतयां, चोडे વર્જિત । में, कहै प्रीतउदेय सुनि संत ॥२२॥ જમીનને પૃથ્વી કહે છે અને તેરાપ ધીએ તેરાંપથી દીક્ષાગ્રહણ કરે છે, ત્યારે તેએ! જમીનને ત્યાગ કરી દે झूठ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ છે. એ પછી તેમની પાસે એક અંગુઠા જેટલી જમીન પણ રહેતી નથી. છતાં તેરાપંથી સાધુઓ પિતાને “પૃથ્વીનાથ” કહેવડાવે છે, એ કેવું આશ્ચર્ય છે? તેજ પ્રમાણે તેરાપંથી સાધુઓ પોતેજ ભિક્ષાન ઉપર પેટ ભરે છે અને પિટિયા જેવું જીવન ગાળે. છે, તેમની પાસે અન્નનો દાણે પણ હેત નથી, છતાં તેઓ પોતાને અન્નદાતા કહેવડાવે છે, શું એ પણ આશ્ચર્ય નથી ? જીતમલજી વગેરેએ આ પ્રમાણે સર્વથા શાસ્ત્ર વિરૂધ-જુઠી વાત ઉપજાવી કાઢી છે, અને તે ફેલાવી છે. આથી હું સંત મુનિ પ્રીતમજી પુછું છું કે હે મિત્રો! હવે તમારું પંચ મહાવૃતમાંનું બીજું વ્રત-મૃષાવાદ વિરમણ વ્રત–કયાં રહ્યું ? ૨૦-૨૧-૨૨. जीतमलजी जोडियो, जै जस तणो वखाण । मन कलपित लेई धरी, नही कथा सिद्धांन प्रमाण ॥२३॥ શ્રી. જીતમલે પિતાના ગુરૂના જે બેટા વખાણે જોડી કાઢ્યા છે, એ સઘળી વાતે માત્ર ક૯પી કાઢેલી હેઈ, તેને કઈ પણ શાસ્ત્રીય સિધ્ધાંતે કે કથાઓના પ્રમાણે ટેકે આપી શક્તા નથી. ૨૩. सूठ तणो यो गाठियो, गडि देवाढि बहराय । जीतमलजी झूठ कहो हितशिक्षावली मांहि ॥२४॥ જીતમલજીએ હિતશિક્ષાવલીમાં રજૂ કરેલી શાસ્ત્રીય વાતામાં પણ કેટલા બધા વિકલ્પ છે, તે નીચેના એકજ ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે. જિતમલજી હિતશિક્ષાવલીમાં લખે છે, કે માનરાજ શ્રી દેવર્ધિગણિને સુંઠને ગાંઠીયા વહરાવ્યા હતા, પણ એ વાત સર્વથા ખોટી છે અને ખરી હકીક્ત એથી જૂદીજ છે. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ झूठ बोलनो त्यागियो, तै दूजे वृतके मांहि । तू झूठ बरोबर लोकतो, जद दूजो व्रत कहां थाय ॥ २५ ॥ સાધુત્વ ગ્રહણ કરતા જીતમલે અસત્ય ન ખેલવાની પ્રતિજ્ઞારૂપે ત્રીજું વ્રત લીધું હતું, પણ તે પછી તેએ આમ સ્થળે સ્થળે શાસ્ત્રવિરોધી વાતારૂપી અસત્ય લખી માલી ગયા છે; તેા પછી તેમનુ બીજું વ્રત પણ હવે કયાં રહ્યું? ૨૫ (૧) શ્રી. જીતમલજીએ જજશકરણનું આલેખન કર્યું છે, એ આલેખન પણ ખાટું છે, તેને કાઇ જૈન સુત્રસિધ્ધાંતના કે કથાના ટેકા નથી. અર્થાત પ્રસ્તુત આલેખન જીઠું અને નિમૂ ળ છે. (ર) શ્રી. જીતમલજી હિત શિક્ષાવલી ગ્રંથમાં ‘મુપત્તિકા અધિકાર’૨૧-૨૨ માં કહે છે, કે શ્રી. દેવર્ધિગણ સુંઠના ગાંઠીયા વાપરવાનું ભૂલી ગયા હતા, પણ એ ખાટુ છે. શ્રી. વાસ્વામી મહારાજ સુંઠને ગાંઠીયા વાપરવાનુ ભૂલી ગયા હતા. શ્રી. વાસ્વામી, શ્રી. મહાવીર ભગવાનના ચૌદમ પાટે થયા હતા. જ્યારે દેવધિગણિ સત્તાવીસમે ચા એક્તાલીસમે પાટે થયા હતા. આ ઉપરથી જણાય છે, કે શ્રી. જીતમલજીમાં સૂત્રગ્રંથાનુ પણ અપાર અજ્ઞાન હતું. આ (૩) શ્રી. જીતમલજી, તેમણે રચેલા ભિખમચરિત્રમાં લખે છે, કે શ્રી. ભીખમજીને મૃત્યુ સમયે અવિધજ્ઞાન થયું હતું, પણ આ ઘટનાની લેાકેાને ગૃહસ્થાને ખખર પડી હતી; અને સાધુઓને ખખર પડી ન હતી. જીતમલજીનું આ કથન સર્વથા અસત્ય અને અસંભવિત છે. સાધુએ આ સમયે ભીખમચ્છની પાસેજ હતા. તેમની લાંબાં સમયથી સેવા સુશ્રુષા તેમણેજ કરી હતી. જો ભીખમજીને મૃત્યુ સમયે અવધિજ્ઞાન થાય, તેા તેની સાધુઓને માહિતી ન થાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com - Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ સદા દુર રહેનારા શ્રાવકોને તેની માહિતી થાય, એ શું શક્ય છે? વળી શ્રાવકને જ્ઞાન કેવું હોઈ શકે, તેની કલ્પના પણ શું હોઈ શકે, કે જેથી ભીખમજીને અવધિજ્ઞાન થયું, એ તેઓ જાણું શકે ? અથાત્ આ ઘટના કપલ કલ્પિત છે. (૪) જીતમલજી ભીખમચરિત્રમાં લખે છે, કે ભીખમજીએ નાથાજી, બીનાઇ, થાનાજી આદિ કુંભાર, સેની. અને લુહારજ્ઞાતિની મહીલાઓને દીક્ષા આપીને તેમને સંથારો કરાવ્યું હતું અને એ કાર્યો ધર્મને અનુકુળ હતા. પણ તેરાપંથી સાધુઓ કહે છે, કે મહાજન વાણિયા સિવાય બીજા. કેઈને દીક્ષા ન આપવી જોઈએ. આ બંને વિધાને પરસ્પર વિરોધી અને અસત્ય છે. (૫) જીતમલજીએ ભીખમચરિત્રમાં અમરકેશને માન્ય કર્યો છે. અમરકેશમાં ‘નિસ્સા” શબ્દનો અર્થ મૂક્તિ અથવા મેક્ષ કર્યો છે, પણ હિતશિક્ષાવલિમાં નિસ્સા શબ્દને અર્થ જીતમલજીએ “અગ્નિની બહાર ધન કાઢવું,” એ કર્યો છે, જે શાસ્ત્ર પ્રમાણ વિરૂધ્ધનું છે અને તેથી ખોટું છે. (૬) ઉત્તરાધ્યયન સુત્ર ૩૫, ગાથા ૧૮માં, ભગવાન ફરમાવે છે, કે સાધુઓ અને મુનિરાજેએ, ગૃહસ્થ પિતાની વંદના કરે, એવી મનમાં ઈચ્છા કરવી ન જોઈએ. જ્યારે ભીખમથી માંડીને આજસુધીના બધા તેરાપંથી સાધુઓ, પિતાના દર્શન વંદના કરવાની, શ્રાવકેને બાધા (પ્રતિજ્ઞા) આપે છે. એ દર્શન વંદના ઈઝેલી હેવાથી, તે જૈનધર્મને અનુકુળ નથી, એ સ્પષ્ટ થાય છે. (૭) તેરાપંથીઓ કહે છે કે શ્રી. ભગવાન તે અભેગી છે-ચાગી છે, પણ તેમના પુજારીઓએજ (અનુયાયી સાધુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭ી : અને શ્રાવકોએ) તેમને ખોટી રીતે ભેગી બનાવ્યા છે. જ્યારે જીતમલજીએ તેમણે રચેલા સુમતિનાથજી સ્તવનમાં ભગવાનને આઠ પ્રતિહાર્ય ઉપગ્ય છે, એમ કહ્યું છે. | ગાથા | पटिक सिंहासन जिणजी, फावता, तर अशोक उदार । छत्र चामर भामंडल झलकता, सुर दुदंभी झिणकार ॥ सुमती जिणेखर साहिब सोभता ॥ इत्यादि ॥ ' અર્થાત શ્રી. સુમતિનાથજી જીનમહારાજ; ધ્વજ, સિહાસન, અશેકપત્ર, છત્ર, ચામર, ભામંડળ અને દુર્દશીના સુર ઈત્યાદિથી ભી રહ્યા છે. આ બંને કથને પરસ્પર વિરોધી છે. (૮) જીતમલજી પોતાના બનાવેલા “ભર્મવિદ્ધશણ” ગ્રંથમાં પૃષ્ઠ ૬૪ તથા ૯૭માં લખે છે, કે સૂર્યાભદેવતાએ શ્રી. ભગવાનની સમક્ષ નાટક કર્યું હતું, જેથી ધર્મ કે પુણ્ય નહિ, પણ પાપની પ્રાપ્તિ થઈ હતી. હવે શ્રી. જીતમલજી શ્રી શીતલનાથજીના સ્તવનમાં લખે છે, કે – નાથા ! नृत्य करतुझ आगले साहिबजी, इन्द्राणी सर नारहोनिसनेही। रागद्वेष नहीं उपजै साहिबजी,अंतरत तपत निवारहो निसनेही॥ सुरत थारी मन वसी साहिबजी. ॥ इत्यादि । અર્થાત્ “હે સીતલનાથજી! ઈન્દ્રાણુ જેવી સુરનારીઓ તારી આગળ નૃત્ય કરે છે. એ નૃત્ય રાગદ્વેષથી મુક્ત હોવાથી, તે અંતરના તાપને નિવારે છે; હે જીનરાજ! તમારી સુરત મારા અંતરમાં રમી રહી છે. આથી સ્પષ્ટ થાય છે, કે જીતમલજી ભગવાનની આગળ કરાતા નૃત્યનાટકાદિને અંતરતાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ : 16: નિવારનારા કડે છે. આ બંને કધને પરસ્પર વિરોધી છે, તેમાંનુ ગમે તે એક ખરૂં માના, તેા ખીજું એક અસત્ય છે. (૯) શ્રી. જીતમલજી હિત શિક્ષાવલીમાં અણુક પા અધિકારમાં ગાથા ૩૪માં લખે છે કે:~ “ असंवतिको जीवणोवछै नहि मनमांहि " અર્થાત અસંયતિના જીવનનું રક્ષણ કરવું નહિ કે રક્ષણ કરવાની ઇચ્છા રાખવી નહિ, એજ પુસ્તકમાં ‘મુખપત્તિ કા અધિકાર ' એ પ્રકરણમાં જીનમલજી કહે છે, કેઃ— वायुकायकी पन्तामणी मुखपत्तिका मुख क बांधी छै. અર્થાત વાયુકાયની રક્ષાને મનમાં ઇચ્છીને તેની પૂર્તિ માટે મુહપત્તિ મુખ સાથે બાંધવામાં આવે છે. આ અને કથને! પણ પરસ્પર વિરેધી છે; કારણ કે વાયુકાય અસ યતી જીવ છે. (૧૦) જૈનશાસ્ત્રમાં લબ્ધીઓનું વર્ણન ઘણીજ સુંદર રીતે કરેલુ છે. તેમાં લખે છે, કે લબ્ધીએ અઠ્ઠાવીસ છે. જેમાં તેજોલેશ્યાલબ્ધિ એ ત્રેવીસમી લબ્ધિ છે, અને શીતલલેશ્યાલબ્ધિ એ પચ્ચીસમી લબ્ધિ છે. અર્થાત જૈનશાસ્ત્ર આ અને લબ્ધિને જુદીજુદી ખતાવે છે; જ્યારે શ્રી. જીતમલજી ભવિદ્ધ શણુના પૃષ્ટ પંચાવનમાં તેોલેશ્યાલબ્ધિ અને શીતલકેશ્યાલબ્ધિ એકજ છે, એમ કહે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે જીતમલજીને લબ્ધિઓનું જ્ઞાન પણ ન હતું. (૧૧) શ્રી. જીતમલજી હિત શિક્ષાત્રીમાં લખે છે, કે શ્રી. વિજયદેવતાએ, જૈન પ્રતિમા પૂજી હતી, તેથી તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પા ફળથી તેઓ ભવને પાર પામી શક્યા ન હતા. જે તેમણે જિન પ્રતિમા ન પૂછ હોત, તે તેઓ દેવ હોવાથી, ભવને પાર પામી ગયા હત; કારણ કે તેમને દેવતા હોવાથી તેવો અધિકાર હતો; પણ જેનગ્રંથમાં કઈપણ સ્થળે એ ઉલ્લેખ નથી, કે વિજય દેવતા ભવ્ય જીવ હોવાથી તે આપોઆપજ ભવપાર પામવાના અધિકારી હતા. અર્થાત્ શ્રી જીતમલજીની ઉપરોક્ત ટીકા ટી સિદ્ધ થાય છે. (૧૨) જેનમતવૃક્ષ નામના ગ્રંથમાં લખ્યું છે, કે એઘસૂત્રની નિયુકિતની વૃત્તિ, નિવૃત્તિકુલ ગચ્છવાળા છી દ્રોણાચાર્યજીએ રચી છે. જેમાં સાધુઓ અને મુનિરાજોને આચાર વિચાર અને વ્યવહારે દર્શાવેલા છે. તે સિવાય તેમાં કેઈપણ ગૃહસ્થનું કે ગૃહસ્થ ધર્મનું વર્ણન નથી. છતમલજી હિતશિક્ષાવલીમાં દ્રૌપદી અધિકાર ગાથા બીજીમાં લખે છે, કે ઘનિર્યુક્તિવૃત્તિ શ્રી. ગંધહસ્ત સૂરીએ બનાવી છે જેમાં જણાવ્યું છે, કે શ્રીમતિ દ્વિપદીજીને એક પુત્ર થયું હતું, જે પછી તેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ હતી. મજકુર વૃત્તિમાં દ્રોપદીજીનું નામનિશાન પણ ન હોવાથી, શ્રી જીતમલજીનું આ કથન સર્વથા અસત્ય સાબીત થાય છે. (૧૩) જીતમલજીએ શ્રી. ધર્મનાથજીના સ્તવનમાં, ગાથા પાંચમીમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચારેને ચાર તીર્થ માન્યા છે. જ્યારે શ્રી. જીતમલજી પોતે જ ભર્મવિધ્વંશણ પૃષ્ઠ ૪૦ ની ૯,૧૦,૧૧ અને ૧૨ મી પંક્તિમાં શ્રાવક શ્રાવિકાઓને કુપાત્ર કહે છે! જે શ્રાવક શ્રાવિકા તીર્થ છે. તે પછી તેઓ કુપાત્ર કેવી રીતે હોઈ શકે? શું તેરાપંથીઓમાં કુપાત્ર પણ તીર્થ બની શકે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : ઉપરના તેર વિધાને ઉપરથી સ્પષ્ટ થાય છે, કે તેરાપંથી સાહિત્યમાં જેનસાહિત્ય અને શ્રી મહાવીર ભગવાનના જૈન શાસનથી વિપરિત સિધ્ધાંતે, ખોટી વાત, અજ્ઞાન મુલક વિધાન અને પરસ્પરના વિધી વિધાનો પણ પુષ્કળ છે, અને તેથી તેટલે અંશે, એ સાહિત્ય અગ્રાહ્ય છે. || વાંઢા | દેહરે. भगवंत कल्प बतावियो, उपास्सगदशाङ्ग मझार । इग्यारह पडिमां आदरै, श्रावक तणो आचार ॥१॥ श्रावकने पापी कहै, धर्मी कहता नाहिं। अंबड केरे कल्पमें, बराबर दियो मिलाय ॥ २ ॥ શ્રી મહાવીર ભગવાને ઉપાસગદશાંગ સૂત્રમાં એવું કહ્યું છે, અગિઆર પડિમા આદરવી, એ શ્રાવકને આચાર છે. આમ શ્રાવક ધર્મના અધિકારી છતાં, તેરાપંથીઓ શ્રાવકને ધમી કહેતા નથી અને પાપ કહે છે. ૧-૨. भगवंत कल्प बतावियो, जिम साधू नै आचार । तिम ए कल्प आणंदने, भगवंत कह्यो विचार ॥ ३ ॥ डाकण मंत्र बतावियो, पिण करता नै पापज होय । आणंदने कल्प बतावियो, निश्चै निर्जरा होय ॥ ४ ॥ - શ્રી. ભગવાને સાધુઓને જેવા આચાર પાળવાના કહ્યા છે, તેમ ગૃહસ્થને પાળવાના આચાર પણ આણંદ શ્રાવક વિગેરેને બતાવ્યા હતા. તેને ડાકણમંત્ર પણ બતાવ્યો હતો અને તેના અધિકારમાં એ મંત્રથી પાપ ન થાય, પણ નિર્જરા થાય છે એમજ જણુવ્યું હતું. ૩-૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ક૭૫ઃ श्रावक पडिमां आदरै, साधु भेष बनाय : करै गोचरी कल्पती, न्यातीला घर जाय ॥ ५ ॥ इण नै कुपात्र ठहरावतां, .कहै जिण आज्ञा बहार । इणने कोइ पेखो मती, ओधै कायाका नार ॥ ६ ॥ गुण ठाणो चोथो पांचमो, जन्म सफल हवे गात्र । भाग संयोगे पामिया, इणनें कहै कुपात्र ॥ ७ ॥ શ્રાવકે સાધુને આચાર પાળે અને પડિકમણ વગેરે કરે એ કપે છે, એમ સ્પષ્ટ રીતે ભગવાનની આજ્ઞા છે. છતાં આશ્ચર્યની વાત છે કે તેરાપંથીઓ એ શ્રાવકને કુપાત્ર ઠરાવે છે. અને તેઓ જિન આજ્ઞા પ્રમાણે ધમી વર્ગથી બહાર છે, એમ જણાવે છે. જ્યારે જેનશા જણાવે છે કે સુભાગ્યે જેઓ જૈનકુળ પામ્યા છે, એ શ્રાવકે ચેાથે અને પાંચમે ગુણસ્થાનકે પહોંચેલા છે અને શ્રાવકકુળ પામવાથી તેમનું ત્ર અને જન્મ સફળ થયા છે. પ-૬-૭. इतरा दिन म्हे जानता, तैपंथी श्रावक सुपात्र । थारे गुरूके कथनसे, थै निकल गया कुपात्र ॥ ८ ॥ इतरा दिन म्है जानता, थै श्राववतकामटका । थारे गुरुके कथनसे, थै निकला जहरका वटका ॥ ९ ॥ इतरा दिन म्हें जानता, थे श्रावक सुद्ध वधेरा । थारे गुरुके कथनसे, थें निकला सिंह वधेरा ॥ १० ॥ અહો! એટલા દિવસ હું એમ જાણતા હતા કે તેરાપંથી શ્રાવકો સુપાત્ર છે, તેઓ દયારૂપી અમૃતના કુંભ સમા છે અને તેઓ શુધ્ધ છે; પણ હવે એમનાજ ગુરૂના કથનથી મારા જાણવામાં આવ્યું છે, કે તેરાપંથી શ્રાવકે તે કુપાત્ર થઈ ગયા છે; તેઓ ઝેરના કટોરા સમાન છે અને અશુદ્ધ છે. ૮-૯-૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ चार तीर्थ जिणवर कहा, पंथी लेखें दोय । श्रावक कुपात्रमें कह्यो, कुपात्र तीर्थ नहीं होय ॥ ११ ॥ चार तीर्थ मानजिकों, 'श्रावक कहै सुपात्र । देसवती जिणवर कहो, पिण नांहिं कह्यो कुपात्र ॥ १२ ॥ શ્રીજીનેશ્વર મહારાજે ચાર તીર્થ કહ્યા છે, પણ તેરાપંથીઓ સાધુ, સાધ્વી એ બેનેજ તીર્થ માને છે. શ્રાવકેને કુપાત્ર માને છે. પણ જો તેઓ કુપાત્રજ હેત, તે ભગવાને તેમને તીર્થમાં માન્યાજ ન હોત. ભગવાને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેને તીર્થ માન્યા છે. શ્રાવકોને કુપાત્ર ન માનતા સુપાત્ર માન્યા છે, અને તેમને માટે દેશવિરતી ધર્મ ઉપદે છે. ૧૧-૧૨ (૧૪) ઠાણગસૂત્રમાં બીજા ઠાણુમાં પ્રથમ ઉદેશમાં શ્રાવક અને સાધુઓને સુપાત્ર ઠરાવી, તેમને માટે ભિન્નભિન્ન આચારધર્મ ઉપદે છે. જ્ઞાતાસૂત્રમાં શ્રાવક અને સાધુઓને માટે વિનય પણ ભિન્નભિન્ન કહ્યો છે. ભગવતી સૂત્રમાં શંખ, શ્રાવક અને પિકલીજી શ્રાવકને પરસ્પરમાં વિનયન અધિકાર કહ્યો છે. વંદઈનમંસ સૂત્રમાં શ્રાવકના વિનય-અધિકારમાં બારવૃતધારી શ્રાવકને જમાડ્યાને ઉલ્લેખ છે. આ ઉપરથી ) સ્પષ્ટ થાય છે કે ભગવાને શ્રાવકશ્રાવિકાઓને પણ ધર્મના અધિકારી, તીર્થઅંગ અને પવિત્ર માન્યા છે. છતાં તેરાપંથીઓ શ્રાવકશ્રાવિકાઓને કુપાત્ર માને છે અને વૃતધારી શ્રાવકે જમાડવાથી પાપ થયું છે, એમ ઉપદેશે છે! આ કેવળ ધર્મ વિરૂધ છે. (૧૫) જીતમલ તેમની રચેલી હિતશિક્ષાવલીમાં મુખપત્તિના અધિકારમાં દેવતાઓની કરણને નિરવદ્ય-પૂણ્ય ફળદાયી માને છે. એજ પુસ્તકના પેચાધિકારમાં ૩૫ મી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ : ૭૭ : ગાથામાં તેઓ લખે છે કે સુર્યાભદેવતાએ જિનપ્રતિમા આગળ નોત્યાં ઇત્યાદિ કહ્યું છે, તે માત્ર વિવાહમાં સ્ત્રીએ ગીત ગાય છે, તે પ્રમાણેનું હાઇ, તે દેવતાઓને માટે સાવદ્ય છે. આ બંને કથને પરસ્પર વિરોધી હાઇ, શાસ્ત્રાધારે અને વિધાને અસત્ય છે. (૧૬) જીતમલજી ધર્મનાથના સ્તવનમાં ગાથા ૫ પદ ૨-૩માં લખે છે, કે (મિથ્યાત્વીઓની) ધર્મકરણી જીન આજ્ઞામાં નથી. ભ્રમવિદ્વ’શણુમાં પૃષ્ટ ૧ થી ૨૮માં લખે છે, કે મિથ્યાત્વીની કરણી જીનઆજ્ઞામાં છે. આ બંને વાતા પરસ્પર વિાષી છે. પહેલુ ગુણસ્થાનક આજ્ઞા બહાર છે. અર્થાત એ ગુણસ્થાનકવાળાઓની કરણી, જિનઅજ્ઞામાં હાઇ શકેજ નહિ. (૧૭) જીતમલજી હિતશિક્ષાવલીમાં પેચાધિકારમાં ગાથા ૨૩માં લખે છે કે : સૂર્યાલદેવતાએ પેાતાના વિઘ્નના નિવારણાર્થે જિનપ્રતિમાનું પૂજન કર્યું હતું. એ ગાથા નીચે પ્રમાણેની છે. ॥ ગાથા | तिम प्रतिमां पूजा तिहां, निस्सेसायआ ख्यात । विघ्न तणीं ए मोक्ष छ, विघ्न मुकाववो थात ॥१ इती ॥ હવે એજ ગ્રંથમાં ગાથા ૩૫ માં એવું. કથન છે કે સુર્યાભદેવતાએ જિનપ્રતિમા પૂજી તથા “નમાત્થણુ” આદિ કર્યું, તે બધું લગ્નપ્રસંગના બૈરાંઓના ગીત જેવુ છે! આ થના ખાટા છે. વિઘ્નના નિવારણાર્થે કરેલા સ્તવના ખૈરાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ઓના ગીત જેવા, કેવી રીતે હોઈ શકે? અને જે સૂર્યાભદેવતાના ધર્મકૃત્યો એ બૈરાઓના ગીત છે, તે પછી તેરાપંથી શ્રાવકના ધર્મ અને સ્તવને, એ પણ બૈરાઓના ગીતેજ ઠરે છે !! (૧૮) શ્રી. છતમલજી તેમની હિતશિક્ષાવલીમાં પચાધિકાર ગાથા ૩૩માં લખે છે, કે અભવી સૂર્યાભદેવતાના સ્થાન ઉપર પ્રકટ થઈ સૂર્યદેવતાની માફક જીનપ્રતિમા પૂજ છે. એજ શ્રી જીતમલ અભવ્યકુલિકાસૂત્રમાં લખે છે કે અભવ્ય આત્માઓ, વૈમાનિક દેવતા નજ થઈ શકે. આ બંને કથને પરસ્પર વિરોધી છે. (૧૯) શ્રી. સૂર્યાભદેવતા ક્ષેપક સમકિતી હતા. તેમની કરણી અધમી ન હોઈ શકે. જે કોઈ તેમ માને, તે તે ખોટું છે. આથી શ્રી. સૂર્યાભદેવતાની જિનપુજા ધર્મ છે. હવે જીતમલ હિતશિક્ષાવલીમાં દ્રૌપદીના અધિકારમાં લખે છે, કે દ્રૌપદીએ જિણપ્રતિમા પૂજી છે, એ તેની કરણી મિથ્યાત્નીની હતી. આ કથન પૂર્વપ્રમાણથી વિરૂધ્ધ છે અને જે શ્રી. સૂર્યદેવતાના જિનપૂજનમાં ધર્મ ન માને છે, પણ ધર્મ વિરોધી છે. (ર૦) મંલજી હિતશિક્ષાવલીમાં મુખપત્તિ અધિકારમાં ગાથા પર, પદ ૩-૪ માં લખે, છે કે દેવતાની કરણી નિરવ છે. એજ પુસ્તકના પિચાધિકારમાં સૂર્યાભદેવતાની કરણી સાવધ અર્થત પાપની માને છે, જે બંને કથનો પરસ્પર વિરોધી અને ખોટા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ : : (૨૧) શ્રી. જીતમલ હિતશિક્ષાવલી ગાથા પ૩ પદ ૧ર માં લખે છે, કે કહે ગુણ વë, મા તારા વોર I d અર્થાત શક ઉઘાડે મુખે બેલે, તે તે ભાષા સાવદ્ય છે. એજ ગ્રંથની પ૭મી ગાથા છે કે: . संसारिक जे वारता, शक्र वदै जिहवार । बोले मुख ढांकी तदा, ते निर्वद्य वचसार ॥ इती ॥ અર્થાત શક જે કાંઈ મુખ ઢાંકીને બોલે છે, તેનું તે કથન નિરવદ્ય છે. આ કથને પણ પરસ્પર વિરોધી છે. વળી તે ખોટા છે. શક ઉઘાડે મુખે પ્રભુની સ્તુતિ બોલે તો પણ તે પાપ, અને મુખ ઢાંકીને ગાળ આપે, છતાં તે પૂણ્ય એ કેવી રીતે હોઈ શકે? શું તેરાપંથી સાધુ મુહપત્તિ બાંધીને કેઈને ગાળે આપે, તો તે પુણ્યદાયિની ગાળ કહી શકાય ખરી કે ? (રર) જીતમલજી હિતશિક્ષાવલીમાં હિં સાધિકાર ગાથા ૫૧ મીમાં આ પ્રમાણે લખે છે. || જ થઇ . ધ દેર તૂ , રોજ જ મને જય एह अनायनों वचन है, आचारंगमें जोय ॥ १ इती ॥ અથાંત ધર્મના કારણ અર્થે જીવ હિંસા કરવામાં પાપ નથી, એવું માનનારા અને કહેનારા અનાર્યો છે, એવું આચારાંગસુત્રે માં વચન છે. તેરાપંથી સાધુઓ ગૃહોને એવી બાવા આપે છે, કે તેઓ પિતાનું તથા પિતાની પૂજાનું દન ૪ કરે, ત્યાં સુધી તેમણે મીઠું અને તે ખાવું નહિ. આવે પ્ર. ગૃહસ્થ છકાય છની હિંસા કરીને, તેમના પ્રત્યેના દર્શન કરવા જાય છે, અને તેમાં પાપ માનતા નથી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ આથી ઉપર જણાવેલી ગાથા પ્રમાણે તેરાપંથી સાધુ-શ્રાવકે પણ અનાજ ઠરે છે ! હવે કેટલાક તેરાપંથીઓ એમ કહે છે કે : તેઓ સાધુઓના દર્શને જાય છે, ત્યારે જે છકાય જીવોની હિંસા થાય છે, તે હિંસા તેમના પાપ વિભાગમાં જમા થાય છે અને જે પુણ્ય થાય છે, તે પુણ્ય વિભાગમાં સેંધાય છે. પણ આ બચાવ સર્વથા મિથ્યા છે. આ ગ્રંથના સ્થાપક ભીખમજીએ એવા ખાતાબાતા માન્યાજ નથી. પણ ધર્મના હેતુથી જે હિંસા થાય છે, તેને પાપ આપનારે ધર્મ અથવા પાપ આપનારી દયા માનીને, તેને ત્યાગ કરવાનું જ ફરમાવ્યું છે. અર્થાત કાતિ તેરાપંથી શ્રાવકે, સાધુના દર્શનના ધર્મને, પાપને ધર્મ-પાપ આપનારે ધર્મ માની; તેને ત્યાગ કરવો ઘટે છે, કાં તે તેઓ ઉપરોક્ત બચાવ કરે, તે તેઓ તેરાપંથી મટી જાય છે. (૨૩) આચાર્ય મહારાજ હરિભદ્રસુરીશ્વરજી વગેરે અષ્ટાચાર્યો મહાનિસિથસૂત્રમાં એવી ગાથા લખે છે, કેઃ जथ्थय जथ्थय यये यए णाण्उ लगा सुत्ता लावगन संपज्जई तथ्थ तथ्थसुयहरेहिं कुलिह पदोसोन दायवति | ફતિ સૂત્ર અર્થાત સૂત્ર ગ્રંથમાં અક્ષરે કે લીટીઓ પરસ્પર જોડાઈ જવાથી, યા મળી જવાથી, જેને અથે અમે સમજી શક્યા નથી, તેના અર્થો અમે કર્યા વિના, તે લીટીઓ જેમની તેમજ રહેવા દઈ, તેના અર્થો લખ્યા નથી, આથી અમે વિપરીત અર્થે કરવાના દેષને પાત્ર નથી. છતાં જીતમલજી હિતશિક્ષાવલીમાં ગાથા ૧૦માં હરિભદ્રાદિ આઠ આચાર્યોએ સુત્રના ખોટા અર્થો કરી, મહાનિશિથસુત્રને ડહોળી નાંખ્યું છે, એમ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ઃ (૨૪) જીતમલ હિત શિક્ષાવલીના આગમાધિકારમાં ગાથા ૧૪ થી ૧૭ સુધીમાં એમ લખે છે, કે શ્રી. શિલાંગાચાર્ય, શ્રી. અભયદેવસૂરિ, શ્રી. ચંદ્રસૂરિ, શ્રી. મલિયગિરિસર, અને શ્રી. હરિભદ્રસૂરિ એમણે, અનુક્રમે આચારાંગ, નવમંગ, નીરયાવલીયા તથા દશાશ્રુતસ્કંધ અને બીજા ઘણા ઉપાંગાની ટીકા રચી છે તથા ભાષ્ય તથા ચુર્ણિ વગેરે અન્ય અનેક આચાર્યાએ કર્યા છે. જ્યારે એજ ગ્રંથની ૧૨ મી ગાથામાં તે લખે છે કે : | | || टीका चूर्णि दीपिका, भाष्य नियुक्ति जाण । किनहीं करी दीषै नहीं, तिणसू ए अप्रमाण ॥ १ इती ॥ અર્થાત ટિકાદ્દિગ્રંથ કાઈપણુ આચાયોએ રચેલા નથી. પણ કોઈ ભલતાંજ માણસાએ રચીને, તે પૂર્વાચાર્યોના નામ ઉપર ચઢાવી દીધા છે. ઉપરના અને કથના પરસ્પર વિરાધી છે. (૨૫) જીતમલે પ્રશ્નોત્તર નામના ગ્રંથ મનાવેલે છે. તેમાં ૧૫૦ પ્રશ્નાત્તા છે. આ ગ્રંથ સંવત ૧૯૬૩માં વૈશાખ સુદ ૧૪ના દિવસે પેરૂવાળા રૂકમાનંદ સાગરમલ વાથરાએ કલકત્તાના રાય પ્રેસમાં છપાવીને પ્રકટ કર્યા છે. એ ગ્રંથમાં ૧૩૧માં પ્રશ્નમાં જીતમલ એ ઉત્તર લખે છે, કે વંદના નમસ્કાર એકજ હાઇ, તે એક કાયાના ચેાગ છે. જ્યારે હિતશિક્ષાવલીમાં એક ગાથા આ પ્રમાણે છે. | થા || नमसई तिहां पाठ नहीं, वंदे पाठजु एक । ते छेई स्तुति ती अर्थमें, देखो धर विवेक ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ અર્થાત જ ધાચારણ અને વિદ્યાચારણમુનિઓએ નદીશ્વર દ્વોપમાં જઈને ભગવાનની સ્તુતિ કરી છે, અર્થાત ગુણવર્ણન કર્યું છે. એ મધુ વંદનામાં ગણાય છે. જ ધાચારણ— વિદ્યાચારણે નમસ્કાર કર્યો ન હતા. (અર્થાત્ મૂર્તિ પૂજા–કરી ન હતી.) આથી તેણે નમસ્કાર કર્યા, એવા પાઠ નથી.” ૧૩૧ માં પ્રશ્નમાં વંદના અને નમસ્કારને જીતમલ એકજ માને છે, છતાં અહીં (મૂર્તિપૂજાને વિરોધ કરવાના આશયથીજ) વંદનાને માત્ર કીન કહીને, વંદનાથી નમસ્કાર સિદ્ધ થતા નથી, એમ જણાવી, પ્રતિમાવદનના પુરાવા ઉડાવી દે છે. પેાતાના સિદ્ધાંતા સાબીત કરવા કેવા પ્રપ ંચ રચાયા છે, તેના આ પુરાવા છે. ॥ રોદા દાહો साध श्रावक वंदै सदा, चोवीसी वर्तमान | लोगस्समांहि देखले, नमसई नहीं इहा ठाण ॥ १ ॥ पंथी तू करता हुसी, वंदना विश्वावीस । तेरे अर्थसे ना हुवै वंदना जिण चोवीस ॥ २ ॥ तें तो स्तुती गुण गाविया, तेरो नमस्कार हुआ नांहि । चोवीसी नमियां विनां चारित्र पहलो जाय ॥ ३ ॥ " સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા ચાવીસ તીર્થંકરાને વદના કરે છે, એવા ઉલ્લેખ લેગસ સત્રમાં સ્પષ્ટ રીતે કરેલા છે, અન એ વદના તે ગુણકથન અને વંદન અને હાઇ, ત્યાં પણ નમસ્કાર શબ્દ સ્વતંત્ર રીતે ચેાજવામાં આવ્યા નથી. હે તેરાપ ંથીએ ! તમે કદાચ અંત:કરણપૂર્વક જીને ધરદેવની માત્ર શાશ્વિક સ્તુતિજ પોપટપચીની માફક કરતા હશેા, તે પશુ તેથી ચાવીસ તીર્થંકર ભગવાનેની વંદના તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ *૨૩:: आवर्तन કાન | जाण । વીજ નથી. કારણ કે વંદના એટલે સ્તુતિ અને વંદન એ મને હાવા જોઇએ; તમે ફકત સ્તુતિજ ગાઇ જાઓ છે, એથી દેવવંદન થતું નથી અને જો તમે ચાવીસ તી કર ભગવાનેાને નમતા નથી, તેા તમારૂં ચારિત્ર—સાધુત્વ સર્વથા નકામુંજ જાય છે. ૧-૨-૩. वंदणा नही गुणग्राममें, वंदणां वंदणां नमस्कार एक है, अमरकोश प्रमाण ॥ ४ ॥ अमरकोश सब मांनता, जैनी वैश्नव भीखणचरित्र भर्मविध्वंशणे, ते कियो अमर प्रमाण ॥५॥ વદના એ માત્ર સ્તુતિપાઠ નથી, તે આવર્તન પણ છે. અર્થાત વંદણા એટલે સ્તુતિ અને નમસ્કાર બંને છે; વદણુામાં નમસ્કાર પણ સમાઇજ જાય છે, એવા અમરકાશમાં વંદાનેા અર્થ કરતા સ્પષ્ટ કહેલું છે. આ અમરકેાશના જામેલા શબ્દાર્થ તેા તેરાપંથીઓએ પણ માનવાજ ઘટે છે, કારણ કે એ શબ્દકેષ પ્રમાણુરૂપ હાઈ, તેને વૈષ્ણવા, શૈવા, જેમા વ્યાકરણ—શબ્દાર્થ ગ્રંથ તરીકે માન્ય રાખે છે અને તમે પણ ભીખમચરિત્રમાં અને ભ્રમવિશણુમાં અમરકાશને માન્ય રાખ્યેાજ છે, તે પછી એ કાષે આપેલા વૠણાના અર્થ પણ તમારે માન્ય રાખવાજ યાગ્ય છે. ૪૫. '; नमस्कार नीचो ज्ञकै, वंदणा हाथ दोय जोड । यह दोनू योग काया तणां पंथी हट दै छोड । | નીચે વળીને પગે લાગીએ, તે નમસ્કાર કહેવાય છે અને એ હાથ જોડીને જે વિનય કરીએ, તે વંદના કહેવાય છે; પણુ એ અને યોગા કાયાનાજ હોઇ, તે વડે જૈન સાહિત્યમાં શ્રી. જ્મિપ્રતિમા પૂજાને સ્થાન છે, એજ સાક્ષીત થાય છે. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ હે તેરાપંથીઓ! તમે આ સત્ય સ્વિકારી લે અને તમારે ટો આગ્રહ તજી દે. ૬. गुणग्राम नामतीर्थितणों, लोगस्सपाटीमांहिं । पहली गाथा देखले, किते शब्द इण ठाय ॥ ७ ॥ किते संतीजें पदै, वंद पंचम पद देख । वंदइ कित्ते संग एक किम, समझो चतुर विवेक ॥ ८ ॥ લોગસ્સસૂત્રમાં જણાવેલું છે કે ગુણગ્રામ શબ્દ એ ગુણ ગાવા-સ્તુતિ કરવી, એના અર્થમાં વપરાય છે. જે એ અર્થમાં કેઈને શંકા હોય, તે તેને હું પ્રસ્તુત ગ્રંથની પહેલી ગાથા જેવા સૂચન કરું છું. એ ગાથામાં ‘વંદે એ પાંચમું પદ છે અને ‘વંદે પદ સાથે “કિતઈટ્સ પદ જવામાં આવ્યું છે. આ ‘વંદે-કિન્નઇમ્સ” બંને પદે સાથે છે, તે ઉપરથી પણ સમજુ વાચકે સમજી શકશે કે શાસ્ત્રકારેને આશય ગુણકથન અને જીનપ્રતિભાવંદન, એ બંને દર્શાવવાને જ છે. –૮. कायक तो एसी । कहैं, वंदणा वद धातु । वद धातु अनुवाद हैं, है गुण गाणा आतु ॥ ९॥ अनुवाद दोय अर्थ है, गुण गाणा नमस्कार । नहीं माने तो देखलै, शब्दकल्प मंझार ॥ १० ॥ नमस्कार छिपावतो अनुवादको अर्थ । ઘટ , ૬ રોજા ત . ૨૨ / કેઈકે મનુષ્ય એવી દલીલ કરે છે કે વદ ધાતુ, એ અનુવાદ શબ્દનું સૂચન કરે છે અને તેથી ગુણ ગાવાને જ અર્થ નીકળે છે પણ આ કથન ભૂલભર્યું છે. શબ્દકલ્પમાં અનુવાદના બે અર્થે જણાવેલા છે અને તે બે અર્થો એ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ઃ૮૫ કે ગુણગાન કરવું અને નમસ્કાર કરવા. જે અનુવાદના નમસ્કાર અને ગુણકથન એવા અને અર્થ થાય છે, એ વાત છુપાવે છે અને અનેા અર્થ ગુણ ગાવા એટલેાજ કરે છે, તેઓ અર્થના ચાર છે, એમજ *વું ! ૯-૧૦-૧૧. वंदणा नांम नमस्कारका, नहीं कीत्ति गुणग्राम | वंदा नमस्कार एक है, दोनोका एक नाम ॥ ૨ ॥ कीत्तिये अर्थ गुणग्राममें, बंदई अर्थ नमस्कार । महिया पुष्प चढावणा, श्रावक धर्म श्रीकार ॥ १३ ॥ એકલા ગુણ ગાવા, એના અર્થ વંદના થતાજ નથી. વદના એ ગુણુકથન અને નમસ્કાર એ અનેનો સયુક્ત અથ છે, માત્ર ગુણ ગાવા એના અર્થ, તા કીર્તન એટલેાજ થાય છે, અને વદઇ એ પદના અર્થ નમસ્કાર કરવા એવા લેવાના છે, આથી શ્રાવકની શુભ ક્રિયા તરીકે ભગવાનને પુષ્પ ચઢાવવા એ ધર્મ છે, એ પણુ આપે આપજ સિદ્ધ થાય છે. ૧૨-૧૩. अर्थ તીન श्रावकरे श्रावकरे लाधुके अर्थ दोय हैं, श्रावकके द्रव्य पूजा अनुमोदना, साधुजी तो साधुक अर्थ दोय हैं, पंथी मांहिं आजतक नहीं, इसी अर्थको चीन लोगस्समांहि देख ले, कीर्त्ति वंदणा તેત્તે કઈ છૂટો મળ્યો, તેરે ધનલે, નોય ॥ ૬ ॥ १५ ॥ હૈ, ચં રોય । कीन ॥ अर्थ ॥ १४ ॥ તીન શ્રાવકને માટે વંદના, શબ્દના દ્રવ્યપૂજા, નમસ્કાર અને ગુણગાન, એ ત્રણ અર્થ સમજવાના છે; અને સાધુને માટે દ્રવ્યપૂજાની અનુમાઇના અને ભાવપૂજા એ બે અર્થો લેવાના છે. પણ દિલગીરીની વાત છે, કે તરાપથીએએ આજ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ દુઃ ઉંડા ઉતરીને આ અર્થાને સ્પર્શવાનીજ તકલીફ લીધી નથી ! લેગસસૂત્રમાં વંદનાના વદન કરવું અને ગુણ ગાવા એવા એ અર્થો આપેલા છે, એ રીતે પણ તેરાપથીએ વંદના એ શબ્દના જે અર્થ કરે છે,. તે ખાટાજ સાખીત થાય છે. (૨૬) તેરાપંથીઓ કહે છે, કે સંઘપટ્ટમાં જિનપ્રતિમાને વંદનપૂજન કરવાની મના કરી છે અને જિનપ્રતિમાને માંસના કટકા અથવા માંસની ઢીંગલી (માંસી વોટી) કહી. છે. તેરાપંથીઓનું આ કથન પણ ખાટુજ છે. જે નીચેના પદ્મ ઉપરથી જણાઇ આવે છે. ॥ હોદ્દા . ઢાહેરા I संघपट्टक बनावियो, श्री. जिनबल्लभसूरी चालीस काव्यमें वर्णियो, कठिन अर्थ भरपूर ॥१॥ टीका तीन हजार है, उपर सैकडा दोय | टीकासें मालूम पडै, कठिन अर्थको सोय ॥२॥ શ્રી જિનવલ્લભસૂરીજી મહારાજે સંઘપટ્ટક ગ્રંથ બનાવ્યા છે. તેમાં ૪૦ કાવ્યેા છે અને એ કાન્યામાં અત્યંત કઠિણ અર્થો રહેલા છે. એ ગ્રંથને સહેલી ભાષામાં સમજાવવા, તેના ઉપર ટીકા લખવામાં આવી છે. તેના ૩૨૦૦ àાક છે. એ ટીકાથી પ્રસ્તુત ગ્રંથના કઠિન અર્થો બધાથી જાણી શકાય છે. ૧–૨. મિ ग्रहवासी वसै नहीं, वचै चैत्यके करे बिंब असातनां, ते चैत्यवासी कहवाय ॥३॥ सोवै उठे वे सवै, खासी छींक અહાર | असातनां लगावतां भगवंत बिंब मझार ॥ ४ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com * Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૮૭૪ इन कारणसे वर्जियो, मुनिने वसवो नाहिं । बसके दोष लगावतां, जिण प्रतिमांके मांहिं ॥ ५ ॥ मच्छिगर चैत्यवासीया, तसु प्रतिमा वडि सजाण । श्रावक मछली सम कहा, दिखाय दिखायके ताण ॥६॥ इण दोबीली प्रतिमा भणी इकीसमें काव्यके मांहि । श्रीवल्लभसूरीजी कह गया, ते वंदो पुजो नाहिं ॥७॥ ओ लेख देखके पंथिडा, सुद्ध प्रतिमां ले भागा । मूरख मुद्दो जाणे नहीं, ये नांचरह्या नागा ॥ ८ ॥ એ ગ્રંથમાં તે એમ જણાવવામાં આવ્યું છે, કે સાધુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં એટલે ચિમાં વસે, એ અધર્મ છે. ચિત્યમાં વસનારે ત્યાં સુએ છે; ઉઠે છે, બેસે છે, ખાંસી ખાય છે, છીંક ખાય છે અને આહાર લે છે. આથી જિનપ્રતિમાની આશાતના થાય છે. આમ પ્રતિમાને દેષ ન લાગે, તે માટે એ ગ્રંથમાં સાધુઓને ચિત્યમાં વસવાનેજ નિષેધ કર્યો છે. જેઓ આ જિનાજ્ઞા, ઉથાપીને ચૈત્યમાં રહે છે, તેમને માટે આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે આવા ચૈત્યવાસી સાધુઓ, એ શ્રાવકને માટે માછલી મારનારા માછી (જેવા) છે. તેમની પ્રતિમા એ ભીતી જાળ સમાન છે અને શ્રાવકો માછલી જેવા છે! જેમ પોતાના પેટ માટે માછીઓ જાળ બતાવીને માછલીને પિતાના તરફ ખેંચે છે, તેમ આવા સાધુઓરૂપી માંછીઓ પોતાના પેટ માટેજ જાળરૂપ જનપ્રતિમા બતાવી બતાવીને, તેના પ્રલેભન ઉપર શ્રાવકોને પિતાના તરફ ખેંચે છે. આવી આશાતના પામેલી પ્રતિમાના અધિકારમાં મજકુર ગ્રંથના ૨૧માં કાવ્યમાં શ્રી. જિનવલ્લભસૂરિજીએ એમ કહ્યું છે, કે આવી દષવાળી પ્રતિમાઓનું પૂજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ગ છે. આવામાં શ્રી. શિાનું પૂજ Page #97 -------------------------------------------------------------------------- ________________ સાવદ્ય-પાપ છે. આ મહુવને મુદ્દો ખ્યાલમાં રાખ્યા વિના, આગલે પાછલે સંબંધ જોયા વિના, પ્રતિમા પૂજન પાપ છે, એટલાજ શબ્દ તેરાપંથીઓ પકડી બેઠા છે અને તેમણે આખો મુદ્દો ઉડાવી દીધું છે. આ રીતે મૂર્તિપૂજા વિરૂદ્ધનું તેમનું નગ્નનૃત્ય સર્વથા મુખઈ ભરેલું છે. ૩-૪-૫-૬-૭-૮. संघपट्टकको नाम लै, पंथी करता कोड । संघपट्टकमे वर्जियो, ते तू पंथी छोड ॥ ९ ॥ इग्यारमें काव्यमें वर्जियो, गादीने ताकियो । पंथी तूतो भोगिवो, काहे सैंथ कियो ॥१०॥ इकीसमें काव्यमें वर्जियो, रात रमणी मुनि पास । पंथीरा ते राखता, सेवा रमणी खास ॥११॥ बावीसमें काव्यमें वर्जियो, मुनि नित्य विगय नहिं खाय। पथी नित्यको खावतो, माखण धृत मिठाय ॥१२॥ સંઘપટ્ટકમાં પિતાના મૂર્તિપૂજા વિધિના સિદ્ધાંતને ટેકો આપેલે છે, એવું તેરાપંથીઓ, મોટા ગૌરવથી કહે છે. તેમને હું કહું છું, કે મિત્રો! એજ સંઘપટ્ટકમાં જેનસાધુઓને જે ત્યાગવાનું કહ્યું છે, તેને તે તમે ત્યાગ કરે! સંઘપટ્ટક કાવ્ય ૧૧માં, સાધુઓને ગાદીતકીયા ત્યાગવાનું ફરમાન છે પણ તે છતાં " હે તેરાપંથી સાધુઓ! તમે ગાદીતકીયા તે ખુલ્લી રીતે વાપરે છો! ૨૧માં કાવ્યમાં રાત્રીએ સાધુની પાસે સ્ત્રીઓને રહેવાને નિષેધ છે. પણ તમે રાત્રીના સમયે પણ, સ્ત્રીઓને સહવાસ ખાસ કરીને રાખે છે. બાવીસમાં કાવ્યમાં સાધુઓએ વિગય પદા ને સદા માટે ત્યાગી દેવા, એવી આજ્ઞા છે ત્યારે તમે તે માખણ, ઘી અને મિઠાઈ ખુબ ગમ્મત સાથે ઉડાવો છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ જે તમે સંઘપટ્ટકને જ માનવાનો દાવો કરે છે, તે જરા ડાહ્યા થઈ, આ બધા આચરણે તજી દે; પછી સંઘપટ્ટકની पाता ४२वा मावा! ६-१०-११-१२. सर्व इंद्रियां मोकलै, साधु नहीं लिंगधारी । संघपट्टकमें कह गया, थे तो भष्टाचारी ॥१३॥ હે તેરાપંથી સાધુઓ ! જેની બધી ઇંદ્રિયે તેના વિહારમાં ખુલ્લી છે, તે સાધુ નથી, પણ લિંગધારી ભ્રષ્ટાચારી ગૃહસ્થ છે, એમ સ્પષ્ટ રીતે સંઘપટ્ટકમાં કહ્યું છે. એ પ્રમાણે તે તમે પણ સાધુ નહિ, પણ લિંગધારી સાબીત થાઓ છો. ૧૩. झूठ बोलनो वर्जियो, तेवींसमें काव्यके मांहिं । भष्टाचारी कह दिया, एहपंथी झूठ बुलाय ॥१४॥ संघपट्टकमें वर्जियो, अट्ठाईस काव्यके मांहिं । पंथी तू लै खावतो, सूतक पातकको लाय ॥१५॥ संघ पट्टकमें बर्जि यो, छमछरी असी दिन । पंथी तू तो करत है, दोअपांसामन ॥१६॥ इसी काव्यमें कह दियो, एह लिंगधारी धूतारा । पंथी तुझमें मिलत हे, संघपट्टक वरतारा ॥१७॥ संघपट्टकमें वजियो, रात काढनो राग । पंथीनीको काढतो, रात रागको भाग ॥१८॥ उंचे स्वरसे गावतों, सूता लोग जगावै । चोबासाकां रात नै, तू राम चरित्र गावै ॥१९॥ चारसै अडतालीस प्रष्टमें, इंकीसमें काव्यके मांहि । पंच जातका चैत्यने, श्रीजिणबल्लभसूरी बंदाय ॥२०॥ संघपट्टको नाम ले, जिण प्रतिमां उडावै । झूठ बोलता पंथी थाने, शर्म नही आवै ॥२१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ संघपट्टकमें वर्जियों, ते पंथी करता बोल । प्रीत उदय मुनि कहत है, था पंथीयांकी निकरी पोल I ર૨ ફુર્તી | મજકુર ગ્રંથના ૨૩માં કાવ્યમાં અસત્ય બોલવાની મના કરવામાં આવી છે, અને અસત્ય બોલનારને ભ્રષ્ટાચારી કહે છે, છતા તેરાપંથીઓ ઉસુત્ર–જુઠું બોલે છે. સુતકવાળા અને પાપીઓને ત્યાંને આહાર ન લેવો, એમ સંઘપટ્ટકમાં ૨૮માં કાવ્યમાં કહ્યું છે, છતાં તેરાપંથી સાધુઓ એ આહાર લાવીને તે ખાય છે. સંઘપટ્ટકમાં સંવત્સરીના એંસી દિવસ વર્જવાના લખ્યા છે, જ્યારે તેરાપંથીઓ તે સવંત્સરીનાં બે અપવાસ કરીને જ ચલાવી લે છે. સંઘપટ્ટકમાં એજ કાવ્યમાં ઉપર જણાવેલા કાર્યો કરનારાઓને લિંગધારી અને ધુતારા કહ્યા છે. પણ હે તેરાપંથીઓ ! એ પ્રમાણે વર્તનારા તે તમારામાં સેંકડો સાધુઓ મળી આવે છે, તેનું શું? સંઘપટ્ટકમાં રાત્રે ગાવાને નિષેધ કરેલ છે, છતાં તેરાપંથી સાધ્વીઓ રાત્રી આખી, ગીત ગાઈગાઈને પુરી કરે છે. વળી ચોમાસાની રાત્રીઓમાં તો તેઓ એવા જોરથી ઘાંટા પાડીને રામચરિત્ર ગાય છે, કે તેથી આસપાસના સુતેલા લેકે પણ જાગી ઉઠે છે. એજ ગ્રંથના ૪૪૮માં પ્રષ્ટમાં એ ઉલ્લેખ છે, કે પંચ જાતના ચૈત્યને શ્રી. નવલ્લભસૂરીએ વંદના કરી હતી. આમ છતાં આ રીતે જિનપ્રતિમાપૂજાનું પ્રતિપાદન કરનારા સંઘપટ્ટકનું નામ લઈને, તેરાપંથીઓ.જિનપ્રતિમાપૂજાને ઉડાવી દે છે, અને સર્વથા જુઠું બોલે છે. –ઉત્સુત્ર બોલે છે!! ઓહો! આવા વિપરિત અર્થો કરતા આ લોકોને શરમ પણ ન લાગતી હોય? સંઘપટ્ટકમાં જે જેન સાધુઓને માટે વર્જવાનો ઉલ્લેખ છે, તેજ બધું તેરાપંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ સાધુઓ આદરે છે, એ તેમની પોલ આજે ખરેખર ખુલ્લી પડી ગઈ છે! ૧૪ થી ૨૨. (૨૭) તેરાપંથીઓએ ઢાળ કવિતા આદિ બનાવીને, તે દ્વારા દ્રવ્યપૂજાની નિંદા કરી છે અને તે કાળે પાર્ધચંદ્ર સૂરીએ બનાવ્યા છે, એમ લેકેન કહી, તેમને આડે માગે દેરી ગયા છે. એ કાવ્યો પાર્ધચંદ્રસૂરીના નથી, પણ તેરાપંથીઓએજ બનાવીને, તેમના નામ ઉપર ચઢાવી દીધા છે, જે નીચે જણાવેલા કાવ્ય ઉપરથી સ્પષ્ટ થાય છે. તન્ના | દેહા . टीकासे टब्बो. रच्यो, सूरीपाचचंद्र । द्रव्य पूजा निंदा करी, कहै पंथी मतिमंद ॥ १ ॥ पंथी ढाल माहि लिखी, द्रव्य पूजावे काम । पोते ओप निंदा करे, धरै परायो नाम ॥ २ ॥ पंथी ढाल बनाय कर, रच्यो कपटको फंद । द्रव्य पूजा निंदा करी, नाम धरयो पाव चंद्र ॥३॥ શ્રી પાર્વચંદ્રસૂરીને નામે તેરાપંથી સાધુઓએજ બનાવટી કાવ્ય રચીને, બુદ્ધિહીન બનીને દ્રવ્યપૂજાની નિંદા કરી છે, આમ તેરાપંથીઓએ પોતેજ એ કાવ્યો રચીને, પોતેજ મૂર્તિપૂજાની નિંદા કરી છે અને એ કાવ્ય મૂર્તિપૂજક સાધુઓના બનાવેલા છે, એવું ખોટું અડાવી દીધું છે. આમ તેરાપંથીએએ રચેલા કાવ્યના કતાં તરીકે, તેમણે પાર્ધચંદ્રનું નામ ઠસાવી દીધું છે. ૧-૨-૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ कयवलिकंम्मा पाठ है, सूत्रोमें प्रसिद्ध । जिण प्रतिमांको पूजनो, टब्बा अर्थ में कीध ॥४॥ जैनी जिण प्रतिमां पूजतां, कयवलिकम्मा प्रमाण । ओहि पाट अन्य मति विषे, अन्य मति प्रतिमांजाण।।५।। रास रच्यो श्री पार्श्वचंद्र, तिणमें कह दीनो । प्रतिमां खुद जिण वंदणां, फल एक चीनो ॥६॥ नाम लेत श्रीपाचचंद्रको, पंथी पोते निंदी । ફૂલૈ વૃત પંથી, ટાય રે વિંટી | ૭ | कोड दिवाली राज्य करो, श्रीगंगासिंहजी महाराज । यती देत आशीसका, प्रीत उदेय मुनिराज ॥८॥ સૂત્રમાં “કયબલિકમા” એ પાઠ પ્રસિદ્ધ છે, તેમાં જનપ્રતિમાપૂજાને ચકખે ચેકખી રીતે ટેકો આપેલ છે. એને જ અર્થ તેરાપંથીઓએ અવળો ર્યો છે અને જનપ્રતિમાપૂજાને નિષેધ કર્યો છે. શ્રી. પાર્ધચંદ્ર જે રાસ રચ્યો છે, તેમાં તેમણે જણાવેલું છે, કે જિનવંદના અને ગુણકથન એ બનેમાં સમાન ફળ છે. આમ છતાં તેરાપંથી એ પિતે જીનપ્રતિમાપૂજાની નિંદાના કાવ્ય બનાવ્યા છે અને તે કાવ્યના કર્તા તરીકે શ્રી પાચંદ્રનું નામ બેટી રીતે રજુ કરી દીધું છે. આ રીતે અસત્યનું આચરણ કરીને તેરાપંથી સાધુઓએ ખરેખર પોતાનું બીજું વ્રત-મૃષાવાદ વિરમણવ્રતને, વિદાયગીરીજ આપી દીધી છે. ૪–૫-૬-૭-૮. इती तेरहपंथी नाटके द्वीतिय वृत खंडन नाम्ने ' સપ્તમ રમીમ્ : અહીં તેરાપંથી નાટકનું દ્વિતિયત્રતખંડન નામનું સાતમું • પ્રકરણ સમાત. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ अथ तेरहपंधी नाटके तृतीय व्रत खंडन नाम्ने કદમ પ્રફ / પ્રકરણ : ૮ : મું. તૃતીય વત ખંડન શ્રી. વ્યવહારસુત્રમાં કહ્યું છે કે : નાથા . તવ તેજ यावयतेणि वा सूत्ततेणि बा अत्थतेणि वा इत्यादि सुत्रम् । અથૉત્ જે સૂત્રાની અથવા તેના અર્થોની અવહેલના કે ગેપના કરે છે, તે તપન, વચનને, સૂત્રને અને અર્થને ચાર છે. એ નિયમાનુસાર ભીખમજી અને જીતમલજી સૂત્રના અને અર્થના ચાર છે. એ નીચેના કાવ્ય ઉપરથી સાબીત. થાય છે. દેહરા. सूत्र अर्थ तें: चोरिया किया अर्थ तें और । व्यवहारसूत्रकी रायसे, तू बडो खपखो चोर ॥१॥ मुखयो नांक बनांवियो, चेइयं ज्ञान मुनि दोय । असइ कह असंयती, अल्वे अर्थ नहि कोय ॥२॥ कोलुणपणियाए सूत्र है, निसीथ सूत्रके मांहिं । एहनो अर्थ दया करी, दिया मूर्ख वहकाय ॥३॥ હે ભીખમજી અને જીતમલજી! તમે સૂત્રના અર્થોની ચોરીઓ કરી છે અને અન્યથા અર્થો કર્યા છે. એટલે વ્યવહારસૂત્રની દ્રષ્ટિએ તમે મોટામાં મોટા શાસ્ત્રાર્થના ચેર સાબીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ થાઓ છે. તમે શાસ્ત્રાના અર્થો કરતા, મુખ શબ્દના અર્થ નાક કર્યા છે, ચેઇયના અર્થ જ્ઞાન અને મુનિ એવા ક્યો છે. અસઈને અ અસંયતી યો છે, અને નિશીથસૂત્રમાંના કાલુપણિયાહ સૂત્ર શબ્દને અર્થ કરૂણા અને દયા કરીને, ભેાળા લેાકેાને અધર્મને માર્ગે ઉતારી દીધા છે. ૧-૨-૩. वंदर शब्दको पंथिडा, करै अर्थ गुणका । कर काया योग कह, एह चोरोंका काम ॥ ४ ॥ मिणां माल चोरी करें, चोर आव तनै दिखाय दउ, पंथी चोर वावरी जात । साक्षांत ॥ ५ ॥ તેરાપંથીઓએ વઈ શબ્દના અર્થ, ગુણુ ગાવા એટલે ભગવાનનું સ્તવન કરવું, એવા કર્યો છે અને કઈ શબ્દના અર્થ કાયાના યોગ ક્યો છે. આ રીતે શબ્દોના ખાટા અર્થો કરીને તેરાપંથી સાધુઓએ વ્યવહાર સૂત્રની દૃષ્ટિએ સૂત્રના ચારાનુજ કાર્ય કર્યું છે. મેવાડમાં વસતી મીણા જાતિ, તા ચાર જાતિ કહેવાય છે અને તે ફક્ત પૈસાનીજ ચારી કરે છે, પણ તે મીણાઓજ કાંઇ ચાર નથી, નીચેના ઉદાહરણા ઉપરથી ભીખમજી પણ ચાર (શબ્દાર્થ ચાર–શબ્દોના મૂર્તિ પૂજક જૈન દ્રષ્ટિએ વિરૂદ્ધ અર્થ કરનાર ) સિદ્ધ થાય છે. ૪–૫. अथ भीखमजीकी चोरी वर्णनम् ॥ : ભીખમજીની ચારી (અન્યથા અર્થ) વર્ણન : (૧) ભગવાન મહાવીર સ્વામીએ પેાતાની માતા અને ગૌશાળા ઉપર દયા કરી હતી. અભયકુમારે ધારણીની તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫ : હરિકેશી મુનિરાજની દયા કરી હતી. શ્રી કૃષ્ણ વાસુદેવે, વૃદ્ધ બ્રાહ્મણની દયા કરી હતી. ઈત્યાદિ ઘણે ઠેકાણે સૂત્રમાં અનુકંપા શબ્દ, દયાના અર્થમાં ચેજાએલે છે. એને અર્થ ભીખમજીએ એમના અનુકંપારાસ નામના પુસ્તકમાં પાપ એ કર્યો છે, એથી સ્પષ્ટ થાય છે, કે ભીખમ સુત્ર શબ્દાર્થના ચેર છે. (૨) શ્રી ઠાણાંગ સુત્રના પાંચમાં ઠાણામાં પાંચમો ચોગ અર્થાત મન, વચન કાયાને ખાટે યોગ તે આશ્રવ છે, એમ કહ્યું છે. ભીખમજીએ પાનાનીચર્ચા નામે ગ્રંથ રચ્યો છે.” તેમાં લખ્યું છે, કે મન, વચન, કાયાને શુભ યોગ તે પણ આશ્રવ છે; એ સર્વથા અનર્થકારી અને ખાટો અર્થ કરીને લખેલું છે. (૩) ઉત્તરાધ્યન સૂત્ર અધ્ય. ૨૦,ગાથા ૪૭માં ભૃગુપુરોહિત અને ભૂગપુરેહિતના પુત્રો વચ્ચે વિવાદ આપે છે. તેમાં જણાવ્યું છે કે હે પિતાજી! તમે તમામ (સર્વથા) અંધકાર રૂપ મિથ્યા પ્રરૂપણ કરી છે. એનો અર્થ ભીખમજીએ અનુકંપારાસમાં એ ર્યો છે. કે જે બ્રાહ્મણ જમાડે છે, તે તમતમાનામ સાતમી * રકમાં જાય છે ! (૪) ભીખમજીએ બનાવેલા અનુકંપારસ અને ચતુર. વિચારની ઢાલ નામના પુસ્તકોમાં અણુકંપાદાન અને વરસીદાન આપવાને નિષેધ કર્યો છે. પ્રશ્નવ્યાકરણુસૂત્રના ત્રીજા આશ્રદ્વારમાં દાન આપનારાને જે દાન દેતા અટકાવે છે, તેને નિષેધ કરી, તેને ચોર કહે છે. એને અનર્થ કરીને ભીખમજીએ એ અર્થ કર્યો છે, કે દાન આપવાને પ્રસંગે હાજર થાય તે ચોર છે.) આ અર્થ સર્વથા ખોટો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ (૫) રામચરિત્ર રાસ કેશવજયતિએ બનાવ્યો છે, જેમા ઢાળ બીછમાં કેશવજીએ પિતાનું નામ દાખલ કર્યું છે, જે નામ ઉડાવી દઈને ભીખમજીએ એ રાસને નામરહીત કરી દીધો છે. આ રીતે શ્રી. કેશવજયતિની પણ ભીખમજીએ ચોરી કરી છે. (૬) શ્રી. નહષસુરી મહારાજ, જેઓ ખરતરગચ્છી - હતા, તેમણે સુગુરૂ પચ્ચીસી, કુગુરૂ પચ્ચીસી, અને નોબાડકી - પાઈ, નામની ત્રણ પુસ્તિકા બનાવી છે જેમાંથી શ્રી. જનહ "સુરીનું નામ ઉડાવી દઈને ભીખમજીએ એ પ્રતોને પણ નામ રહીત કરી દીધી છે. આમ ઘણું પ્રતમાં કરવામાં આવ્યું છે. અર્થાત ભીખમજી એ પ્રતિઓના તથા ભગવાનના પણ ચાર ઠરે છે. (૭) સુયગડાંગ સુત્રમાં કહ્યું છે, કે સાધુ પોતે અસંયમીનું જીવન ઈ છે નહિ. અર્થાત સાધુ, અસંયમનું એટલે ગૃહસ્થનું જીવન પોતે ભોગવવું, એમ ઈ છે નહિ. મતલબ કે સાધુ ગૃહસ્થના ભાગે ભેગવવાનો વિચાર કરી શકે નહિ. આ સીધે અર્થ મૂકીને તેને ભીખમજીએ એ અર્થ કર્યો છે, કે સાધુ અસંયતીનું જીવન-અસંયતી જીવતે રહે, એવું ઈચ્છી શકે નહિ!! આ અર્થ કેટલો બધે વિચિત્ર, ઉધો અને અનર્થ કરનાર છેઆવા તે ભીખમજીએ અનેક જગાએ ખેટા અને અનર્થકારી અર્થે કર્યા છે, પણ તેમાંથી ઉપર ડીજ વાનગી આપી, હવે જીતમલજીની ચોરીનું વર્ણન કરીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૭: | ગણ તમત્ર વોર વનમ પા : અહીંથી શ્રી જીતમલની ચેરીનું વર્ણન : (૧) બ્રમવિધ્વંશણમાં પ્રષ્ટ ૧૪ માં જીતમલે “દેવયં” શબ્દને અર્થ ત્રણ લોકને અધિકારી એ કર્યો છે તથા ચેઈય” શબ્દનો અર્થ પવિત્ર મનને હેતુ કર્યો છે. પ્ર ત્તર ૯૫ માં જીતમલે “દેવયં ચેઈયં” શબ્દનો અર્થ એક સાધુ કર્યો છે. એ સૂત્ર અર્થની ચોરી છે. (૨) વિપાક સૂત્રમાં મુહપત્તિને પ્રશ્ન ચર્ચતા ભગવાને વસથી મુખ ઢાંકવાનું ફરમાવ્યું છે. છતમલે હિતશિક્ષાવલી ગ્રંથમાં મુહપત્તિના અધિકારમાં મુખની જગાએ નાક અર્થ કર્યો છે. આ અસત્ય અર્થો કરવાના વધુ પુરાવા નીચેના સંવાદમાં આપેલા છે. | | રોણા II દેહરા. पंथी-इन्द्रभूतने भाखियो, मृगा रानी ताय । मुखपत्ति बांधी करी, मुख ढांको मुनिराय ॥१॥ ते मुख कहिये केहनें, उत्तर तसु अवलोय । नांक तणो ए नाम मुख, न्याय विचारो जोय ॥२॥ તેરાપંથી ઈન્દ્રભૂતિને મૃગાવતી રાણીના અધિકારમાં કહ્યું હતું કે, હે મુનિરાજતમે મુહપત્તિ બાંધીને મુખ ઢાંકી દે. ન્યાયથી વિચારી જોતા માલમ પડે છે, કે એ મુખ શબ્દથી નાકને જ નિર્દેશ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ vel : प्रे. य. - इंद्रभूतिनें इम દે, मृगा रानी ताहि 1 मुख वस्त्र लेई करी, मुख बंद करो मुनिराय ॥ १ ॥ ऐसो पाठक को मूलमें, विपाक सूत्रके मांहि । तुम जिम मुख बांध्यो हुबै, तो वांध्यो केम बधाय ॥२॥ एक पाट लम्बी बिस्तृ उपर अंगुल વાર एह प्रमाण मुख वस्त्रिका, कहता प्रवचन सार ॥ ३ ॥ પ્રેમચન્દ્રજી તિ-વિપાકસૂત્રમાં મૂળમાં એવા પાઠ છે કે : ઇન્દ્રભૂતિને મૃગાવતીરાણીએ કહ્યું હતું, કે હે મુનિરાજ મુખવસ્ત્રથી મુખ બંધ કરી એ મુખ ઢાંકવાના વસ્ત્રનું પ્રમાણ પ્રવચનસાર એક હથેલી (વેત) અને ચાર આંગળની લંબાઈ જેટલું હાવુ જોઇએ, એમ કહે છે. હવે જો તેરાપથીએ, આજે જે રીતે મેઢે મુંહપત્તિ ખાંધી રાખવાનુ કહે છે, તે રીતે મુહુપત્તિ વડે માં ખાંધી રાખીએ, તે ઉપર જણાવેલા માપના કટકાથી માં બાંધી રાખવાનું નજ બની શકે; કારણકે એ કટકા નાના પડે છે ! આથી મુહપત્તિ હાથમાં રાખીને તે વડે માં ઢાંકી રાખવાનું જ સ્પષ્ટ થાય છે. ૧-૨-૩. વંથી-નીતમજી તા થ૪, ફળસે તે મુત્યુ વધાય । सूत्रमें मुख बांधवो, ढकवो कह्यो जु नांहिं ॥ १ ॥ ૫૦-જીતમલજી પણ આવેાજ તર્ક કરે છે. તે કહે છે, કે આટલી નાની મુહપત્તિથી માં બાંધી રાખવું શક્ય નથી અને શાસ્ત્રમાં ‘મુખ ખ઼ાંધવા” એમ કહ્યું છે, મેઢું ઢાંકવું એમ કહ્યુંજ નથી. આથી મુહપત્તિનું માપ વધારે લેવું, એ વ્ય છે. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ प्रे. य.-मुख बंधई सूत्रमें पाठहै, तिणसे मुख बंधाय । बंधई नाम मुख ढांकवों, जैसे कपाट बुलाय ॥१॥ कपाट ढको वा बंद करो, इन दोनोको एक अर्थ । गुरुसे अर्थ सीख्यां विनां, नहीं पावै परमार्थ ॥२॥ મેટ ચ૦–શાસ્ત્રમાં મુખ બાંધવું એ પાઠ હોવાથી, તેને માં બાંધવું એ સ્થલ અર્થ લેવાને નથી; પણ મુખ બાંધવું એટલે મુખ ઢાંકી રાખવું, એ તેને ભાવાર્થ લેવાને છે. જેમ કબાટ ઢાંકે અથવા કબાટ બંધ કરે, એ બંને શબ્દપ્રયોગ વપરાય છે, પણ તેને અર્થ એકજ છે. તે જ પ્રમાણે મુખ બાંધે અથવા ઢાંકે એને પણ, ઢકે એ સામાન્ય અર્થ જ લે ઘટે છે. ૧-૨. पंधी-मुखडोनाम यो नांकरा, · दुर्गध आवै ताहिं । दुर्गध खातिर ढाकवो, नांक हुवै इण न्याय ॥ १ ॥ પં–આ ચર્ચામાં ન્યાય તે એ છે, કે શાસ્ત્રમાં મુખ કહ્યું છે; ત્યાં નાક ગણવું જોઈએ અને નાક ઢાંકી રાખવું જોઈએ એવો અર્થ ગ્રહણ કરવો જોઈએ, કારણ કે “दुधी भुममाथी ना, ५ नभांथी आवे छे. प्रे. य.-इनको उत्तर अब सुनो, श्रोता तुम बुधवान । गंध स्वास मुख खेचवै, नाम कमल तक जान ॥१॥ मुखको नाक जो ना हुवै, ध्राणइंद्री घट जाय । थारे लेखें पंथिंडा, इंद्री चार मनाय ॥ २ ॥ मुखको नांक जो नां हुवै, मिले नहीं . तुम न्याय । गंध नाक फरसी करी, मुख कर उदरमें जाय ॥३॥ इनसें व्याधि उपजै, मूर्छा वमन गिलानि । इण कारण मुख ढांकवा, कहती: मृगारानि ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ :૧૦૦ नोसै वर्ष पहिले हुआ, श्रीअभयदेवजीसूरी । मुख ढांकवो टीका विषय, कीयो अर्थ भरपूरी ॥ ५ ॥ लोकाचारमें देखलै, प्रगट रीत प्रत्यक्ष । दुर्गध आवै तिण समय, ढकता देख्या मुख ॥ ६ ॥ लोकाचारसें सिध हुवै, मृगारानी ए वाक । मुख ढकनो साबित थयो, थारो जूठो थयो जु नांक ॥७॥ मुखके लगतो नांक है, मुख ढक्यां ढक जाय । नाक ढक्यां मुख नां ढकै मुख खुल्यो रहि जाय ॥ ८॥ મેટ ય-હે બુદ્ધિમાન શ્રોતાઓ! આ શંકાને ઉત્તર એ છે કે: ગંધ, શ્વાસ દ્વારા નાભી કમળ સુધી ખેંચાઈ જાય છે. જે મુખને નાક ન હોત, મુખની સુંઘવાની શક્તિજ ઘટી જાત અને દેહની પાંચને સ્થાને ચાર ઈન્દ્રિયેજ ગણાત. વળી જે કરે ઈત્યાદિ શ્વાસમાં જાય છે, તે નછીંકી નાંખીને પણ સાફ કરી શકાય છે પણ મુખમાં ગએલો સુક્ષ્મ ક્યરે, પેટમાં જાય છે, અને તેથી મૂછ, ઉલટી આદિ રેગો થવા સંભવિત છે. આ દોષ ટાળવાજ મૃગાવતી રાણીના અધિકારમાં પણ મુખ ઢાંકવાનું જ કથન છે. આજથી નવસો વર્ષ પહેલાં શ્રી. અભયદેવસૂરીજી મહારાજ થઈ ગયા હતા. તેમણે ટીકાર્થમાં પણ મુખ ઢાંકવું, એજ અર્થ કર્યો છે. પ્રત્યક્ષ લોક વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે સૂક્ષ્મ અણુઓ યાં ઉડતી હોય, ત્યાં લે મેં ઢાંકી દે છે. લોકાચારથી પણ મુખ ઢાંકવું એવા મૃગારાણના કથનને ટેકે મળે છે અને મુખ ઢાંકવું એટલે નાક ઢાંકવું, એ જે તેરાપથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ : १०१: અથ કરે છે, તે અર્થ ઉડી જાય છે. વળી મુખને લગતુંજ નાક છે, એટલે મે ઢાંકવાથી નાક ઢંકાઈ જાય છે, કાંઇ નાક ઢાંકવાથી મુંખ ઢંકાઈ જતુ નથી. આથી શરીરમાં પ્રવેશતા વસવા અને વાયુકાય જીવે ખચાવવા, મુખ અને નાક અને ઢાંકવાની જરૂર હાવાથી, તેના સમાનાર્થ તરીકે મુખ ઢાંકવું, એવા અર્થ જ વ્યાજબી हरे छे; नाउ ढांड मे अर्थ व्यान्या हरतो नथी. १–८. पंथी - मुखको अवयव नांकछै, नाकभणी તે મુખના એક અવયવ તે નાક છે એટલે મુખ ઢાંકવું કહ્યું, એમાં “નાક ઢાંકવુ” એ અર્થ તે આપે। આપજ રહેલા છે, એમ શા માટે ન માનવું જોઇએ ? आख्यात | लगाय ॥ २ ॥ ताहि । ॥ ३ ॥ प्रे. य. - मुख पति कहवो छोड दें, नक पति कहवाय । मुखकों अर्थ नांसां करे, तिणसे नांक बधाय ॥१॥ सूत्र पाठ मुखकों कहै, मुख कहै अर्थ के माह । सुत्र अर्थ चोरी करी, तें मनकी सिंघ ज्ञाता अध्यन अध्यन आठमें, दुर्गंध व्यापी खटराजा मुख ढाकियो मूल अर्थके मांहिं ज्ञाता नोम अध्यन में, दुर्गंध व्यापी मख ढक्या आख्यां तिहां, जिणऋषिनै जिणपाल ज्ञाता अध्यन बारमें, दुर्गंध दुर्गंध व्यापी दुर्गंध व्यापी नांकनें, मुख डालियो ढंकाय ॥ ५ ॥ दुर्गंध व्यापै नांकनें, जद मुखडो लैनो ढांक । एह वचन जिनराजको पंथी बतांचे नांक ॥ ६ ॥ મે॰ ય-જો તેવા અર્થે કબુલ રાખા, તે મુહપત્તિને મુહુપત્તિ ન કહેતા, નાકપત્તિજ કહેવી જોઇએ. જો नाल । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com नाल । ॥४॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ :૧૦૨: તેરાપથી મુખ ઢાંકવું એના ભાવાર્થ, નાક ઢાંકવુ એવા સમજતા હોય, તે તેમણે મુહપત્તિવડે મુખ આંધી રાખવાને બદલે નાકજ બાંધી રાખવું ઘટે છે. સૂત્રગ્રંથા તેા મુખ બાંધી રાખવાનુજ કહે છે. જે એને અન્યયા અર્થ કરે છે, તે સત્રાર્થની ચારી કરે છે. જ્ઞાતા અધ્યયન આઠમામાં એવા ઉલ્લેખ છે, કે દુર્ગંધ વ્યાપી જવાથી છએ રાજઆએ મુખ ઢાંકી દીધા હતા. જ્ઞાતા સૂત્રના નવમાં અધ્યયનમાં પણ એવાજ ઉલ્લેખ છે, કે જિષ્ણુઋષિ અને જિણપાલે દુર્ગંધ વ્યાપી જવાથી મુખ્ય ઢાંકી લીધા હતા. ખારમાં અધ્યયનમાં પણ એવુંજ થન છે. અર્થાત શાસ્ત્ર વચન તા એજ છે, કે જ્યારે નાકદ્વારા દુર્ગં ધીની ખબર થાય છે, ત્યારે ત્યારે મુખ્ય ઢાંકી દેવુ જોઇએ ( કે જેની સાથે નાક આપે। આપ ઢંકાઈ જાય છે) જેમ તેરાપંથીઓ કહે છે, તેમ માત્ર નાક ઢાંકવું, એવા અર્થ મિથ્યા છે. ૧–૬. पंथी - गर्गाचार्यने शिषे, मखन विधै विकार | भृकुटी विकार को प्रभू, उत्तराध्यन मझार ॥ १ ॥ ૫૦–ગોચાય ના શિષ્યના અધિકારમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં એવા ઉલ્લેખ છે, કે તેમાં મુખના વિકારને ભ્રકુટિને વિકાર કહ્યો છે, આથી પણ મુખ અને નાકનુ સમાનપણું સાખીત થાય છે.. મે. ય.-મૂટી વિદ્યા, જ્હો પ્રમું, મુલ વિશ્વાહ્યો નહિ । मुख विकार किम जाणियों, साबित करो बताय ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ છે. ચ૦–પ્રસ્તુત સ્થળે ભ્રકુટિ વિકાર કહ્યો છે અને મુખ વિકાર કહ્યો નથી, તે પછી એ વિકારને તેરાપંથીઓ મુખવિકાર કેમ કહે છે, તેજ પહેલાં સાબીત કરવાની જરૂર છે. पंथी-ललाटसे लेई करी, द्वादश अंगुल जाण । नाक होट ने हडवटी, मुखनो एह प्रमाण ॥ १ ॥ ૫૦-કપાળથી ૧૨ આગળ સુધીને ભાગ જેમાં નાક હેઠ અને હડપચીને સમાવેશ થાય છે, એ સઘળાને જ શાસ્ત્રમાં મુખના નામથી ઉલ્લેખ છે. ૧. प्रे. य.-थारे केणे पंथिडा, ए सहु थासी मुख । ते नाम मुख किम ढांकियो, ढको नांक भृकुटी अक्ष ॥१॥ મેટ ચ૦–મુખનો અર્થ તેરાપંથીઓ કહે છે, તેમ કરીએ, તે તે પછી મુખ ઢાંકે એ શબ્દનો અર્થ નાક ઢાંકે એ કરી, માત્ર નાકજ શા માટે ઢાંકવું જોઈએ; ત્યારે તો નાક, વૃકુટિ, આંખ, એ બધું જ ઢાંકી દેવું જોઈએ. ૧. पंथी-हाथ रख मुखपत्तिका, तो हथपती क्यों न कहंत । मुखपतिका कसे कहै, उत्तर करो तुरंत ॥ १ ॥ પંચ-મુખપત્તિ જે મેઢે ન બાંધવાની હોત અને તે માત્ર હાથમાં રાખીને તે વડે મોં ઢાંકવાનું જ ફરમાન હોત, તો તે એ મુખપત્તિને હાથપતિજ કહી હેત; ત્યારે એને હથપત્તિ ન કહેતા મુખપતિ શા માટે કહી હશે, તે કહે જોઈએ? ૧. प्रे. य.-रजोहरण रज पैरखो, क्यो रखै हाथके मांहि । हाथ रखै मुखपत्तिका तेरे रजोहरणके न्याय ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ : १०४: आप । कर મે ચ—એ પ્રશ્નન ખાટા છે કારણ કે રજો હરણુથી ચરણની રજ સાફ થાય છે, છતાં તે હાથમાંજ રાખવામાં આવે છે. જેમ રજો હરણુ હાથમાં રાખવામાં આવે છે, તેમ મુહપત્તિ પણ હાથમાંજ રાખવામાં આવે, એ ન્યાય છે. पंथी - तो मुनी अंजा तनु विषे, थयो राध रुधिरके ऊपरै, पाटो बांधे जीव सन्मूर्छित तिण विषै, उपजै पाटारै लाग्या रहे, राध रुधिर जब कहै तनु गर्मथी जीव न तो कफमांहिं किम ऊपजै, एक सरीखो न्याय ॥३॥ पाटे जीव नहीं ऊपजै, तो कफकी क्यो ताण । समझोजी समझो तुमें, समझो चतुर सुजान ॥४॥ ૫૦-મુની અજ્જા પુત્રને ગુમડાંના રાગ થયા હતા, એવા ગ્રંથામાં ઉલ્લેખ છે. તેમાંથી લેાહી અને પરૂ વહેતા, તેના ઉપર પાટા માંધવામાં આવ્યે હતા. પાટાને પરૂ અને લેાહી વળગી રહેવાથી, તેમાં સન્મુતિ જીવ પેદા થાય છે, એવું તમારાજ લખાણુથી પુરવાર થાય છે, છતાં પાટા બાંધેા છે, એજ ન્યાયે; મુહપત્તિ આંધવી પણ ક૨ે છે. જો તમે એમ કહ્યા કે શરીરની ગરમીથી પાટામાં જીવા પેદા થતા નથી, તેા પછી તેજ ન્યાયે, કક્માં પણ જીવ પેદા થતા નથી; એટલે તે મુહપત્તિ બાંધી રાખવી, એ જરૂર ક૨ે છે. ૧-૪. गूवडा कोप । सोय ॥ १ ॥ तिणरे लेख । ॥ २ ॥ संपेक्ष उपजै प्रे. य. - पाटसमें जीव ऊपजै, राध रुधिरके साग 1 इम ऊपजै मुखपत्तिका, कफ धूकके लाग ॥ १ ॥ पोटसकी आज्ञा करी कारणमें अणगार । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ : १०५: इणमें दूषणको नहीं, नदी उत्तर जाय पार ॥ २ ॥ मुख बांधण आझा नहीं, होय तो सुत्र दिखाव । हाथ रखै मुखपतिका अंगचूलियामांहिं ॥ ३ ॥ मुख बंधन नहीं सुत्रमें, ते मंजूर करवाय । मुखसे ती मुखपत्तिका, तोडी परी बगाय ॥ ४ ॥ મે ૨૦-પરૂ અને લેાહીના જે ભાગ પાટાને લાગેલા હાય તેમાં, અને જેમાં થુંક અને કફ્ વળગી રહેલા હેાય એવી મુહપત્તિમાં, એ અન્નમાં જીવનુ ઉત્પાદન થાય છે. શાસ્ત્રમાં પાટા આંધવા આજ્ઞા કરી, એનું કારણ અણુગાર છે. અને તેથી તેમાં કાઈ પણુ દુષણ રહેલું નથી. શાસ્ત્રામાં મુખ બાંધવાની આજ્ઞાજ નથી, છતાં એવી આજ્ઞા હાય, તે તે તમારે બતાવી આપવી જોઇએ, અગડુલિયાસૂત્રમાં પણ મુહપત્તિ હાથમાં રાખવાનું જ કહ્યું છે, સુત્ર ગ્ર ંથામાં માં બાંધવાનું કહ્યુંજ નથી; છતાં તે માન્ય કરાવવા સુત્રના શબ્દને ફાડી તાડીને તેને અગાડી તેના દુરૂપયોગજ કરવામાં આવે છે, જે સ્પષ્ટ अन्याय छे. १-४. ૫૦-વાયુના અધિકારમાં પ્રભુજીએ ફુંક पंथी फूक दैनी वर्जी प्रभु, वायुनै अधिकार | दशवैकालिक देखले, छेजीवणियां अध्यन मझार ॥१॥ મારવાની પણ તજી દીધી છે, જેને દશવૈકાલિકપુત્રમાં ચાકખા ઉલ્લેખ છે. ૧ देणी वर्जी प्रभु, अग्निके अधिकार | वायु काय झूठो कह्यो, ते गाथाइ क्या मन मझार ॥१॥ फूक जोर अग्नि जले, प्रबल होय जाय । ते उकाय वेला बधे, वढ बढने घटि जाय ॥ २ ॥ प्रे. य. - फूक सजल Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ १०६: इणसें तेउकायकी, हिंसा लागै जाण । मुनी छकाय रक्षा करै, प्रथम वृत प्रमाण ॥३॥ છે. ચક–પ્રભુએ કુંક મારવાનો નિષેધ કર્યો હતો, તે અગ્નિના અધિકારમાંજ નિષેધ કર્યો હતો. ત્યાં વાયુકાય વધી જાય તેથી ફૂંક મારવાનો નિષેધ કર્યો છે, એટલે જ અર્થ લેવો, એ ખોટું છે. કુંકના જોરથી અગ્નિ, અતિ તિવ્રતાથી પ્રદિપ્ત થાય છે. આથી તેઉકાય જીવો જન્મ છે અને મરે છે, આમ તેઉકાય જીવોની હિંસા થાય છે. જૈનમુનિ દીક્ષાની પ્રતિજ્ઞાઓમાં પહેલું વ્રત છકાય જીવોની રક્ષા કરવાનું લે છે, આથી ઉપલા વર્તનથી તેના એ વૃતનું ખંડન થતું હોવાથી ફૂંક મારવાના કાર્યનો પ્રભુએ ત્યાગ કર્યો હતો, એ ઉઘાડી વાત છે. १-२-. पंथी उघाडे मुख वोलतां, वायू काय मर जाय । वायुनपिन्तांभाणी, रक्षा कर नव धाय ॥१॥ प्रे. य.-वायुकाय हर्ण हणे नहीं संपादिक जीव । श्रीभद्रवाहुजी कह गया, सुत्र नियुक्ति नींव ॥१॥ क्यो कहो वायु पन्तामणी. क्यों कह्यों रक्षा ताय । ए नाम तो जीव बचावणां, थारी श्रद्धामें है नांहिं ॥२॥ मांखी मांछर आदि दै बोलता मुख माह । श्वासोश्वास कर खेचबै, तुरंत ही मरजाय ॥३॥ इण कारण मुखपत्तिका, रस्ने हाथके मांहिं । काम पड जव बोलणों, मुख डोले पढं काय ॥४॥ पंथी-विकलेन्द्रो ऊपजे नहीं, देवलोक मंजार । ___ इन्द्र मुख ढाक्यो वरे, भगवती सूत्र मझार ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૪ प्रे. य.-विकलैन्द्री उपज नहीं, ता नहीं वायुकाय । वैक्रिय सरीरी देवता, वायु नहीं मुख मांहिं ॥१॥ खेल नहीं खंखार नहीं, नहीं मुखमां दांत । वैक्रिय शरीरी देवता, रुप रचें वहु भांत ॥२॥ श्रोणित शुक्ल श्लेशमां, नहीं दात नै मैल । वैक्रिय सरीरी देवता, नही उदारिक मेल' ॥ ३ ॥ इन्द्र मुख ढाकी करी, बोले वचन कुंफार । तुम लेखै निरवद्य थयो, शक्र वचन तिणवार ॥४॥ ઉથી નદિ માનતા, ' રેવતા વાર ! अब तू कैसे मानतो, कहा भई अकल अजीरणीं ॥५॥ खांसी उवासी छींकतां, बोलंता लेत डकार । एकार्य मुख ढांकवा, आचारंग सूत्र मझार ॥ ६ ॥ પં–જે મુનિ પિતાનું મુખ ખુલ્લું રાખે, તે તેથી વાયુકાય જી મરી જાય છે, તેથીજ વાયુકાયની રક્ષાર્થે મુહ પતિ બાંધવામાં આવે છે. ૧. પ્રે ય-સઘળા સંપાદિક વાયુકાયની હિંસા કરતા નથી, એવું નિયુકિતસૂત્રમાં શ્રી ભદ્રબાહ કહી ગયા છે. પણ એ વચનને અનુસરી વાયુકાયની રક્ષા કરવા માટે મુહપત્તિ બાંધવી જરૂરી છે, એવું તેરાપંથીઓ કહી શકે નહિ, કારણ કે વળી વાયુકાય જીવ અસંયતિ છે; અને અસંયતિ જીવની રક્ષા સાધુ ઈ છે નહિ, એવું તેરાપંથ માને છે; એટલે તરાપંથીઓ, વાયુકાયની રક્ષા માટે સુહપત્તિબાંધવી, એ દલિલ કરી શકે નહિ. બોલતા કે શ્વાસ લેતા માખી, મછર આદિ મુખમાં કે વાસમાં જઈને મરી જવાનો સંભવ છે અને તેથીજ હાથમાં મુહપત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ :૧૦૮: રાખી, પ્રસગે એ મુહપત્તિ મુખ ઉપર રાખી, સુખમાં અને શ્વાસમાં જતા જીવને અટકાવવા એજ યોગ્ય છે. ૧-૪. ૫૦ –જો એ વાત ખરી હાય તા દેવલાકમાં તા વિકલેન્દ્રિય જીવા પેદા થતાજ નથી, તે પછી દેવાના રાજા ઇન્દ્રે મુખ ઢાંકયું હતું, એવા ભગવતીસૂત્રમાં ઉલ્લેખ છે, તેનું શું? ૧. પ્રે૦ ૨૦-જ્યાં વિકલેન્દ્રીય જીવેા ઉપજતા નથી, ત્યાં વાયુકાય જીવે પણ પાતા નથી. વળી દેવતાઓ વૈક્રિય શરીરી હાઇ, તેમના મુખમાં વાયુ દાંત ઇત્યાદિ વાયુકાયજીવાના નાશક સાધનો પણ હાતા નથી, છતાં તેઓ માત્ર દેખાવના નાનાવિધરૂપે! રચી શકે છે. એટલે ઇન્દ્રે વાચુકાયજીએની રક્ષા માટે મુખ ઢાંકી દીધું હતું, એમ માનવુ ખાટું છે. વળી ઇન્દ્ર મુખ ઢાંકીને એલ્યા હતા, એટલે તા તેનુ ખેલવું નિરવદ્ય (પાપરહિત) સાબીત થાય છે; કારણ કે શક્રના અધિકારમાં ભીખમજીએ કહ્યું છે, કે શક્ર ત્રણવાર મુખ ઢાંકીને ખેલ્યો હતા; તેની એ કરણી નિરવદ્ય હતી. આથી પણ ઇન્દ્રે વાયુકાય જીવેાની રક્ષા માટેજ મુખ ઢાંકયુ હતું, એમ ઠરતુંજ નથી. વળી તેરાપંથીઓ દેવતાની કરણી તા માનતાજ નથી. છતાં તમે હવે દેવતાઓનો દાખલા લઈને પશુ તમારા પક્ષ સાખીત કરવા માંગે! છે, એ ઉપરથી મને તે! એમજ લાગે છે, કે તમને અક્કલનું અજીરણુજ થયુ. હાવું જોઇએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ :૧૦૯: આચારાંગસૂત્રમાં તે એમજ કહ્યું છે, કે ખાંસી છીંકવું, ઓડકાર, ખેલવું એ બધાથી વાયુકાયજીવાની હિંસા સંભવિત છે. આથી મુનિએ મુખ ઢાંકવું જોઇએ. ૧-૬. કે. ય.—સુષમ મુલ ટાળો, मुखखुल । 11 80 11 आं भी सूत्र मझार । ऊपर में वर्णन कियो, मृगाराणीं अधिकार ॥७॥ उपाश्रय પ્રમાનમાં, उडती है रज વેદ तिम कारण मुख ढांकवों, प्रवचन सारमें एह ॥ ८ ॥ पूर्वोक्त कार्य करतां थकां मुख ढांकै मुनिराय । तुम जिम मुख ढांक्यो हुवै, तो ढांक्यो कैम ढंकाय १५॥ ज़ैन शास्त्र सावित करै, जैन मुनी पंथी तू बाँधै फिरै, किसे सूत्रके तुल्य । પ્રે॰ ૫૦-સુત્ર થામાં એવા ઉલ્લેખ છે કે દુર્ગં ધ આવતી હોય તે તેમાંથી ખચવા મુખનું આચ્છાદન કરવું જોઈએ. આ વાત મૃગારાણીના અધિકારમાં કહેવામાં આવી છે, જેનુ ઉપર વર્ણન કરવામાં આવ્યું છે. ઉપાશ્રયમાં વાસીદું કાઢતા સુક્ષ્મ રજકણા ઉડે છે, તેથી એ રજકણા મુખમાં જતી અટકાવવા મુંખ ઢાંકવું જોઇએ, એવુ પ્રવચન સારનું કથન છે. સૂત્રમાં મુખ ઢાંકવાનો આદેશ છે, તે ઉપરથી પણ મૂહપત્તિ બાંધવી ન જોઇએ, એજ સિદ્ધ થાય છે. મૂહુપતિ આંધી રાખવાનુ જ શાસ્ત્રકારાને માન્ય હાત, તા તેઓ ઉપાશ્રયનુ પરિમાર્જન કરતા મુખ ઢાંકી લેવું એમ નજ કહેત; એ ખુલ્લું છે. જૈન શાસ્ત્ર તેા એમજ કહે છે કે જૈનમુનિનું મુખ ખુલ્લુંજ હાવુ* જોઈએ; તેા પછી હે તેરાપંથીઓ ! તમે કયા સુત્રાનુસાર સુખ બાંધા છે; તે તેા ખતાવા. ૭–૮–૯–૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦: पंथी-नाह तीखो उपयोग सम, पंचमकालके मांहि । तिण ले ती मुख वास्त्रका, मुख कै न्ह्या बंधाय ॥ ११ ॥ પં. –આ પંચમકાળમાં મુહપત્તિને હાથમાં રાખવાથી તેને સારે ઉપયોગ થઈ શકતું નથી. તે પછી તેને પુરતે ઉપયોગ થાય, એ હેતુથી મુખપત્તિ મુખ સાથે બાંધીજ દેવી, એમાં શું ખોટું છે? ૧૧. प्रे. य -सुन्दर देखी कामनी, मनडो तुम ललचाय । उपयोग चूकै मन विगडे, आख्यां लेइ बंधाय ॥ १ ॥ इर्या सुमती चालतां देख देख पग टेक । उपयोग चूके तिण समय, मर गया जीव अनेक ॥२॥ इण कारण तू रजोहरण, गलै लेत लटकाय । जीव पूजी नै तुम आगलै उपयोग खामी टलजाय ॥ ३ ॥ . ય૦-મુખમાં રજ જતી ટાળવા મુહપત્તિને વ્યાજબી ઉપયોગ ન થાય, તે મુંબજ બાંધી લેવું, એ જે કટપે છે, એમજ માનીએ, તે તે ભારે અનર્થ ઉભું થાય છે. જૈનમુનિનું મન સુંદર સ્ત્રી દેખીને કદાચ વિચાર ભ્રષ્ટ થાય, માટે તેમણે આખો પણ બાંધી રાખવી જોઈએ, એમ તમારા કહ્યા પ્રમાણે માનવું પડે છે કે જે દેખીતી રીતે જ ખોટું છે. ચાલતી વખતે જોઈ જોઈને પગ મુકવામાં આવે છે, એ સમયે રજોહરણને દુરૂપયોગ થાય છે. અનેક જીવમરી જાય છે, એ પાપ ટાળવા તમે તેરાપંથી સાધુઓ રજોહરણું ગળે લટકાવી લે છે. પણ એ વખતે જીવની સંભાળ રાખીનેજ જે તમે ચાલે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ : १११ः રોહરણ ગળે નાંખવુ ન પડે. છતાં તમે એજ વખતે રજોહરણ ગળે નાંખા છે, અને તેને હ ંમેશાં ગળે રાખી મૂકતા નથી, તે ઉપરથી પણ મુહપત્તિ ખાંધી રાખવી मे २ नथी, खेभन सामीत थाय छे. १ -3. पंथी - वर्तमान मुनि लिख रह्मा, पूर्व लिख्या अणगार | कलमस्याही चाली नहीं, किण हीं सूत्र मजार ॥ १ ॥ इण द्रष्टी ते जाणजो, मुखपत्ति डारो स्वीकार । स्याही कलम निश्चय लिख्या, पिण नांहि सूत्र मझार ॥२॥ પ૦ દરેક વાત શાસ્ત્રમાં લખેલીજ હાવી જોઇએ, એમ માની લેવું એ મુખાઇજ છે. તમે જાણેા છે કે પૂર્વકાળે અનેક સાધુઓ ગ્રંથા લખી ગયા છે, અને વર્તમાન કાળમાં પણ અનેક સાધુઓ ગ્રંથા લખી રહ્યા છે. પણ કાર્ય સુત્રમાં શાહી લઇ ક્લમ વડે લખ્યું, એવા ઉલ્લેખ નથી. છતાં શાહી કલમ વડે લખવુ, એ જેમ સિદ્ધ છે; તેજ પ્રમાણે શાસ્ત્રોમાં લખ્યું ન હેાય છતાં, બુદ્ધિ અને વ્યવહારથી પણ દોરા નાંખી મેઢે મુહપત્તિ गांधीन राजवी, मे सिद्ध थाय छे. १-२. · वाच । प्रे. य. - आ द्रष्टांत स्याही तणों, मिल नहीं तुम श्रीमहावीर मुक्ति पछे, नोसै अस्सवास ॥ १ ॥ गणिदेवाढि लिख गया, ताड पत्रके मांहिं । > दुवात कलम स्याही विनां वर्त्ते सो लिखवाय ॥ २ ॥ दुवात कलमं स्याही विषे, दोषण आठ मानंत । इण कारण लिखिया नहीं, नोंसें असी वर्षतं ॥ ३ ॥ Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ :૧૧૨: પ્રે॰ ૨૦-આ દ્રષ્ટાંત સમજ વિનાનુ` છે. ભગવાન મહાવોર માક્ષે ગયા પછી, ૯૮૦ વર્ષે દેવર્ધિગણિ થયા હતા. તેમણે તાડપત્ર ઉપર શાહી વિનાજ આલેખન કરાવ્યુ હતું. શાહી અને લમ વિષે જૈનશાસ્ત્ર તેા આઠ દેષ માનેલા છે અને એજ કારણથી નવસે એંસી વર્ષ જૈન આગમ લખાયાજ ન હતા. ૧-૨-૩. વૈ। મે. ય.-માળોરાની રામ. भगवंतजी આતી ! भगवंतकी वाणीं વિષે, સુવાતમ વરાં આવૈ || 8 || भगवंतकी वाणीं વિષે, दुवातकलम सूत्र गुंथन के समय पर, दुवात कलम पाती ॥ ५ ॥ दुवातकलम नहीं साधुकों, नहीं कोई सूत्र मझार । नोसै अस्सी पूर्व वर्ष, देख लेत વ્યવહાર || || પ્રે ચ૰ભગવંતે માલકાષ રાગમાંજ પેાતાની આજ્ઞાઓ (પદ્યમાં) સંભળાવી હતી. અર્થાત ભગવાને તા શાહી કલમનો ઉપયો ગજ કયા ન હતા, એ સ્પષ્ટ થાય છે. જો ભગવાનેજ તેમની વાણી શાહી ક્લમમાં ઉતારી હાત, તે તેા સુત્ર સંપાદન વખતે પણ શાહી કલમ લખવાના ઉપયોગમાં લેવામાં આવ્યાના ઉલ્લેખ હાત; પણ તે ઉલ્લેખ નથી. વળી સાધુઓએ શાહી કલમ વાપરવી એવો કેાઇ સુત્રમાં ઉલ્લેખ નથી, નવસા એંસી વર્ષ ઉપર સાધુઓ શાહી કલમ વાપરતાજ ન હતા. આથી તમારી આ દલિલ આપેાઆપજ ઉડી જાય છે. ૪–૧–૬. पंथी- उंचैसे वहिरावनो, वहिरै અમારા ऊंचेकी संख्या नहीं, किहीं सूत्र ત્ર માર. ॥ ૧ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ :११३ इण द्रष्टांते जाणजो, मुखपतिका डोरी । डोंरा विनां वधै कि, मुखपत्तिका कोरा ॥ २ ॥ પં. સાધુને ઉચેથી વહોરાવવું એ શાસ્ત્રોને આદેશ છે પણ કેટલે ઉચેથી વહોરાવવું તેનું પ્રમાણ નથી, એજ રીતે મુહપત્તિને દોરી બાંધવી, એ પણ માની જ देवानु छ. १-२. प्रे. य.-ओ द्रष्टांत घटै नहीं, सुनरे पंथी बाल । उंचेकी संख्या सूत्रम, पात्र मिडन द टाल ॥ १ ॥ दुधखीचडी दालमें, उन भाफ निकसंत । जेमें भाफ सरीरकी, मुख्न करवाहिर आवंत ॥ २ ॥ द्ध खीचडी दालने माफत नै संजोग । पंथी तू छोडे नहीं, तुरत करै अनुयोगं ॥ ३ ॥ जठराग्नी सरीरकी, समुद्र बुझावै नांहिं । मच्छ कच्छ तामें रहैं, अग्नि केवल वायं ॥ ४ ॥ मुख भाफ मान सचित, तिणसे मुख बंधाय । रंधान भाफ मार्ने अचित, पंथी लेई खाय ॥५॥ मुख माफ रंधानेको, एक संगखो न्याय । पंथी हठ छोडे नहीं, तीर्थकर खुद आप ॥ ६ ॥ છે. યહે બાળક બુદ્ધિના તેરાપંથીઓ ! આ દૃષ્ટાંત પણ અહીં યુક્ત નથી. સુત્રગ્રંથોમાં ઉંચાઈનું પ્રમાણ નથી, તેનું કારણ એ છે, કે એના માપની જરૂર જ નથી. તેરાપથી મુખની બાફને સચિત માને છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૪: તેથી મુહપતિ બાંધે છે, તે પછી રાંધેલા અનની બાફને પણ સચિત માની તેરાપંથીઓએ આહાર પણ છોડી દેવા જોઈએ, પણ તેમ કરવામાં આવતું નથી ! આથી તેરાપંથીઓ મુહપત્તિ બાંધવામાં દુરાગ્રહજ કરી રહ્યા છે, એ સ્પષ્ટ થાય છે. મને તે લાગે છે કે ખુદ તીર્થકર મહારાજ, આવે તે પણ તેરાપંથીઓ પિતાની હઠ છોડી દે કે કેમ, તે શંકા જ છે ૨,૩,૪,૫,૬. सूत्र अर्थ तै चोरिया, मुखको नांक बनाय । प्रत्यक्ष चर वणवै टगयों, वाजन लाग्यो माह ॥७॥ हित शिक्षावली ग्रंथम, झगडा शेष कर दीनों । मुख बंधन नहीं सूत्रमें. खुद जीतमलजी कह दीनों ॥ ८ ॥ તેરાપંથીઓએ સુત્રના અર્થો ચોર્યા છે અને સાચા અર્થે છુપાવીને અન્યથા અથે કર્યા છે.) તેઓ શાહ રહી શક્યા નથી. ખુદ જીતમલેજ હિતશિક્ષાવલીમાં મુહપત્તિ બાંધી રાખવી શાસ્ત્ર વિરોધી છે, એમ જણાવ્યું છે, છતાં તેઓ તેમ કરે છે તે ઉપરથી ઉપલી વાત સ્પષ્ટ થાય છે. ૭-૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ઃ मुखपत्ति अधिकार समाप्तम तेरहपंथी विनयका अर्थ वंदणा करते है, और विनयका अर्थ बंदणां नहीं होता है, ते वर्णन ॥ : અહીં મુખપત્તિ અધિકાર સમાપ્ત. હવે તેરાપંથીઓ વિનયનો અર્થ વંદના કરે છે, પણ વિનયને અર્થ વંદના થતી નથી, તેનું વર્ણન. તે રાણા | દેહરા. उत्तराध्यन मांहि वह्या, विनय धर्मको मूल । તોય ઘરે વગેવ્યો, સાધુ થવા મનુષ્ય ને ? श्रावकरो विनो कियां, पंथी बनावै पाप । मर्मविध्वंशणग्रंथमें, वंदावत है आप ॥२॥ ઉત્તરાધ્યયનસુત્રમાં વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. અને સાધુ અને શ્રાવકે માટે બે પ્રકારને વિનય જણાવ્યું છે. ત્યારે શ્રાવકના વિનયમાં તેરાપંથીઓ પાપ બતાવે છે અને ભ્રમવિધ્વંશણગ્રંથમાં જણાવે છે, કે તેરાપંથી ગૃહસ્થાએ, ફક્ત પિતાનેજ (તેરાપંથી સાધુઓને) વંદના કરવી જોઈએ. ૧-૨. चिनय अर्थ जाने नहीं, गुरुसें अर्थ न सीन्छ । विनय अर्थ वेदणां कहै, ओ चोखो अर्थ प्रत्यक्ष ॥३॥ नमंसई नीचो झुकै, वंदणां आवर्त जाण । दो योगका वांदणां नहीं वचन गुण ग्राम ॥४॥ તેરાપંથીઓ વિનયને અર્થ ગુરૂઓ પાસેથી શીખ્યા નથી. આથી તેઓ વિનયને અર્થ જાણતા નથી અને અનર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ કરીને વિનયને અર્થ વંદના છે, એમ કહે છે; નીચા વળીને નમવું એ “નમંસઈ છે અને ઊંચા થઈને નમવું એ વંદના” છે. એ બંને દેગે કાયાનાજ વેગે છે. તે વાણીના યોગો નથી; અર્થાત નમસઈ અને વંદણું બંને શબ્દોથી શરીર વડે નમવું, એ અર્થ થાય છે, માત્ર પ્રભુ ભક્તિના સ્તવને ગાવા એટલેજ તેને અર્થ કદીપણુ થઈ શક્તો નથી. ૩-૪. मान घटावै आपको, परको मान वढाय । विनय नाम एहयो, कहयो मंदेहदोलावली मांहे ॥५॥ સંદેહ દેહાવલીમાં કહ્યું છે, કે જે પોતાનું મહત્વ ઓછું દર્શાવે છે અને સામા માણસનું માન વધારે છે, તેનું નામ વિનય છે. પ. चोरासी लख जीवस, स्वमायातें पाप । अदालतकी रायसे, ते माफ मांग ली आप ॥६॥ श्रावक केरे विनयमें, पंथी पाप बताय । कमलरी दिन क्यों करे, आपसमें स्वमायें ॥ ७ ॥ खमा मांफ है मांगणे, पर कोरा खैमान । पोते आप छोटो बौ, साचा विनयवान ॥८॥ શ્રાવક, જૈનશાસન પ્રમાણે છકાય જીવેની ક્ષમાપના કરે છે, એને તેરાપંથીઓ પાપ માને છે. જે વિનય કરે એ પાપ હોય, તો પછી પરસ્પરને ખમાવવા સહિત સવંત્સરીને દિવસ, હે તેરાપંથીઓ! તમે શા માટે ઉજવે છે? અર્થાત શ્રાવકે પણ પોતે પોતાની લઘુતા જણાવી માનસહિત ત્રીજ શ્રાવકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ११७: વિનય કરે, (પ્રણામ કરે) તે ધર્માનુકુળ છે; એ વિનયને તેરાપંથીઓ पाप भाने छे, ते मान्यता मोटी छे. ६-७-८. विनय अर्थकों सारांस समाप्तम् ॥ : વિનય અનેા સારાંશ સમાપ્ત: ॥ दोहा ॥ होहु. कर्ता भर्मविध्वशणों, कह दीयो विश्वावीस | अल्प अर्थ थोडो कियो, प्रष्ठ लंम्बरगुंनीस ॥ १ ॥ इहां तक नीत साबित रही, अल्प अर्थ नहिं फेर । पीधें नीत बिगाड दी, लिखत भूल गयो गैल ॥२॥ अल्प अर्थ नहिं को कहै, थोडो कहैज नाहि । प्रष्ट एक सोसत्तरै, भर्मविध्वंशण मांहिं ॥३॥ इहां पर अर्थ चुरा कर कह दींनोनां कुछ । श्रोताजन तुम सांभलो, अल्प अर्थ कह तुझ ॥४॥ જીતમલે ભ્રમવિધ્વંશણુમાં પૃષ્ઠ ૧૯ માં અલ્પના અર્થ થાડા કર્યા છે, ત્યારે એજ ગ્રંથના ૧૭૦ મા પાનામાં અલ્પના अर्थ नास्ति (शून्य) यो छे से सूत्रार्थना योरी छे. डे એ ચારી હું શ્રોતા ! હવે હું તમને અલ્પના અર્થ સમજાવીને કહું धुं, ते सांभा १-२-३-४ समय कालने मानियों, मगवती सूत्रकार । पनरमें सतकमें कह्यो, छटे उद्देसे समय काल मानी करी, कह दीयो बहु वर्षा वर्ष समय, अल्प वृष आकाल ||६|| मझार ॥५॥ सूत्रकार । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ iic: चामासोउ तणा वधै, अल्प वृक्ष બજાજ मगसिर वदि पडवा दिने, भगवंत कियो विहार ॥ ७ ॥ पढे अल्प अर्थको पंथिडा, कहता है कुछ नांह । भगवंत विहार करें कियां, थोडी थोडी छांटा मांह ॥८॥ ભગવતી સૂત્રકારે પદરમાં શતકમાં છઠ્ઠા ઉદ્દેશમાં સમય'ના અર્થ ‘કાળ’ કર્યો છે, અને તે આધારે કહ્યું છે, કે ઘણી ઘણી વર્ષા વરસે છે, તે વર્ષાકાળ છે અને અલ્પ વર્ષા હાય તે સુકા કાળ છે. હવે અહીં તેરાપ થીઆએ કેવા અનર્થ કર્યા છે, તે જુઓ. આજ પ્રસગે એટલે માગશર વદ પડવાને દિવસે, ભગવતે વિહાર કર્યાં હતા. એ વખતે ‘અલ્પ વર્ષા’હતી, એવા સૂત્રમાં ઉલ્લેખ છે. તેરાપંથીએ એવા તર્ક કરે છે, કે જો વર્ષોના થાડા થાડા છાંટા પણ પડતા હાય, તાભગવાન વર્ષોમાં વિહાર કરેજ નાંહે, માટે ‘અલ્પ વર્ષામાં’ વિહાર કર્યા હતા, એટલે વર્ષાના નાશ થયેા હતા, અથવા વર્ષી શૂન્ય ( નહિ ) હતી, ત્યારે ભગવાને વિહાર કર્યા હતા, એવાજ અર્થ અહીં લેવા જોઇએ. આવા તર્ક કરીને, તેરાપંથીઆએ અહી અલ્પના અર્થ નાસ્તિ અથવા શૂન્ય કર્યાં છે. આ તર્ક અને અર્થ દેખીતી રીતેજ ખાટા છે. ૫-૬-૭-૮. इण विचारसे मानियों, अल्प अर्थ कोय | ऊधे रस्ते पड गयो, सीधा रस्ते अल्प पाप बहु निर्जरा, अश्रद्ध एषणीं भगवतीसूत्र मांहिं कह्यो, माहणने जिणराय ॥१०१॥ नहीं पाप बहु निर्जरा, तें कियो अर्थ अनर्थ । मन कल्पित लेई धरी, भरुट भूगडा अर्थ ॥ ११ ॥ આ પ્રમાણે અલ્પના અર્થ ‘નહિ' કરવાથી ખીજા કેવા અનો ઉભા થયા છે, તે જુઓ. ભગવાને માહણને ( એ ॥ ९ ॥ खाय । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com नहिं खोय Page #128 -------------------------------------------------------------------------- ________________ :१.१८ નામની વ્યક્તિને ) ભગવતી સૂત્રમાં એમ કહ્યું છે, કે અશુદ્ધ એષણય આહારથી અલ્પ પાપ થાય છે અને ઘણી નિર્જ થાય છે, તેરાપંથીઓ અ૫ને અર્થ નહિ કરીને અહીં એવો અર્થ કરે છે કે અશુદ્ધ એષણીય આહારથી પાપ થતું નથી, પણ ઘણુંજ નિર્જરા થાય છે, જે અર્થ દેખીતી शतेश भाटो छे. ८-१०-१1. अल्प बीज इंडा अल्प, अल्प जहां जलकाय । मुनी तिहां भिक्षा करै, एहवा थानक मांहिं ॥१२॥ बहुत तणी अपेक्षा, अल्प तिहां ए होय । सूत्रकी मनस्या इसी, हृदय बिमांसी जोय ॥१३॥ अल्प अर्थ थोडो कह्यो, आचारंग उवाय । अल्पबहोतरो थोकडो, कह्यो पंनवणा महि ॥१४॥ આચારાંગ સુત્રમાં અલ્પનો અર્થ છેડેજ કર્યો છે, અને જ્યાં અલ્પબીજ, અ૫ ઈંડા અને અલપ જલકાય જી હોય (ઘણાની અપેક્ષાએ) ત્યાં જૈનમુનિએ ગોચરી કરવી, એવો શાસ્ત્રદેશ છે. આ ઉપરથી પણ જણાય છે, કે બધા શાસ્ત્ર અલનો અર્થ થડેજ કરે છે, છતાં અ૫નો અર્થ તેરાપંથીઓ नडि ४२ छ, से यायाम मनर्थ छ. १२-१३-१४. शास्त्र सगला मानता, अर्थ अल्प अर्थ थोडो । नहि कुछ अर्थ बनाविया, ते प्रत्यक्ष अर्थ चाणो ॥१५॥ कैयक मूरख इम कहें, अल्प अर्थ हे दोय । जैसा संम्बंध देखी करी, जेसो ही अर्थ होय ॥१६॥ दोय अर्थ मनसे करे, नहीं देत प्रमाण । पंथी औगण ढांकवा, ए कूडी पक्ष रह्या ताण ॥१७॥ इती इत्यादि प्रमाणसे जीतमलजी सूत्रके अर्थ के चोर है Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦: કેટલાક મુખ તેરાપંથીઓ અહીં એ બચાવ કરે છે, કે અ૫ના બે અર્થ છે: ડે અને નહિ, પણ જ્યાં જે સંબંધ યુક્ત હોય, ત્યાં તે અર્થ લેવાનો છે. પણ આ માત્ર ભ્રમ છે અને તે ભ્રમ, તેરાપંથની આબરૂ ઢાંકવા અર્થાત તેણે કરેલા અર્થો સાચા છે, એવું ઠરાવવાજ જાણી જોઈને ઉભું કરવામાં આવ્યા છે. ૧૫–૧૬-૧૭. (૪) નિશિથ સૂત્રના બારમાં અધ્યયનમાં “કેલુણ (કલુણ) પડિયાએ” એવો પાઠ છે, જેનો અર્થ શેકજનક થાય છે, જીતમલે ભ્રમવિધ્વંશણમાં પૃષ્ટ ૬૧ માં એ શબ્દને અર્થ દયા કરી છે, જે કશશાસ્ત્રના પ્રમાણુથો પણ અસત્ય છે. I a | દેહરા. हस्व दीर्घ एकज कहै, पाजी तूजीकी नैर । कुंती कुत्ती एक नहीं, ओ अनुस्वारको फेर ॥ १ ॥ (૫) જીતમલજી ભ્રમવિધ્વંશણમાં પૃષ્ટ ૬૧ માં હસ્ય, દીર્ઘ અક્ષરેને એકજ માને છે, એ પણ અજ્ઞાનસૂચક છે. શાસ્ત્રકારોએ હસ્યદીર્ઘ અને હુત; એવા અક્ષરેના ત્રણ ભેદ માન્યા છે. જે એવા ભેદ ન માનીએ અને અનુસ્વારનો ભેદ તજી દઈએ, તે પછી કુત્તી (કુતરી) અને કુંતી (પાંડની માતા) એ શબ્દમાં શું ફેર રહે ? | તેરા | દેહરા. उपास्सगदशा मांहिं कह्यो, कर्मादान व्यापार । असइ जणारो पोषणो, नहीं श्रावक ए आचार ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ :૧૨૧: असई नाम गणिका तणों, खान पान तसु देत | विभचार सेवावें लोकसे, तिणमें पाती लेत ॥२॥ आज इग्रेजी होटलोमें, राखत T વેશ્યા । श्रावक इम राखै नहीं, लेवै न पांती हिस्सा ॥३॥ एसो व्यापार करे नहीं, श्रावक ते बुधवान નાળે વિળ મંદિ આવે, પંદ મીરાન ॥ ૪ ॥ 1 ઉપાસ્સગદશાંગ સુત્રમાં પંદરમાં સુત્રમાં આણંદ શ્રાવકના અધિકારમાં એમ કહ્યું છે, કે અસઇ એટલે વેશ્યા અથવા દાસી, એમને પોષીને એમના વ્યાપાર કરવા, અ શ્રાવકને માટે અધર્મ છે. અર્થાત વેશ્યા સ્ત્રીઓનું પોષણ કરી તેમની પાસે દુરાચાર કરાવી, તેમની કમાણી અથવા તેની આવકમાંથી હિસ્સા લેવા, એ વ્યાપાર શ્રાવકને કલ્પે નહિ; તેમજ કેાઈ પણ રીતે કાઇ પણ પ્રકારના વેશ્યાવટા કે વ્યભિચારમાંથી કાંઇ પણ અંશ, હિસ્સા કે ભાગ મેળવવા એ શ્રાવકને કલ્પે નહિ. ૧-૨-૩-૪. जीतमलजी बारहवतरी, करी चोपाई ढाल 1 तिणमें अर्थ चुरावियो, कियो बाल जिम ख्याल Wel साधु विना देव ओरने, ते कह्यो असंयती पोष । प्रत्यक्ष अथे चुरावियो, ओं अविद्याको दोष ॥ ६ ॥ જીતમલજીએ માહવતી (ખારવૃતાત્સવ વિધિ દર્શક પુસ્તક ) નામે ગ્રંથ, ચાપાઇ અને ઢાલમાં રચ્યા છે. એમાં તેણે સઇ’ના અર્થ સાધુ કર્યા છે અને આખાસુત્રને એવા અથ કર્યા છે, કે સાધુ વિના ખીજાને દાન દેવું તે અસ યતીનું પાષણ છે; આથી તે શ્રાવકને કલ્પે નહિ. આ અસઇ શબ્દના અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ રીતે ખેટ છે; અને તે જીતમલના ગંભીર અજ્ઞાનનું જ પરિણામ છે. પ-૬. साधु ओर असंयती, अठै नहीं दयाको नाम । ओ अर्थ कहांसे लावियो, बतलावोजी ठाम ॥७॥ भगबती सूत्र मांहिं कही, असंयतीकी बात । असंजय एहवो कह्यो, मूल सुत्रमें पाठ ॥ ८ ॥ असई जण बैश्या हुवै, कह्यो सुत्रमें मूल । इणनें कहै असंयती, ते जाणो सर्व फजूल ॥९॥ ઉપાસગ દશાંગસૂત્રમાં જે સ્થળે આ વાત ચાલે છે, ત્યાં સાધુ, અસંયતી કે દયાનું નામમાત્ર પણ નથી અને શ્રાવકે વ્યનિચારની કમાણી ન લેવી, એજ મુખ્ય મુદ્દો છે, ત્યાં સાધુ, અસંયતી કે દયાના અર્થો ઠેસવી દેવા, એ સ્પષ્ટ મુખઈ છે. અસંયતીની વાત અને તેને ઉલ્લેખ ભગવતી સૂત્રમાં આવે છે. જ્યારે ઉપાસ્સગ દશાંગમાં “અતિ ” એ પાઠ છે. બધા શબ્દકોષમાં અસઈનો અર્થ વેશ્યા અથવા દાસી એજ છે. એ અસફ શબ્દને અસંવત ઠે મારે, એ મિથ્યાત્વીપણુંજ છે. ૭-૮-૯ कइयक मूरख इम कहै, वेश्या है असंयती । मूरख मुद्दो समझो नहीं, करता है हुजती ॥ १० ॥ कोशा वेश्या पटणे तणी, श्रीथूलभद्रकी जाण । वारहवृत इण आवत्यां, संयता संयती जाण ॥ ११ ॥ કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે. કે વેશ્યાઓ અસંયતિ છે અને તેથી અસંયતી નામથી પણ વેશ્યા એવા અર્થનેજ ટેકો મળે છે. એ પણ સર્વથા અસત્ય છે. કારણ કે તેવા કોઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ કથનને શાસ્ત્રને આધાર નથી વળી વેશ્યા હંમેશાં અસંયતીજ છે, એવું પણ શાસ્ત્ર કહેતું નથી. પટણા નિવાસી શ્રી. સ્થલિભદ્રજીની કોશાવેશ્યા જે બાર વૃત પાળતી હતી, તેને શાસ્ત્ર સંયતાસંયતી કહી છે; એટલે વેશ્યા અસંયતીજ છે, એ પણ જીતમલજીનું કથન ખોટું અને અજ્ઞાનભર્યું જ સાબીત થાય છે. ૧૦-૧૧, ભીખમજીએ ચતુરવિહારકી ઢાલ નામક ગ્રંથમાં ઢાલ ૩ ગાથા ૧૭માં બાર વૃતધારી શ્રાવકને સુપાત્ર કહ્યો છે અને ગાથા ૩૨માં શ્રાવકને સંયતી કહ્યો છે. જ્યારે જીતમલજી ભ્રમવિદ્રશણ ગ્રંથમાં શ્રાવકને કુપાત્ર અને અસંયતી કહે છે; તેથી એજ ખુલ્લું થાય છે, કે જીતમલ શાસ્ત્રો અને સુત્રોના તે ચોર છે જ, પણ સાથે સાથે તે પોતાના ગુરૂના પણ ચાર બન્યા છે દેહરા. तेरहपंथीकी बोलको, मार दिया हेलो । में तो य पूर्छ हे लखी, गुरु सांचो के चैलो ॥१॥ જીતમલે તેના ગ્રંથમાં કેટલેક સ્થળે તેરાપંથના સ્થાપક ભીખમજીના વિધાનને પણ હડસેલી કાઢયા છે, તે જોઈને મને તો એમજ થાય છે, કે હે ભાઈ! આ બંનેમાં મારે કને સાચો માન, ગુરૂને કે ચેલાને? ૧. भीखणजी गोशालाने, कहै असंयती कुपात्र । तीजी ढाल अणुकंपामें, नोमी गाथा ख्यात ॥२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ઃ जीतमल गोशालाने, कहै महावीरनो शिष्य । तियासी भर्मविध्वंशणे, कहता है प्रत्यक्ष ॥३॥ तियासीके अंतमें, सुरु चोरासी जान । पाठक नजरां देखलयो, बताय दील्यो सहदाण ॥४॥ ભીખમજી તેમની રચેલી અનુકંપા રાસની હાલ ત્રીજી ગાથા આઠમીમાં ભગવાનની દયાના અધિકારમાં ગોશાળાને અસંયતી અને કુપાત્ર કહ્યો છે. આ ગાથા આ પ્રમાણે છે : गोशालों असंयती कुपात्र तेहने साज सरीरको दीधो; इत्यादि જ્યારે જમલજી વમવિશણ ગ્રંથમાં પૃષ્ટ ૮૩માં અને પૃષ્ટ ૮૪ના આદિમ ગોશાળાને ભગવાનને શિષ્ય કહે છે, અને લખે છે કે જે વ્યશાલાને ભગવાનનો શિષ્ય ન કહે, તેને એ સુત્રશાસ્ત્રોથી અજ્ઞાન માન. ૨-૩-૪. गुरु चेलारो दोय मतो, कहो एक किम होय । पाठक तुम्ही विचारज्यो, अठे मत हैगये दोय ॥५॥ गुरु चेलारे मत तणो, मार दीयो हेल।। दोनोंमें अब कोन है, गुरु सांचो के चेला ॥६॥ जीतमलजी चोर है, भीखणजीके न्याय । भीखणजी तो खायरा, जीतमलके न्याव ॥ ७ ॥ આમ ગુરૂચેલાના મતને જુઠે ઠરાવે છે અને ચેલે ગુરૂના મતને જુઠે ઠરાવે છે, તે હે પાઠકે! તમે જ વિચાર કરે કે આપણે એ બેમાં સાચે કોને માન ઘટે? આ રીત ભીખમજીને શાસ્ત્રની દ્રષ્ટિએ જીતમલજીના અર્થો બેટા છે, તે જીતમલજીની દ્રષ્ટિએ ભીખમજીના અથે બેટા છે, અર્થાત બંને એકબીજાની દ્રષ્ટિએ ખોટા છે. પ–૬–૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫: (૯) ભગવતીસૂત્રમાં મુનિ જંઘાચારણ અને વિદ્યાચારણના અધિકારમાં કહ્યું છે, કે તેમણે નંદીશ્વરદ્વીપમાં જઈને જિનપ્રતિમાને વંદી હતી. અહીં “વંદ” શબ્દનો અર્થ વંદવું એટલે હાથ જોડીને દ્વાદશ આવર્તના કરવી, એ થાય છે. જીતમલજીકૃત પ્રશ્નોતરમાં તેમણે કી-તીયેટને અર્થ કીર્તિ ગાવી અને વંદણાને અર્થ વંદન અને નમસ્કાર એ કર્યો છે. જ્યારે હિતશિક્ષાવલીગ્રંથમાં જંઘાચારણાધિકારમાં મૂર્તિપૂજાનો નિષેધ શાસ્ત્ર શુદ્ધ ઠરાવવા) તેમણે લખ્યું છે, કે જંઘાચાર–વિદ્યાચરણ મુનિ નંદીશ્વરદ્વીપ જાય છે, ત્યાં વંદન કરે છે, એ ઉલ્લેખમાં વંદના શબ્દ છે, તેનો અર્થ સ્તુતિ ગાવી એટલું જ છે, ત્યાં નમસઈ એવો શબ્દ નથી. એટલે મુનિએ (મૂર્તિને) નમસ્કાર કર્યા ન હતા, એમ સિદ્ધ થાય છે. તે જ પ્રમાણે મહિઆને અર્થ દ્રવ્યપૂજા થાય છે, ત્યાં તેને અર્થ મનગ કર્યો છે, એ બંને અર્થોથી પણ સૂત્રાર્થની ચોરી થઈ છે. (૧૦) પેચા અને પચ્ચા એ બંને શબ્દોના અર્થ એકજ છે. શ્રી પાર્ધચંદ્રસૂરીએ પણ પિતાના બનાવેલા રાસમાં પેચ્છા અને પચ્ચા શબ્દને એકજ અર્થ કર્યો છે, જ્યારે જીતમલજીએ હિતશિક્ષાવલીમાં પચ્ચાને અર્થ આ ભવ અને પેસ્થાને અર્થ પરભવ કર્યો છે, તે ખોટું છે. (૧૧) તપગચ્છના યતિ મોહનવિજયે ચંદ્રચરિત્રની ચોપાઈ બનાવી છે. તેમાં ૧૨ ઢાલ છે, અને પ્રત્યેક હાલમાં પિતાનું નામ લખ્યું છે. ત્યાંથી જીતમલે તેનું નામ ઉડાવી દઈને અન્ય શબ્દો ગોઠવી દીધા છે, જે જીતમલજીની ચોરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ॥ दोहा ।। हा . छमछरी दिन वांचता, झूठी बात बनाय । बारा वर्षी कालमें, जिण प्रतिमा पुजाय ॥१॥ पंथी कहै वखाणमें, सुनता सारा लोग । पिता धर्म निंदावनां, इण इण पंथीके प्रयोग ॥२॥ श्रोताजन तुम सांभलो, मन चित देई कान । पंथीका वर्णन करूं, छमछरी व्याख्यान ॥ ३ ॥ સવંત્સરીને દિવસે તેરાપંથીઓ જે વ્યાખ્યાન વાંચે છે, તેમાં બનાવી કાઢેલી વાતે રજુ કરે છે અને જણાવે છે કે બાર વર્ષને દુષ્કાળ પડે છે, ત્યારથી જિનપ્રતિમાનું પૂજન थाय छे, १त धर्म अने सूत्रधाथी विपरीत छ. १-२-3. पंथी रीता श्याल जिम, छोडी सकल विवेक । एक श्यालकु कैतरां, कू के श्याल अनेक ॥४॥ पंथी कुरीती चालतां, चाल घणी विपरति । पोती आप ढीला चलै, यतियांकी करै फजीत ॥५॥ पडदेके अंदर रखें, सेवा करण लुगाई । ओ कल्प कहांसे काढियो, मुझकों देउ बत्ताई ॥६॥ તેરાપંથી સાધુઓની રીતભાત શિયાળવાઓના જેવી નાસભાગ કરવાની છે. તેઓ ઘણું વિપરીત કુરીતિઓનું આચરણ કરે છે. પોતેજ જેનસાધુત્વના આચારને તજી દઈને શિથિલાચારથી વર્તે છે અને વળી જેનયતિઓ શિથિલાચારી છે, એમ કહી તેમની નિંદા કરે છે. વળી તેરાપંથી સાધુઓ પિતાની સેવા કરવા માટે પહદામાં સ્ત્રીઓ (લુગાઈ) રાખે છે. હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પંથીઓ! તમને ક્યા શા આ રીતે પડદામાં સ્ત્રીઓ રાખવાની છુટ આપી છે, તે તે બતાવે. ૪ ૫૬. पंथी वाजै जैनमें, महा कपटकी खान । भार बतावै भेसको, भार न निकलै श्वान ॥७॥ मारवाड मेवाडमें, नांहिं पेट भराय । अठै पोल यहां देखली, थली भूमिका मांहि ॥ ८ ॥ આ રીતે તેરાપંથીઓ જેનશાસ્ત્રમાં એક કપટની મોટી ખાણ જેવા થઈ પડયા છે, તેઓ પારકાના પગ તળેનું અળતું બુઝાવવા જાય છે અને તેમના પગ તળે આગ સળગે છે, તેનું તેમને જ્ઞાન નથી. તેરાપંથી સાધુઓની આવી પોલથી, તેમનું મેવાડ મારવાડમાં કાંઈ ચાલતું નથી અને જેટલા મળતા નથી, ત્યારે તેઓ હવે થલીભૂમિમાં ( બિકાનેર રાજ્યની આસપાસના ગામો) જઈને ત્યાં ધામો નાંખીને પડ્યા છે. ૭ ૮. भगवंतकी समकित नहीं, नहीं साधू आचार । निसदिन निंदा ठोकनों, पंथीको व्यवहार ॥९॥ कुरीत चाल पंथ्यातणी, परभवको ठर नांहि । प्रत्यक्ष कुरीती चालतां, छमछरी दिनमांहि ॥१०॥ पाणी तो राखै नहीं, छमछरी दिन मांहि । दस्त जाय शुद्धि नां हुवै, भिष्टा गुदा भराय ॥११॥ वड पोता भीखणतणां, जीतमल गणधारा । चोरी झूठ गिणता नहीं, ओ सब ही को सरदार ॥१२॥ તેરાપંથી સાધુઓ જૈન સાધુઓનો આચાર પાળતા નથી અને તેઓ સમકતને પણ ધારણ કરતા નથી, આટલું છતાં, પારકાઓની નિંદા કરવાને તેઓ ચુકતા નથી. આ તેરાપંથીઓને રજને વ્યવહાર છે. તેરાપંથીઓ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮: કુરીતિઓને અનુસરે છે તેનાથી સ્વર્ગ કે મેક્ષ તો મળવાને જ નથી પણ આ ભવમાં પણ સુખની પ્રાપ્તિ થઈ શકવાની . તેઓ સંવત્સરીને દિવસે જે પ્રત્યક્ષ કુરીતિ ચલાવે છે, તેનું વર્ણન હવે હું આ નીચે રજુ કરું છું. સંવત્સરીને દિવસે તેરાપંથી સાધુઓ પાણી રાખતા નથી, તે દિવસે મળેત્સર્ગની ક્રિયા પછી, પાણી વાપરતા નથી અને એ ઉત્સ) અવયવને, જેમને તેમ, ગદ રહેવા દે છે !! ૯–૧૦-૧૧-૧૨. प्रतिमा पूजन आदिसें, सूत्र आबस्सग लै जोय । ज्ञातामांहि द्रोपदी, छियासी हजार वर्ष होय ॥१३।। सिंह गुफावासी यति, भद्रबाहु शिष्य नंद । नोबाडकी चोपाई मझै, कह दीयो भीखणचंद ॥१४॥ वज्रबाहू स्वामीसे किम कहै, यती भया की ख्यात । भीखणजीके कथनसे, थारो कथन मित्थ्यात ॥१५॥ જૈનશાસનમાં પ્રતિમાપૂજન આદિ કાળથી જ માન્ય છે અને તે આવસ્યક સૂત્ર જેવાથી જણાઈ આવે છે. જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ પ્રતિમાપૂજા કરી હતી અને તેનું તેને શુભફળ મળ્યું હતું, એમ જણાવ્યું છે. ભીખમજીએ નાબાડની ચોપાઈમાં સિંહગુફાવાસી મુનિ અને ભદ્રબાહુના શિષ્યનંદ, સતિ ધર્મ પાળનારા હતા, એમ જણાવ્યું છે. જ્યારે જીતમલ કહે છે કે યતિઓ અને યતિઓનો માર્ગ તે વાસ્વામિના વખતથીજ નીકળે હતો, એવી આખ્યાયિકા છે, આમ ભીખમજીના કથનથી જ જીતમલજીનું કહેવું જૂઠું સાબીત થાય છે. ૧૩–૧૪-૧૫. भद्रवाहुजी सातमा, चोदमां वज्रस्वामि । सात पाटको आतरो, पहली यतीयांको नाम ॥१६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ :૧૨૯: यती धर्म ओ आदिको, निरमल गंग जिम नीर । दसमें ठाणे कह गया, भगवंत श्री महावीर ॥१७॥ ભદ્રબાહુનામી ૧તમી પટે થય હું અને વાસ્વામી ચૌદમે પાટે થયા હતા. આ રીતે આખા વચ્ચે સાત પાટા આંતરા છે, છતાં તે વાત જીતમલ અન્ય જ લીધી નથી. મુનિએ અને મુનિઓના માર્ગ ત હું ગંગાનીર જેવા છે; અને તે આદિકાળથીજ અસ્તિત્વ એમ ખુદ મહાવીર ભગવાન પાતેજ દસમા ઠાણામાં કો વો છે. ૧૬-૧૭, दोय वार वज्रस्वामिके, पडिया है दुर्भिश्र | ાળમેં શુદ્ધ માનિયો, વિદ્યાવિક 1ક્ષ ॥૮॥ कारण आचार वज्र स्वामिकों, पंधी देखंत | जैसे ढोल अवाज सुन, भैस जाय भटकंत ॥१९॥ भैस तणी पर भडकता, પથી આપ જારળ વિષે, વાસ્વામી મહારાજના સમયમાં હતા, તેના કારણમાં તેરાપથીએ! નિહાળે છે, એટલે પેાતાના આચાર વિચાર સમજી; ભેંસની માફક ભડકીને ભાગી આવા આ કાર દુષ્કાળ પડયા મીના આચાર અયોગ્ય છે; એમ છે. ૧૮–૧૯-૨૦. રી पंथी केरै पंथमें, फस गया लोक अजाण । जैन शास्त्र जानै नही, कुणी पक्ष रह्या ताण ॥ २१ ॥ पंथी चोरी करनो छोड दे, कहा हमारा नही माने तो आण दै, ए घोडा प માન ન ॥ તેરાપથીએની જાળમાં (પંથમાં, . અજ્ઞાન લેાકેા શાસ્ત્રો જાણતાજ નથી અને મિથ્યા થીજ પેાતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ :૧૩૦: પક્ષ સારી માની તેને વળગી રહ્યા છે; તેએ સાઇ પડયા છે. હૈ તેરાપંથીઆ ! તમે મારૂં કહ્યું માની જાએ! અને શાસ્ત્રોના ઉલટા અર્થ કરવા છોડી દે, તેમ હજ કરશેા, તા શાસ્ત્રાર્થ નુ મેદાન, તમારે માટે ખુલ્લું છે. ૨૧–૨૨. ॥ હોદ્દા ॥ દોહા. अढारहसै सतरहस में, श्रोता अब सुनियों । રઘુનાથ મુકો છો,મીવન નિર્જાયો | ૬ || जद सेती लै आज तक, पंथी एम कहंत । सुनतां अचरज मानसो, ते भाखू विरतंत ॥ २ ॥ आदि जिणंद जिम भरतमें, भीखणजी प्रगटया । इणसे पहिले भरतमें, नही जैन धर्म खटका ॥ ३ ॥ હું શ્રોતાએ! હવે તેરાપથની ઉત્પત્તિ કેવી રીતે થઇ છે, તે કહુ છુ, તે સાંભળેા. સંવત અઢારસો સત્તરમાં પોતાના ગુરૂ રઘુનાથમલજીને તજી દઈને, ભીખમજી ચાલી નીકળ્યા હતા. તેરાપંથીએ કહે છે, કે જેમ ભારતવર્ષમાં આદિ જિ-ભગવાન આદિનાથ મહારાજ પ્રકટયા હતા, તેમ આજના કાળમાં ભીખમજી પ્રકટ થયા હતા, અને ત્યારથીજ ભારતમાં સાચા જૈનધર્મ ચાલુ થયો છે; તે પહેલાં ભારતમાં શુદ્ધ જૈનધર્મ ચાલતા ન હતેા. ૧-૨-૩. विनां विचारै भाखता, पंथी चोर साक्षात । भोला लोक समझे नही, करता है पक्षपात ||४|| भगवत भीखणं बीचमें, वाईस्सै पिच्यासी । રૂપમેં ધ` ૐ નદી, વહ્ય પંથી લૂટ પ્રજાતી || Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧: તેરાપથીએ વિચાર કર્યા વિના આવા કથને ઉચ્ચારે છે, અને સૂત્રાર્થોની ચેરી કરે છે, પણ ભેળા લોકે સમજતા નથી અને તેઓ પોતાના પંથને ખોટો પક્ષપાત રાખી રહ્યા છે. શ્રી ભગવાન અને ભીમજી વચ્ચે તે બાવીસ પંચાસી વર્ષનો કાળ વહી ગયો છે. એ કાળમાં સાચે જૈનધર્મ હતો જ નહિ, એમ તેરાપંથીઓ કહે છે, એ ખરેખર તેમનું ગંભીર જુઠાણું છે. ૪–૫ श्रीवीर कहै गोतम सुनो, भगवतीसुत्र मझार । हमारो धर्मज चालसी, वर्ष इकवीस हजार ॥६॥ पंथी केरे कथनसे, साढा अढारह हजार धर्म बतावै वीरको करता नही विचार ॥७॥ भगवंतकी चोरी करी, भगवतीसूत्रको लेख । प्रत्यक्ष पंथी चोर है, समझो चतुर विवेक ॥८॥ ભગવતીસૂત્રમાં ભગવાન કહે છે, હે ગૌતમ! મારે ધર્મ એકવીસ હજાર વર્ષ ચાલશે. તેરાપંથી સાધુએ ભીખમજીના વખતથીજ સાચે જૈનધર્મ ચાલ્યો છે, એમ કહે છે. એટલે ભગવાન અને ભીખમજીની વચ્ચે જે બાવીસસો પંચાસી વર્ષને કાળી ગયો છે, તેટલા વર્ષ, ૨૧ હજાર વર્ષમાંથી ઓછા થઈને ૧૦ હજાર વર્ષ બાકી રહે છે. અર્થાત ભગવાન પોતે જૈનધર્મ ૨૧ હજાર વર્ષ ચાલશે, એમ કહે છે, અને તેરાપંથીઓ ઉપર જણાવ્યું. તેમ ૧૮લા હજાર વર્ષ જૈનમ ચાલશે, એમ કહે છે; જે ભગવાનના વચનની ચેરી છે. ૬-૭-૮. - | gn II ' દેહરા. કઈ તિમાં તો, નશા માદા જ અર્થ સાધૂ રે, તૂ પાન વતાય શા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩રઃ चेइयं अर्थ नहि साधुको, चेइयं अर्थ नही ज्ञान । चेइयं अर्थ प्रतिमा हुनै, देता हूं परिमाण ॥२॥ “ચેઈયં એનો અર્થ જેનશાસ્ત્રોમાં પ્રતિમા એ કર્યો છે. જીતમલજીએ પણ હિતશિક્ષાવલી ગ્રંથમાં હિંસાધિકારમાં ચેઈયં” શબ્દનો અર્થ મંદિર અને મૂર્તિ એ કર્યો છે, પણ તે પછી એજ ગ્રંથમાં આનંદાધિકારમાં “ઇ” શબ્દનો અર્થ એક સ્થળે સાધુ અને એક સ્થળે જ્ઞાન એ કર્યો છે. ૧-૨. तीर्थकर महाराजके, विचरें साधू ईण खेत । श्रमण साधु भिक्षु कहा, कहा नही इहां चैत्य ॥ ३ ॥ श्रमण साधु भिक्षू कहा, संपदा केरे ठाम । चेइयं चैत्य इहां नही, हे साधूके नाम ॥४॥ चेयं चैत्य साधू हुतो, तो कह देतो इण ठाम । जब तो साचो मानतो, थारा कियो विसराम ॥५॥ જિનભગવાનના જે સાધુઓ વિહાર કરે છે તેમને શાસ્ત્રકારે અને ભગવાને જુદા જુદા નામોથી ઉલેખ્યા છે, જૈન સાહીત્યે, તેમને શ્રમણ-સાધુ અને ભિક્ષુ કહ્યા છે, પણ કોઈ સ્થળે તેમને ચૈત્ય કહ્યા નથી. સાધુઓના સપંદા કરવાના અધિકારમાં પણ, સાધુને સ્થાને શ્રમણ, સાધુ, ભિક્ષુ; એવો જ ઉલ્લેખ છે. ત્યાં પણ ચેઈયું -ચૈત્ય શબ્દને, સાધુના પર્યાય શબ્દ તરીકે જણાવ્યો નથી. ૩ ૪–૫. तीर्थकर मुनिराजके, उपज्यो केवल ज्ञान । ज्ञान शब्द तिहां कहो, नहि चैत्य नाम निसान ॥६॥ नंदी सूत्र मांहिं कह्यो, ज्ञान ओ पंच प्रकार । ज्ञान शब्द तिहां कह्यो, नहीं चेइय' आकार ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ :૧:૩: चेय अर्थ नहिं साधूको, आनंदके अधिकार । आहार समय श्रमण कह्यो, नीचे सूर निहार ॥८॥ आहार उपाधि देणे समय चे शब्द नहि वाच । चेयं हो तो जद जाणतो, थारोको म्हे सांच ॥९॥ તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી, તેમણે જે વાણી કહી છે, તે વાણીન એકાંતે નિશ્ચયરૂપ અને સત્યજ્ઞાનમય માનવામાં આવે છે, એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણુ, ભગવાને સાધુના કે જ્ઞાનના પર્યાય તરીકે ચેય શબ્દ વાપર્યો નથી. નદીસૂત્રમાં જ્ઞાનના પાંચ પ્રકારા જણાવી, તેના જુદા જુદા નામે આપવામાં આવ્યા છે, તેમાં જ્ઞાનના પર્યાય તરીકે પશુ ચેઈય” શબ્દ નથી કે ચેઈયના અર્થ જ્ઞાન કરવામાં આવ્યા નથી. આણુદ શ્રાવકના અધિકારમાં પણ ચેઇય શબ્દો અર્થ સાધુ કરવામાં આવ્યા નથી અને આહાર સર્ચ પણ, જેમાં સાધુ શબ્દની જરૂર હાય, ત્યાં સાધુ, શ્રમણુ અને નિત્રુ શબ્દોજ વાપરવામાં આવ્યા છે. ૬-૭-૮-૯ ܀ भगवती सूत्र मांहिं कह्यो, चमरेन्द्र कथा जहां जाण । अरिहंत चेइयं वा श्रमण, अब तू अव ज्ञान ॥ १०॥ चेrय अर्थ कह रह्यो, साथ पर्थ प्रमाण । આથી साधू अर्थ इहां छोड़ कर, कह ना ज्ञान ॥ ११ ॥ पंथी तेरे कथनको, बंदावस्त યુવકે ગોલા મારું', જિલ્લો જિત્યાગ કઙાય દિ। ॥ જ્યાં કથા ચાલે ટલે શ્રમણુ અથવા ટ્વી’માંજ આનંદા ભગવતીસૂત્રમાં ચમરેન્દ્રના અધિ છે, તે પ્રસંગ જણાવતા જિતમલે સાધુ એવા અર્થે કર્યાં છે; પણ દિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ :૧૩૪ ધિકારમાં એ શબ્દના અર્થ જ્ઞાન કર્યા છે. આ ઉપરથી સાબીત થાય છે, કે તેરાપંથમાં અર્થો કરવામાં કે ટીકા લખવામાં કોઈ નિયમ કે પ્રમાણુ નથી, પણ અસત્યના ફાવે તેવા ગાળા ફૂંકવામાં આવ્યા છે અને એ રીતે તેમણે (ધર્મરૂપી) કિલ્લા ઉડાવી દીધા છે ! ૧૦-૧૧-૧૨. ॥ नंदी सूत्र मांहिं कह्यो, आणदादि अधिकार । उपाशग दसामें देखलै, पुनः समवायांग मझार ॥११॥ नगर उद्यान ओर चैत्य है, वनखंड सम्वोर्ण । राजा और माता पिता, धर्म गुरु धर्म कथन || १४ || धर्म कथा ते ज्ञान है, धर्म गुरु साधु कथन | ચૈત્વ રાજ્ જીતે ઘો, સમક્ષોના તુષવંત तीन शब्द इहां जुदा जुदा, थें क्यो एक करंत | सूत्र कथन समझ नही, फोकट हठ ताण त . | ॥१६॥ નદીસૂત્રમાં આન ંદાદિ અધિકારમાં, ઉસગ્ગદશાંગસૂત્રમા અને સમવાયાંગસૂત્રમાં ચેઇયના અર્થ ચૈત્ય યા જિનપ્રતિમા કરવામાં આવ્યા છે. અહીં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, સમેાવસરણુ, રાજા; માતાપિતા, ધર્મ ગુરૂ, અને ધર્મ કથનને સમજાવવામાં આવ્યા છે, તેમાં જણાવ્યું છે, કે ધર્મનું કથન, એ એકાંતે જ્ઞાન છે, અહીં ધર્મગુરૂ અને સાધુ એ શબ્દો સાથે ચૈત્ય શબ્દ જુદો અને સ્વતંત્ર રીતે વાપરવામાં આવ્યે છે, જે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે; કે ચૈત્ય, જ્ઞાન અને સાધુ; એ પરસ્પર એકબીજાના પ્રોય નજ હાઇ શકે. જ્ઞાન, સાધુ અને ચૈત્ય; એ ત્રણેશબ્દો જુદા જુદા વાપરવામાં આવ્યા છે, છતાં તેને એકજ માની લેવા, એ ખાટા દાગ્રહ છે. ૧૩-૧૪–૧૫-૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ :૧૩૫ रायप्रशेणी सूत्रमें, जीर्ण चैत्यके माहिं । वीर प्रभु उतर्या तिहां, लोक बंदणाने जाय ॥१७॥ चैत्य शब्द साधु हुतो, तो जीर्ण साघु किम थाय : साधुकी काया विष, किम उतरै जिणराय ॥१८॥ चैत्य अर्थ हुबै ज्ञानको, तो जीर्ण ज्ञान किम थाय : ज्ञान हुवे हृदे विषै, क्यो मुनि नंदीश्वर जाय ॥१८।। प्रतिमां नंदीश्वर द्वीपकी, मुनी वंदणनै जाय । भगवती शतक वीसमे, नवमे, उदेशे मांहिं ॥२०॥ રાયપણી સૂત્રમાં એ ઉલ્લેખ છે, કે ભગવાન જીર્ણ થએલા ચૈત્યમાં આવીને ઉતર્યા હતા અને ત્યાં લોકો તેમને વંદન કરવા ગયા હતા. આથી સ્પષ્ટ જણાય છે, કે ચૈત્યને અર્થ મંદીર છે. જે ચેત્યને અર્થ સાધુ કરીએ, તો ભગવાન જૂના થએલા સાધુના શરીરમાં આવીને ઉતરે, એવો અર્થ થાય. ચેત્યનો અર્થ જ્ઞાન કરીએ, તો જીર્ણ થએલા જ્ઞાનમાં આવીને ભગવાન ઉતર્યા હતા, એવો અર્થ થાય; આ બંને અર્થો અશક્ય છે. આથી સાબીત થાય છે, કે “ચેઈયંને અર્થ ચિત્ય એજ લે ઘટે છે. નંદીશ્વર કીપમાં જૈનમુનિ વંદના કરવા જાય છે, એ ભગવતીસૂત્રના વીસમાં શતકમાં, નવમાં ઉદ્દેશમાં, ઉલ્લેખ છે. ત્યાં પણ જે “ચેઈયં શબ્દને અર્થ જ્ઞાન કે સાધુ કરીએ, તે નંદીશ્વરમાં જવાપણું જ રહેતું નથી ૧૭–૧૮–૧૯-૨૦. પ્રશ્ન વ્ય સૂત્ર, સાવ દ્રા માંહિ ! चेइयं साधु पथिडो, अब उठै ओ अर्थ लगाय ॥२१॥ प्रश्न व्याकर्ण सूत्रमें, .आश्रवद्वारके मांहिं । चेइयं अर्थ प्रतिमा हुवै, नीच जातकी थाय ॥२२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ઃ इणरो अर्थ लिया जीतमल, हिंसाधिकार लै जोय । चेइयं शब्दको अर्थ यों, मंदिर मूर्ति होय ॥२३॥ हिंतशिक्षावला में, झगडो शेष कर दीनों । चेइयं अर्थ प्रनिमां भुव, खुद जीतमल कह दीनों ॥२४॥ सर्ष तो आंदो चल, बिलवण तो सींधो । चेइयं अर्थ व चोरके, पर शेष सांच कीधो ॥२५॥ પ્રશ્નવ્યાકરણ ના આશ્રદ્વારમાં “ચેય શબ્દને જીતમલે સાધુ એવો અર્થ એ છે, પછી બીજે સ્થળે એનો અર્થ જ્ઞાન કર્યો છે અને અંતે હિતશિક્ષાવલી”માં ખુદ જિત લેજ “ચેઈયે” શબ્દને અર્થ પુન: પ્રતિમા કર્યો છે. આમ “ઇયં એ શબ્દના અનેક સ્થળે અનેક વિપરીત અસ્થ કરવા છતાં, છેવટે જીતમલને તેને ખરે અર્થ સ્વીકારવા જ પડે છે. ૨૧-૨૨-૨૩-૨૪-૨૫. सूत्र अर्थ ते बारिया, किय अर्थ ते ओर । में तने चोर कियो नहीं, तूहाथ्यां बन रह्यो चोर ॥२५॥ तीजें वृतकी गांठनें, फडीनै ले जाय । चोर खापरो पकड़ियो, ओ तेरहपंथी मांहिं ॥२७॥ હે વાંચકે! . મલને હું કાંઈ ચોર કહેતા નથી, પણું સૂત્રાર્થોની તે જે ચોરી કરી છે, તેથી તે પોતે જ (શબ્દાર્થ) ચાર બત થયો છે. આમ તેરાપંથી સાધુઓ ઉસૂત્રપ્રરૂપણ કરવાના નડાપાતકથી જેનસાધુઓ માટેનું, ત્રીજું વ્રત પણ ઈ બેઠા છે. ર૬-૧૭ इती श्री तेरहपंथी नाटके त्रतीय महावृत नामने अष्टम : અહીં શ્રી તેરાપંથી નાટકનું ત્રીજું મહાવ્રતખંડન નામનું આમું પ્રકરણ સમાપ્તમ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ अथ तेरहपंथी नाटके चतुर्थ महावृत खंडन नाम्ने नवम प्र प्रारभ्यते. २ : ८ : मुं. ---(०) ----- ચતુર્થ મહાવત ખંડન ॥ दोहा ।। ह . अग्निकुंड पासे रह्यां, प्रधिल धृतनां कुंभ । नारी संगति पुरुषनो, रहै परवंभ ॥१॥ मंजारी संगत रमें, कुर्कुट मुंगत्य मोर । कुशल नहीं है तेहने मारे घेटी मरोड ॥२॥ इण द्रष्टांत जाणजो, होवै शील विनास । श्रोताजन तुम सांभलो, पंथी शील प्रकाश ॥ ३ ॥ અગ્નિ અને ઘી જેમ એકબીજા ઉપર અસર કરે છે, તેજ પ્રમાણે સ્ત્રી અને પુરૂષ પણ એકસાથે રહે, તે તેમના ઉપર વિપરિત અસર થવાને પૂર્ણ સંભવ છે. જૈનશાસન પૂર્ણ બ્રહાચર્યનું દ્રઢ હિમાયતી હોવાથી તેણે, સાધુઓને બિલાડી, કુતરી, ઢેલ ઈત્યાદિને રમાડવા અથવા તેમને સંસર્ગ રાખવાનો પણ નિષેધ કર્યો છે. કારણ કે એથી શીલને विनाश वाने। थाय छे. १-२--3. उत्तराध्यन मांहि कह्यो, षट दशमे अध्यन । पशु नपुंशक वासमें, रहे न मुनिवर जैन ॥ ४ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ :૧૩૮: इस्त्री जाति पशु वर्जियो,. वो हिजडा एम । असली त्रिया पंथडी. तू पास बिठावे केम ॥ ५ ॥ ઉત્તરાધ્યનસૂત્રમાં ૧૬ માં અધ્યયનમાં શાસ્ત્રકાર એમ ફરમાવે, છે કે જૈનમુનિઓએ, નપુંસકવાસ અને પશુઓની માંદાઓ હોય, ત્યાં પણ વાસ કરે નહિ. બ્રહ્મચર્યવ્રત માટે આ સખ્ત નિયમ હોવા છતાં, તેરાપંથી સાધુઓ ખુદ તેરાપંથી સાદવી સ્ત્રીઓને જ પોતાની સાથે રાખે છે, ક–૫. रंगी चंगी पंथणी, जोबनमें भरपूर । त्यानै पूज्य पासे रखें, जगे लीसिडीने दुर ॥ ६ ॥ पंथी साथै पंथणी, रहे एक घरमांह । सारो दिन सेवा करै. संझा थानक जाय ॥ ७ ॥ રંગીલી, રસીલી અને જુવાન તેરાપંથી સાધ્વીઓને તેમના પૂજ્ય સાધુઓ, પિતાની પાસે રાખે છે. તેરાપંથી સાધુઓ અને સાધ્વીઓ એક ઘરમાં જ રહે છે, અને સાધ્વીઓ આખો દિવસ સાધુઓની સેવા કરે છે. જે પછી સાંજને વખતે તેઓ પોતાના જુદા સ્થાનકે રવાના થઈ જાય છે. ૬–૭. चक वाचक वीनीत रह पंथी तेरी चाल । सारो दिन सेबा करै, रात रहे दोय झाल ॥ ८ ॥ पडदा मांहिं पंथणी, करावे पूज्य अहार । जिम ग्रहस्थकी इस्त्री, जिमावै भरतार ॥ ९ ॥ पहिलो पडदो अहारको, ले बेठ पंथीडी साथ । दुजे पडदे क्या करै, सो जाने जगतनाथ ॥ १० ॥ જેમ ચકવા અને ચકવી એ બે નરમાંદા પક્ષીઓ, આખા દિવસ સાથે રહે છે, અને રાત્રે છુટા પડી જાય છે, તેવી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ક૩િ૯ રીતભાત તેરાપંથી સાધુ સાધ્વીઓની પણ છે; વળી તેરાપંથી સાધુઓ જ્યાં રહે છે, ત્યાં બે પડદા બાંધવામાં આવે છે. પહેલા પડદાની અંદર તેરાપંથી સાધ્વીઓ તેમના પૂજ્ય સાધુઓને આહાર કરાવે છે, એ દેખાવ જેમ કઈ ગૃહસ્થની સ્ત્રી, પિતાના પતિને જમાડે છે, તેજ દેખાય છે! આમ પહેલા પડદાની અંદર તેરાપંથી સાધુ સાધ્વીઓ. સાથે બેસીને આહારપાણ કરે છે. બીજા પડદાની અંદર તે તેઓ શું કરતા હશે, તે માત્ર એક ભગવાનજ, જાણે છે!૮-૯-૧૦.. पंथी साथै पंथडी, वेठ पडदे मांहिं । छप्पर उपर मेल दी, तें पहली वाड उठाय ॥ ११ ॥ पहली बाडमांहि खलल, यो बाकी वाड किम आस । वृक्षको मूल काप्या पछै, वृक्षको भयो निवास ॥१२॥ આ પ્રમાણે તેરાપંથી સાધુઓ અને તેરાપંથી સાધ્વીઓ પહેલા પડદામાં સાથે રહે છે, અને સ્ત્રી પુરૂષના સંસર્ગ ત્યાગવા રૂપ જે પ્રથમ પ્રતિબંધ, બ્રાચાર્ય પાલન માટે જેનશાસને મુક્યો છે, તેને તેઓ અભરાઈએ મુકી દે છે! જ્યારે પહેલા જ પ્રતિબંધને આમ ઉખેડી નાંખવામાં આવ્યો છે, ત્યારે બ્રહ્મચર્યવ્રત પાલનના બીજા નિયમે તો તેઓ કોણ જાણે કેવી રીતે પાળતા હશે ? જેમ વૃક્ષનું મૂળ કાપ્યા પછી, વૃક્ષને નાશ થવાનેજ સંભવ છે, તેજ પ્રમાણે બ્રહ્મચર્ય પાલન માટે સ્ત્રી પુરૂષોએ સાથે રહેવાનો નિષેધ, એ પહેલો નિયમ કાપી નાંખ્યાથી, એ ચોથાવતના પાલનરૂપ, આખું વૃક્ષજ તુટી પડવાનો પણ સંપૂર્ણ સંભવ છે. ૧૧-૧૨. दस बजे तक रातके, थानककेरे माहिं । ग्रहस्थनियां सेवा करै, पीछे घरकु जाय ॥ १३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ १४० चार बजेसै ले करी, सुर्य उदयके मोहि । ग्रहस्थनियां वंदणां करे, नानक केरे मांहिं ॥ १४ ॥ વળી તેરાપંથી સાધુઓના જ્યાં સ્થાનક હોય છે, ત્યાં ગૃહસ્થની સ્ત્રીઓ પણ તેમની સેવા કરવા અને તેમને વંદના કરવા જાય છે, તે રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્યાં જ રહીને, તેઓ સેવા કરે છે અને પછી ઘેરે ગાય છે. વળી પુન : સવારે સૂર્યોદય થતાં પહેલાં, ચાર વાગેથી જ સ્ત્રીઓ સાધુઓના દર્શન અને વંદન કરવાને તેમના સ્થાનકે જાય છે. આ રીતભાત બ્રહ્મચર્ય પાલનને માટે આફતરૂપ જેનશાસને નિષેધેલી અને સાધુઓને માટે તજવાયેગ્ય હોઈ, તેરાપંથીઓ તેનું અનુસરણ કરે છે, એ સૌથી મોટો અન છે. ૧૩–૧૪. ॥ तेरहपथा अपनी साध्वीनके हाथ भिक्षा मगवा कर खाते हैं तथा रातकवामी कपडानको सिमट बातें हैं तथा पंथणियांनसे पाट वाजोटादिकके ऊपर बिछोनां विश्वा ते हें इत्यादिक सब कार्य ग्रहस्थीनकी नकी तरहसे वह तेरहपंथी अपनी साध्वीनसें लेते हे अब ग्रहस्थ और तेरहपंथीयोंमें फर्क क्या रहा अब तो ज्ञानी जाने पर जीतमलजी बोले कि उसके ये घेर ग्रहस्थपने में अपने पतिका था अब ये घेर बढा तब ये टावर पेदा हु।। है ओर मुजिष्टा सतीका द्रष्टांत भी लगाते थे काम संवत १९७२ के उदैपुरके चत्रमासेमे जिस नहारेमे कालूरामनीने चत्रमासा किया था उस हा के पासमें दसी हवेली मे पंयणीया चत्रमामा करनेको उतरी थी ओर कालुमनी प्रातःकालका वखान वांच कर उस ही हवेलीमें नहारेमेसे जा कर आहार पानी भी उसी जगह करते थे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ओर दुपहरीमे सोते भी वही थे पंथणी प्रांतधाम दिन सेवामे रहतीं थी दुपरीभर सो बैठ करके तीन बजे नहोरेमै आप जाते थे, ॥ તેરાપંથી સાધુઓ, તેરાપંથી સાધ્વીઓને હાથે શિક્ષા મંગાવે છે અને ખાય છે, તથા રાત્રીના કપડાંને એકઠા કરાવે છે. તેરાપંથી સાધ્વીઓ પાસે તેઓ પાટ, બાજટ વગેરે ઉપર બિછાના પથરાવે છે. આ રીતે ગૃહસ્થ, પિતાની સ્ત્રી પાસે જે સેવાઓ કરાવે છે, તેવી જ સેવાઓ તેરાપંથી સાધુએ તેરાપંથી સાધ્વીઓ પાસે કરાવે છે. આ રીતભાત પછી તેરાપંથી સાધુ-સાધ્વીઓ અને તેરાપંથી ગૃહસ્થ વચ્ચે કાંઈજ ફરક રહેતો નથી.(આ રીતભાતને સાચી ઠરાવતાં) એકવાર જીતમલ બેલ્યા હતા, કે ગૃહસ્થપણામાં આ સાધ્વીઓનું (સેવાક્ષેત્ર) ઘર એટલે ફક્ત તેમના પતિને આવાસ હતું, હવે તેમનું સેવાક્ષેત્ર વધયું છે અને વિશાળક્ષેત્ર તેમને પ્રાપ્ત થયું છે. આ બધાના ટેકામાં તેરાપંથીઓ એક પ્રાચીનસતિનું દ્રષ્ટાંત પણ રજુ કરે છે. વિક્રમ સંવત ૧૯૭રમાં ઉદેપુરમાં કાલુરામજીએ માસું કર્યું હતું. જે બંગલામાં, કાલે રામજીએ નાણું કર્યું હતું, એની પાસેનાજ બંગલામાં બીજી હવેલીમાં તેરાપંથી સાધ્વીઓ ચાતુર્માસ કરવાને ઉતરી હતી. કાલુરામજી સવારનું વ્યાખ્યાન વાંચીને, એજ નજીકની હવેલીમાં, જ્યાં તેરાપંથી સાધ્વીએ. ઉતરી હતી, ત્યાં જઇ આહારપાણ લેતા હતા અને બપોરના ત્યાંજ સુઈ રહેતા હતાં. તેરાપંથી સાધ્વીઓ આખો દિવસ તેમની સેવામાં રહેતી હતી, જે પછી ઉઠીને કાલુરામજી પિતાના સ્થાનકમાં જતા હતા. વ્યવહારસૂત્રમાં આજ્ઞા છે, કે જે સ્થળે સાધ્વીઓને નિવાસ હોય, ત્યાં જૈન સાધુઓએ સુવું, બેસવું, આહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ, ઈત્યાદી કાંઈપણ કરવું કપે નહિ છતાં તેથી વિપરિત આચરણ તેરાપંથી સાધુ સાધ્વીઓ કરે છે, આથી તેમના ચતુર્થવ્રતનો–બ્રહ્મચર્યવ્રતને –તેટલે અંશે નાશ થાય છે અને તેમના સાધુસાધ્વીપણાનો સર્વથા વિનાશ થઈ, તેઓ સાધુ સાધ્વીના નામને પાત્ર રહેતા નથી. તેરાપંથી જૈન સાધુઓના આ આચાર વિચારથી, જૈનધર્મ ઉપર કલંક લાગે છે, એમજ મારૂં તે માનવું છે. इती तेरहपंथी नाटके चतुर्थ महावृत खंडन नामने नवम प्रकर्ण समाप्तम् । : અહીં તેરાપંથી નાટકનું ચતુર્થ મહાવ્રતખંડન નામે, નવમું પ્રકરણ સમાપ્ત: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ अथ तेरहपंथा नाटके पंचम महावृत खंडन नामने दम्म प्रकर्ण प्रारंभ. પ્રકરણ : ૧૦ : મું. પંચમ મહાવત ખંડન | લોઢા | : દોહશ: छतां वत्र वस्त्र अधिक, पंथी पास राखंत । कह ज्यादह दिन राखी नहीं, मास डेढ उपरंत ।।१।। ऊन सूत्र दोय वस्त्र है, दशमे अग मझार । रेशम वस्त्र किम ओढियो, तू चादर जालीदार ॥२॥ વ હોવા છતાં પણ, તેરાપંથી સાધુએ, પિતાની પાસે વધારે વસ્ત્રો વહેરીને રાખે છે અને કેઈ પૂછે છે, તે કહે છે, કે અમે વધુ વસ્ત્રો, દેઢ માસથી વધારે વખત રાખતા નથી. ઉન અને સૂતર, એ અને વસ્ત્ર છે, એમ દશમાં અંગમાં કહ્યું છે; છતાં એ બંને જાતના મળીને, જોઈએ તે કરતા વધુ વસ્ત્રો તેરાપંથી સાધુઓ રાખે છે. અને રેશમની જાળીદાર ચાદર ઓઢે છે. આ બધું, જેનશાસ્ત્રનાં સાધુ માટેના નિયમોને, ચેક ભંગ કરે છે. ૧–૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ :988: कपडे द्रव्यको मूल है, मर्याद अपर राखकें करी पंचम वृतकी धूल || ३ || द्रव्य पापका द्रव्य पापका मूल | વસ્ત્ર એ દ્રવ્યનું મૂળ છે, અને દ્રવ્ય પાપનું મૂળ છે. એવી જૈન શાસ્ત્ર ઠરાવેલી મર્યાદા ને, તેરાપંથી સાધુઓએ, પાંચમા મહાવ્રતને ધુળ કરી નાંખ્યું છે. ૩. તજી साघू केम कहाय । ||૪|| पृच्य मुलायो काम । ॥६॥ ॥ वस्त्र थकां बस्त्र वहाले, तो पूज्य भेटकं कारणे. चोणासी ले आप ॥ ४ ॥ જાળે. કોળાનો છે बोमासी मन चीं- वे भेट करूं लै जा०कें, पूज्य कपडाको गोदाम चोमायो उत्साह वधै, आत्रै पूज्यके एक रात एक ग्राम में, ज्यादा न करै वास જેએ પાતાની પાસે વસ્ત્રો હાવા છતાં, ખીજા વધુ વસ્રો વહારે છે, તે કાઇપણ રીતે જૈન સાધુ કહેવાતાજ નથી. તેરાપંથી ગૃહસ્થા, ચામાસાના ય કાર્ય તરીકે, સાધુઓને વસ્ત્રા વહેારાવે છે. તેરાપંથી ગૃહસ્થે મનમાં એમ ચિંતવન કરે છે, કે આ ચામાસામાં મારે પૂજ્યને કેવી રીતે ભૂલી જવા જોઇએ ? મારે કપડાઓનું ગાદામ અર્થાત જેમ બને તેમ વધુ કપડાં લઇ જઈને, તે પૂજ્યને (સાધુને) વહેારાવવા જોઇએ. આમ તેરાપંથી ગૃહસ્થાના ચામાસામાં તેરાપથી સાધુએને વહેારાવવાના ઉત્સાહ વધે છે; અને તેરાપથી સાધુઓની પાસે આવી તેમને કપડાં વડેારાવ છે. તેઓ વધારે વખત. સાધુએની પાસે ન રહેતાં, તરત ચાલ્યા જાય છે. ૪ ૬. चोमासी ग्रामो ग्रामसे, लावणो है आर । ' कीसमनत ओधों नहीं, व कम चार प्रमाण ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ॥ १ ॥ ।। पास । Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪: कपडो द्रव्य न जाणियों, ना मान्यों इनमें पाप । पंथणियां पासै राखतो, भोगे पूज्यजा आप ॥८॥ ચોમાસામાં ગામેગામથી તેરાપંથી ગૃહસ્થે આવે છે, તેરાપંથી સાધુઓને વર વહેરાવે છે અને આમ વધારે પ્રમાણમાં વસ્ત્રો વહેરવામાં, તેરાપંથી સાધુઓ જરાપણું પાપ માનતા નથી. તેરાપંથી સાધુઓ કપડાને દ્રવ્ય માનતા નથી, અને તેથી વધારે વસ્ત્રસંચય કરવામાં પણ તેઓ પાપ ગણતા નથી. આમ તેરાપંથી સાધુઓ ઘણું વસ્ત્રો વહેરે છે, તે વસ્ત્રા તેરાપંથી સાધ્વીઓ, પિતાની પાસે રાખી મૂકે છે, અને તે લઈ લઈને, તેરાપંથી સાધુઓ ભેગવે છે. ૭-૮. पंया पाप न लागसी, तो व्योपालाने किम पाप । मनचेष्टरमें पूतली, गोदामां भरी थाट ॥९॥ पंथी पाप न लागसी, तो व्योपालाने किम पाप । कलकत्ते बंम्बई विषै, भरी गोदामां थाट ॥१०॥ જે તેરાપંથી સાધુઓને વધારે વસ્ત્ર સંચય કરવાથી પાપ નથી લાગતું, તે પછી કલકત્તા, મુંબઈ આદિ સ્થળે જે વેપારીઓ વિદેશી વસ્ત્રોની મેટી વખારો ભરી રાખે છે, અને તેનો વેપાર કરે છે, તેમને આરંભસમારંભનો દેષ લાગે છે; એમ તેરાપંથી સાધુઓ કેવી રીતે કહી શકે? ૯-૧૦. पंथी पाप न लागती, तो व्योपारी किम पाप । ओ तू न्याय मिलाय ले, मत कर कूडी थाय ॥११॥ જે આવા કાર્યો કરવાથી તેરાપંથી સાધુઓને પાપ નહિ લાગતું હોય, તે પછી આરંભસમારંભના કાર્યો માટે વેપારીઓને પાપ લાગે છે, એમ માનવું, પણ મિથ્યાજ છે. ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ वस्त्र पात्र ओर उपकर्ण, अधिको जो गवंत । निसीय उदेशे सोल्हमें, प्रायश्चित आत ॥१२॥ र.पडो द्रव्य निन गर्नभे, कर्ता कर्जेदार । पथी अधिको रास्वकें, पंचम वृत गयो हार ॥१३॥ નિશીથસૂત્રના સોળમાં ઉદ્દેશમાં કહ્યું છે, કે જે સાધુ, જોઈએ તે કરતા વધારે પાત્ર, વસ્ત્ર અને ઉપકરણે રાખે છે, તે પ્રાયશ્ચિતને પાત્ર છે. આમ છતાં તેરાપંથી સાધુઓ પિતાની આવશ્યકતા કરતા વધારે પ્રમાણમાં વસ્ત્રો, દ્રવ્ય વગેરે પિતાની પાસે રાખે છે. એ પ્રમાણે તેરાપંથી સાધુઓ પાંચમું વ્રત ५] हारी गया छे. १२-१3. भष्ट महावृत देखल्या, पंथी कुरीती चाल । शुध्य साधु कैत कहो, बोलो वचन सम्हाल ॥१४॥ તેરાપંથી સાધુઓના પાંચ મહાવ્રતે ભ્રષ્ટ થએલા છે. તેઓ જે રીતભાતથી રહે છે, તે રીતભાત જૈનશાસ્ત્રની દ્રષ્ટિએ કુમાર્ગ છે; તેરાપંથી સાધુઓના પાંચ મહાવ્રત આમ ભ્રષ્ટ થએલા હાવાથી, તેમને કોઈપણ રીતે શુદ્ધ સાધુ કહી શકાય એમ नथी. १४. खोटो न खरो दिखायक, तू टग ठग खात्रै थाल । दनै खंड वर्णन करूं, पंथा ते रोह बाल ॥१५॥ प्रथमखंड पूर्ण कियो, मंवत पेंमठ साल । चैत्रमास सुदि दमम है, वार शनिश्वर वार ॥ ५ ॥ प्रथम खंडमें वर्णियों, पंथीका महावृत । पाठकगण विचारन्यो, यह वृत है कि अबत ॥१७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ :૧૪૭: खरतर बसहि ख्यातमें, सावा कीर्ति समाज । भीखण पंथ वर्गन कियो, प्रीत उदय मुनिराज ॥ १८॥ તેરાપથી સાધુઓના પાંચમહાવ્રત કેવી રીતે ભ્રષ્ટ થયા છે, તે મેં બતાવ્યુ છે; હવે યોગ્ય કિંવા અયોગ્ય માર્ગે, તેએ! આહારપાણી લે છે; અને તેનુ ભક્ષણ કરે છે; તેનું વર્ણન બીજા ખંડમાં કરૂં છું. સંવત ૧૯૬૫ના વર્ષમાં ચૈત્ર માસની સુદ દસેમ અને શનિવારને રેજ, મેં આ ગ્રંથના પહેલા ખંડ રચીને પૂર્ણ કર્યો છે. આ તેરાપંથી સાધુએ પંચમહાવ્રતા કેવી રીતે પાળે છે, એ જણાવ્યું છે. તે ઉપરથી તેરાપંથી સાધુએ પાંચ ત્રતા પાળે છે, કે પાંચ અત્રતા પાળે છે; તે વાંચકે સમજી શકશે. ખરતરગચ્છની શાખામાં થએલ મુનિરાજ પ્રીત કેંદયે, ભીખશુપંથના વનના પહેલા ખંડ અહીં પુરા કર્યો છે. ૧૫, ૧૬, ૧૭, ૧૮. પ્રથમ ખંડમાં चाल नोमली की ढाल. कांई तू सिरावेरे निगुरे पंथ नै जी-टेक. निगुरो विष नही उत्तरे, निगुरेरी ओषध नांहिं । निगुरेसें अलगा रहोजी, निगुरो उस्यां मर जाय ॥ कांई १॥ તેરાપથી સાધુના ઉપદેશથી જૈન ધર્મના સિદ્ધાંતના વિરોધરૂપ જે વિષ શ્રોતાઓના મનમાં પેદા થાય છે, તેના કાંઇ ઉતારજ નથી; અને તે વિષ ઉતારવાની કાઈ ઔષધી પણ નથી. તેરાપંથી સાધુઓના ઉપદેશરૂપી શ્વાસ, સાચા જૈન ધર્મને મારી નાંખનારા છે. આમ હાવાથી તેરાપંથીઓથી અલગ રહેવુ, એજ એક ચેાગ્ય માર્ગ છે. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ १४८ सबजी सगलीरे निगुरो ठोकतो, माखणने आचार । काचा पाणीरे निगुरो पीवतोजी, प्रथम वृत गयो हार ॥ कांई २ ॥ झूठा बोलारे जगतमें वाडियाजी, ये तो कर रह्या व्योपार। सो सो लाग न खावै अपने धर्मकीजी, ये तो करै एकका चार ॥ कांई ३॥ निगुरा झूठो जन्मकोजी, छोड्यो नहीं कुल आचार । पंथी वण गयोरे तो विण छोडी नहींजी, झूठ बोल न आचार ॥ कांई ४ ॥ सूत्र अर्थ तो ते पंथी चोरियोजी, तिणसे चोर कहायः । व्यवहारसूत्रकी रायसैजी, तीजो वृत इम जाय पंथी साथे पंथणीजी, रहै एक घर मांहिं । सारो दिन सेवा करेंजी, चोथो वृत इम जाय ॥ कांइ ७ ॥ फुलालेन ओर रेशमीजी, पंच पीन बनांत । यहिरी सोभ दिखातोजी, या किसे सूत्रकी बात ॥ कांई ८॥ वस्त्र पात्र ओर उपकर्णजी, अधिको जो राखंत । निसीथ उद्देशे सोल्हमेंजी, प्रायश्चित आवंत ॥ कांई ९ ॥ તેરાપંથી સાધુએ કાચુ પાણી પીએ છે, માખણ અને અથાણું ખાય છે, વનસ્પતિ ખાય છે; આથી તેઓ જૈન સાધુત્વનું પહેલું મહાવ્રત હારી ગયા છે. વાણીયાએ, જેઓ વેપાર કરે છે. અને અસત્ય ભાષણને આશ્રય લઈને (લેકેને એવી વાણી દ્વારા છેતરીને) એકના. ચારગણા દામ પેદા કરે છે, તેઓ પણ પોતાના ધર્મને કલંક લાગવા દેતા નથી, કે વેપાર માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સમ ખાતા નથી. તેરાપંથી સાધુઓ તે જાણે જન્મથી અને કુળથીજ જુઠા હોય, તે રીતે વર્તે છે! તેઓ સંસાર તજીને તેરાપંથી સાધુ થાય છે, પણ અસત્ય ભાષણને કુળાચાર તેઓ છોડતા નથી, અને તેઓ સૂત્રોના ખોટા અર્થો કરી, તેને તે ઉપદેશ કરે છે. આથી તેઓ અર્થચાર કહેવાય છે, અને તેથી વ્યવહારસૂત્રની દ્રષ્ટિએ તેમના ત્રીજા વ્રતને નાશ થાય છે. તેરાપંથી સાધુઓ અને સાધ્વીઓ એકજ ઘરમાં રહે છે, અને સાધ્વીઓ આખો દિવસ સાધુઓની સેવા કરે છે. આથી તેમના ચોથા વ્રતનું પણ ખંડન થઈ જાય છે. ફલાલીન, બનાત, રેશમી કાપડ, અધિક વસ્ત્ર અને ઉપકરણે ઈત્યાદી તેરાપંથી સાધુઓ વાપરે છે એ શભા જોઈને મને તે એમજ થાય છે, કે આ ઠાઠ કરવાનું કયા સૂત્રમાં લખ્યું હશે વારં? જે વસ્ત્રો, પાત્ર, અને ઉપકરણે વધારે રાખે છે, તેમના પાંચમાં વ્રતનું ખંડન થાય છે, એમ નિશીથસૂત્રના સોળમાં ઉદ્દેશમાં કહ્યું છે, આ રીતે તેરાપંથી સાધુએ પાંચમું મહાવૃત પણ હારી જાય છે. ॥ इती तेरहपंथी नाटके पंचमहावृत नाम्ने प्रथम खंड समाप्तम्। : અહીં તેરાપંથી નાટકનો પંચમહાવૃતખંડન નામનો પ્રથમ ખંડ સંપુર્ણ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ खंड : २ : જો ॥ दोहा ॥ : होहरा : वसै, लब्ध अंगूठे अमृत तणो भंडार । जे घर गोतम सुमरिये, मन वांछित फल दातार ॥१॥ गांव तणे गुरु गोरवे, गुरु गोतम सुमरंत । इच्छा भोजनं घर कुशल, लक्ष्मी केल करंत | ॥२॥ विचित्र नाटक पंथी तणों, भणसु सुगुरु प्रसाद । बीजा खंड इम बर्णउ, श्राता तजो प्रमाद ॥३॥ જેના અંગુઠે અમૃત વસે છે, જે લખ્વજ્ઞાનના ભંડાર છે, એવા ગુરૂ શ્રી. ગૌતમસ્વામીજીનુ જે સ્મરણ કરે છે; તે મનવાંછિત ફળાને પામે છે, જે ગુરૂ ગૌતમસ્વામીના ગુણાનુ ગૌરવથી સ્મરણુ કરે છે, એમને મનવાંછિત ભેાજન અને ઘરમાં સુખશાંતિ મળે છે, અને તેમના ઘરમાં લક્ષ્મી નિરંતર ક્રીડા કરે છે, એવા ગૌતમસ્વામીનું સ્મરણ કરીને, સુગુરૂપ્રસાદથી, હું વિચિત્ર मायारविचारवाजा तेरापंथी मोनु, आ नाटङ र धुं. १-२-3. निश भोजन सिइयातर नित्य पिंड खाहयो बोल । तेडडियोनु तियो, आधा कर्मको, थामनां भावनां बोल ॥४॥ जिमणवार कि बाडियो, इत्यादिक बहु बोल | भविजन तुम सांभलो, पंथी नाटक अमोल ॥५५॥ તેરાપંથી સાધુઓ, રાતના ખાઇ શકાય એવા ખદામપસ્તા મેવા જેવા પદાર્થ પાસે રાખે છે, વળી તેઓ જેને ત્યાં ઉતરે છે, તેના ઘરના આહાર લેવા; દંરરાજ એકજ ઘરની ગેાચરી લાવવી Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ११५१ અને તે ખાવી, સાધુને માટેજ બનાવીને ગૃહસ્થ સામે લઈને આવે, તે અન્ન વહોરવું, સાધુને માટેજ વેચાતી આણેલી વસ્તુઓ લેવી, નોતરૂં દઈ જાય ત્યાં વહારવા જવું, આધાકમાં આહાર લે, ઈત્યાદી કાર્યો કરે છે, તેનું હું હવે વર્ણન કરું છું. से पईन, व्यव! तमे समजा. अथ प्रथम रात्री भोजनकी वस्तु रातको रचते है रात्री भोजन वर्णनम् રાત્રી ભેજન વર્ણન. ॥ दाहा ॥ . रोटी पानी निश समय, पंथी राखै नाह । खादिम स्वादिम राखता, रात्रि भोजन माह ॥१॥ किण रीतिसे राखता, ते रीती देउ बताय । श्रोताजन तुम सांभलो, मनसे चित्त लगाय ॥२॥ તેરાપંથીઓ રાત્રીકાળમાં જેટલા અને પાણી પિતાની પાસે રાખતા નથી, પણ તેઓ રાત્રીજનના કાર્યમાં ઉપયેગી થઈ શકે, એવા (ખાદિમ-સ્વાદિમ) સ્વાદિષ્ટ ચવાણા પિતાની પાસે રાખે છે. તેઓ આ ચવાણા કેવી રીતે રાખે छे, ते वे श्रोतासाने ही सना छु. १-२. लाडू गुंद बदामका, मेथी दालका जाण । पात्र भरीनै राखता, सेर पांच अनुमान ॥३॥ पिस्ता वर्फ बदामकी, नकुला सहु राखंत । तिलवा पाप खिच्चिया, काढ काढ खावत ॥४॥ पापड राख आंबका, केला कोकनी एम । मेवो छोलो सांतरो, राखत हे धर प्रेम ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ खाटो सुपारी चीकनी, राखै वडी चतुराय । भीतर वडवानां देवे, एक कोटलडी मांय ॥६॥ તેરાપંથી સાધુઓ, લાડુ, બદામ, ડાળમેથી વગેરે પરોકશેરને - આસરે પોતાની પાસે રાખે છે. વળી પસતાં, બદામની બરફી, તલપાપડી, પાપડ, કોકણ કેળાં, સંતરા આદિ છેલીને ખાઈ શકાય એવા ફળે, ચીકણી સોપારી, ઈત્યાદિ ચીજો ખુબ ચતુરાઈ વાપરીને રાખે છે અને તેને કાઢી કાઢીને ખાય છે. આ બધું તેઓ જ્યાં ઉતરે છે, ત્યાં એક અંદરની ઓરડીમાં રાખે છે અને તેને કેઈને અડવા પણ દેતા નથી. ૩-૪-૫-૬ कोठरी वाहर वस्त्र करी, ढांकी राखै माह । इणमें ग्रहस्थ वडज्यों मती, आसा धाकी निश्राय ॥७॥ ग्रहस्थ कांई निरणो करै, तो घुसो कोटडी मांहिं । रात्री भोजन पांवसी, जामें दिया बताय ॥८॥ रोग न राखै रात्रिकों, तथा स्याही राखंत । पूर्वोक्त तो नटता फिरे, एह दोई मंजूर करंत ॥९॥ रात्री भोजन पंथिया, खाता न देख्या कोय । राखैते में बणियों, मनै दोष नहि कोय ॥१०॥ " - એરડીની બહાર વસને પડદો હોય છે અને પડદામાં જવાને ગૃહસ્થને પ્રતિબંધ હોય છે. જે કોઈ ગૃહને, મારા ઉપલા કથનમાં શંકા આવતી હોય, તે મારી તેમને સલાહ છે, કે તમે એ પડદાની અંદર ઘુસી જાઓ, અને અંદર જુઓ; તે અંદરથી તમને મેં ઉપર કહેલી ચીજો જરૂર મળી આવશે. તેરાપંથી સાધુઓ એવો બચાવ કરે છે, કે જેમ, ગૃહસ્થ રાત્રીજન કરતા નથી, પણ રાત્રે ભોજનના પદાર્થો ઘરમાં રહેવા દે છે, આથી ગૃહસ્થાને રાત્રીજનને દોષ લાગતો નથી, તેમ અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧પ૩૪ પણ રાત્રે ખાદ્ય પદાર્થો ખાતા નથી, પણ માત્ર રાખી મુકીએ છીએ; એટલે અમને પણ તેને દોષ લાગતો નથી. મેં પણ કઈ તેરાપંથી સાધુઓને રાત્રે ખાતા તે દીઠા નથી, પણ તેઓ આ ચીજો રાત્રે પિતાની પાસે રાખે છે. (ખાદ્ય વસ્તુઓ રાત્રે સાધુઓની પાસે રાખવાનો જૈનશાસ્ત્રમાં નિષેધ છે.) તેનું જ મેં અહીં વર્ણન કર્યું છે, અર્થાત્ એથી મને કોઈ પ્રકારનો દોષ લાગતું નથી. ૭-૮-૯-૧૦ इति तेरहपंथी नाटके द्वितिय खडे रात्री भोजन नाम्ने પ્રથમ પ્ર સમાપ્તમ્ . . ॥ अथ तेरहपंथी सिझ्यातरके घरका अहार भोगता * તે વન . :સિજ્જાતરના ઘરના આહારનું વર્ણન: | 2 || દેહરા. नोहरा हाटह वेलिया, इत्यादिक बहु ठाम । जैन मुनी जहां आपके, करता है विश्राम ॥१॥ जिस्का स्थानक भोगवै, जिस घरको नहि खाय । खावै ते इम जाणज्यो, सिझ्यातरके मांहिं ॥२॥ खाणो सिझ्यातरको वर्जियो, दशवीकालिक माह । पथी जे विध खावता, ते विधि दऊं बताय ॥३॥ ડહેલું, દુકાન અને મહોલ્લાઓ ઈત્યાદિ ઘણે સ્થળે, તેરાપંથી જૈન સાધુઓ, પોતાને વિશ્રામ કરે છે. જેના ઘરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ઃ સાધુએ ઉતરે છે, તેમના ઘરનુ અન્ન જૈનસાધુને કલ્પે નહિ, છતાં જે, તેજ ઘરના આહાર લઇને આરોગે છે, તે સિાતરના આહાર કરે છે, એમ જૈન શાસ્ત્ર માને છે. દશવૈકાલિક સૂત્રમાં આવા આહારના સ્પષ્ટ નિષેધ કરેલા હાઇ, તેરાપંથી સાધુઆ તેવા આહાર પણ કેવી રીતે આરોગે છે, તેનુ હવે હું વર્ણન કરું છુ. ૧-૨-૩. आवत जावत भोगियो; ते सिझ्यातरको आहार । किसे सूत्रमें हुकुम दियो, तनें महावीर आगार ||४|| पंथणियांसे मगाबतो, तू सिझ्यातरको आहार | इण रीतीसे खावतो, पूछत ही इनकार ॥५॥ प्रत्यक्ष सिझ्यातर भोगतो, करै नहीं तू ख्याल | अणुचारामें वर्जियो, वजें दोष व याल ||६|| હું તરાપથી સાધુમાને પુછુ છુ, કે હું સાધુએ ! તમને સજ્જાતરના ઘરના આહાર લેવાની મહાવીર ભગવાને કયા સૂત્રમાં આજ્ઞા કરી છે, તે જણાવશેા ? તેરાપથી સાધુએ તેરાપથી સાધ્વીએ પાસે આહાર મગાવે છે અને ખાય છે, છતાં પૂછવાથી તેને ઇન્કાર કરે છે સિજ્જાતરનેા આહાર, આહારના દાષામાં વર્જવા કહ્યો છે. છતાં તમે પ્રત્યક્ષ રીતીએ સિજ્જાતરના આહાર ભાગવા છે. અને આહારના બેતાલીસ (૪૨) દાષા વર્જ વાના કહ્યા છે, તેને તમે વિચારતા નથી. ૪-૫-૬. " पांच तणो घर भोगवै राखे नहीं विवेक । चोरो ही फरसिया, सिझ्यातर टाल्यो एक મા एक तणों घर किम रह्यो, श्रोता करज्यो न्याय । पांचोंमें झगड़ों पत्यो, जद न्यारा न्यारा थाय ॥८॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ म्हारो म्हारो कर रहा, चढे अदालत जाय । जहा तक शेषन ना हुवै, तहां तक नहोरोरह्यो ढकाय॥९॥ વળી તેરાપંથી સાધુઓ ઠરાવેલાં પાંચ ઘરનોજ આહાર હંમેશાં લાવીને તે પણ ભેગવે છે. ઘણીવાર એવું પણ બને છે, કે જે ગામમાં પાંચ આગેવાનું હોય અને એકાદને ત્યાં સાધુ ઉતરે, તે તે સાધુઓને પિતાને ઘેર ઉતારે આપવા ગૃહસ્થ પરસ્પર હરિફાઈ કરે છે, તેવે વખતે કલહને પ્રસંગ પણ આવે છે અને તેમાંથી અદાલતે ચઢવાના પ્રસંગો ઉભા થાય છે. આવું નથી બનતું, ત્યાં સુધી આ અધર્માચાર ઢંકાએલે રહે છે. ૭-૮–૯. इति तेरहपंथी नाटके द्वितिय खेडे सिझ्यातर घर भोग्य नाम नै द्वितिय प्रकर्ण समाप्तम् । ॥अथ तेरहपंथी नित्यपिंड भागते हे तिनका वर्णन || :નિત્યપિંડ ભેગ વર્ણન દેહરા. एकण घरकी गोचरी, लाइने नित खाय । नित्यपिंड कहै तेहनें, दशवीकालिक माहिं ॥१॥ नैम बांध कर गोचरी, तीजै दिवस प्रमाण । ये भी नित्य पिंड मांहिंकह्यो, नियागम सूत्र प्रमाण॥२॥ જે સાધુ એકજ ધરની ગોચરી દરરોજ લાવીને ખાય છે, તેને દશ વૈકાલિક સૂત્રમાં નિત્યપિંડ ખાનારે કહ્યા છે. વળી નિશ્ચય કરીને, જે સાધુ ત્રીજે દિવસે એકજ ઘેરથી ગોચરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ લાવીને ખાય છે, તેને પણ નિયાગમસૂત્રમાં નિત્યપિંડ ભેગી यो छ. १-२. पंथी नित्यपिंड भोगता, करीने चतुराय । श्रोताजन तुम सांभलो, नित्यपिड इम खाय ॥३॥ स्थाइ पहिले रोजमें, आहार खाय ले जाय । आइ नाम लेई करी, दूजे दिन इम खाय ॥४॥ लैम बांध नित्य भोगवै तीजे दिक्स प्रमाण । सावधान श्रावक थई, करै तयारी जाण ॥५॥ चरको फरको मिष्ट अंन, अम रस आदि बनाय । त्रीजे दिन त्यारी कर, अन्य दिन लूखो खाय ॥६|| प्रथम दिवस घरके विषै, दूजै दिन घरबार । इण विधि नित्यडि भोगता, पंथी काढी चाल ॥७॥ આમ છતાં તેરાપંથી સાધુઓ નિત્યપિંડભંગ કરે છે. તેરાપંથી સાધુએ પહેલે દિવસે એક ઘેર જઈને ગોચરી વહેરી લાવે છે, બીજે દિવસે તેજ ઘરના માણસો સાધુને બોલાવીને તેમને ઘરમ્હારથી વહેરાવે છે, આમ કરીને એકજ ઘેર લાગલાગ2 બે દિવસ ગોચરી વહેરવા ગયા નથી, એમ તેઓ માની લે છે. ત્રીજે દિવસે શ્રાવકો મિષ્ટાન્ન વગેરે બનાવે છે. વચ્ચે એક દહાડે પડેલ હોવાથી, તેજ ઘેરે તેરાપંથી સાધુ, પાછો વહોરવા જાય છે, અને ગોચરી વહોરી લાવે છે. सा रीते तेसो नित्यपिडा रे छे. 3-४-५-६-७ विहारमाहि. पंथिया, श्रावक राखै साथ । ग्राम ग्राम नित्य भागता, रोटी दालने भात ॥७॥ चार द्वार घरके विषे, तो चार भोग मानंत । चार दिना तक नित्यका, लेई लेइ खावंत ॥९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ :१५७ एक जणेके घर तणो, तू नित्य भोगतो अहार । जैन यती भोगै नहीं, बज्यों सूत्र मझार ॥१०॥ पथी नित्य पिंड भोगता, पूछत ही नट जाय । झूठ मूल पंथी तणो, सांच कहत शर्माय ॥११॥ તેરાપંથી સાધુઓ જ્યારે વિહાર કરે છે, ત્યારે સાથે શ્રાવકને રાખે છે. (અને તેના દ્વારા વ્યવસ્થા કરાવીને) તેઓ ગામેગામ રોટલા અને ડાળને ઉપભેગે છે તેરાપંથી સાધુઓ ચાર દ્વારની માફક ચાર પ્રકારના ભેગ પણ માને છે અને એકજ ઘરનું અન્ન ચાર દિવસ લાગલગાટ લઈને ખાય છે. આમ તેરાપંથી સાધુઓ નિત્ય એકજ ઘરને આહાર લે છે, જ્યારે સાચા જનસાધુ તેમ કરતા નથી, કારણ કે નિત્ય પિંડભેગ शति छे. ८-८-१०-११. ॥ इति तेरहपंथी नाटके द्वितिय खडे नित्यपिंड. दुषण नाम्ने तृतीय प्रकर्ण समाप्तम् ॥ : नित्य पिं0 दुष९५ समास : ॥अथ तेरहपंथी साहयो लायो आहार खावे ते वणन ।। साभे माथेला २२ मा पन ॥ दोहा ॥ हा . पंथा आवर जाण कै साहयांला वण जाय । खान पान साथै लेई, ते वहरावै जाय ॥ १ ॥ पर गामंतर जावता, पंथी करै जहां वास । लोक पिछाडी दोडता, खान पान लेई साथ ॥ २ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮: તેરાપંથી સાધુ આવે છે, એમ જાણે તેરાપંથી ગૃહસ્થ તેમને સામે લેવા જાય છે. ત્યારે તેઓ ખાનપાન સાથે લઈ જાય છે, અને તે સાધુઓને વહોરાવે છે. વિહાર કરીને સાધુઓ પરગામ જાય છે, ત્યારે પણ ગૃહસ્થ ખોરાક લઈને તેમની પાછળ દોડે છે અને તે તેમને વહોરાવ છે. ૧–૨. तल वा पूडी अचार लै, मिठाई नै आटो। आप खावणरो नाम लै, भीतर पंथी तणो वाटो ॥३॥ धोत मिठयाई व्याहकी, भरभर थैला लै जाय । पूच्य दशनको नाम लै, जाई नै वहाय ॥४॥ તેરાપંથી શ્રાવક પિતાને ખાવા જોઈએ, એવા બહાને હલ, પુરી, અથાણા મિઠાઈ વગેરે સાથે લઈ જાય છે. પણ તેમાંથીજ સાધુઓને પણ ભાગ પાડે છે. વળી લગ્નની કે લગ્નના જમણવારની મિઠાઈ પણ તેરાપંથી શ્રાવકે થેલા ભરી ભરીને, “પૂજ્યના દર્શને જઈએ છીએ.” એમ કહીને, સાથે લઈ જાય છે, અને પછી તેરાપંથી સાધુઓને તે વહેરાવે છે. ૩–૪. भर्ण पोषण पंथो करें, जासै, पासी दुख अपार । अंतराय तोडी अबै, होय गयो खेवो पार ॥५॥ मोत्यां चोक पुगवियो, आंगण मांच्यो जंग । घमें नाम कढाबियो, पुत्रतणो नारसिंह ॥६॥ જેઓ અપુત્ર અવસ્થાથી દુખી હોય છે, તેઓ પિતાની આશા સફળ કરવા, તેરાપંથી સાધુઓની વધારે સેવા કરે છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અને (ભાગજોગે) તેમની આશા પાર પડે, તેા માટેા ઉત્સવ કરી, નવા જન્મેલા પુત્રના નરસિંહ વગેરે (હિંસાભાવ પ્રધાન) નામે! પાડે છે. ૫ ૬. श्रीनराजन तुम सांमलो, थामो घणा खुसाल । पंथी इण विधि खावता, साहमें लायो माल ॥७॥ पंथी आवत जाणके, साहमां लावण जाय I अहारादिक ले जायने पंथी देत वहराय ॥ ८ ॥ पंथी पहुंचावण गृहस्थी, ग्राम ग्राम रहे साथ | अहारादिक निपजावनें, वहरावै हाथोहाथ ॥ ९ ॥ તેરાપંથી ગૃહસ્થા, તેરાપંથી સાધુએ આવે છે, એમ સાંભળી, આહાર લઈને, તેમને સામે લેવા જાય છે અને તેમને તે આહાર વહેારાવે છે. આમ તેઓ સામે આણેલા આહાર ખાય છે. વળી સાધુઓ સાથે તેમને પહોંચાડવા ગૃહસ્થે! પણ ગામેગામ સાથે જાય છે અને તેએ આહારાદિક અનાવીને, તે તેરાપંથી સાધુઓને વહેારાવે છે. ૭-૯ ठाणां दोयसै विहार में, प्रत्यक्ष નાળે ઢોલ चार पांच दिन लागिया, जद पहुंचे पंदरह कोस ॥ १० ॥ दशवीस वरांकी टायरी, जहां मिले नहीं अहार । ઉંટ મી ગોવામા, પ્રફથી માથૈ હાર ॥ ॥ ખસા તેરાપંથી સાધુએ સાથે પશુવિહાર કરે છે અને ચાર પાંચ દિવસમાં પંદરેક કાશ ભૂમિકાપે છે. આવી જાતના વિહારમાં પણ દોષ છે. જ્યાં દશવીસ ઘરાનીજ વસ્તી હાય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ જ્યાં આહારપાળું મળી શકે એમ હતુ નથી, ત્યાં ગૃહસ્થ સાધુઓ માટે ગોદામ માફક ઉંટ પર અનાજ લાદીને, તે સાથે લઈ જાય છે. ૧૦-૧૧ चोमासी इम उपदसै, सुनजो माया सुजाण । पूज्यदर्शन किया विनां, थानै घृत खाण पचखान ॥१२॥ उंट वैल घोडा चढी, ल त्रियाटा वर साथ । मारोमार कर जावता, करता छ कायारी घात ॥१३॥ તેરાપંથી સાધુઓ ચોમાસામાં તેરાપંથી શ્રાવકોને એવી બાધા આપે છે, કે સાધુઓના દર્શન કીધા વિના, તેમણે ઘીખાંડ ખાવા નહિ. આવે વખતે સ્ત્રીઓ ધણિને સાથે લઈબળદ, ઉંટ કે ઘોડા ઉપર બેસી, સાધુઓના દર્શન કરવા માટે તેમને સ્થાનકે જાય છે. તેઓ ઝપાટાબંધ ઘોડા દોડવતા જાય છે અને એ કાયના અનેક જીની પિતાના પ્રવાસમાં હિંસા કરે છે. ૧૨–૧૩. उचे स्वरसे गावता, दिहाडो कियो । वाहाण उतरहै लोकर, जिम मझितमें मीयों ॥१४॥ पज्य बंदणके कारणे, दोष गिनें नहीं काय । खान पान सामान लै, ते वहिरावै जाय ॥१५॥ આ રીતે આવીને દર્શન કરવામાં તેરાપંથી શ્રાવકે ભારે રેવ માને છે અને પોતે “દિહાડો કર્યો,”એમ મોટા ૌરવથી કહે છે. તેઓ જ્યારે સ્થાનકે આવીને, દોડાદોડી કરતા વાહન ઉપરથી નીચે ઉતરે છે, ત્યારે મસીદમાં મીયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૪ ઘુસતે હોય, તેજ તેમને દેખાવા લાગે છે!! આ રીતે સાધુ દર્શન માટે આવવા જવામાં થતી હિંસાને, તેઓ પાપ માનતા નથી. વળી તેઓ સાથે આણેલે આહાર પણ સાધુએને વહેરાવે છે. ૧૪-૧૫. शकरवंद सिगलमें, झंभीरी अक्सान । मुसलमान जिम एकरै, गुरु वातर कुरुबान ॥१६॥ खरबुजन पर चलै कटारी, आमनकी छाटै लीद । प्रत्यक्ष नजरां देखलै, ये मुसलमान करीद ॥१७॥ चोमासामें कांकडी, मतीरान पर हल । बादश्याहके राज्यमें, निम बोली आम तल ॥१८॥ મુસલમાને જેમ ગુરૂને નામે કુરબાની કરે છે, તેજ પ્રમાણે આ તેરાપંથી શ્રાવકો સક્કરકંદ, જંભીરી, ખરબુજ, કેરી વગેરે પર ગુરૂને માટે છરી ચલાવે છે, અને તે કાપીકાપીને સાધુઓને વહેરાવે છે. આ દેખાવ જોઈને મને તે મુસલમાને બકરી ઈદ ઉજવી રહ્યા છે, એમજ લાગે છે!! ચોમાસામાં મતીરાના ફળે અને કાંકડી ખુબ કપાય છે, તે જોઈ બાદશાહી રાજ્યમાં આમ લેકની જે તલે થતી હતી, તેનું સ્મરણ થઈ આવે છે. ૧૬-૧૭–૧૮. मेवा केरी खीचडी, सीरा बडा पकाय । भैरुं भवानीकी तरह, ये गुरुकी करै कढाय ॥१९॥ खीर मिठाई दोबठी, ढेरे सजरा खंत । प्रथम पात्र पूरण करी पछै गुरु सीरणीयां वाटत ॥२०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ : ११२:-. गमाई नूत जिमावता, सगै नेमिमान । पात्र भरण के कारणें; करता है ऐलान ॥२१॥ વામપ’થીએ ભવાનીને ભાગ ચઢાવવા અને ભૈરવનાથને સતાષવા તથા આપણે જેમ સગાસ ંબધીઓને જમવા નાતરીને તેમને જમાડવા, નાનાવિધ પકવાન્તરૂપે રાજસી ખારાક તૈયાર કરીએ છીએ; તે મુજબ તેરાપંથી સાધુઓને જમાડવા, તેરાપથીએ વિવિધ લાજન ખનાવે છે, અને પહેલું ગુરૂનું પાત્ર लरी, पछी प्रसादृश्ये तेथेो, ये आहार बापरे छे. १८-२० -२१. मिलनी नगः नारेलने करता दर्शण लार । दर्शण साधजनां कहै, अठै मिल मिठाई माल ॥ २२॥ लडका लडकी देखकें, देखकें, करै सगाई सरदु । बीकानेरके मालियोंकीं, यां देखो छींदर ॥२३॥ त्रियां राखै साथमें, सेवत हैं सेवत हैं कुशीत | जैन धर्म दर्शण नही, छोडी धर्मकी मील ॥३४॥ જિનપ્રતિમાના પૂજનને તેરાપથી સાધુએ સાવદ્ય કહે છે, પણ તેરાપ'થીસાધુએ (પેાતાના દર્શનકરાવી) સ્ત્રીઓને હાથે નગઢ. માલિમઠાઇ વહારે છે. સાધુવદના નિમિત્તે ગૃહસ્થાના ભેગા થએલા દીકરાદીકરીઓ, એક બીજાને જોઈ, પસંદગી કરી, વિવાહ કરે છે; આ બધામાં તે પાપ માનતા નથી. તેરાપંથી ગુરૂએાના દર્શને આવતા ગૃહસ્થા, સ્ત્રીઓને પણ સાથે લાવે છે, અને બ્રહ્મચર્ય ભંગ આદિ પાપે આદરે છે. આ બધું જૈન दर्शनथी बटुं छे. २२-२४. बनाय । . मिश्री घेवर बांटता, मुखसं पाप पाप जागता क्यो करे, पूज्य दर्शणके माहि ॥ २५ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ वैरागण नूत जिमावता, करै आरंम भाई । मिश्री घेरः वाटला, वैरागण ताई ॥२६॥ धर्म अर्थ तूमाइ नै, क्यों बांधे पापको पोट । उपर सफाई दिखाक्तो, भीतर थारे खोट ॥२७॥ ખાંડ–ઘેવર બનાવવા વેચવામાં પાપ છે, એમ તેરાપંથી શ્રાવકો કહે છે, પણ તેરાપંથી સાધુઓને માટે એ વાના બનાવીને વહોરાવવામાં તેઓ પાપ માનતા નથી ! તેરાપંથીઓ વૈરાગણે જમાડવા માટે પણ નીત્ય અવનવી રસેઈ બનાવે છે. આમ તેરાપંથીઓ ધર્મના મર્મને તજી દઈને, પાપની પિટલી બાંધે છે અને અંદરખાને (ધર્મની) ભારે ખોટ હોવા છતાં, ઉપરથી જેનપણને કેળ કરે છે ! ૨૫–૨૭. इत्यादि दर्शण विषै, के सावध व्यापार । अब दशण निर्वद्य छोडियो, साक्य करो पुकार ॥२८॥ गुरुकी श्रद्धा छोड दी, 2 गुरुमें न काढो दोष । गुरुजामें दोषण मानता, त्यामें थे मानो निर्दोष ॥२९॥ सावध दया थारे गुरु कही, दयामें देखी पाप । दर्शणमें पाप देखी करी, अब थै न करोपापकी थाप॥३०॥ આ રીતે તેરાપંથી સાધુઓના દર્શન નિમિત્તે અનેક પાપ વ્યવહારો થાય છે. અર્થાત તેમણે ગુરૂદર્શનને પણ પૂણ્ય ન માનતા, હવે પાપરૂપે જ માનવું જોઈએ. તેરાપંથી ગુરૂએ જેમાં પાપ બતાવે છે, તે બધા કામે તેરાપંથી સાધુઓ કરે છે. આ ઉપરથી એમ લાગે છે, કે તેરાપંથી શ્રાવકેએ અને સાધુઓએ તેમના ગુરૂમાંની શ્રદ્ધા પણ બેદીધી છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ :११४: તેરાપંથી ગૃહસ્થો! તમારા ગુરૂ તે દયા બતાવવામાં પણ પાપ કહે છે અને જિનપ્રતિમાદન કરવામાં પણ પાપ માને છે, તે પછી તમે તમારા સાધુઓના દર્શન માટે એ પાપરૂપ દેવાદેડી કેમ કરે છે? ૨૮–૩૦. कहै दर्शण धम के खातेमें, हिंस्या खाते है पाप । इम खाता दोय लगावता, करै बात वे छाप ॥३१॥ धर्म अधर्म दोनू कहै, जद मिश्र धर्म बनंत । मिश्र धर्म में निदियो, भीखणजी तेरहपंथ ॥३२॥ તેરાપંથીઓ કહે છે, કે પાપ અને પૂણ્યના બે ખાતા કલ્પાએલાં છે. તેમાં સાધુ દર્શનથી જે પુણ્ય થાય છે, તે પૂણ્ય, પૂણ્યખાતામાં અને પાપ થાય, તે પાપખાતામાં જમા થાય છે. આ રીતે તે તેરાપંથીઓને ધર્મ પાપ પૂણ્યથી મિશ્રિત છે, એમ કરે છે. જો કે ભીખમજીએ તે આવા બે ખાતા છે, એવું કઈ પણ સ્થળે જણાવ્યું નથી. તેણે તે દયાને અને દર્શનને સાવદ્ય કહી, તેને ત્યાગ કરવાનું જ કહેલું છે. ૩૧ ૩૨. गुरुको खातो ए कहो, अव चेला कर दीया दोय । माल मिठाई खांडने, गुरुकी श्रद्धा खोय ॥३३॥ श्री महावीरजी विचरिया, भूमंडलके मांह । श्रावक साहमां जायके, बहराया नहीं जगनाह ॥३४॥ होय तो सूत्र में दिखाय दें, नहीं तो छोड कुरीत। मने दोष मत दीजीयो, कही तेरी देख चाल विपरीत॥३५॥ वा पांप ले बांधके, भायां जेब भरंत । खाटो सुपारी चीकनी, थानक जाय देवंत ॥३६॥ समाईकके कारणे, बायां.. थानक जात। पटडी गाडी भुणिया, लेई सुई कंतरणी साथ ॥३७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬પ૦ सामाईकमें खोलती, मणिहारी केरी हुकान । ग्राहक मिल गई पंथणी, लाभको किसो प्रयाण ॥३८॥ दशवै कालिक सूत्रमें, कह दीनां अणुचार । साहमों लायो लेखतां, भ्रष्ट थाय अणगार ॥३९॥ ભગવાન મહાવીર જગતભરમાં વિચર્યા હતા, છતાં તેમને પણ શ્રાવકોએ, આહાર સાથે લઈ સામે જઈને, વહરાવ્યું ન હતું. છતાં તેવી રીત તેરાપંથીઓમાં છે, જે ધર્મથી વિપરીત છે. વળી તેરાપંથી ગૃહસ્થ, તેમના સાધુઓના નિવાસ સ્થાનક ઉપર, સામાયિક કરવા જાય છે, ત્યારે પણ સાથે સોપારી-સુડી વગેરે લઈ જાય છે અને ત્યાં તે બધું ખોલીને બેસે છે, ત્યારે જાણે મણિહારની દુકાન ન મંડાઈ હોય, એમ લાગે છે. દેશવૈકાલિકસૂત્રમાં સામે આહાર લઈ જઈને વહોરાવ, એને આણુચાર (પાપ) કહો છે; અને એથી અણગારવૃત ભ્રષ્ટ થાય છે, એમ જણાવ્યું છે. તે પ્રમાણે તેરાપંથીઓનું વર્તન પાપરૂપ સિદ્ધ થાય છે. ૩૩-૩૯ इति तेरहपंथी नाटके द्वितिय खंडे साहमालाया अहारादिक लेय खाय नाम्ने चतुर्थ प्रकर्ण समाप्तम् : ॥ अथ तेरहपंथी नाटके मोललाइ वस्तु जिनविधिसे लेवे ते विधि वर्णन ॥ : ખરીદેલી વસ્તુ વહેરવી : તો . ' દેહરા.. पंथी वंदन कारणे, पर गामंतर जाय । મોઢ મિઠારું સં છે, કાર્ડ પંથી વાય ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ पंथी पूछते ग्रहस्था कहै, करीने चतुराय । टावरियाके कारणे, कटोर दान भरवाय ॥ २ ॥ दोष दोष देय ग्रहस्थनें, आय बनै निर्दोष । दोनू डुब्या बापडा,, पत्थर नावमें बैष ॥ ३ ॥ તેરાપંથી ગૃહસ્થ, તેરાપંથી ગુરૂઓને વંદન કરવા જાય છે, ત્યારે સાધુઓને વહરાવવા માટેજ મિઠાઈ વેચાતી લઈ લે છે, સાધુઓ (અંદરખાને જાણ્યા છતાં) ગૃહસ્થાને એ માલ કેવી રીતે લાવ્યા છે, એમ પૂછે છે, ત્યારે ગૃહસ્થ ચતુરાઈ ચલાવીને એમ કહે છે કે છોકરાઓને માટે મિઠાઈ લીધી હતી, તેમાંથી અમે આપને વહેરાવીએ છીએ. આમ સાધુઓ પોતે પાપ કરે છે. અને વળો ગૃહસ્થને જુઠું બોલવાની ફરજ પાડી, તેને પણ પાપમાં સામેલ કરે છે ! આ રીતે તેરાપંથરૂપનાવમાં બેઠેલા આ ગુરૂચેલા રૂપ પત્થરે मन मे छ!! १-२-3. पंथी मालकों खावता, वर्फ मलाई आय । प्रगट दोष सेवी रह्या, छोडी नै मर्याद ॥ ४ ॥ लखेरनघरे बुलायकें,. तिणने कहै समझाय । रोग न खातिर आवसी, साधुजी महाराज ॥ ५ ॥ बाहिर हांडी राख. कर, रोग न राखो तयाय । आवत पाण वहिरावज्यो, म्है दे स्या दाम चुकाय ॥६॥ तार कसी चूडो करो, सांचा तार लगाय । साथै दाम चुकाय स्यां, रोग न इनके मांहि ॥ ७ ॥ जैतारणमें निपजै. पात्र तणीयां झूठ । पात्र तीनकी गर्ज में,. भरी मगावै अट॥८॥ वैरागी अर्थे लावता, एतो. पातरा तीन । पंधी खातर मगावता, वह · रावत खीण ॥९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ : १९७: ॥११॥ मोल वस्तु इम भोगतां, ते नहीं साधु सुद्ध । दोष बयालीसमें कह्या, शुद्धको होय अशुद्ध ॥१०॥ दशाबिकालिकय सूत्रमें, कह दीनो उन चार । मोल लायो ते भोगवें ते नाहीं अणगार વળી તેરાપંથી સાધુએ ખરીદી યા ખરીદાવી આણેલાં ખરફ અને મલાઇ ખાય છે. તેમજ માલ વેચનારી ખાઇએ પાસે, અગાઉ ગેાઠવણુ કરી રાખ્યા પ્રમાણે, માલ વહેારાવે છે; અને છુપી રીતે તેના પૈસા શ્રાવકા પાતે ચુકવી આપે છે. વળી તેરાપંથી સાધુએ જરૂર કરતા પાત્રા ઉપકરણા પણ વધારે રાખે છે. જે સાધુએ આ રીતે વેચાતી આણેલી ચીજો વહારે છે, તે સાધુએ સાચા શુધ્ધ સાધુ નથી. સાધુએના બેતાલીસ ઢાષામાં; વધુ ઉપકરણેા રાખવા, એને એક મુખ્ય દોષ ગણેલા छे, खेभ देशवैअसिसूत्रमां ह्युं छे. ४-११. द्वीतीय खंड मोल वस्तु ग्रहण कर्ण नामने पंचम प्रयर्ण समाप्तम् । इती तेरहपंथी नांट (६) अथ तेरहपथी तेडियानूतियो खा तेह वर्णन. : सामंत्रि भोग विधि :वर्शन : ॥ दोहा ॥ होहरा पंथी थानक जायके, तणियों कहै तिणवार । अमुकी मात्रै भावनां, अभी घरके द्वार ॥ १ ॥ सामा इसे उठकें, पंथीकान “सुनाय । म्हारें आज पधारज्यो, तोडिनो अंतराय ॥२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮: एहवों वचन पंथी सुनी, सावधान हुई जाय । वस्वत उडी के गोचरी, वाग्वारमा थाप ॥३॥ लैई झोली पातरा, नाठा नाठा जाय । में तने पुछू हे सखी, ओडियो थयो के नाय ॥४॥ તેરાપંથી ગૃહસ્થ, સ્થાનકે (તેરાપંથી સાધુઓને ઉતારે) જાય છે, અને સાધુને કહે છે, કે “અમુક જણ તેના બારણામાં ઉભા રહીને, આપની ભાવના ભાવે છે, અથવા સામાયિકમાંથી ઉઠીને શ્રાવકે સાધુને કહે છે, કે “આજે મારે ત્યાં પધારજો!” આવા શબ્દો સાંભળી તેરાપંથી સાધુઓ હાથમાં ઝોળી અને પાત્ર લઈ, દેડતા દેડતા તેમને ઘેર ગોચરી વહોરવા પહોંચી જાય છે. હે મિત્ર! આ રીતે આહાર લેવા જનારે, “તેડિયે નતિ” (જમવા માટે નિમંત્રણ આપી તેડેલો) એમ કહેવાય કે નહિ વારૂં? ૧–૪. पात्रे दिन त्यारी करै, भोजन विविध बनाय । वेला कुवेला कहै, ओ नुतो थयो कै नाय ॥५॥ मित्र जमाइ कारणे, भोजन विविध बनाय । वेला कुवेला कहै, ओ नुता थयो कै नाय ।६॥ लाध वंदणा गुणतां थकां, पंचम पदके मांह । तेडितो नूतियो वनियो, साधु भोगै नाह ॥७॥ તેરાપંથી ગૃહસ્થો આમંત્રણ આપી, સાધુઓને વહોરવા બોલાવે છે, ત્યારે સમય અસમય જોયા વિના, ગૃહસ્થને ત્યાં આખો દિવસ પકવાને બનાવવામાં પુરે થાય છે. આ રીતે બનાવેલા મિષ્ટાન્નો જઈને વહારનારે, તે સાધુ કહેવાય કે નેતShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ રેલે પણે કહેવાય? સાધુઓને માટે આમંત્રણ આપોને લાવે ત્યાં વહારવા જવું, એ આચરણ વર્જ્ય ગણ્યું છે. છતાં તેરાપંથી સાધુએ આ રીતે અપાતો આહાર પણ સ્વીકારી, ધર્મભ્રષ્ટ થાય છે. પ૬–૭. इती तेरहपंथी नाटकै द्वितीय खडे तेडियो नूतियो दोष भोग नाम्ने सप्टय प्रकर्ण समाप्तम् :અતિથિ આહાર ભક્ષણ પ્રકરણ સમાપ્ત: अथ तेरहपंथी आधा कर्मी आहार भोगे ते वर्णन | તારા | દેહરા. 'पंथी-पूछ पूछ के लेवता, आहार पाणीमें दोप । दोष दोष दियो श्रावगां, म्हानै दोष नहि कोय ॥१॥ || હોઢા ! દોહરા. उत्तर-पंथी अर्थे श्रावगा, भोजन करै तयार । पंथी पूछ :तव कहै, बहानां लेई हजार ॥१॥ कई पितर पूज्यो कहें, कई पावडो प्यार । जद पंथी लेई खावता, ओ आधाकर्मी अहार ॥२॥ તેરાપંથી સાધુઓને કેઈપણ પ્રકારનું ભજન વહેરવામાં કિંઈ પણ રીતે દેષ લાગતું નથી, કારણ કે તેઓ તે પૂછી પૂછીને આહાર વહેરે છે. એ બચાવ કેટલાક તેરાપંથીઓ જૂ કરે છે, એ બચાવને ઉત્તર એ છે, કે તેરાપંથી ગૃહસ્થ સાધુઓ માટેજ આહાર તૈયાર કરે છે અને જે કે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ :૧૭૦: આહાર બનાવવાનું કારણ પૂછે છે, તે તેઓ કહે છે, કે અમે સગાવહાલાંઆને જમવા નાતર્યા હતા, તેા કાઇ કહે છે, કે અમે પિતૃઓની પૂજા કરી, તે માટે મિષ્ઠાન્ન બનાવ્યું હતું; આ આહાર તેરાપંથીસાધુઓ આરોગે છે, એ આધાકમાં આહાર છે. ૧–૨. ધાન ! दारको નિમાયા एक जनेके कारण, लगे सेर भर पात्रेदिन त्यारी करै, मन भरके अनुमान | ३|| पंथी हंस वतरावता, वंदना तुरत सिकार । दोड दोड कै जावता, जहां मिले मिठाई माल ॥४॥ सीरा दालको त्यार है, हुई वडाकी देरी 1 वडा खातिर पंथियो, फिरै फकीर जिम फेरी ॥५॥ कईयक ऊभा रह करी, त्यार कराय ले जाय । इन रीतिसे पंथिया आधकर्मी आजतो बहरो मती, काल पंथी साघू ૐ નહીં, જે ચોત ये તેરાપંથીસાધુએ ગૃહસ્થા તરફથી આમત્રણ મળતા, તેના હસીહસીને સ્વીકાર કરે છે; અને જ્યાં માલ મિઠાઇ મળે, ત્યાં સૌથી પહેલાં દોડતા દોડતા પહેાંચી જાય છે! યજમાનને ત્યાં શીરાપુરી તૈયાર હાય અને વડાં થવાને વાર હાય, તેા આ બિચારા સાધુએ તેટલુજ વહેારીને ચાલવા માંડતા નથી, પણ વડાંને માટે કીરાની માફક ફેરી ફ્રી, વખત પૂરા કરે છે; અને વડા થયા પછી, તે વહારીનેજ પાછા જાય છે. કેટલાક તા માથે ઉભા રહીને પણ મનગમતી રસેાઈ તૈયાર કરાવીને વહારે છે. આ રીતે આહાર વહેારનારા; તે સાધુ નથી, પણ જમાવા આવેલે सीरो | ચીત્તે ॥૭॥ વહેારવા માટે પરાણા, ભાઇ. કે ભાઈબંધ છે. ૩-૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com " खाय "દા Page #180 -------------------------------------------------------------------------- ________________ :१७१ गरीब ग्रहस्थ वंदनां करै, तिका सिकार नाह पंथी माल मिलै ‘नहीं, ते घर जावै नाह ॥८॥ कैयक कठिन स्वभावसें, धन संम्पतरो सुख । पंथी माल घाल नहीं, तिणसों मोडै मुख ॥९॥ पंथी पुहु'चावण ग्रहस्थी, ग्राम ग्राम रहै साथ । आहारादिक निपजायकै, वहरावै हाथों हाथ ॥१०॥ पंथीआणों सुन करी, साहमा लावण जाय । रोटा दाल त्यारी करी, तुरत देत वहराय ॥११॥ पंथी विन तू आज कर, कसवै रोटा दाल । जद निदेषण मानस्यां, वहिरायो अहार ॥१२॥ वादोवाद कर घालता, कस वै रोटा दाल । मान बडोई वास्तै, चालै चाल कुचाल ॥१३॥ ગરીબ, તેરાપંથી સાધુઓને વહારવા બોલાવે છે, પણ ત્યાં તેરાપંથી સાધુઓ જતા નથી, કારણ કે ત્યાં માલમિષ્ઠાન્ન મળતાં નથી. જે શ્રીમંત કૃપણ હોય અને રેજ મિષ્ઠાનો ન બનાવતા હોય, ત્યાં પણ આ સાધુઓ વહોરવા જતા નથી. વળી તેરાપંથી સાધુઓ વિહાર કરે છે, ત્યારે ગૃહસ્થ સાથે જાય છે અને રસ્તામાં આહાર તૈયાર કરીને, તેમને વહેરાવે છે. તેરાપંથી સાધુઓ આવે છે, એમ સાંભળી ગૃહસ્થ રસોઈ તૈયાર કરી, તે સાથે લઈ, સાધુઓને લેવા જાય. છે અને તેમને આહાર વહેરાવે છે. આ રીતે સાધુઓને વહેારાવવામાં ગૃહસ્થ મેટાઈ માને છે, પરસ્પર હરિફાઈ કરે છે અને તેવું भान भेजा , नरीतिथी. अन्य रीते ते छ. ८-१३. श्रीनैमनाथ जगवानके, भक्त श्रीकृश्न गोपाल । साथ साथ फिरिया नहीं, कियां न रोटा दाल ॥१४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ :१७२ भगवतश्री महावीरके, भक्त घणां महिपाल साथ साथ फिरिया नहीं, किया न रोटा दाल ॥१५॥ શ્રી નેમિનાથ ભગવાનના, ગૌપાલક શ્રીકૃષ્ણ મોટા ભક્ત હતા. પણ તેઓ સુદ્ધાં એમની સાથે સાથે ફર્યા ન હતા કે એમને માર્ગમાં આહાર કરી વહેરાવ્યો ન હતો! ૧૪-૧૫. पंथी साथै गृहस्थी, ग्राम ग्राम रहै लार । रोटा दाल त्यारी करी, पंथी देत आहार ॥१६॥ इण विधि विहार करावतां, खानपान प्रतिलाभ । कठिणपणो मुखसें कहै, सुद्ध बतावै साध ॥१७॥ जनशास्त्र वह देखियो, देखी न ऐसी रीत । यंथी माहि देखि या, जैन शास्त्र विपरीत ॥१८॥ पंथी चाल नहीं जैनकी, होय तो सूत्र दिखाय । ग्रहस्थ ओर मुनिराजको, एसो कल्प है नाह ॥१९॥ તેરાપંથી ગૃહસ્થા સાથે રહી સાધુઓને વિહાર કરાવે છે અને તેમને ખાનપાન બધું જ આપે છે, છતાં તેઓ કહે છે, કે અમારા પંથનું સાધુપણું એ તે મહા દોહીલી (અતિ મુશ્કેલ) ચીજ છે. તેરા પંથી સાધુઓની આ રીતભાત જૈનશાસ્ત્રથી વિપરીત છે, આવી રીતે સાધુઓને સાથે રહી અન તૈયાર કરી વહેરાવવું કે સામા જઈને વહરાવવું,એ શાસ્ત્રમાં ઈષ્ટ કહ્યું નથી, અનેતે કૃત્ય સાધુ અને ગૃહસ્થ બંનેને કલ્પતું નથી, છતાં જે એવા વર્તનને શાસ્ત્રમાં ઉલ્લેખ હોય, તો તે બતાવવા માટે તેરાપંથીઓને પડકાર છે. ૧૬-૧૯. इनको भेद वर्णन करूं, श्रोता सुनो चितलाय । देखी जैसी भाखसू, कानां सुनिज नाहि ॥२०॥ चार घरांकी टायरी, जहां मिले नहीं अहार । आधाकर्मी भोग कर, करता है विहार IR१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ :103: आधाकर्म पुनः बर्णउं, पंथी तणो विरतंतः । जें विधि पंथी खावता, ते विधि मुनी कहंत ॥२२॥ माल ग्रहणके वास्ते, मोटकी जाल बिछाय । पोते आप न्यारी रहै, परकुं देत मुडाय ||२३|| एक ग्राम नहीं मोटकी, मोटकी ग्रामो ग्राम । मालखवावन मोटकी लेत भावना नांम ॥ २४ ॥ वैरागण वाई हुवै, तिणरो माल एसी विधि खाय । नाम लेत महोछवकरां, धरै मोटक्यां मांहिं ॥ २५ ॥ नर सलवंक ओर तिर्जुरी, वांकी वंक वंगाल | अजब वकवाई मोटकी, ज्यामें जमांगिएगीमाल ||२६|| मोटकी कर कर घालती, भोजन विविध प्रकार । खाय खाय राजी. हुवै आधाकर्मी अहार ||२७|| જ્યાં માત્ર ચારપાંચ ઘાનીજ વસ્તી છે, તેવા ગામામાં તેરાપંથી આહાર મેળવવા કેવી યુક્તિઓ રચે છે, તે હવે હું વર્ણવું છું. સાધુએ માલ મિઠાઇ મેળવવા માટે, મેટકી (ભકતાની)ની જાળ બીછાવે છે. આ ભકત સ્ત્રીઓ ભાવનાને નામે ઉત્તમ રસાઈ બનાવીને, તે તેરાપંથી સાધુઓને વહેારાવે छे. ने स्त्रीओ। वैरागयु (हीक्षा सेवा तैयार धनुं ते) थाय छे, તેની પાસે આ સાધુએ મહાત્સવ કરાવે છે. આ વૈરાગણે સાધુઓને માટેજ વિવિધ પ્રકારના આહાર મનાવે છે; અને ते साधुमने वहोरावे छे. २०-२७. वर्फ मलाई के वडा, ठंडाई उश्नो काल | सीत सियाले रोकबा, ताती चायत यार ||२८|| सीरो स्वादि दालको, भैदाको कोण खाय । केसरवर्णी खीचडी, मेवों मुक्ता माहि ॥ २९ ॥ मेथी मुठरी दालका, लाडु हृदगां सुबाय । मेवो छोल्यो सांतरों, करी तयारी आज ॥३०॥ Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ 1७४ फेंणी खजला पुरखुरा, घेवर बालीदार । मोदकिया मीठा लगै, खावै कोन कसार ॥३१॥ धारे तिलकी रेवडी, तिलीरी मनुहार । ओला लडू कंदका, मखाना दानेदार ॥३१॥ पिस्तान कुल बदामकी, वर्फ बदामी पाक । आम पापड ओर कोकनी, लगडा जभीरी फांक ॥३३॥ मीठा पूडा चीलूडा, ताते तवे बनाय । पंथी खावां वृत नीपजै, म्हाखायां एहलोजाय ॥३४॥ वढिया मीठा आमको, अमरस कर्यो तयार । झिनवा भात रधावियो, हरे मूगाकी दाल ॥३५॥ फुलका पोवालवझवा, खीर खांड घृत त्यार । मोवण दीनो भाकलो, वालुची नखरेदार ॥३६॥ लापी खाव खांडकी, गुडलापी कुंन खाय । मंगोडी मचका करे, मुखडे केरे मांहि ॥३७॥ को जी कचोरी दालीया, भुजीया कोचर कास । खाजा दोवडा खीचीया, पापड तल्या पचास ॥३८॥ दुध मलाइ दहिंतणी, तों डांला अंतराय । टावरिया रुस्या फिरै, देस्या साध वहिरोय ॥३९॥ मीठो खाटो अनारको, मांहि मीश्री दी चिलकाय । हिंगासट संचल घणां, चूरणियां :भर जाय ॥४०॥ दाख रायतो वूदिया, चणां साग कढी । मोगर मुक्तो माटको, जलेवी तइ चढी ॥४१॥ इत्यादि विविध प्रकारका, भोजन कर्या तयार । यथा योग्य लगाय कर, अब भावै भावनां नार ॥४२॥ મલાઈના વડા, ઠંડા પીણુ, શિયાળાની શરદી રેવા ગરમાગરમ રસે, સ્વાદીષ્ટ ડાળનો શીરો, મેવા, મસાલે નાખેલી કેસરવર્ણ ખીચી, મેથી, લાડવા, ઢેબરાં છોલેલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ મે સુતરફેણ, ખાજા, ઘુઘરા, નળીદાર ઘેવર, મીઠાં મેંદક, તલપાપડી, દાણાદાર દરાખવાળા લાડુ, બદામપિસ્તાની પુરી, બદામી હલ, પાપડ, અથાણું, કોકણું કેળાં, ભીરીફળ, માલપુડા, ઝીણા ચોખાને ભાત, લીલા ચણાની મસાલેદાર ડાળ, ફુલકા, પુડા, ખાંડની ખુબ મેણુ નાંખેલી વાલુચી (એક મિષ્ટાન્ન) ખાંડની ખીર, કચેરી, સેકેલા ડાળીઆ, તળેલા પાપડ, ખા, દુધ, મલાઈ, દહીં, ખાટામિઠા અનારફળની ખાંડ નાંખેલી ચીરીઓ, ચણા, શાક, કઢી, રાયતાં, જલેબી, મેગરીની ચટણ, આવાં આવાં પકવાને વેરાગણે અને રાગી સ્ત્રીઓ તેરાપંથી સાધુઓ માટેજ તૈયાર કરે છે. બીચારા ઘરના છોકરાને પણ તેઓ તેમાંથી કાંઈ ચાખવા દેતા નથી, આથી તેઓ મિષ્ટાનેને તાતા, રડતા ખીજાતા, આમતેમ ફર્યા કરે છે. આવાં આવાં પકવાને તૈયાર કરી, વૈરાગણે સાધુઓને વહેરાવે છે, અને સાધુઓના મુખડાનાં સળવળીયા કરતી મૂડી (જીભ)ને શાંત કરે છે! જ્યાં આવા માલમલિદાની છાકમછળ ઉડે છે, ત્યાં બિચારા કંસારને અને મેંદાને તે ભાવજ કેણ પૂછે, અને ખાંડની ખીર છેડીને ગોળની ખીર પણ કેણ ખાય? ખરેખર આ બધું જૈનશાસન અને જૈનધર્મથી ઉલટું છે. આ રીતના મીઠાં મધુરાં ભેજન તૈયાર કરીને, સ્ત્રીઓ મનમાં તેરાપંથી સાધુઓની ભાવના ભાવતી બેસી રહે છે. સાધુઓ ત્યાં જાય છે, અને આ આહાર વહેરે છે. વળી આ જડ અન્ન પચાવવ, હિંગાષ્ટક ચૂર્ણ, સંચળાદિ ચૂર્ણ વગેરે પાચક દવાઓ પણ તેઓ વહોરી જાય છે! ૨૮-૪૨. इति तेरहपंथी नाटके द्वितियखंडे आधाकर्मी आहार नाम्ने सप्तम प्रकर्ण समाप्तम्.॥ આધાકમી આહાર પ્રકરણ સમાસઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ अथ तेरहपंथी नाटके थापना दाष वर्णनम् ॥ તેરાપથ થાપના દેષ વર્ણન: (૨) भोजन त्यार करी थापना, यथा योग्य लगबाय । મીતરસે વાર ઘર, વાહિર મીર નાચ nશા . उचेसे नीचो धरे, करै उचसे नीच । वखत वहरावण थापना, ग्रहस्थ कर आंगुंच ॥२॥ पूर्वाक्त भोजन चरचरा, विजन घृतसे तर । मेला करने एकठा, पंखा साल दे भर ॥३॥ તેરાપંથી શ્રાવકે ભોજન બનાવે છે અને તે પછી તેમાંના પદાર્થો ઘી વગેરેથી તર બનાવીને, સાધુઓને માટે જુદા કાઢી મૂકે છે. આ પદાર્થો ઘરમાં અથવા ઘરની બહાર ગમે ત્યાં, રાખી મુકે છે અને ત્યાંથી તેરાપંથી સાધુએ આવીને વહારી જાય છે. આ રીતે સાધુને માટે પદાર્થો રાખી મૂકવા અને તે પદાર્થો સાધુએ આવીને વહેરવા, એ સ્થાપનાદિષા છે છતાં તેરાપંથી સાધુઓ એ રીતે ભેજન વહેરે છે; આથી તેઓ સ્થાપનાદેષના ભાગી બને છે. ૧-૨-૩. इति तेरहपंथी नाटके द्वितिय खंडे पंथी थापना वस्तु ग्रहण नाम्नै अष्टम प्रकर्ण, समाप्तम्। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ :૧૭૭: ॥ આવામાં આદાની રીતી. જેન ॥ (૮) :આવાકમી આહાર રીતિ વર્ણન: ढाल-जिंदवाकी चालमें રાગ-જિદવાની ચાલ. मेरे मन वस रह्यो पंथीडो, पंथीडारे मेरी जान मेरे मन बस રઘો પથીડો, ટેજ, भावना भाऊ भावसेरे, भला भावसैरे, करि करि भोजन सार । खडी अडीकु' आंगनेरे, खोलीने घरद्वार, मेरें मन बस रह्यो ॥१॥ તેરાપંથી સ્ત્રીએ રસાઇ તૈયાર કરી, સાધુની ભાવના ભાવતી બેસી રહે છે, ત્યારે તેઓના મનમાં એવા વિચાર ચાલી રહેલા હાય છે, કે હે તેરાપંથી સાધુ ! મારા મનમાં તુજ વસી રહ્યા છે; હે તેરાપંથી સાધુ ! તું મારા પ્રાણ છે! હે તેરાપંથી સાધુ! ખરેખર, તુજ મારા મનમાં વસી રહ્યો છે. હૈ તેરાપંથી સાધુ! હું મારા અંતરથી તારી ભાવના ભાવી રહી છુ, અને મે તારે માટે વિવિધ પ્રકારની રસાઇ પણ મનાવી રાખી છે. હું આંગણામાં અડીજડીને તારી વાટ જોતી ઉભી રહી છું. મારા ઘરની ઓરડી (રસાઇઘર)ના દ્વાર મેં તારે કાજે ખુલ્લા મૂકી દીધા છે. હા ! મારા મનમાં તુજ વસી રહ્યો છે. ૧. एक पग घरमें धरुरे, एक पग घरके मांय, मनडो वस नहिरे માદા । कटन जापडे अणगार, मेरे मन વલ રો ॥ ૨ ॥ તારી તાલાવેલીમાં મારૂં મન વસ રહેતું નથી, તારી વાટ જોતી હું ઘડીમાં ઘરમાં જાઉં છું, તે ઘડીમાં બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ આવું છું. આમ મારે એક પગ ઘરમાં છે, તે એક પગ ઘરની બહાર છે; અને તું ક્યારે આવે છે અને અણગાર કયારે કપાય છે, તેની જ હું યાદ કરી રહી છું. ખરેખર! મારા મનમાં તુંજ વસી રહ્યો છે ! ૨. पोल रसोइ खोलीयारे, भला बारी खोली घरद्वार । कदंकी अडीकू चोकमेंरे, खडी खडी गइ हार, मेरे मन વતઃ II મેં રાઈના પાત્રો ખુલ્લા મૂકી દીધા છે, અને ઘરના બારી-બારણા પણ ખુલ્લાં મૂકી દીધા છે. હું કયારથી તારી રાહ જોતી ચેકમાં અડીજડીને ઉભી છું અને ઉભી ઉભી થાકી ગઈ છું. ૩. तेडियो तुतं भेजी करीरे, भला जोय कहा समाचार । अमुकी भावै भावनांजी, अभी घर केरे बहार, मेरे मन० ॥४॥ આટલું કરવા છતાં તેરાપંથી સાધુઓ વહોરવા નથી આવતા, ત્યારે તેરાપંથી સ્ત્રીઓ તેમને તેડવા માણસ મોકલે છે અને તેના દ્વારા સમાચાર કહેવડાવે છે, કે અમુક ઘરની બાઈ, ઘરની બહાર ઉભી ઉભી, તમારી ભાવના ભાવી રહી છે; માટે હે સાધુરાજ! તમે જલદી પધારો. ૪, भावना नाम सुनी करीरे. भला सुभट सजे जिम शस्त्र । अंग पणाती मारतोरे, लीने झोलीनै पात्र, मेरे मन० ॥६॥ रेलतणी पर. चालतारे, भला ष्टेशन पर थक जाय, पंथी एसी चालसैरे, भावनाके घर आय मेरे मन० ॥॥ જેમ રણહાક સાંભળી સુભટ શર સજે છે, તેમ ભાવના નામ સાંભળીને તેરાપંથી સાધુઓ, ઝોળી અને પાત્ર લઈને, તૈયાર થઈ જાય છે. આગગાડી જેમ અપૂર્વ વેગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ દોસ્તી આવીને સ્ટેશને થંભી જાય છે, તે અપાટાથી દોડતા તેરાપ ંથી સાધુઓ, ભાવના त्यां यहांथी लय छे, ५-६. भावनाको घर आवीयोरे, भला ठमक ठमक पगमेल | चोर तणी पर चालतोरे करतों भावना भेल मेरो मन० ॥७॥ તેરાપંથી સાધુ ઢમક ઢમક ચાલ ચાલતા, ભાવના ભવાતી હૈાય ત્યાં, આવી પહોંચે છે; અને ચારની માફ્ક ધીમે પગલે ઘરમાં દાખલ થાય છે. ॥ दोहा ॥ • : होश : किन रीतीसे लोक किन रीति पँथी ग्रहे, ए, निपजावै बारमो वृत । से सुनजो वृतंत ॥१॥ આ તેરાપથી સાધુએ; શ્રાવકા પાસે કેવી રીતે બારમું વ્રત પળાવે છે અને કેવી રીતે અન્ન ગ્રહણ કરે છે; તેનુ वृतांत हुं हवे हु छु, ते सांलणे. १. પ્રમાણે ખુબ ભવાતી હોય, प्रथम सरस भोजन ग्रह, कस्यो कस्यो सब त्यार । भर भर पात्र पुगावतां, जिम चल्लानीको माल ॥२॥ पापड सीरो कर पटी, निरस भोजके माह । लूखो मुहुडो करननै, पंथी झोली भराय ॥३॥ विजन खाटोसुपारियां, सघलो ही वहरंत । लारे तो छोडे नहीं मुखसै नां कहंत ॥४॥ खूम खूम पात्रा भरै, बाकी नहीं छोडंत । गऊ गोचरी नाम ल, गधाचरी करंत 11911 આ સાધુએ આ રીતે નિમ ંત્રણથી ભાજન લેવા જાય . છે, ત્યાં સૌથી પહેલાં સારામાં સારા માલ ઉઠાવે છે! ત્યાર Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૪ પછી બીજી ચીજો ઉપાડે છે અને પિતાનું પાત્ર છલાછલ– ભરચક ભરી નાંખે છે. મેઢેથી “બસ બસ; ઘણું થયું; અમને તે કેટલું ખાવાનું જોઈએ? આવા વિનય વચન બોલતા જાય છે અને મીઠા મધૂરાં પકવાન્નોથી, પાત્રો ઠાંસી ઠાંસીને ભરતાજ જાય છે. આ સાધુઓ પોતે આહાર લેવા જાય છે, તેને ચરી (ગાયની પેઠે ચરી ચરી ખાવું તે અર્થાત અલ્પાહાર લેવા જઈએ છીએ.” એમ કહે છે, પણ ખરેખરી રીતે તે તેઓ બેચરીને બદલે ગદ્ધાચરીજ લઈ આવે છે ! ૨-૫. टावा उडी कै मालन, पंथी माल ले जाय । वरतण तो खाडी पडया, टवर उवासी खाय ॥६॥ આ સાધુઓ જેટલાં મિષ્ટાને બનાવાયા હોય તે બધાજ ઉઠાવી જાય છે, એટલે વાસણે ખાલી પડે છે અને બિચારા છોકરાઓને પણ વાસી રહેલું અન્ન ખાઈને પેટ ભરવું પડે છે! ૬. ब्राह्मण तो नूतो कहें, वंगाल निमंत्रण बोल । पंथी केरी भावनां, ए तीनो सम तोल । भट्टारक भबरो कहै, यती खमासण बोल । पंथी केरी भावनां, ए तीनो सम तोल ॥८॥ બ્રાહ્મણે જેને નેતરું કહે છે, અન્ય કે જેને નિમંત્રણ કહે છે, અને તેરાપંથી સાધુઓ જેને ભાવના કહે છે, આ ત્રણે વસ્તુઓ એકજ સરખી હોઈ, તે એક પ્રકારનું ચેખું ભજન માટેનું નિમંત્રણજ છે. –૮. जिर्ण भाइ भावना किनहीं कहो न जाय । वीर प्रभु आया नहीं, मनका. मनोरथ थाय ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ जिर्ण जैसी भावनां. भावो मनके माहं । एतो कहीए भावनां, ओर भावनां नांह ॥१०॥ શ્રી. છરણ શેઠે, ભગવાન પિતાને ત્યાં વિહરવા આવે, એવી ભાવના ભાવી હતી. પણ તેણે એ બાબતને શબ્દ કે સંકેતથી, કેઈન આગળ ઉચ્ચાર સરખે પણ કર્યો નહતો. એજ સાચી ભાવના છે. બીજી ભાવનાઓ, એ કોઈપણ રીતે ભાવના નથી જ. ૯-૧૦ आधाकर्मी अहार ले, तेडियो नूतियो जाय । थापनां भावनांको नहीं, होय तो सूत्र दिखाय ॥११॥ કે અગાઉથી બેલાવે ત્યાં, નોતરૂં આપે ત્યાં, કે જ્યાં ઉપર જણાવ્યા પ્રમાણે થાપના થતી હોય કે ભાવના થતી હોય ત્યાં આહાર લેવા જવું, એ આધાકમી આહારહેઈ, તે આહાર લેવાને કઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખ હેાય, તે તે બતાવવાનું મારું તેરાપંથીઓને આવાહન છે. ૧૧. करता जाय कुरीतकू, पुछत ही नट जाय । पंथी माया केलवै, झूटकी सांच दिखाय ॥१२॥ पंथी ठगता लोकनै, लेई लेईनें खाय । में क्यों इनकू प्रगटया, म्हारो काइ जाय ॥१३॥ श्रीजिनवल्लभसूरिजी, संघ पट्टकके चैत्यवासी प्रगट किया, इणमें दोषण नांह ॥१४॥ झातासूत्रमें देखल्यो, धर्मरुचीका शिष्य । नागश्री प्रगट करी, चोहट्टामें प्रत्यक्ष ॥१५॥ આમ તેરાપંથી સાધુઓ કુરીતિઓ પ્રમાણે વર્તન કરે છે, અનલેભથી છેટી રીતભાતને સાચી ઠરાવવા, ખોટા પ્રયત્નો કરે છે અને જે કંઈ જરાક પૂછે કે તમારે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર વર્તન શું સાધુત્વને અનુકુળ છે, તે તરતજ તેમનો મિજાજ ખસી જાય છે. આમ તેરાપંથી સાધુઓ લોકોને ઠગે છે, અને તેમની પાસે, જેન રીતથી પ્રતિકૂળ માર્ગે આહાર લઈને, તે ખાય છે. મેં અહીં તેમને જેન સમાજ આગળ ઉઘાડા પાડ્યા છે, પણ એ કાર્ય, મેં જૈનત્વની સેવા અર્થે કરેલું હોઈ તેને મને દેષ લાગતો નથી. જેમ જિનવલ્લભસૂરીએ, સંઘપટ્ટક નામે ગ્રંથમાં, ચૈત્યવાસી સાધુઓને, સમાજ સામે ઉઘાડા પાડ્યા હતા અને જેમ જ્ઞાતાસૂત્રમાં ધર્મરૂચીને શિષ્ય, બજાર વચ્ચે, નાગશ્રીએ કડવી તુંબડી વહોરાવીને મુનિહત્યા કરી હતી, તે વર્તન ઉઘાડું પાડયું હતું, તેમ મેં પણ અહીં તેરાપંથી સાધુઓના જેનસૂત્ર વિરોધી આચારવિચાર ઉઘાડા પાડયા છે. ૧૫. इती तेरहपंथी नाटके द्वितीय खडे थापनां भावनां नाम्ने नवम प्रकर्ण समाप्तम् । પ્રકરણ નવમું સમાસઃ अथ तेरहपंगै उचिष्ट भ.जन करे अर्थात ग्रहस्थको झुठो खावे ते वर्णन તેરાપંથીઓ ઉચ્છિષ્ટ ખાય છે, તેનું વર્ણન. (૨૦) |_ | - દેહરા. लोटो गिलास चढायकै, श्रावक पानी पीवत । वोही दुबावै मांडमें, तिणसें भोजन करत ॥१॥ झूठा पानी लै करी, निपजावै अहार । થી તો મને કહ્યું, છે મલિંગ ચાર્જ રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ :૧૮૩: તેરાપંથી શ્રાવક લેાટા કે ગ્લાસ વડે પાણી પીએ છે અને તેજ લેટા કે ગ્લાસ ક્રીથી માટલામાં ડુબાવે છે, એ રીતે એ પાણી એઠું (અજી) થાય છે. પછી એજ એઠું પાણી લઇ, તેમાંથી તેરાપંથી શ્રાવકા રસેાઈ બનાવે છે. એ એંઠી રસાઇ, તેરાપંથી સાધુઓ વહારે છે અને એ રસાઈથી હૃષ્ટપુષ્ટ થઈ, તે હાથીના ચાલ ચાલતા ક્રે છે. ૧–૨. मुसलमान सुबरातने, झूठो पाणी नहि खाय । जल बरतण सुद्ध भोगवै, अपनो पीर जीमांय ॥३॥ पंथी पीर वाजो तुझे, तो तें जूठो खावो कम । झूठों खावो छोड द्यो, देखो मुसलमानको नैम ॥४॥ जैनशास्त्रमें वर्जियो, पंथीं पंथीं नहीं માનત । प्रीतउदै सुनि कहत है, पंथी जुठो खावंत ॥५॥ મુસલમાના આર્ય નથી, તે છતાં તેએ તેમના સુએરાતના તહેવારને દિવસે, એઠુ પાણી પીતા નથી. અને જ્યારે પેાતાના પીર જમાડે છે, ત્યારે પાણી અને વાસણ અને નવા અને શુદ્ધ લઇને વાપરે છે. હે તેરાપંથીઓ! તને મુસલમાન કામની રીતભાત જોઈને, તે પ્રમાણે એઠું ખાવાનુ તેા તજી દો. જૈનશાસ્ત્રમાં એઠું ખાવાનુ ત્યાગવા કહ્યું છે, પણ તેરાપથી સાધુઓ, તે વચનને માનતા નથી અને પ્રીતઉદ્દેમુનિ કહે છે, કે તેએ એન્ડ્રુ અજી પણ. ખાય છે. ૩-૫. इति तेरहपंथी नाटके द्वितिय खंडे उच्छिष्ट भोजन नाम्ने दशम प्रकर्ण समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ १८४ः अथ तेरहपंथी जीमणवार में इस रीतीसे बहरें खावें À 2017. (११) ॥ दोहा ॥ : दोहरा : अठाइनें उजमणो. देशोटनने वडार । गोरोद्योत ओर खर्चमें, इत्यादि जींमणवार ॥१॥ जे विधि पंथी खावता, ते विधि करु प्रचार | श्रोताजनके सामनें, पंथी जीमणवार ॥२॥ तेरापंथी श्राव; मठ्ठा, उभ्भएगा, देशाटन प्रसंग, ગારાઘાત, ઇત્યાદિ પ્રસંગે મેાટા જમણવાર કરે છે. એ જમગુવાર માટે બનાવેલા આહાર, તેરાપ ંથી જે રીતે વહેારે છે અને ખાય છે; તે રીતિના હવે હું વાંચકાની આગળ પ્રકાશ કરૂ છું. ૧–૨. माने माड । जिमण अठाई उजमणो, नूतो दशोटन ओर व्याहमें, ते जीमण दीनो छाड ॥३॥ लिखे विना तू खावतो, इत्यादि जीमण क्यों छोडया धोत ओर वृम्हपुरी, एतो पाने मांह । नांहि मडाय ||४|| नूतो पाने मांडता, क्यो नहीं लेत अहार । उदेशिक तू भोगतो, अब क्यो करै विचार ॥५॥ नूतो पानें मांडिया, पंथी छोडे जिमनवार । पांनां लेखमें दोष है, तो पांनां पुस्तक डार ॥६॥ અઠાઈ, ઉજમણું, નાતરૂ દઇને વહેારવા એલાવવુ, દેશાટન પ્રસંગ અને વિવાંહુ લાજન; એ બધા જમણવારના આહારને ત્યાગવાનુ જૈનશાસ્ત્રામાં કહ્યું છે. આ આહાર લેવાનું Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શાસ્ત્રોમાં લખ્યું નથી. તે છતાં આવું ભેજન હે તેરાપંથી સાધુઓ! તમે વહોરે છે, તો પછી તમે બારમું અને બ્રહાજનના જમણો પણ શા માટે જમતા નથી? તમે ઉદ્દેશિક આહાર તો ભેગો જ છોતે પછી જમણવારની ન્યાતમાંજ જઈને જમવા પણ કેમ બેસી જતા નથી ? એમાં તમને શે વિચાર કરવાને હેાય? જે પુસ્તકમાં કે પાનામાં આવે આહાર લેવાને નિષેધ હોય, તો એ પાના અને પુસ્તકને જ ફેંકી દે; એટલે હિસાબ પ! ૩-૬. પોલી ઘર , તથા ના માં | पंथी तुरत आई करी, सीघ्र वहर ले जाय ॥७॥ जीमणवार इम जीमतां; करता है अफड । भोला लोक समझ नहीं, पंथी तणो पाखंड ॥८॥ ઉપર જણાવેલા જમણવારમાં થતા ભેજન, તેરાપંથી સાધુઓ ખુલ્લંખુલ્લા જમતા નથી, પણ આડકતરી રીતે તેજ રાક તેઓ ખાય છે. આવા જમણવાર માટે કરેલા મિષ્ટાન્ન, તેરાપંથી ગૃહસ્થ, પાડેશીને ઘરમાં અથવા તે ઘર બહાર ઓસરી કે શેરીમાં લઈ જાય છે, અને ત્યાંથી આવીને તેરાપંથી સાધુઓ, એ આહાર વહેરી લઈ જાય છે. આ રીતે તેરાપંથી સાધુએ કપટથી આ આહાર ખાય છે, પણ ભેળા લેકે તેરાપંથી સાધુઓના આ પાખંડને ઓળખી શક્તા નથી. ૮. जीमणवारको बर्जियो, मुनिवरने भगवंत । पंथी लै कर खावता, प्रीतः उदैय कहंत ॥९॥ ભગવંતે જમણવારના આહારને વર્જવાને કહ્યા છે, છતાં પ્રીતઉદયમુનિ કહે છે કે એજ આહાર તેરાપંથી સાધુઓ વહોરી લાવીને તેનું ભક્ષણ કરે છે. ક. इति तेरहपंथी नाटके द्वितिय खंडे जीमणवारमें वहरण नाम्ने एकादश प्रकर्ण समाप्तम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ १८९ अथ तेरहपंथी किवाडियो खालके तथा ग्रहस्थसे खुलवायके आहारादिक बहरेते वर्णनम. (१२) ।। दोहा । हास. किबाड खोलके लैवणों, वर्जी सघली वस्तु । दशवकालिक कहत है, मुनिवरने यथास्तू ॥१॥ वृद्धि द्वारके वृद्ध हैं, लघु के लघु किवाड । लघु वृद्ध अंतर नहीं, ओ किवाड मांहि वखाण ॥२॥ पंथी लेत किवाडियो, रजोहर्ण प्रमाण । दोय हाथ ऊपर सही, खोले ओट खुलाण ॥३॥ દશવૈકાલિક સૂત્ર મુનિ મહારાજને માટે એવું ફરમાન કરે છે, કે બારણું ખોલીને કોઈપણ વસ્તુ લેવી, એ જેનસાધુઓને કલ્પ નહિ. આ બાબતમાં એ બચાવ પણ કોઈ કરી શકે નહિ, કે અમુક બારણ નાના છે, માટે તે ઘાડીને આહાર લેવામાં દોષ નથી; રજોહરણના જેટલી લંબાઈ પહોબાઈના કરતા બે હાથ વધુ માપના બારણું ખોલીને તેવા સ્થળેથી તેરાપંથી સાધુએ આહાર વહારે છે. ૧-૨-૩. पंथी खोले हाथसे, तथा ग्रहस्थसें खुलवाय । घृतादिक इणमें रहे, पंथीं तुरत वहिराय ॥४॥ दशवैकालिक सूत्रमें, पलग पंख अनुचार । वृद्ध वृद्ध तो छोड द्यो, लघु लघु करो विहार ॥५॥ पंथी मत अनुसार ते, वृद्ध कि वाड वे काम । लघु मचली ओर खाटली, इण पर करो आराम ॥६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ वृद्ध पंखा तो लोड चो, लघु पंखा तुम लेख । उनकाल तो वायरो, मारो रेखमें मेख ॥७॥ वृद्ध किवाड ते छोडियो, लघुमे मान्यो दोष । चारपाई पंथी लघु, इनमें कांई दोष ॥८॥ जद कहै माहरा गुरु तणी, में चाल रह्या मर्याद । जयादह तो जांणां नहीं, करां नहीं बकवाद ॥९॥ આવા બારણાઓ તેરાપથી સાધુઓ પિતે ખેલે છે, તેજ પ્રમાણે ગૃહસ્થોને કહી, તેમની પાસે પણ બારણું ખેલાવે છે. ભંડારીઆ વગેરેના આવા બારણું ખોલીને, તેરાપંથી સાધુ ઓ તે માં થી ઘી વગેરે વહોરે છે. દશવૈકાલિક સૂત્રમાં જૈન સાધુઓને માટે જે મ દ્વા૨ ખોલીને આહાર વહારે એને આણુચાર કહ્યો છે. તેજ પ્રમાણે પલંગ અને પંખા વાપરવા એને પણ આJચાર કહ્યો છે. તેરાપંથી સાધુઓમાંના કેટલાક એવી દલિલ કરે છે, કે શાત્રે તે મોટા દ્વાર ખેલવાની મનાઈ કરી છે; નાના દ્વાર ખેલવા માટે હરકત નથી જે આ દલિલ માન્ય રાખીએ, તે પછી તેરાપંથી સાધુઓ નાના પલંગ અને નાના માચડા ઉપર આરામ કરે અને ઉનાળામાં ગરમીથી બચવા નાના નાના પંખા પણ વાપરે, એમાં શું ખોટું છે? આવા કથનના જવાબમાં તેરાપંથી સાધુઓ પિતાને મિજાજ ગુમાવી દે છે અને કહે છે, કે હું તે મારા ગુરૂના કહ્યા પ્રમાણે વર્તુ છું. આમ તેઓ બિચારા શાસ્ત્રનું કાંઈ વધુ ઓછું જાણતા નથી અને છેટે બકવાદ કરે છે. ૪–૯ गुरु नांकहो हुवै, तो चेला केम कराय । गुरु कृप मांहीं पडै, तो चेला केम पडाय ॥१०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮. હે તેરાપંથી સાધુઓ! તમે આમ અસત્ય ગુરૂવચનને પ્રમાણ માનીને તે પ્રમાણે જ વર્તે છે, એ તમારી કેટલી ગંભીર ભૂલ છે? જે ગુરૂ નાક-શાસન વિધી થાય, તો પછી તેની આજ્ઞા ચેલાથી પાળી શકાય જ નહિ, તેજ પ્રમાણે જે ગુરૂ કુવામાં પડે, તે કાંઈ તેની પાછળ ચેલાથી કુવામાં પણ પડાય નહિ, એજ ધર્મ છે. આ સત્ય તમે કેમ સમજતા નથી? ૧૦. इति तेरहपंथी नाटके द्वितिय खडे किवाडियो खुलवायके विहिरण नाम्ने द्वादश प्रकर्ण समाप्तम्॥ अथ तेरहपंथा उद्देशिक आहार ग्रहण कर ते वर्णनम. (૨) તો દેહરા. साधु निमित्त भोजन करे, ते साधू लेवै नाह । ઝે તે રાજા, વૈદ્રારા માં ग्रहस्थ करै निमित्तसें, भोजन लियो बनाय । उदेशिक बेठया रहै, पंथी लेई खाय ॥२॥ दोष उद्देशिक ए मही; पंथी लै लै खाय । श्रोताजन तुण सांभलो, प्रीत उदय कहैवाय ॥३॥ દેશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે, કે સાધુને નિમિત્તજ તૈયાર થએલું ભેજન તથા કેઈ ગૃહસ્થને માટે આહાર બનાવ્યા: હોય અને તે ગૃહસ્થને બેઠેલા જ રહેવા દઈ, એ આહાર સાધુ વહોરી લે, એ અને આહાર ઉદેશિક આહાર કહેવાય છે. ૧–૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ मित्र जमाई कारणे, भोजनः विविधि वनाय । मित्रादिक बैठा रहै, प्रथम पंथी लै जाय ॥४॥ प्रथम पात्र पूर्ण करै, पंथी देत वहिराय । पीछे उदेशिक तेडिने, बचतो देय जिमाय ॥६॥ अठाई जीमन करे, करै कुटुम्बके हेत । कुटुम्बी बेठा म्है, पंथी पात्र भर लेत ॥६॥ તેરાપંથી ગૃહસ્થ સગાંસ્નેહીઓ જમાડવા, અઠ્ઠાઈના મહોત્સવ માટે કે મિત્ર અને જમાઈઓને માટે રસેઈ બનાવે છે, પછી તે નિમંત્રેલા ગૃહસ્થ બેઠેલાજ રહે છે, અને તેમાંથી તેરાપંથી સાધુઓ અન્ન વહોરી લઈ જાય છે. આમ તેરાપંથી સાધુઓનું પાત્ર ભર્યા પછી, જે અન્ન બચે છે, તે પેલા स्थान मा छे. ४-६. खीर पचोलो पारणो, करै श्वासणी हेत । पंथी धावो पहली करै, खीर पात्र भर लेत ॥७॥ चीखावै श्वासणी, खीर खांड पंथी । प्रत्यक्ष ननरां देखियां, झूठ नहीं रत्ती ॥८॥ शीत शयाले चमकियो, वर्षालो भाद्रवे जाण । लाडू भने मागणे, प्रथम पंथी देखाण ॥९॥ इत्यादि उद्देशिका, पंथी लेई खाय । खवावै खाणियां जानता, पूछत ही नट नाथ ॥१०॥ . मा शत यो भिष्टानाथाय छ, त्यो तेरापंथी साधु પહેલી દોટ મુકે છે અને મિષ્ટાને વહોરી લે છે. આ બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ :740: મે મારી આંખાએ જોયુ હાઇ, તેમાં એક રતી જેટલું પણ અસત્ય નથી. શીયાળાના શીતકાળમાં કે ભાદરવાની વર્ષોમાં, લાડુ વગેરે જે પૈાષ્ટિક મિષ્ટાન્ન અનાવવામાં આવે છે, તે તેરાપંથી સાધુઓ, માંગી માંગીને વહેારે છે. આ બધા આહાર ઉદ્દેશિક આહાર છે. આવા આહાર તેરાપંથી સાધુઓ લઇને ખાય છે, તે જોઈને મને તેા એમજ થાય છે, કે એમને સાધુ કહેવા કે ખાણીયા (ખાવાનાજ ધંધા કરનારા) કહેવા; એ ખરેખર ગંભીર પ્રશ્ન છે! इति तेरहपंथी नाटके द्वितिय खंडे उद्देशिक अहार ग्रहण नाम्ने त्रयोदश प्रकर्ण समाप्तम || अथ तेरापंथी नित्य प्रातःकाल घृत खामें पल भर ( ચાર તોજા ) તે થળનમ્ । ધૃતાહાર વર્ણન. (૨૪) । રોહા ॥ ઢાહસ. समाधै जाण ॥ 11211 विगय वर्जी साधुने, सुख कारण मांहिं भोगवै, जैन शास्त्र परमाण कारण विन ये पंथिया, नितको खावै घृत । पूछत पाछो इम है, हमारै गुरांकी शर्त ॥२॥ જૈનશાસ્ત્ર સાધુઓને માટે વિગય પદાર્થો (દુધ, દહીં, ઘી) ના ત્યાગ કરવા કહ્યો છે, આ પદાર્થ માત્ર અમુક કારણેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ :१८ ભોગવવાની શાસ્ત્ર છુટ આપી છે. તેરાપંથી સાધુઓ કાંઈપણ કારણ વિના, હંમેશાં ઘી ખાય છે અને તેમને પૂછતાં તેઓ એ નફફટ જવાબ આપે છે કે એવી અમારા ગુરૂદેવની भासा छे. १-२. पूर्व कालमें पंथिया, कह देता सांची । निरो घृत खांवां सदा, भीखणजी वांची ॥३॥ वर्तमान अब कालमें, सच कहत शर्मावै । निरा घृत ठोकी रह्या, पूछत ही नट जावै ॥४॥ પહેલાના સમયના તેરાપંથી સાધુઓ આમ આ વાત સાચેસાચી કહી દેતા, અને તેઓ કહેતા હતા કે નીત્ય, ઘી ખાવાની ભીખમજીએ છુટ કહી છે. હવે આજે તે તેરાપંથી સાધુઓને, ભીખમજીની આવી આજ્ઞા છે, એ સાચી વાત કહેતાં, શરમ આવે છે. આથી તેઓ હંમેશાં ઘી ખાય છે, છતાં પૂછતાં તેમને મિજાજ ગરમ થઈ જાય છે. ૩-૪ टके भर नित्तकी सदा, ढब्बू माई प्रमाण । चलै जो घांडे राजमें, मासा अडतालीस जाण ॥५॥ पल भर घृत नित्य भोगवै, अहारतणो विक्षोस । विहाहरत वहानो लैई, खावै नित्य हमेश ॥६॥ कमल जडे पाडतां, घृत बिन्द सरस अहार । ते अहार निवारीयो, सातमी वाड मझार ॥७॥ निरो घृत खांगो कठै, नहा वो . सरस आहार । । अध्यन साल्हेमें देखले, उत्तराध्यन मझार ॥८॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ આમ તેરાપંથી સાધુઓ નિત્ય ચાર તેલ ઘી વહેરી લાવે છે, અને નિત્ય એટલું ઘી ખાય છે. ધૃતને આહાર, એને જૈનશાસ્ત્ર પૌષ્ટિક આહાર કહ્યો છે, અને તેને ત્યાગ કરવાનું કહ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં સેળમાં અધ્યયનમાં પણ સરસ સ્વાદીષ્ટ આહાર અને નિત્યઘી ખાવું, એનો ત્યાગ કરે, એમજ કહ્યું છે છતાં તેરાપંથી સાધુઓ તે પ્રમાણે વર્તતા નથી. ૮. विहार कार्ण मानी करी, तू करें घृत आहार । उंट वेल घोणां चढी, क्यो नहीं करै विहार ॥९॥ તેરાપંથી સાધુઓ વિહાર કરે, એને પણ એક વૃત ખાવાનું કારણ ગણે છે, અને તેઓ છૂત ખાય છે. જે વિહાર, એ ઘી ખાવા માટેનું યોગ્ય કારણ ગણાતું હોય, તે પછી તે તેરાપંથી સાધુઓ! તમે ઉંટ ઉપર, બળદ ઉપર કે ઘોડા ઉપર બેસીને જ કેમ વિહાર પણ કરતા નથી? ૯ कइयक पंथी इस कहैं, या भिखणजीकी मर्याद । कइयक पंथी इम कहें, म्हानै नहीं याद ॥१०॥ प्रात उदयमुनी इम कहे पंथी नित वृत खाय । कैई पंथी सांची कहै, कैई पंथी नट जाय ॥११॥ નિત્ય ઘી ખાવા માટે ખુલાસો કરતા કેટલાક તેરાપંથી સાધુઓ એમ કહે છે, કે નિત્ય ઘી ખાવાની ભીખમજીએ છુટ મુકી છે, તે કેટલાક તેરાપંથી સાધુઓ એ બાબતમાં ભીખમજીના કથનનું સ્મરણ નથી, એમ કહે છે. મુનિ પ્રીતઉદય કહે છે કે આમ તેરાપંથી સાધુઓ હંમેશાં વૃત ખાય છે અને કેઈ સાધુ એ વાત કબુલ કરે છે, તે કઈ સાધુ આવો પ્રશ્ન પૂછતા; ખીજવાઈ જાય છે ! ૧૦-૧૧ ॥इती तेरहपंथी नाटके द्वितीय खंडे नित्य घृत भक्षण नाम्ने ચતુર્વ પ્રકા સમાન છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ :१८९ः तेरहपंथी सांधु पंथणीयासें गोचरी मंगवायकर आप खाते ते वर्णन. તેરાપથી સાધુ, તેરાપથી સાધ્વીઓ પાસે, ગાચરી મગાવે छे; तेनु वर्षान (१५) ॥ दोहा ॥ होश. विद्याहीन त्रिया कही, अकलहीन हैं नाम । शुद्ध अशुद्ध जानै नहीं, पात्र भरनसे काम ॥ १ ॥ बावन बियालीस दोषका जानै नांहिं नाम । ते दोषण किम टालसी, अहार ग्रहणके काम ॥२॥ સાધ્વીએ મિચારી વિદ્યાહીન હાય છે અને તેથી તે અકકલહીણુ પણ હાય છે. તેઓ શુદ્ધ અશુદ્ધ શુ', કે આહારના આવન કે ખેતાલીસ દોષ છુ, તે કાંઇ જાણતી નથી ! માત્ર ગૃહસ્થાના ઘેરથી પાત્રા ભરીને વહેારી લાવવું, એટલીજ વાત તેઓ સમજે છે. આમ જે સાધ્વીઓ, આ દાષા સમજી શકતીજ નથી, તેમને એ દ્વેષ! કેમ ટાળવા, એની તા ખબરજ કયાંથી હાય ? ૧–૨. जात जातसे परचवै त्रिया त्रिया मिल जाय । भरणपोषण पंथी करै, इम पंथणियांसो मगवाय ॥३॥ मनसा मूजिब ले आवती, अशुद्ध एषणी अहार । इण खातिर ए पंथीया, पंथणी राखै लार ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com " Page #203 -------------------------------------------------------------------------- ________________ पंथी की करे गोचरी, पंपनियांके हाथ । पानी ओर. पणहणां, वासी कपडा साथ ॥५॥ नित्यका पंथणियां प्रतै, मगाव अहार । इन विधिसे मंगावतां, छोडयो सूत्र व्यवहार ॥६॥ ओ कल्प कहांसे काढियो, सूत्र देई बतायें । नहीं तो छोड कुचालने, सुचाल धर्ममें आय ॥७॥ જાતે જાત મળી જાય છે, તેજ પ્રમાણે તેરાપંથી સાધ્વીએ, તેરાપંથી શ્રાવક સ્ત્રીઓ સાથે મળી જાય છે, આહાર લઈ આવે છે અને તે આહારમાંથી તેઓ (તેરાપંથી સાધુએની સૂચનાથી) તેરાપંથી સાધુઓનું પણ પુરૂં કરે છે. તેરાપંથી સાધ્વીઓ ફાવે તે અશુદ્ધ એષણ આહાર પણ વહેરી લાવે છે. આમ આહાર મંગાવવાને માટે જ તેરાપંથી સાધુઓ, તેરાપંથી સાધ્વીઓને પિતાની સાથે રાખે છે. તેરાપંથી સાધુઓ; ગોચરી મંગાવવી, પાણી મંગાવવું, પડિલેહણા કરાવવી, વાસી કપડાં ધોવડાવવાં, એ બધું તેરાપંથી સાધ્વીઓની પાસે કરાવે છે, આમ સૂત્રોની આજ્ઞાનું ગાન કરીને, તેરાપંથી સાધુઓ, તેરાપંથી સાધ્વીઓ પાસેથી, નીત્ય આહાર મંગાવે છે. હું પુછું છું, કે હે તેરાપંથી સાધુઓ! સાધ્વી પાસે આવા કાર્યો કરાવવાનું વિધાન, તમે ક્યા સૂત્રમાંથી ધી કાઢયું છે, તે બતાવ! જે તમે તેમ ન કરી શકે, તે હું તમને કહું છું, કે તમારી આ રીતભાત કુચાલ (જૈન ધર્મ વિધી) છે, તેને ત્યાગ કરે અને ધર્મની સાચી આજ્ઞાને અનુસરતા બને. ૩-૭.. . ॥ इती तेरहपंथी नाटके द्वितीय खंडे साध्वीनसे गोचरी मगवाय कर भोगवे नाम्ने पंचदश प्रकर्ण समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ अथ तेरहपंथी अहार करते हे ते विधि वर्णनम. ५ थी माहार विधि १ न.: ॥ दोहां ॥ हा २. पज्यपी पांती नहीं, चोखो देख खावंत । आडा परदा बांधकर, भीतर भोग करत ॥१॥ पंथी पुज्य पांती विनां नितका भोग करत । मुक्तिमांहि जावै नहीं, दशवकालिक कहंत ॥२॥ पडदा बांधै पंथणी, चमार्दै पाटा । एसो समय देखी करी, पंथी जा नाठा ॥३॥ દેશ વૈકાલિક સૂત્ર કહે છે, કે જે સાધુ પિતે ગોચરી વહોરી લાવીને તેમાંથી પોતાના પૂજ્યને હિસ્સો પાડતું નથી અને રેજ તેને તેિજ આહાર કરી જાય છે, તે સાધુ કદી પણ મેક્ષે જઈ શકતો નથી. તે છતાં તેરાપંથી સાધુઓ પોતે વહારી લાવીને, તેમાંથી પૂજ્યને ભાગ પાડયા વિના, પિતે એકલાજ ભેગવે છે, અને એ વિધિ તેઓ પડદે બાંધી પડદાની અંદર કરે છે, તેરાપંથી સાધ્વીઓ પડદા બાંધે છે અને પાટ સજાવે છે, એટલે તેરાપંથી પૂજ્ય ત્યાં જાય છે, અને એ પાટ ઉપર બીરાજે છે. ૩. अहार सजावे पाटपर पाटिये पूज्य वसे । पंथणी परसै पूज्य जीमें, ओ साधपणा कैसे ॥४॥ पडदे बाहिर पंथणी, बन बैठे दरवान । भीतरपंथी नहीं जान दे, कर रे तुरत हटान ॥५॥' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬; पडदेमांहिं पथणी करावै पुज्य अहार । जिम ग्रहस्थकी इस्त्री, जिमावै भरतार ॥६॥ पहलो पडदो अहारको ले बैठ पंथणी साथ । पडदे भीतर क्या करै सो जानै जगनाथ !!७ || डोरी पडदा लगायकर, करै पुज्य आहार 1 पंथी पास राखै नहीं, रखे पंथणी नार ॥८॥ તેરાપથી સાધ્વીઓ, પાટ ઉપર અધેા આહાર મૂકે છે; તેઓ પેાતાના પૂજ્સને પીરસતી જાય છે અને તે પૂજ્ય જમે છે; જે પડદામાં આ જમણુનું કાર્ય થાય છે, તે પડદાની અહાર એક સાધ્વી દરવાનની માફક બેસી રહે છે. તે સાધ્વી, એ પડદામાં કાઇને જવા દેતી નથી અને જે અંદર જવા માંગે છે, તેને અંદર જતા અટકાવે છે. જેમ ગૃહસ્થ સ્ત્રી પોતાના પતિને આહાર કરાવે છે, તે પ્રમાણે તેરાપંથી સાધ્વીઓ, પેાતાના પૂજ્ય તેરાપંથી ગુરૂને આહાર કરાવે છે. આમ પહેલા પડદામાં તેરાપંથી સાધ્વીઓને સાથે લઇને બેસીને, તેરાપંથી પૂજ્ય આહાર કરે છે. આ પડદાની અંદર બીજો પડદો હાય છે, તેમાં તેરાપંથી સાધુસાધ્વીએ શુ કરતા હશે, તે તા માત્ર ભગવાનજ જાણે છે! આમ ારીપડદા બાંધીને તેરાપંથી પૂજય આહાર કરે છે વળી તેઓ સાધુઓને પેાતાની સાથે રાખતા નથી, પણ સાધ્વીએનેજ પોતાની સાથે રાખે છે. આ તે કઇ જાતનું સાધુપણું હશે, તે ખરેખર એક પ્રશ્ન છે. ૪–૮. भाग किये बिन भोगतो, अषणादिक ए जाण । ; किस सूत्रमें हुकुम दियो, तनै महावीर भगवान ॥९॥ હે છે. ચર્ચા સાધુને, બાવાને નાંતૢિ । बोधाने वहकायके, भाग किये बिन खाय ॥१०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૪ अनुचार कह्यो साधुका, वर्जे सूत्रके माह । आचार्य ने भोगणो, थारे कहणे न्याय ॥११॥ दोष बयालीस साधुका, कहता सूत्रके मांह । आचार्य ने भोगनों, थारे कहणे न्या ॥१२॥ વળી તેરાપંથી સાધુસાધ્વીઓ જે ભજન વહોરી લાવે છે, તેમાંથી પોતાના શિષ્યને ભાગ પાડ્યા વિના, પૂજ્ય, એ આહાર એકલાજ આરોગે છે. આ પ્રમાણે કરવાની મહાવીર ભગવાને કઈપણ સૂત્રમાં આજ્ઞા કરી નથી, આમ કરવું, એ અધર્મ છે, એમ જણાવ્યું છે. તેરાપંથી સાધુએ આ સંબંધી શંકા કરતા એ ખુલાસો કરે છે, કે અમે સાધુને વહારી લાવેલા આહારમાંથી ભાગ આપતા નથી, પણ સાધુનો ભાગ ન પાડવો, એ અધર્મ નથી, આચાર્યને ભાગ ન કરે એજ અધર્મ છે. આવી દલીલ કરીને ભેળા લોકેને મૂર્ખ બનાવી, તેરાપંથી સાધુઓનું વહોરી લાવેલું અન્ન, તેમના પૂજ્ય, બીજા સાધુઓને આપ્યા વિના, પોતેજ વાપરે છે. સૂત્રગ્રંથમાં સાધુઓને વરજીને આ રીતે પિતેજ આહાર લે, એ સાધુને કપે નહિ, એમ કહ્યું છે, અને સાધુઓના જે બેતાલીસ દોષે કહા છે, તેમાં સાધુઓને વરજીને, પૂજ્ય પિતેજ આહાર કર, એને પણ દેષ માને છે. આ રીતે તેરાપંથી સાધુઓને ભેજન વ્યવહાર સદેષ સાબીત થાય છે. ૯-૧૨. इती तेरहपंथी नाटके पडदाके भीतर पंथणी परसे पूज्य आहार करे ते नामने षोडश प्रकर्ण समाप्तम् ॥ તેરાપંથી સાધ્વીઓ તેરાપંથી પૂજ્યને આહાર કરાવે છે, તે પ્રકરણ સમાપ્ત: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Rec अथ तेरहपंथी पंथणीन के हाथसे वारी बांधकर पानी ठंडा करवाकर पीवे ते वर्णन. : તેરાપ ́થી સાધ્વીદ્વારા પૂજ્યન્તુ જલપાન વર્ણન: (१७) ॥ दोहा ॥ :16:1: पंथणीकी वारी करी, पाणी पीवै तिण वार । पंथणी नार ॥१॥ कर लेवंत 1 भर भर प्याला उदकनां, प्यावै कोरी हांडी मांटली, खांडी आ कल्प कहांसे काढियो, पानी ठाड ठाड पीवत ॥२॥ કેટલાક તેરાપ’થી સાધુ, સાધ્વીઓની વારી માંની રાખે છે અને તેમની પાસે પાણી મગાવે છે. તેરાપંથો સાધ્વીએ પાણીના પ્યાલા ભરી ભરીને, તે પ્યાલા તેરાપથી સાધુઓને પીવા આપે છે. આ પાણી ઠંડુ અનાવવા માટે, તરાપથી સાધુએ એક તરકીબ કરે છે. આ તરકીખ એ છે हैं: मे! मेरी डांडी ( भाटसु ) सह, तेनो अंह लांगी, ते ગાળીને ખાંડી કરે છે. પછી તેમાં ઠંડુ થવા માટે પાણી ભરી મૂકે છે. હું તેરાપંથી સાધુઓને પૂછું છું કે હું મિત્રો ! તમે સાધુઓને માટે આ આચાર કયા સૂત્રમાંથી શેાધી કાઢચે છે, ते बतावो ले १-२. सियाले नहिं राखतो, वर्तण मृतका कोरी । उनालेमें राखतो, नई एक जोडी ॥३॥ कापात्रमें लावता, तथा तूबां थानक मांहि लायकर हांडी में आलो कपडा लपेट कर, हवामें धर देई हांडी । ठाड ठाड जल पीवता, वो प्रत्यक्ष ठगाई मांढी ॥५॥ ठाणंत ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratww.umaragyanbhandar.com में लावंत । में Page #208 -------------------------------------------------------------------------- ________________ શિયાળામાં તેરાપંથી સાધુઓ માટીનું કરું માટલું રાખતા નથી અને ઉનાળામાં કરા માટલાની એક જોડી રાખી મૂકે છે! કાષ્ટપાત્ર કે તુંબડામાં ભરીને તેઓ પાણી લઈ આવે છે, અને પછી આ પાણી, તેઓ માટલામાં રેડી મૂકે છે, આ માટલું દેખાઈ ન જાય, તે માટે તેના ઉપર કપડું વિટાળે છે અને પછી તેનું માટલું ખુલ્લામાં મૂકે છે. ઠંડુ પાણી પીવાને માટે તેરાપંથી સાધુઓ આ એક ખુલ્લી ઠગાઈ માંડી બેઠા છે. ૩–૫. कई एक मूरख इम कहै, वा होय तो वतावो । वयो नांहि सूत्रमें, जद करते हे मन चावो ॥६॥ इनको उत्तर अब सुनों, झगढो टटो मेल । वयों नांहि सूत्र में, क्यों नहीं चढता रेल ॥७॥ કેટલાક મૂર્ખ અને એમ કહે છે, કે માટલામાં પાણી રાખીને તે પીવામાં હરકત નથી, કારણ કે સૂત્ર ગ્રંથમાં માટલું વાપરવું નહિ, એવું કઈ જગાએ લખ્યું નથી. આ દલિલ કેઈપણ રીતે યોગ્ય નથી. સૂત્રગ્રંથમાં તે સાધુઓએ આગગાડીમાં ન બેસવું, એમ પણ કહ્યું નથી, તે પછી તેરાપંથી સાધુએ આગગાડીમાં શા માટે બેસતા નથી? ૬–૭. जवाब तो आवै नहीं, जद लोकानें बहकावै । लोक कर्म बांधन करी, अपनो तेज दिखावै ॥८॥ निंद्या निंद्या करता फिरै, करै जोरसे हांक । कहै पुन्य हीन पर वारसो, ओ इम देत सराफ ॥९॥ सती सराप देवै नही, कुसतीको नहीं लागे । गीदड केरे सरापसे, ऊट मोत नहीं :जागे ॥१०।। આવી દલીલેને તેરાપંથી સાધુઓ પાસે કોઈ જવાબ હતો નથી, ત્યારે તેઓ માત્ર પિતાના ખોટા વાછળથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ લોકોને ભમાવે છે, અને તે શ્રેષ્ઠ છે, એવું બતાવવા પ્રયત્ન કરે છે. આમ પોતે કર્મ બાંધે છે અને લેકેને પણ કર્મ બંધાવે છે. તેઓ જોરશોરથી બીજા સુવિહિત સાધુઓની નિંદા કરતા ફરે છે અને તેઓ પૂણ્યહીન થાઓ-પાપમાં પડે, એવા શ્રાપ આપે છે! પણ સ્તો ! તમારા એ શ્રાપથી તમારે કાંઈ દહાડે થોડે જ વળવાને છે! ? સતિ સ્ત્રી શ્રાપ આપતી નથી અને દુષ્ટાને શ્રાપ સફળ થતું નથી, એ વાત જગજાહેર છે. તમે ભલે બીજાઓને શ્રાપ આપે, પણ ગીધડાંના શ્રાપથી ઉંટ મરી જવાના નથી !! ૮–૧૦. इति तेरहपंथी नाटके पंथी पंथणीनसें पानी ठंडा करवाय कर पीवे ते नाम्ने सप्तदश प्रकर्ण समाप्तम् ॥ अथ तेरहपथी कुष्टेका गदी तकियाकी तरह बनाय भोगै ते वर्णनम ॥ : ગાદી તકીયા ભાગ વર્ણન.: (૨૮) દાહરાઃ आछे पाणी निपजे, कीचड मांहि ओ थाय । गहरे पानिमें सही, तचा घोय सूखाय ॥१॥ મુલા પુ િવનાં , ઉછે રાત હૈ રામ ! देश वंगाले निपजे, कुष्टो इनको नाम ॥२॥ कुष्टेकी गादी करै, उपर कपडो देट । तकिया सीर नीचे धरैः करै जगतकी सैर ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ કુષ્ટો નામને પદાર્થ (શણ અને શણની જાતને એક પદાર્થ) ઓછું પાણી હોય છે અને જ્યાં કાદવ પડે છે, ત્યાં પેદા થાય છે. તેને ખુબ પાણી લઈને ધોઈ નાંખે છે અને પછી સુકવે છે. તે પછી તેના ગઠ્ઠા બનાવીને, તેને ઉપયોગમાં લે છે. આ પદાર્થ બંગાળામાં થાય છે. આ શણની ગાદી કરીને, તેના ઉપર વસ્ત્રનું પડ ચઢાવે છે. એ જ રીતે તેનું ઓશીકું બનાવે છે. આ ઓશીકું અને ગાદી તેરાપંથી સાધુઓ વાપરે છે. ૧–૩. मीठा भोजन खानने, पीवण सीतल नीर । पहरण कपडा रेशमी, अब कांई करै अमीर ॥४॥ चढवा घोडा पाटलो, ओधकरी तरवार । जोधाणे करावजी के जैपुरका सरदार ॥५॥ उरदीकु लिंगो पहरकर, पंथी सुभट लिया लार । मृगया खेलन जिकस्यो, करी दयाकी मार ॥६॥ તેરાપંથી સાધુઓને જમવાને મીઠાં ભેજન હોય છે, * પીવાને માટે શીતળ પાણું હોય છે, અને પહેરવાને રેશમી કાપડ હોય છે.! હવે કહો, કે કોઈ મટે વૈભવશાળી અમીર પણ એ સિવાય બીજા શું ઉપભોગે ભેગવવાને હતે? આ તેરાપંથી સાધુઓ પાટરૂપી ઘોડા ઉપર ચઢે છે, અને આઘારૂપી તરવાર હાથમાં ધારણ કરે છે, એટલે તેઓ જયપુરી લશ્કરના સરદાર ન હોય, એવાજ દેખાય છે. આ રીતે આ કુલિંગવેશધારી તેરાપંથી સાધુઓ, સુભટ બનીને મૃગયા રમવા નીકળે છે અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા દયા અને દાનને શિકાર કરે છે. ૪-૬. श्रोताजन तुम सांभलो, तजीन प्रमाद । पंधीते वर्णन करूं, तकिया नै ओर गाद ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ :२०२: कुब्टेरी गादी करै उपर कपडो देत | तकिया सिर नीचे धरे, करें : जगतकी सैर ॥८॥ गद्दी तकिया अमीरका, पंथी लीनां मोड । कुष्टी नटतै संग्रह्यो, रुई रांगडी छोड ॥९॥ गद्दी तकियां राजका, पंथी लींनां खोस । कुष्टो पाट ते' संग्रह्यो, रुईमें क्या दोष ॥१०॥ અમીરા ગાદીતકીયા વાપરે છે, તે ચીજો તેરાપંથી સાધુઆએ ખુંચવી લીધી છે. તેમણે સુવાળા શત્રુને સંગ્રહી લીધા છે અને ગરીબડા કપાસને તગેડી કાઢયેા છે. તેરાપંથી સાધુએ રાજવૈભવ જેવા શણુના ગાદીતકીયાને વાપરે છે, તા પછી કપાસમાં એવા કયા દોષ છે, કે તેઓ કપાસ વાપરતા नथी? ७-१०. कहै कांकडो जीव छे. रुई केरे मांह | इण खातर रखां नहिं, कुष्टो जीवछै नांह ॥११॥ कुष्टेरी यहां कल नहीं, नहीं यहां निपजान । बहानो लेकर क्सको, तेरी खातर आन ॥१२॥ अगरवार ओर महेसरी, होव रह्या धनवान | कपडो लावे वक्समें, कुष्टो नांही लान ॥१३॥ कुष्टो लावै जिम रुइका, करो कांकडो दूर | ग्रहस्थ त्यारी करी रखे, तुम करो भावना पुर || १४ || કોઇ એમ કહે છે, કે કપાસમાં જીવ હાય છે; તેથી તેરાપંથી સાધુએ કપાસ વાપરતા નથી, અને શણુમાં જીવ હાતા નથી, તેથી શણુ વાપરે છે; તેા એ દલિલ પણ વાસ્તવિક નથી. છતાં એ દલિલ ખરી માનીએ, તા પણ તેરાપંથી સાધુઓને, શણના ઉપયેગ પણ અનેક પ્રકારે કર્મ બંધાવનારાજ છે, કારણ કે શણુ મારવાડ, મેવાડ કે થલી, બિકાનેરમાં Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ :202: પાતા નથી; એ શણુ ફક્ત તેરાપંથી સાધુએ માટેજ બંગભૂમિમાંથી ડખ્ખાએ ભરીને વાહનામાં લાવવામાં આવે છે. આ રીતે ફક્ત સાધુને માટેજ આ આરંભ સમારંભનું કાર્ય કરવું પડે છે. આ શણુના વેપારથી અગરવાલ અને મહેશ્વરી વાણીયાએ શ્રીમત થઈ રહ્યા છે. જો તમે આ શણુ વાપરાજ છે, તેા પછી તમે એમ શા માટે નથીકરતા કે તેરાપ’થી ગૃહસ્થા કાલાં કાઢી નાંખીને, તે રૂના ગાદી તકીયાબનાવે અને તમારી ભાવના ભાવીને; તે તમને વહેારાવી દે!? ૧૧–૧૪. संघपटकमें वर्जियो, गद्दी नै રાજ્યો । पंथी तू तो भोगतां, काहे सेथ कियो ॥१५॥ गही तकियो भोगवे, ते तो भृष्टाचार । श्रीजीनवल्लभसूरि कथ गया, संघपट्टक मांहि विचार ॥ ૬ ॥ શ્રી. જીનવલ્લભસૂરિ સંઘટ્ટમાં એમ કહી ગયા છે, કે સાધુઓએ ગાદી તકીયા વાપરવા, એ ભ્રષ્ટાચાર છે અને તેથી જૈન સાધુએ ગાદી તકીયાના ઉપલેાગ કરવા નહિ; તે છતાં હે તેરાપથી સાધુએ ! તમે એ ગાદી તકીયા ઉપર શા માટે શયન કરેા છે? ૧૫-૧૬. देखें जैसी भाखतां, सांच सराब न होय । प्रीतउदय मुनि कहत है, मुझे दोष नहिं कोय ॥ १७॥ પ્રીતઉદયમુનિ કહે છે, કે મે જે બ્લેયુ અે; તે ખરેખરૂં અહીં લખ્યું છે; (સત્ય જોવુ અને લખવુ એ ક બ્ય હાવાથી એમાં મારા કાઇ ઢોષ નથી. ૧૭. इति तेरहपंथी नाटके द्वितीय खडे गदी तकीया भोगवे नाम्ने अष्टादश प्रकर्ण समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ :२०४ अथ तेरहपंथी ग्रहस्थ तथा पंथणियानसे रात्रिकोसेवा करावे ते वर्णनम् ॥ :स्त्री सेवा गृहण वर्णन.: (१९) ॥ दोहा ।। हालस. रवि अस्तसे दसवजै, तीनके चार वजैसै जान । पंथी वंदावै ओरतां, दोषण नांहि मान ॥१॥ इन रीतीसे पंथणी, वंदावै श्रावक । इनमें दोषण नां गिने, ओर दोषण है प्रत्यक्ष ॥२॥ ओ कल्प कहांसे काढियो, किसे सूत्रके माह । सूर्य अस्त हूआ पछे, ओरतां साधू पै जाय ॥३॥ ओ कल्प कहांसे काढियो, किसे सूत्रके मांह । सूर्य अस्त हुआ पछै, मरद साध्वी पै जाय ॥४॥ સૂર્ય અસ્ત થયા પછી, દસ વાગ્યા સુધી અને સવારના ત્રણ કે ચાર વાગ્યાથી, તેરાપંથી સાધુઓ, તેરાપંથી સ્ત્રીઓને, અને તેરાપંથી સાધ્વીઓ, શ્રાવકેને વંદાવે છે, અને તેમાં તેઓ કશે દેષ માનતા નથી. હું પૂછું છું કે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ સાધુને વાંદવા જવું અને ગૃહસ્થોએ સાધ્વીઓને વાંદવા જવું એ આચાર હે તેરાપંથી સાધુ સાધ્વીઓ! તમે ક્યા સૂત્રમાંથી શોધી કાઢયે છે? ૧-૪. सेवा करती औरतां, पंथी बैठी पास । दस वजे तक रात्रिका, देखी कहता सांच ॥५॥ पूज्य हुकम फरमावियो, सालवासट्टे मांहि । पंथणियां थानक विषै, एकल ग्रहस्थ नहि जाय ॥६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫: पूज्यजीके हुकुमङ, मांथै लियो चढाय । इसी हुकमसे लारली, दीनी गोठ गमाय ॥७॥ मिथ्या चाल पंथी तणीं, नहीं जैनखास्त्र मानत | इन कारणले पंथिया, सूत्र वोरासी छोडत ॥८॥ તેરાપ'થી સ્ત્રીએ તેરાપથી સાધુએની પાસે રાત્રે દસ વાગ્યા સુધી બેસીને તેમની સેવા કરે છે, એ મેં નજરે જોયુ છે. તેરાપંથીઓના શ્રી પૂજ્યે સંવત (૧૮) ૬૨ ના વર્ષમાં એવી આજ્ઞા ક્રમાવી છે, કે તેરાપંથી સાધ્વીઓના સ્થાનકે ગૃહસ્થાએ એકલા જવું નહિ; તે છતાં તેનાથી પણ પ્રતિકૂળ વર્તન કરવામાં આવે છે. તેરાપ થીએનો આ રીતભાત જૈનશાસ્ત્રને સંમત નથી. આજ કારણેાથી પેાતાના સંપ્રદાયના રિવાજોને સાચા ઠરાવવા, તેરાપંથીઓએ ૮૪ સૂત્રાને ખેાટા જણાવી તેના ત્યાગ કરી દીધા છે. ૫૮. संघ पट्टकमें वर्जियो, श्रीजीनवल्लभ अणगार । साधू केरे थानकें, रात्री न जावै नार Ru प्रीतउदय मुनिवर कहै, पंथी एम તા अजानपने नर नारीयां, ढांके कूप पडंत ॥१०॥ શ્રી. જીનવલ્લભ સૂરિએ સંઘપટ્ટકમાં ક્રમાવ્યું છે, કે સાધુના સ્થાનકે રાત્રીના સમયે સ્ત્રીઓએ જવુ નહિ, છતાં તેરાપંથી સાધુએ તે પ્રમાણે ચાલતા નથી અને રાત્રીના સમયે સ્ત્રીએ સાધુઓને સ્થાનકે જાય છે. આમ અજાણપણે આ બિચારા ભેાળા સ્ત્રી પુરૂષા ઢાંકયા કુવા રૂપ પાપમાં પડી, પેાતાના જન્મ વ્યર્થ કરે છે. ૯–૧૦. इति तेरहपंथी नाटके द्वितिय खंडे रात्रीकों पंथी थानक ग्रहस्थी पंथणीं थानक ग्रहस्थ जाय कर सेवा वदणां करै ते नाम्ने उन्नीसमो प्रकर्ण समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ :२० अथ तेरहपंथी ठंटिल भूमी अर्थात दिशा जाय ते वर्णन. स स्यिा परीन. (२०) ॥ दोहा ॥ हाह। डांडो हाथ राखै नहीं, ए खुला राखै हाथ । पंचमी पैन्य पधारीयां, लठधारी नोकर साथ ॥१॥ नोकर तो साथै चलै, लठ लिया आगै । गायां कुत्ता ऊपरै, पंथी दया नागै ॥२॥ गायां कुता उपरे, साडनै गद्धा । लठ मार दुरे करै, करता देख्या सदा ॥३॥ તેરાપંથી પૂજ્ય દિશાએ જાય છે, ત્યારે તેઓ પોતાના હાથમાં દંડ રાખતા નથી, પણ તેમની સાથે લાઠીધારી નોકરે જાય છે. આ જોકર લાડી લઈને પૂજ્યની આગળ ચાલે છે અને તે ગાય કુતરાં, ગધેડાં આદિ પશુઓ સાથે, લાઠીને મેળાપ કરાવી, તેરાપંથી દયાને જાગ્રત રાખે છે, ૧-૩. ग्रहस्थ तो साथै चलै, खमां खमां करत । अनदाता प्रथ्वीनाथ ए मुखसे एम कहंत ॥४॥ पंथी एम पुकारतो,. करी जोर हल्लो । पूज्य पधारें पंचमी, आवो वेगा चल्लो ॥५॥ खमां खमां कर चालता, ग्रहस्य तणो समुदाय । ठमक ठमक पगला · धरै, इम पन्य पंचमी नाय ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ આ વખતે પણ ગૃહસ્થ ખમા ખમા કરતા તેરાપંથી પૂજ્યની સાથે જાય છે અને “અન્નદાતા : પૃથ્વીનાથ” વગેરે શબ્દોથી, પૂજ્યની સ્તુતિ કરે છે. પૂજ્યની સાથે જતા તેરાપંથી ગૃહરશે, જેથી એવી બુમ મારે છે, કે પૂજ્ય શ્રી પંચમી (દીશાએ જવું) પધારે છે, જલદી આગળ ચાલે” આમ તેરાપંથી પૂજ્યની સાથે ગૃહસ્થને સામુદાય પણ ખમા ખમા પુકારતે ચાલે છે અને તેરાપંથી પૂજ્ય, ઠમક ઠમક પગલાં ભરતા આગળ ધપે છે. આ રીતે તેરાપંથી પૂજ્ય દીશાએ જાય છે. ૪-૬. मारग चलत वातां को, मोड मोड थम जाय । अचरज एक सुनियों यहां, पंथी पंचमी जाय ॥७॥ આવે વખતે પંચમી જતા પણ તેરાપંથી પૂજ્ય પિતાના ભકતની સાથે વાત કરતા જાય છે. અને ચાલતા ચાલતા ભી જઈ ઉભા રહીને પણ વાત કરે છે. વળી તેરાપંથી સાધુઓ સંબંધી મેંઅહીં એક આશ્ચર્યજનક વાત સાંભળી છે, તે હું આ સ્થળે રજુ કરું છું. ૭. पंयणियां आगे करी, थानक हो कर जाय । जब साफ दस्त पंथी लगे, ओ लुकमानीं चूर्ण बनाया॥८॥ पंथी थानक आगे करी, पंथणी पंचमी जाय । रेचक चूर्ण ए है सही, तुरत दस्त हुय जाय ॥९॥ थानक आगे कर नहीं मावतां, तो पेटबंध पडि नाय । साफ दस्त लागे नहीं, जद आगे कर जाय ॥२०॥ पंथी केरें चूर्णको, अबरन है मन माह । इनमें झूठ मानो मती, प्रत्यक्ष देऊ दिखाय ॥११॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથી સાધુઓ ત્યારે આ રીતે પંચમી જાય છે, ત્યારે તેરાપંથી સાધ્વીઓ, આગળથી જ તેમના સ્થાનકેથી નીકળી, ઈષ્ટ સ્થળે પહોંચી જાય છે અને તેરાપંથી સાધુઓ મળેત્સર્ગ કરે છે, ત્યારે તે મલિનપદાર્થ લઈ, તેરાપંથી સાધ્વીઓ તેનું લુકમાની ચૂર્ણ બનાવે છે! એજ પ્રમાણે તેરાપંથી સાધ્વીઓ મળત્સર્ગ કરે છે, ત્યારે તેનું તેરાપંથી સાધુઓ, એજ રીતે રેચક ચૂર્ણ બનાવે છે. તેરાપંથી સાધુઓની આ ચૂર્ણની વાતે મને ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે, પણ એ વાતમાં એક અક્ષર પણ જુઠો નથી, એ વસ્તુ હું પ્રત્યક્ષ બતાવી આપવાને પણ તૈયાર છું. ૮–૧૧. लज्या हीन हे पंथणी, मारेगमें ठले जाय । ग्रहस्थ देख लज्या करे, पंथणीकों लज्या नाय ॥१२॥ વળી તેરાપંથી સાધ્વીએ જાહેર માર્ગો ઉપર પણ લાહીન થઈને મળોત્સર્ગ ક્રિયા કરે છે, એ જોઇને તે બિચારા ગૃહસ્થ પણ શરમાઈને ત્યાંથી ચાલ્યા જાય છે, છતાં પેલી સાધ્વીઓને શરમ આવતી નથી! ૧૨. पंचमी अथवा गोचरी, जिण साधु रहंत । તિળ કિરાતો ગાવૈ નહીં, તથ્વીમાં ગુણવંત છે? एही रीत मुनिराजकी, साध्वी दिश छोडंत । पंथी दिश छोडै नहीं, आगे कर निक्रसंत ॥१४॥ જે સાધ્વીઓ શીલવતી અને બુદ્ધિશાલિની છે, તે તે સાધુ પંચમીએ જતા હોય અથવા ગોચરી વાપરતા હોય, ત્યારે તે તરફ જતી પણ નથી. એજ રીતે સાધુઓ, પણ વર્તે છે. પણ આ આચાર તેરાપંથી સાધુસાધ્વીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯; પાળતા નથી. તેઓ તા મળેાત્સર્ગ માટે જનારા સાધુસાધ્વીએની આગળ એજ દિશાએ અવશ્ય જાય છે. ૧૩–૧૪ जाय । ॥૧॥ बताय । ॥ १६॥ जीर्ण वस्त्र लै हाथमें, पंथी पंचमी જીવાવ નાંખતો, વયિો. નામ પથ खडियो कहां से लावियो, सूत्रमें देइ वस्त्र से तीनों छप, वये निसीयके माह તેરાપંથી સાધુએ, પંચમીએ જાય છે, (મળાત્સર્ગ માટે જાય છે.) ત્યાં સાથે જુનુ કપડું લઇ જાય છે. મળેાત્સર્ગ પછી, પાણી વડે ધાઇને ઉત્સર્ગ અવયવ સાર્ફ ન કરતાં, પેલા જુના કપડાથી એ અવયવ લુછી નાંખે છે અને પછી તેવાજ ગઢી ઢેડે સ્થાનકે પાછા ફરે છે. આમ પાણી ન વાપરતા વસ્ત્ર વડે ઉત્સર્ગ અવયવ લુંછી નાંખવાની ક્રિયાને, તેઓ “મેં ખડિયા કર્યા,” એમ કહે છે! હું તેમને પૂ છું કે નિશિથસૂત્રમાં તે વસ્ત્રથી મળ લુછી નાંખવાની મના કરી છે, તેા પછી તમે આખડિયાની ક્રિયા કયા સૂત્રમાંથી શેાધી કાઢી છે ? ૧૫-૧૬. काक कुदाली ढोकरा, उलू जिम करे केल । घोचो हाथ लेई करी, तू फिर फिर कुचरै मैल ॥ १७ ॥ मिष्टा केरो कुचरनो, पंथी. तेरो काम 1 श्रावण मांहिं निपजै, गुड वाणीयो जिसको नाम ॥ १८ ॥ परंखी ओर गुड वांणियेकीं, पंथी नै उपमां दीघ । इन तीनो का कृत्य एकसो, कियो देख कर सिद्ध ॥ १९ ॥ विकल्प व्यवहार पंथी तणो, वृहत कल्पकेमांह | प्रीत उदय मुनि कहत है, पंथियां मांहिं पाप ॥२०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ચ૦: કાગડા, કુદાળી ઢીકરા, ઉલું વગેરે પક્ષી જેમ મનુષ્ય મળી ચુંથે છે, તેમ તમે પણ (પાણી વડે ઉત્સર્ગ અવય સાફ ન કરતા) ત્યાં હાથ નાંખી પુનઃ પુન: મલિન પદાર્થને ચુંથે છે! આમ મલીનમળ ચુંથ, એજ ખરેખર તેરાપંથી સાધુઓ, તમારું કામ જણાય છે! તમારા આ વર્તનથી શ્રાવણ માસમાં ગુડ અને વાણી નામના જંતુઓ નિપજે છે, તેવાજ તમે પણ ઠરે છો! તેરાપંથી સાધુઓ, પક્ષીઓ અને ગુડ વાણિયે જેવા જંતુઓ, એ ત્રણેના કામે ખરેખર એક સરખાં છે, એમ મેં ઉપર સાબીત કરી આપ્યું છે. બ્રહત ક૯૫ પ્રમાણે તેરાપંથી સાધુઓના આ વ્યવહાર, કપિલ કપિત છે. મુનિ પ્રીત ઉદય કહે છે, કે તેરાપંથી સાધુઓ આ રીતે પ્રત્યક્ષ પાપાચરણ કરે છે, એ નિઃસંશય છે. ૧–૨૦. इति तेरहपंथी नाटके द्वितिय खंडे पंथी दिश जावण विधी नाम्ने वीसमो प्रकर्ण समाप्तम् ॥ अथ तेरहपंथीको रात्री दिशा जानेकी विधि वर्णनम, : રાત્રી દિશા ગમન વિધિ: (૨૨) | હા ! દેહરા. सूर्य. अंश बांकी रह्या. आयो संध्याकाल । देखण चाल्या भूमिका, पंथी वह इकतार ॥१॥ नीचा झुक झुक देखता, लंबी नजर निहाल । अजाण लोकतो जानवै, के देखै धन माल ॥२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ કરી: જ્યારે સૂર્ય થોડે ઘણે બાકી રહે છે અને સંધ્યાકાળને સમય આવે છે, ત્યારે તેરાપંથી સાધુઓ સ્થાનકથી બહાર નીકળીને, રાત્રે મળત્સર્ગ માટે જઈને બેસવાની જગા શેધવા નીકળી પડે છે અને લાંબી લાંબી ડોકી કરી, વાંકા થઈ થઈને, યેાગ્ય જગાઓ તપાસે છે. કેઈ અજાયે માણસ આ રીતભાત જુએ, તો તેને તો એમજ લાગે, કે અહીં કે ચીજ ખવાઈ ગઈ હશે, અને તે ચીજ આ સાધુ શેતા હશે! ૧-૨. वासी पाणी राखानो, तैने पंथी वर्जे कोना । रात्री दस्त लागैतदा, तू क्यासै धो वै पुन ॥३॥ कहे मूत्रसै धोयकर, देवै अशुचि टाल । निसीथ सूत्र मान्यां नहीं, म्है चलां गुरांकी चाल ॥४॥ તેરાપંથી સાધુઓ પિતાની પાસે રાત્રે પાણી રાખતા નથી અને તેઓ રાત્રે દિશાએ તો જાય છે, તે પછી તેરાપંથી સાધુઓ રાત્રે દિશાએ જઈને, એ ઉત્સર્ગ અવયવ શાથી શુદ્ધ કરતા હશે? કઈ કઈ એમ કહે છે કે મળત્યાગ કરી રહ્યા પછી, પાણી ન વાપસ્તા સાધુઓ પિતાના મૂત્રથીજ, એ ગંદે અવયવ ધોઈ નાંખીને, સાફ કરે છે. આ ખરું હોય, તે પણ તે જેન માર્ગને અનુકૂળ નથી અને નિશીથ સૂત્રની આજ્ઞાઓને તેથી ચેકો ભંગ થાય છે. ૩-૪. मूत्र श्रुचि ते मानियों, भर्मविध्व शण महि । पृष्ट एकसो बासटे, ते कूढो लेख लिखाय ॥५॥ मुत्र श्रुचि किस सूत्रमें, तू देयनें सूत्र दिखाय । मन कल्पित ते लें धरी, भर्मविध्वं शण मांहं ॥६॥ मल मूत्र दोय धावणां, निसीथ सूत्रके मांहि । चोथा उदेशो देख लै, में तेने दियो बताय ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ :૨૧૨: मूत्र शुचिओ कहां रह्यो, जद जलसे ती धोय । थै कहो निसी में मानतां, तो गुरुकी चाल क्यों जोय ॥८॥ તેરાપશીઓના ભ્રમવિધ્વંશણુ ગ્રંથમાં ૧૬૨ માં પૃષ્ટમાં મૂત્રને પવિત્ર વસ્તુ માનવામાં આવી છે, પણ મૂત્રને પવિત્ર માનવુ, એજ જૈન ધર્મ પ્રમાણે પાપ છે, કારણ કે કેઈપણુ જૈનસૂત્ર મૂત્રને પવિત્ર ન માનતા, તેને અપવિત્રજ માને છે; અર્થાત ભ્રમવિધ્વંશણની આ માન્યતા પાપ મૂલક છે. નિશિથસૂત્રમાં ચેાથા ઉદ્દેશમાં મળ અને મૂત્ર અનેને અશુદ્ધ કહ્યા છે અને એ ખને અવયવાને, એ ક્રિયા પછી, ધાઇ નાખવા, એમ કહ્યું છે. જો નિશીથસૂત્ર, મૂત્ર અને મૂત્રાત્સર્ગ અવયવ અનેને ધાઇ નાખી શુદ્ધ કરે, એમ ફરમાવે છે; તેા પછી મૂત્રને પવિત્ર ચીજ માનવી, એ તેરાપંથી સાધુઓની માન્યતા કયાં રહી? હૈ તેરાપંથી સાધુ સાધ્વીએ ! તમે નિશીથસૂત્રા માના છે, તેા પછી તે સૂત્રથી પણ ઉલટી એવી તમારા ગુરૂની આ રીતભાતને તમે શા માટે અનુસરે છે ? ૫-૮, रज लकडीनें थे पडी, वस्त्रनें पाखाण । इनसें गुदा जो पोछतां, दंड चोमासी जान ॥ ९ ॥ वासी पानी राखनों, कहता प्रवचन હા दस्त तनें कारण विपै, अंदर चूनो डार ॥१०॥ प्रबचन सार छाडी करी, तू चलै गुरांकी चाल । पंथी मत बाधा लगै, तें सुत्र दीना डार ॥११॥ ', નિશીથ સૂત્રમાં જણાવ્યુ છે કે જે સાધુ સાધ્વીઓ, મળેાત્સર્ગ પછી પાણી ન લેતા, રજ, ઘાંસ, લાકડાના કટકા, ફાઇ પ્રકારના લાચા, વજ્ર અને પત્થર એના વડે મળેત્સર્ગ અવયવ સાફ કરે છે, તેને ચેમાસી ક્રૂડ પ્રાયશ્ચિત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પ્રવચનસાર મળેત્સર્ગ કર્યો પછી મળ દ્વાર ધાવા માટે, વાસી પાણી રાખવાનું અને તેમાં ચુને નાંખી મૂકવાનું ક્રમાવે છે. આમ પ્રવચન સારની આજ્ઞાને તજી દઈને, તેરાપ ંથી સાધુઓ તેમના ગુરૂએની આજ્ઞાથી અયેાગ્ય રીતે વર્તે છે, અને જે સૂત્રા તેમના વર્તનને જૈન મત વિરોધી ઠરાવે છે, તે સૂત્રશાસ્ત્રો માનવાનાજ તે ઇન્કાર કરે છે. ૯–૧૧. पथ । म्लेछपनों तें आदरो, सवेगीको जैन धर्म निंदावतो, तनें कैसे माने संत ॥१२॥ આમ મિલનતાને આચરીને હે તેરાપંથી સાધુસાધ્વીઓ તમે મ્લેચ્છ અને યવનપણું લઇ બેઠા છે. તમે આ કે હિંદુ રહયા નથી. તમારા વર્તનથી તેા જૈન ધર્મની લાકામાં નિંદા, હાસ્ય, મશ્કરી અને તિરસ્કાર જ થાય છે. તા પછી તમને કેવી રીતે સાધુ માનવા ઘટે? ખરેખર ! સાચા જૈન ધર્મ, તેા સંવેગી સાધુઓમાંજ રહયા છે, એવી હવે મારી ખાતરી થાય છે. ૧૨. गंडक गुदा धोवै नहीं, पंथी जिम रहै लिवाड । तेने लेखे जाक्सी, ओतो गंडक स्वर्ग दुआर ॥१३॥ મળેાત્સર્ગ પછી ગધેડા આદી પશુઓ; મળેત્સર્ગ અવયવ ધાતા નથી અને તેઓ તેરાપંથી સાધુ સાધ્વીએ જેવાજ ગદા રહે છે. જો આ રીતે ગદા રહેવાથીજ તેરાપંથીઆને સ્વર્ગ મળતું હાય, તેા તેરાપ ંથીઓના સ્વર્ગમાં આ ગધેડાએ તા ઘણીજ સહેલાઇથી જઈ શકે ! ૧૩. ती तेरहपंथी नाटके द्वितिय खंडे रात्रिदिशा जावन विधि नाम्ने एकविंशत प्रकर्ण समाप्तम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ अथ तेरहपंथी मुत्रका पस्छणां जिन विधिसे करै ते विधि वर्णन. : भुत्र. त्या वर्णन (२२) ॥ दोहा॥ हाल. पंथी थानकके निकट कूचा गली बजार । मृत मृत कर छिडकर, जानें कि योतगार ॥१॥ कूचा गली बजारमें, दुर्गध देत सिडाय । पात्र मूत्र लेई करी, मिस्ती जिम छिड काय ॥२॥ मारग चलतां मानवी, उपर पाय धरंत । मन दुर्गछा उपजै, झटके नांक मुडंत ॥३॥ मलमूत्र मुनि परछवै,. जहां कोई देखैनाह । उत्तराध्यनमें देख लै, एकांत जागा जाय ॥४॥ તેરાપંથી સાધુઓ જે સ્થળે ઉતરે છે, ત્યાં જ આસપાસની. શેરીઓમાં મૂત્ર એકઠું કરીને, તેઓ નાંખી દે છે. આથી બધે દુર્ગધી વ્યાપે છે અને રસ્તે જતા લેકે, દુર્ગધીથી દુખી થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આજ્ઞા છે કે એકાંત સ્થળે, જ્યાં કેઈની અવરજવર ન હોય ત્યાં, જેનમુનિએ મળમૂત્રને ત્યાગ કરે, એ આજ્ઞાને પણ ઉપલા વર્તનથી, તેરાપંથીઓ सनाह२ ४३री, पलासी थाय छे. १-.४. इति तेरहपंथी नाटके द्वितिय खंडे पंथी मुत्र छिडकवै नाम्ने द्वाविंशत प्रकर्ण समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ :२१५: अथ तेरहपंथी नाटके वृद्ध हो वा रोगी हा जिसको मिस तरह उठाय चलते है ओर नाम मुखपाल रखा हे सा वर्णन. सु५ पास पन (२३) ।। दोहा ॥ : : वांस दोय आडा करी, कामल बांध बीचाल । भीतर पंथी बैठारियो, नाम दियो सुखपाल ॥१॥ पंथी चार उठावतां, न करै दूजो विचार । जैसे ढोर मुरदारकों, घीसे जाय चमार ॥२॥ તેરાપંથી સાધુઓમાં કઈ વૃદ્ધ યા રેગી સાધુ હોય, તે બીજા તેરાપંથી સાધુઓ, બે વાંસ આડા બાંધી, તેની વચ્ચે કામળ બાંધી, અંદર વૃદ્ધ યા રેગી તેરાપંથી સાધુને બેસાડે છે અને બીજા ચાર તેરાપંથી સાધુએ, જેમ મૃત પશુને ચમાર ઘસડી લઈ જાય છે તેમ, એ ઝેળીને ઉઠાવીને, यही तय छे. १-२. दिल्ली आगरा देखिया, देख्या बंगाला देश । काहर उठावें पालकी, भीतर मुसाफिर बेस ॥३॥ ओ इजी भगयंत्र सही, मानो विश्वावीस । पंथी कहार बनी करी, देता है तेतीस ॥४॥ जैन चाल छोडी करी, तूं चालै मनकी चाल । तैनै जैनी किम कहां, कहते मुरख बाल · ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ દિલ્હી, આગરા, બંગાળ આદી બધા દેશમાં જોઈ અથવા કાહારી લોકો પાલખી ઉંચકે છે, ત્યારે અહીં તેરાપંથી સાધુઓ પોતે જ લેઈ બની જાય છે, આ રીતરિવાજ પણ જેનશાસનથી વિપરીત છે, છતાં તેને તેરાપંથી સાધુઓ અનુસરે છે. ૩-૪-૫. जैनी साधु इम करे, ते में देऊ बताय । गुरुने कांधै चाढिंया, जद शिष्यजी केवल पाप ॥६॥ श्री जिनदत्तसूरीजी कह्यो उपदेशमालाके माह । सम्वत सठ पैसालमें, चैत्रमासके माह ॥७॥ सुदि पुनम वर्णन कियो, द्वितियो खंड बनाय । पंथी नाटक वणियो, प्रीत उदय मुनिराज ॥८॥ શ્રી જિનદત્તસૂરિજીએ, ઉપદેશમાલા નામક ગ્રંથમાં કહ્યું છે કે શિષ્ય ગુરૂના સ્કધે ચઢીને પ્રવાસ કરે, એ કેવળ પાપ છે, છતાં તેનું આચરણ કરી તેરાપંથી સાધુઓ પાપભાગી થાય છે. સંવત ૧૯૬૫ ના ચૈત્ર માસની સુદ પૂર્ણિમાને દિવસે સુનિરાજ પ્રીત ઉદયે, તેરાપંથી નાટકને બીજે ખંડ, અહીં સમાપ્ત કર્યો છે. ૬-૮. इती तेरहपंथी नाटके द्वितीय खंडे पंथी सुखपालमें बेठकर विहार करे ते नाम्ने त्रयोविंशत प्रकर्ण समाप्तम् ।। इती तेरहपंथा नाटके सदोष भोग्य नाम्ने द्विताय खंड समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ત્રીજે. પ્રકરણ ૧: લું. હિંસા, અહિંસા, દયા. अथ तेरहपंथी नाटके पापकी दया प्ररुपण तत्र खडन नाम्ने व्रतीय खंड प्रारभ्यते. अथ अहिंसाका लक्षण :हिंसाका लक्षण दया किस तरह होती हे ते वर्णन नाम्ने प्रथम प्रकर्ण प्रारभ्यते. આ પ્રકરણમાં હિંસા અહિંસાનું વર્ણન છે, જેને અહિંસા એ લૌકિક ઉન્નતિની વિરૂદ્ધ નથી. અહિંસા એટલે હિંસાથી. રક્ષણ કરવું, એ છે. અહિંસાનું લક્ષણ આપતાં શ્રી ઉમા સ્વાતિજી તત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે “પ્રમત્તયોગાચાપ્રાપf fહલા અર્થાત પ્રમત્તગ-(મિથ્યાત્વ–અવિરતિકષાયાદિ) ક્રોધ, માન, માયા અને લેભથી પ્રેરાઈને અન્યના આત્માને ઘાત કરે એ હિંસા છે. આ કષાયથી આત્માને સ્વભાવ જે જ્ઞાન છે, તે નષ્ટ થાય છે. ફક્ત વધ કરવો એનું નામ હિંસા નથી. મનુષ્યનું મન પવિત્ર હોય અને ઉપરક્ત વિકારેથી રહિત હોઈ, તેનાથી હિંસા થઈ જાય, તે એ હિંસા, હિંસામાં ગણાતી નથી. શ્રી અભયકુમારે ધારિણી રાણીની રક્ષા અર્થે, દેવ પ્રગથી, મેઘ વરસાવીને નાળા કવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ :૨૧૮: વાવ, સાવરે, નદી વગેરે ભરી નાંખ્યા હતા, આથી અનેક જલજીની હિંસા થઈ હતી, પણ આ કાર્યમાં શ્રી જ્ઞાત્રિાસૂત્રે દયા ફરમાવી છે અને તે કાર્યમાં હિંસા જણાવી નથી. દયા ભાવથી પરેપકાર કરતા કેઈને વધ થઈ જાય, તે એ વધ હિંસા ગણાતી નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે હરિકેશી રૂષીને છાત્રક કે મારતા હતા, તે વખતે તંદુક વૃક્ષમાં રહેતા એક યક્ષે (ભૂતે), રૂષીને બચાવવા છાત્રકને મારીને હાંકી કાઢયા હતા. આ કાર્યને મહાવીર ભગવાને દયાનું કાર્ય કહ્યું છે અને તેમાં પાપ અને હિંસા બતાવી નથી હિસા, અહિંસા અને દયાના આજ વિચારોને બધા સૂત્રે ટેકે આપે છે. જૈન શાસકારોએ તે સ્પષ્ટ રીતે કહ્યું છે, કે કઈ શત્રુ દેશ ઉપર ચઢી આવે, અને તે દેશનો રાજા પ્રજાના રક્ષણાર્થે શત્રુની સામે યુદ્ધ કરે, તે એ કાર્ય દયા છે. અલબત્ત, એ યુદ્ધમાં સ્વાર્થ–મમત્વભાવ ન હોવો જોઈએ. જેના ધર્મની અહિંસા, એવું કદી કહેતી નથી, કે દુશમન ચઢી આવે, તે વખતે પણ રાજાએ પ્રજાના રક્ષણથે યુદ્ધ ન કરવું. જૈન શાસ્ત્રમાં હિંસાના બે મુખ્ય ભેદ કહ્યા છે. સંકલ્પિત હિંસા અને આરંભી હિંસા. અર્થાત કષાયને વશ થઈને, પિતાના સ્વાર્થને માટે બીજા જીવોને હાની પહોંચાડવી, એ સંકલિપત હિંસા છે અને કષાયોને વસ ન થતાં, પરેપકાર અને દયાને અર્થે જે હિંસા થાય છે, તે આરંભી હિંસા છે. આરંભી હિંસાના કાર્ય, હિંસા કે પાપ નથી, પણ દયા અને પૂણ્ય છે, એ જૈન સિદ્ધાંત છે. इति तेरहपंथी नाटके अहिंसा तथा दया जैन शास्त्रनकूल वर्णन नाम्ने प्रथम प्रकर्ण समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ अथ तेरहपथी नाटके तेरहपथा मतोत्पादक भी खणजी क्या मध्ये पाप प्ररुपण तत्र सूत्रानुसार खंडन नाम्ने द्वितीय प्रकर्ण प्रारंभ. :याथी पा५ थाय छ, से तरापथी सिध्यांत मान.: ॥ दोहा॥ : प्रकट अक्षर मोय दीजीये, सरस्वति माता आय । जैन धर्म निदाक्तां. दयामें पाप बताय ॥१॥ भूल्यो अक्षर आपजो, : सदगुरु मेरा आय । निंदक पंथ वर्गन करूं, त्रितीय खंडके मांहि ॥२॥ હે સરસ્વતી માતા તમે આવે અને મને જ્ઞાન પ્રદાન કરે કે જેથી હું દયામાં પાપ છે; એવું કહીને જૈનધર્મની નિંદા કરાવનારા તેરાપંથી વિચારેનું આ ત્રીજા ખંડમાં ખંડન કરી શકું. હે મારા સદગુરૂ ! આ કાર્યમાં કોઈ ઉણપ ન રહે તે માટે તમે પણ મને સહાયભૂત થજે. ૧–૨. भगवंतने चूका कहै, दोषण दस लगाय । भेख पहर कर बैठ गयो, मैनी नाम धराय ॥३॥ अरिहंत देव तूं छोडियो, छोडयो कथन अरिहंत । दया धर्म तें छोडियो, यो ही तेरहपंथ ॥४॥ તેરાપંથીઓએ અરિહંત દેવ છોડી દીધા છે, અરિહંતના કથનને તજી દીધું છે અને દયા ધર્મને ત્યાગ કરી દીધું છે. ભગવાન ભૂલ્યા છે, એમ કહી તેઓ તેમના દસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ :२२०: દોષે કાઢે છે. આ પ્રકારને તેરાપંથ છે આમ તેરાપંથી ધર્મ, જૈનત્વથી સર્વથા ઉલટ હોવા છતાં, તેરાપંથી સાધુએ, જેન साधुनी वेश परीन, रेन मनीन मेसी गया छ. 3-४. भेरु देव ते धारियो, गुरुं निगुरो धारत । निर्दयपणो धारण कियो, यो ही तेरहपथ ॥५॥ देव गुरु ओर धर्मको, पंथी नहीं लवलेश । भोला जीव ठगता फिरै, मन कल्पित लै भेष ॥६॥ तेरापंथीमासे रवने (मेरुदेव) व तरी मानी લીધે છે, ગુરૂને ત્યાગ કરી દીધો છે અને નિર્દયપણું ધારણું કર્યું છે. તેરાપંથીઓ, દેવગુરૂ અને ધર્મને લેશ માત્ર પણ માનતા નથી અને મનકલ્પિત સાધુવેશ પહેરીને તેઓ ભેળા જીને ઠગતા ફરે છે. (જૈનધર્મથી વિપરિત ઉપદેશ આપે છે.) ૫–. श्रोताजन तुम सांभलो, जैनकी दया दिखाय । जैन शास्त्रको साखस, भिन्न भिन्न देउ बताय ॥७॥ दया धर्मकी श्रेष्टता, दसमे अंगके मांहिं पाप दया कैसें कहै, किसे सूत्रके न्याय ॥८॥ હે શ્રોતાઓ ! જેન દયા શું છે, તે તમને જૈનશાની મદદથીજ બતાવું છું, દસમાં અંગમાં દયા ધર્મની શ્રેષ્ટતા વર્ણવી છે, જ્યારે તેરાપંથીઓ દયામાં પાપ બતાવે છે, જે सर्वथा अन्याय छे. ७ ८. मनसे धडो लगायकर, मुर्ख दिया वहकाय । दर्शणमें पाप माने · नही, हणीने छकाय ॥९॥ आवे ले घोडा चढी, लोक हणी छकाय । पूज्य दर्शनके कारणे, लोक दोडता जाय ॥१०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ :૨૧: इनमें धर्म तु मानतो, ओर दयामें पाप बताय । दर्शन दया बरोबरी, बुधवंत न्याय मिलाय ॥ ११ ॥ તેરાપંથી સાધુઓએ, મનનીજ વાતા ફેંકીને, મૂર્ખાઓને ચગાવ્યા છે. અને દયામાં પાપ છે, એવું ખાટુ અડાવી દીધુ છે. તેઓ યામાં પાપ માને છે, પણુ છકાયજીવાને હણીને, તેરાપ ંથી શ્રાવકા, તેરાપંથી સાધુઓના દર્શન કરવા જાય છે, એમાં તે પાપ માનતા નથી. ૯–૧૧. दयामें हिंसा देख कर, तू दयामे माने पाप । दर्शन में पाप मानें, नहीं ते करी हिंसाकी थाप ॥ १२॥ दयामें खाता एक है, दर्शनमें खाता दोय । थारे कथनसे पंथिडा, तें दीनी सर्धा खोय ॥ १३ ॥ गुरुको खातो एक हो, चेला कर दिया दोय | માહ મિનારૂં લાને, ગુી શ્રદ્દા હોય ॥ઠ્ઠા ભીખમજીએ દયામાં હિંસા થતી જોઇને, યામાં પાપ છે, એમ માન્યું છે. પણ સાધુ દર્શને જતાં, જે પાપ થાય છે, તેને હિંસા માની નથી. એ તેરાપંથી અહિંસાની પણ મશ્કરીજ છે. તેરાપંથી, તેરાપંથી સાધુઓના દર્શને જતાં જે પુણ્ય અને હિંસા (તેમના સિદ્ધાંતથી) થાય છે, તેમાં એ ખાતાએ બતાવે છે. પણ એ માન્યતા ભીખમજીથી ઉલટી હાવાથી, તેરાપંથીઓએ ભીખમજીમાંની શ્રદ્ધા પણ ખાઈ દીધી છે, એમજ લાગે છે! તેરાપંથના વડા ગુરૂ લીખમજીએ તા, સાધુદર્શનમાં થતી ક્રિયામાં, પૂણ્ય અને હિસાના એ ખાતા બતાવ્યા નથી; પણું સાધુદર્શન કરાવવાથી સાધુએ ઉપરની ભક્તિ કાયમ રહે છે અને એ ભકિતથી અનુયાયીઓના હાથે માલમિઠાઇ ખાવાની મળે છે, એ મિઠાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ થીજ તેરાપથી સાધુઓની, લીખમજીમાંની શ્રદ્ધાને નાશ થયો હાઈતેમની પાસે બે ખાતા હોવાની વાતે ઉપદેશાવી હશે!૧૨-૧૪. असंयतीको जीवों, थै कहो वंछां नाहिं । मुख वायू मुख ढांककर, क्यों तू रेह्या बचाय ॥१५॥ जद कहै पाट टालवा माहरो, मुखपत्ती बंधाय । वायूसे मतलब नहीं, जीवो चाहै मर जाय ॥१६॥ इम कपट करीने बोलता, ते में दउँ ओलखाय । जीतमलजी कह गया, हितशिक्षावली मांहिं ॥१७॥ रक्षा करनी कह दई, थारे जीतमलजी पूज्य । पाप टालवा ना कहो, तुम जिम कथन अबुझ ॥१८॥ તેરાપંથી સાધુઓ (જીવ બચાવવા એમાં પાપ છે, એવી પ્રરૂપણ કરતા;) કહે છે, કે અસંયતિ જીવનું જીવવું, સાધુઓ ઈચ્છી શકે નહિ. પણ તેઓ વાયુકાય છની હિંસા ન થાય તે માટે, મુહપત્તિ બાંધે છે; એ ઉપરથીજ સાબીત થાય છે, કે દયામાં પાપ છે, એ તેમને સિદ્ધાંત બેટ છે. જે તેરાપંથી સાધુઓ એમ કહે કે અમે તે પાપ ટાળવાજ મુહપત્તિ બાંધીએ છીએ, વાયુકાય જી જીવે મરે તેની સાથે અમારે લેવા દેવા નથી. તે પણ તેરાપંથી સાધુઓનું આ કથન, તેમના જીતમલજીના કહેવાથી જ ખોટું સાબીત થાય છે. તેરાપંથી સાધુઓના પૂજ્ય જીતમલે હિતશિક્ષાવલીમાં મુહપતિ બાંધવાનું કારણ જણાવ્યું છે. તેમાં તેમના પાપ ટાળવા મુહપત્તિ બાંધીએ છીએ, એમ જણાવ્યું નથી; પણ જીના સંરક્ષણાર્થે જ મુહપત્તિ બાંધવી, એમજ કહ્યું છે. ૧૫-૧૪. जीवांकी यवनां भणी, कूप कीच पर जाय । जीवांकी यत्नां करें, तुरत देत पर 'ठाय ॥१९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ :૧૩. · નામ ||૨૦ની कुप कीचपर क्यो गयो, थारे कांई कीचडसु काम । जीवन्त वछै नहीं, अस यतीके जूआं काढे सरीरकी, तू छांयां देत परठाय । अथवा चुन मेली करे, ग्रहस्थके देत लगाय ॥२१॥ क्यो लुं छाया पटकतो, क्यो गृहस्थको देत लगाय । તથા પીછીપિાવેલરી, ઓ નીવો છો; નાંદ ર मांखी उडती पड गई, तेरे पानी पात्रके मांह | तुरत काढ बाहर करें, ओ जीवो वछो कै नांह ॥२३॥ તેરાપંથી સાધુએ જલજીવાની રક્ષા અર્થે એવા જીવને કુવા ઉપર જઇને અથવા કાદવવાળી જગાએ જઇને, તે જીવાને કુવામાં કે કાદવમાં નાંખી દે છે. વળી તેરાપંથી સાધુએ માથામાંનીજી કાઢી ન તેને છાંયામાં નાંખી દે છે અથવા તે ચુનામાં નાંખીને તે ગૃહસ્થાને આપી દે છે; અથવા ગૃહસ્થ સ્ત્રી-પુરૂષષ ન જાણે એમ તેમના શરીર ઉપર એ જીવા મુકી દે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે, કેતેરાપથા સાધુઓની પણ અસયતી જીવાને મચાવવાનીજ આ એક પ્રવૃત્તિ છે. તેરાપંથી સાધુઓના પાણીના પાત્રમાં માખી ઉડતીપડી જાય છે, તે તે માખીને બહાર કાઢીને સાધુ તરત સુકી જગામાં મૂકી દે છે, આ પણ એક અસ ંયતિ જીવની રક્ષાજ છે. ૧૯૨૩. । मोठ बाजरी आदि दे पडियो थानक मांह | હાથાં તે તી ઝાય જ્ડ, ધરે અજન છે.જ્ઞાય રી जीतमलजी छोड़ दी, अपने गुरुकी चाल । दाणो थानक देखकर, अब उपर पात्रो डाल ||२५|| असं यतीका जीवनो, थें कहो वछा नांह । ને નીવો ને વંચિયો, જે ચે અક્ષયતી ; નાંદ રદ્દી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ મહ, બાજરી, આદી અન્નના દાણા તેરાપંથી સાધુઓના સ્થાનકમાં પડેલા હોય છે, તે તે પગ નીચે છુંદી નાંખવામાં આવતા નથી, પરંતુ તેને ઉંચકી લઈને અન્યત્ર મૂકી દેવામાં આવે છે. તેરાપંથી સાધુઓની આ રીતભાત જીતમલજીએ બદલી નાંખી હતી, અને ત્યારથી સ્થાનકમાં દાણે પડેલે હોય તે હવે તેના ઉપર પાત્ર યા વાસણ ઉંધુ મારી દેવામાં આવે છે. આ જુ માખી આદિ અસંયતિ છે; છતાં તેવા જીવની ભૂલથી પણ તેરાપંથીઓથી રક્ષા થઈ જ જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે માનવ હૃદયની સ્વાભાવિક પ્રવૃત્તિ જીવની રક્ષાની જ હેઈ, અસંયતિ જીવની રક્ષા કરવી નહિ, એ તેરાપંથી જૈન સાધુઓ ઉપદેશ આપે છે, તે ઉપદેશ મિચ્યા છે. ૨૮–૨૯. इनको ज्वाब आवै नही, जद तुरत ही नट जाय । पंथी बस नही जीभडी उलट पलट हुय जाय ॥२७॥ ते सिद्धान्त झूठा पाणिया, भोलाया बहु बाल । कुतर्ककुहेतु लगाविया, जिम रच्योमदारी ख्याल॥२८॥ તેરાપંથી સાધુઓ પાસે આ દલિલના કાંઈ જવાબ નથી, ત્યારે આવી દલિલ થતાં તેમને મિજાજ જાય છે તે પછી જીભ તેમના હાથમાં રહેતી નથી અને તેઓ ફાવે તે લવાર કરે છે, પણ તેથી કાંઈ સત્ય છુપાતુ નથી હે તેરાપંથી સાધુઓ! તમારા તર્કો અને હેતુઓ ખરાબ છે, તમે સિદ્ધાંતે રૂપી મદારીની જાળ પાથરી છે, તમારા સિદ્ધાંત જુઠા છે અને તેથી બાળક છે (અજ્ઞાન મનુષ્ય) ભેળવાયા છે, એ ખરેખર બાળ. તું કમનસીબ છે. વ–૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૫: अब सवाल जवाब पंथो तथा जैनी દેહરા. : પ્રશ્નોત્તર : पंथी-गोशालाने वचावियामें, धर्म जानता स्वामि । दाय साध बचाता आपणां, वला करता ओहिज મ | તેરાપંથી-મહાવીર ભગવાને ગોશાળાને બચાવ્યો હતો, એ ખરું છે, પણ જે ગોશાળાને બચાવવામાં ભગવાને ધર્મ માન્ય હોત, તે તેમણે ત્યાંજ ઉપસ્થિત હતા એવા, બીજા બે સાધુઓને શા માટે બચાવી લીધા નહિ? जैनी-भावी भाव तो जानता, भगवंत केवलज्ञान । मृत्यू इनकी इन विधे, भगवंत लीनी जान ॥२॥ निरर्थक उपाय करै नही, भगवंत केवलज्ञानी । નહર મૂ જ્ઞાનતા, અરે થી અાિની રૂા. જેની–ભગવાન ભાવી ભાવ જાણનારા હતા અને તેથી ભગવાને જાણી લીધું હતું, કે એ બે સાધુઓનું ભાવી એજ રીતે નિર્માયું છે. કેવળ જ્ઞાની ભગવાન શું થવાનું છે, એ જાણતા હતા તેથી જ તેમણે પેલા સાધુઓને બચાવવાને કઈ નિરર્થક માર્ગ લીધા નહતા. ૧-૨-૩. વંથી-અમસ્ત પાપ ના , નાના માં . , लब्ध दयाके योगलें, लिया क्यो न बचाय ॥४॥ પંથી–સસરણમાં ઘણું છ0 સાધુઓ હતા, જે ભગવાન * લબ્ધશાનથી, તેમના ભાવી ભાવને પણ જાણતા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ તા દયાથી પ્રેરાઇ ભગવાને, તેમને પણ શા માટે બચાવી લીધા ન હતા ? .. જૈની-વિક્ષા શિક્ષા ફેરાનાં, ત્યવિશ્વ હૈ સ્વામી। समोसरणके बीचमें, नहीं ओरको काम ॥५॥ જૈન-સમેાસરણમાં તા દિક્ષા, શિક્ષા અને દેશના ઇત્યાદિ કામેાજ કરવાના હાય છે, એટલે એ વખતે ભગવાને ખીજા કામેા કેમ ન ક્યાં, એવા પ્રશ્નજ ઉઠતા નથી. ૫. पंथी - सरागपणें बचावियो, वीतरागमें नांह 1 टीकाकारक कहदियो, भगवती सुत्रके मांह ॥६॥ પંથી-મહાવીર ભગવાને ગેાશાળાને બચાવ્યેા હતેા, તેના સંબંધમાં ભગવતી સૂત્રના ટીકાકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે, કે ભગવાને એને સરાગપણામાંજ બચાવ્યા હતા, વિતરાગપણામાં બચાવ્યેા जैनी - टीकाको आश्रय लियो, तू टीका माने लोभी गर्ज सरी नहीं, तेरी टीका माने माह ॥७॥ टीकाकार उलखावियो, सराग अनै वीतराग । दाय कल्प जिनराजका, तू जाने नांहि अभाग ||८|| छठो सराग गुण ठाण है, पामें स्वार्थकी सुद्ध । तेरे लेखे नांहुवै, ए काम वतारी सिद्ध ॥९॥ अप्रमत्त चारित्रपालतां, छडे गुणठाणे । विषेस चारित्र पहनें कहें, पर पंथी नहीं जाने ॥१०॥ જૈન—તેરાપંથીઓ ટીકાને માનતાં નથી, છતાં અહીં તમે નહતા. नाह । | તમારે પક્ષ સિદ્ધ કરવા ટીકાને આશ્રય કેમ લેા છે ? ઠીક. હવે ટીનેા આશ્રય લે છે, તે પણ તેથી તમારી અર્થ સરતો નથી. ટીકાકારે, ભગવાનનું જીવન ખે ભાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું છે. એક સરણપણાનું જીવન, અને બીજું ાવતરાગપણાનું જીવન. સરાગપણું એ ગુણુસ્થાનક છે, છ જેમાં સ્વાર્થ બુદ્ધિ અભિપ્રેત છે. પણ જે ગુણુસ્થાને ભગવાન, અપ્રમત્ત ચારિત્ર પાળતા હતા; અને તેને વિશેષ ચારિત્ર કહેવામાં આવતું હતું. અર્થાત્ એ વિશેષ ચારિત્રની અવસ્થામાંજ ભગવાને ગેાશાળાને બચાવ્યેા હતા. ૬–૧૦. पंथी - द्रव्य दे जीव बचाविया, करता दया दलील | दोनोंमें दया कोनसी इन वेश्यां सेव्या कुशील ॥११॥ " પદ્રવ્ય આપીને જીવા ખચાવવા, એ જો દયા હાય, તા પછી દ્રવ્ય આપીને; વેશ્યા સેવાનાદિ, પાપા કરવામાં પણ વેશ્યા વગેરેને દ્રવ્ય મળે છે; તેા તેવા પાપાને પણ દયા કેમ ન કહી શકાય? जैनी - द्रव्य है जीव बचाविया, पाप नहीं कहनां पशु जीव बचावियामें, दिया नेमनाथ गहनां ॥ १२ ॥ માંચૈ નો વિયે, વાળી. સાનિ રીયો । उत्तराध्यनमें देखले, दया अर्थ कीया ॥१३॥ वेश्या नित प्रति सेवती, कारण लोभ कुशील । दया अर्थ सेवेतरा, किसी भंगी शीलकी मोल ॥ १४ ॥ જૈન-દ્રવ્ય આપીને જીવ બચાવવા, `એ પાપ નથીજ, પણ ધર્મ છે અને તે નેમિનાથજીના પાતાનાજ દ્રષ્ટાંતથી છે સાખીત થએલું છે. ઉત્તરાધ્યયન સુત્રમાં પણ ધ્યાના અર્થ એજ કર્યા છે, કે ખીજાને તેની હિતબુદ્ધિએ આપવું એ દયા છે. વેશ્યા સેવન કે કર્મ કરવામાં દયા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ વિર૮: કારણ કે એ કાર્યો શીલની ભૂમિકાને જ ભંગ કરનારાં છે. ૧૧-૧૪. पंथी-पंथी कहनो ओर सुनो, श्रोता राख विवेक । आक थोर ओर गायको, दूध दुध नहीं एक ॥१५॥ પંથી–અધીજ જાતની દયાને બચાવ કરે અને તેને અનુ સરવું અથવા તેનું પાલન કરવું, એ તે ઈષ્ટજ નથી. એક દયા ઈષ્ટ છે, તો બીજી દયા અનિષ્ટ પણ હોઈ શકે. આંકડે, થોર અને ગાય એ બધાના સત્વને દુધ કહે છે, પણ તે બધું જ દુધ, કાંઈ દુધ તરીકે ખાઈ શકાતું નથી. જેમ એક દુધ ખાઈ શકાય પણ દુધ માત્ર ખાઈ શકાય નહિ, તેજ પ્રમાણે અમુક દયા આદરણીય હાય, તે બીજી ન પણ હોઈ શકે. जैनी-त्रिया त्रिया सब एक हे , जिम दया दया सब एक । वों स्त्रीको संगटो, साधूनें सुबिवेक ॥१६॥ त्रिया जातने पंथिडा, दुधतणी परमान । बाल त्रियाको सेंगटो, छोडो नार सुजान ॥१७॥ बाल त्रियाको सेंगटो, पंथी तुं करले । जद तो तेरो साच है, दुध दृष्टांत धर ले ॥१॥ नहि तो झूटो होगयो, तेरो दूधतणो दष्टांत । लोहो काटे लोहकं, जिम कुहेतुने दृष्टांत ॥१९॥ રન આ દષ્ટાંત ઘટતું નથી, “દૂધ બધા એક છે, પણ બધાજ દૂધ ખાઈ શકાતા નથી, તેજ પ્રમાણે દયા બધી એકજ છે, પણ તેમાંથી અમુક આદરણુય છે અને અમુક આદરણીય નથી, એમ તેરાપંથીઓ કહેતા હોય, તે એ દલિલ તેમનાજ ઉપર આવી પડશે. જેમ બધા દુધ એકજ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ તે ન્યાયે તે સ્ત્રીઓ પણ બધી એકજ છે, અને જેનશાત્રે સાધુઓને સ્ત્રીઓને સંગ ન રાખવાનું કહ્યું છે, તે પછી તેરાપંથીઓએ બાળાઓને સંગ રાખવા માંડવો જોઈએ! પણ તેમ તમે નથી કરતા, એટલે માલમ પડે છે, કે તમારી આ દલિલ મલિન हेतुभवाजी छ. १५-१६ पंथी-वधक भील बचावतां, दया तो जावै भाग । वधक भील हिंसा करे, ते वचावणियांने लाग॥२०॥ પંથી–તમે બધી વખતે બધેજ સ્થળે દયા બતાવવી એને ધર્મ કહે છે, પણ ધારે કે ભીલ, કેળી આદિ કોઈ જાતનો વધક, તમને મારવા આવે, તે તમારી દયા પણું તરત ભાગી જાય! એવા માણસે મરતા હોય, તે શું તેને બચાવવામાં પણ ધર્મ છે? जैनी-पंथी कुहेतु लगावतो, करतो नांहिं विचार । गुरुसे दिक्षा ले करी, पहोंचो स्वर्ग मझार ॥२१॥ देवांगनां चंगी मिली, भोगै भोग अपार । इनको पाप गुरुने लगे, पंथी कथन अनुसार ॥२२॥ शुद्ध मावस जाणियो, मुनिराजनै दान । पेट दुखकै मर गयो, ये पाप के दानी जुमै जान ॥२३॥ पंथी शिष्य बनाजियो, जाणिने उपगार । पंथीछोड न्यारो भयो, के मुरु डुबै इनांके लार ॥२४॥ पंथ्यांमें रहतां थकां, ग्रहत्य चरावै माल । पंथी छोड शिष्य निकल्यो, के ग्रहस्थ डूबै इनांके लार ॥२५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ शद्ध घर देखो करी, ऋषी उतरिया जाय । पग फिसल्यो ओर मर गयो, के ले ये पाप घरवालाने ગાય છે. દા. इतनी ठोर इन्कार है, गुरु ग्रहस्थ नहीं पाप ॥ तो वधिक भीलके पापको, दया करणियेने किम पाप રા જેને તમે જે દલિલે અને તર્કો કરે છે, તે પણ કુહેતુઓથી પ્રેરાઈનેજ કરે છે અને કશો જ વિચાર કરતા નથી. (૧) તમે તેરાપંથી સાધુઓ તમારા ગુરૂ (આચાર્ય) પાસે દીક્ષા લે છે, તેમાંના જે કઈ પૂણ્ય કર્મથી સ્વર્ગે જાય; અને ત્યાં દેવાંગના સાથે વિહાર કરે, (૨) કે તેરાપંથી ગૃહસ્થ, શુદ્ધ ભાવથી તેરાપંથી સાધુને દાન આપે, છતાં તે સાધુ; વધુ ખાઈને, રોગ થવાથી મરણ પામે; (૩) તેરાપંથી સાધુ કેઈ તેરાપંથીને, દીયા આપી સાધુ બનાવે; અને તેજ નવદીક્ષિત સાધુ પાળથી અધર્માચાર કરે તે આ બધા પાપોને માટે તેરાપંથી સાધુ કે આચાર્ય પણ પાપ ભાગી થાય ખરા કે? () ધારે કે એક ગૃહસ્થ એક ઋષિને પિતાનું ઘર ઉતરવા આપ્યું અને તે ષિ ઘરમાં ફરતા પગ સરીને મરી ગયે, (૫) કોઈ ગૃહસ્થ, સાધુને માલ મિઠાઈ ધર્મભાવે વહોરાવતો હોય અને તેથી એ મિઠાઈ ખાઈ મસ્ત થઈ, તે સાધુ, સાધુપણું તજી દઈને, અધર્મ સેવત થાય તો એ બધાનું પાપ શું પેલા ગૃહસ્થને પણ લાગે ખરું ? તમે કહેશે કે આ બાબShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ રિણા તમાં તેરાપંથી સાધુને અથવા ગૃહસ્થને પાપ લાગતું નથી, તે એજ ન્યાયે વધક, ભીલે કે ધાડપાડુ અને હિંસાખેરીનો ધંધો કરનારાઓને, કઈવાર તેઓ મરણના મુખમાં પડેલા હોય, તે તેમાંથી બચાવી લેવા, એમાં પણ પાપ નથીજ. ૨૭. पंथी-वधिक भीलने मारतां, जीव वणां बच जाय । નૈની તુમ ઘણી વારો, નિતી હત્યા પાય | ૨૮. પંથી જો તમે આટલી હદે દયાને માને છે, તે તમારે હિંસાખોરીને ધંધો કરનારા વધકને (કસાઈને) મારીજ નાંખવે ઘટે છે; કારણ કે તમે એક વધકને મારી નાંખે, એટલે ભવિષ્યમાં તે જે સેંકડે ને મારે, એ જીની રક્ષા થાય, અને એ પૂણ્ય પણ તમને લાગે! जैनी-वधिक अवध कारण नहीं, जो जिस्की दया जु आने । दया भाव ए जाणजो, निन्दक त नहि जानैं ॥२९॥ જૈન-તમે ભગવાન મહાવીર કથીત દયાને નિંદી રહ્યા છે, એટલે આ બાબતને મર્મ તમે સમજી શકે એમજ નથી. વધક જે જીવન વધ કરે છે, તેના મૃત્યુનું કારણ વધક નથી; એટલે તેને મારવાથીજ પેલા છે જેનું મરણ સરજાય છે, તેમની રક્ષા થવી, એ શક્ય નથી. ૨૯ વથી–અપાતી નૈ. સેના, હીનો હૈ ત્યા ! महावीरजी कह दीया, आणंदनीं महाभागः ॥३०॥ પંથી–અસંયતીને દાન આપવાને ત્યાગ કરે, એવો ઉપદેશ તો ખુદ મહાવીર ભગવાનેજ આણંદ શ્રાવકને આપે છે, છતાં તે તમે શા માટે માનતા નથી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ जैनी-मांब धरी अन्य तीर्थ ने, अमण पाण आहार । ते पिण पडिलाभू नहीं; एकबार बहुवार ॥१॥ गधु भाव त्याग न कियो, दया भाव नहि त्याग । भाव विनां अन्य तीर्थने दैनो ख्यो भांग ॥३२॥ निचे सूत्र निहार लै, भाव धरी देउ साधु असणादि ओर पाटलां, वस्त्र पांत्र पडिलाभ ॥३३॥ इणसेतो साबित हुदै, भाव विनां देवंत । घर आई अन्य तीथन , भोजन मुझ मांगत ॥३४॥ જેન–પિતાને મોક્ષ મળશે, એવો ભાવ ધરીને, અન્ય તીથીઓને, સુપાત્ર કે સુસાધુ માનીને એક વાર કે અનેકવાર પણ દાન આપવું નહી, એમ ભગવાને કહ્યું છે. પણ અન્યતીથીઓને દયાભાવથી દાન આવામાં ભગવાને, ધર્મ કહ્યો છે. આમ ભગવાને દયાદાનને નિષેધ કર્યો નથી. સુપાત્ર સાધુ માન્યા વિના અન્ય તીથીને દાન આપવામાં ભગવાને સ્પષ્ટપણે ધર્મ કહ્યા છે. જેનશાસન એમ ફરમાવે છે, કે જેને સાધુઓને ધર્મભાવથી અને અન્ય તીથીને દયાભાવથી દાન આપવું, એ કપે છે. ૩૪. પંથી–જા રે જપટી, ખારો ઉપદ્રવ હર મેટા રૂા . ए तो राग द्वेष तणा चाला, जीव माया छैयों मन बाल પંથી એને અર્થ તે એ છે, કે દ્વારે બે જણ આવે, તે એકને ગોળ આપે અને બીજાને ખેળ આપે અને બંનેને દાન આપ્યું છે, એવું ઢંગ કરવું. આ કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ 33: ધમ ન હાઇ શકે, એ તેા બાળજીવાના ચાળાજ છે. અને આવા કાર્ય સગદ્રેશથીજ સંભવિત છે. जैनी - माहण मार हटाविया, बचाया हरिकेशी । यक्ष तंदुक वृक्ष वासियो इणमें दया प्रकाशी ॥ ३७॥ भगवंत दया बताय दी, गणधर गूंथी आप । ते दोमोने दई जलांजली, कहन लाग गयो | ॥३८॥ पाप के काम तू देख कर, दया बनावै पाप | झूठी कौ प्ररूपणां, श्री जिन वचन उत्थाप ॥ ३९॥ गुरुकी आज्ञा पाय कर गया पर ठणो काज | कीडयांकी करुणां करो; धर्म रुचीं मुनीराज ॥४०॥ विष खाया पर गया, गुरु आज्ञा करी रद्य । तेरे लेख पाप है, तू कैसे कहे निर्वद्य ॥४१॥ तेरो कथन तू देख लै को हमारो मान । ते पाप दया साबित नहीं, तू ही करत प्रमाण ॥ ४२॥ धर्मको भेद अभेद बताय केर, यहां गयो तू चूक । प्रार दया साबित नहीं, पापको कहनो मूक ॥४३॥ मनमांनी निर्वद्य करी, पापमें दीनी जोड 1 प्राप दया साबित नहीं, अब पापको कहना छोड ॥ ४४ ॥ सूत्र कथन उत्थाप कर मनसे घडो लगाय । सूत्र विपक्षी बन गयो, मूर्ख लीये बहकाय ॥ ४५ ॥ अज्ञानपन कायम करी, झूठी बात बनाय । झूठने पगां चलावतो, पापकी दया बताय ॥ ४६ ॥ Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ भी वणकी अज्ञानना, कहता है जीतमल । तियासी भर्म विध्वंशणे, चोरासीमें गल (४७|| जीतू तो होती कही, अन होती कही नांह । भीखणजीकी रीतकु, छोडी. कैसे जाय ॥४८॥ भीखण अपनै गुरुन, कहै अज्ञान अबोध । भीखणकु कहे जीतमल, तो इनमें कहा विरोध ॥४९॥ भगवंत दया फरमावता, ये मंहां बतावै पाप । ओरनकू मुर्ख कहे, ये मूरख बन गयो आप ॥१०॥ दया एक धर्मकी, कहदी धर्म दुआर ॥ दया जो होती पापकी, तो कहतो पापदुआर ॥५१॥ दोनो भाव दया तणां तो कहता दोनु द्वार । दया एक सम्वर सही, कह दीनी निरधार ॥५२॥ जगह जगह सूत्रन विशे, दया तणां अधिकार । निंदक पाप कैसे कहै, किसे सूत्र अनुसार ॥५३॥ पीछो जवाब आवै नहि, जद मुख लेवै मोड । अपढ पंडित यहका पकर, जंग मचावै दौड ॥५४॥ वर्तमान कलीकालमें, नहीं कोइ केवलज्ञानी । गणधर पूर्वधर को नहि, है सूत्र प्रमाणी ॥५५॥ सूत्रोंमे कही है नहीं, पापकी दया अणुकंपा । सूत्र विनां बकता फिरे, तु आगे खावैधका ॥५६॥ समगित नहीं भगवानकी, ज्याके दया नहीं घट माय । गति प्राप्ति कैसे हुवै, पडै ये यमघर जाय ॥५७।। प्रीतउदय मुनि कहत है, सुनियों भाइ सुजान । दया धर्मके काममें, झूठी पक्ष मत तान ॥५८॥ જેન–આ દલિલો બેટી છે. હરિકેશી રૂષીને મારતા માહણેને (બ્રાહ્મણોને) તંદુક વૃક્ષવાસી યક્ષે, માર મારીને હાંકી કાઢયા હતા; ભગવાને આવા કાર્યોમાં દયા બતાવી છે; અને એ દયાને ગણધર મહારાજે સૂત્રમાં ગુંથી છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ બંનેને તિલાંજલી આપીને, તેમાં તમે પાપ બતાવે છે, એ સ્પષ્ટ અમાચાર છેઅને જિન વચનને ભંગ છે. ધર્મરૂચી મુનિ, ગુરૂ મહારાજની આજ્ઞા લઈને, કડવી તુંબડીનું વહારી આણેલું વિષમય શાક પરઠવવા (નાખી. દેવા) ગયા હતા, ત્યાં એ શાક ખાઈને કીડીઓ મરી જશે એવી શંકા આવવાથી, કીડીઓની કરૂણા લાવી, ગુરૂ આજ્ઞાને લોપ કરી, તેઓ વિષમય શાક ખાઈને મરી ગયા હતા. એ કાર્ય પણ તમારા હિસાબે તો, જીવ બચાવ્યાથી સાવદ્ય (પાપ) ઠરે છે, પણ તેને તમે નિર્વઘ (ધર્મ) કહે છે! આથી જણાય છે, કે તમારે દયાનો સિધ્ધાંત એટલે બધે બેટ છે, કે જેનું તમારાથીજ પાલન થઈ શકતું નથી. તેરાપંથી સાધુઓ ધર્મના બે ભેદ બતાવે છે અને અમુક દયા, ધમે છે, અને અમુક દયા પાપ છે, એમ કહે છે. એ લેખે તો ધર્મરૂચીને આત્મત્સર્ગ પણ પાપ કરે છે, પણ તેને તમે ધર્મ માન્ય છે, આથી જણાય છે, કે તમારે સિદ્ધાંત તમારાજ પ્રમાણેથી ખોટો છે. કેટલાક પ્રસંગેની ટીકા. કરતાં છતમલે ભીખમજીને અજ્ઞાની કહ્યો છે, એ પણ તમારા તેરાપંથીઓનો કૂળાચાર છે, એટલે તે જીતમલજી કેવી રીતે તેજી શકે? ભીખમજીએ પિતાના ગુરૂને અજ્ઞાન અને મૂર્ખ કહ્યા છે, તે એનેજ શિષ્ય જીતમલ, ભીખમજીને પગલે ચાલી, ભીખમજીને અજ્ઞાની કહે છે. ભગવાને તો એકજ (ધર્મની) દયા કહી છે, જે ધર્મ દયા અને પાપ દયા; એવી બે પ્રકારની દયા હોત, તો તે ભગવાને જ તેમ કહી દીધું હતું, વળી સૂત્રમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્થળે સ્થળે હરકોઈ દયાને, ધર્મ દયાજ કહે છે. તે પછી એ દયાને તમે પાપદયા કયા સૂત્રના આધારે કહો છો? તમે તેરાપંથી સાધુઓ, જ્યારે દલિલોને જવાબ આપી શક્તા નથી, ત્યારે શાસ્ત્રાર્થ છોડીને, ઝઘડે મચાવે છે; એ પણ નીચતા છે. આ કળીકાળમાં કોઈપણ કેવળ જ્ઞાની નથી, તેમજ કેઈ ગણધર કે પૂર્વધર પણ ન હોઈ; સૂત્રને જ પ્રમાણ માનવાના છે. એ સૂત્રમાં તો કોઈ પણ સ્થળે દયાને, પાપની દયા અથવા સાવધ અનુકંપા કહીજ નથી. સૂત્રાધાર વિનાજ તમે, દયામાં પાપ છે એવો વિપરીત સિધ્ધાંત લઈ દેડ્યા છો. તેરાપંથી સાધુઓ! જેના આત્મામાં દયા નથી, અને જે દયામાં પાપ માને છે, તેનામાં ભગવાને કહેલું સમ્યકત્વ પણ નથીજ. એવા તેરાપંથીઓને સદગતિ પણ મળવાની નથી, અને તેમના નિવાસ યમદેવના દરબારમાંજ થવાનું છે. હે સુજાણ ગૃહસ્થો અને સાધુઓ! આ ગ્રંથમાં અમે, લેખક મુનિ પ્રીતઉદય કહીએ છીએ, કે દયામાં પાપ છેજ નહિ, માટે દયાને પાપની દયા કહેવી અથવા દયાના સાવદ્ય અને નિરવદ્ય એવા બે ભાગ પાડવા, એ કુમત તજી દે અને દયામાં ધર્મ છે, એ મહાવીર ભગવાનના સત્ય સનાતન આર્ય સિદ્ધાંતને માનનારા બને. ૩-૫૮. : પ્રશ્નોત્તર: પંથી–જુઓ, ભગવાનની વાણીમાં કોઈ સ્થળે હિંસા કરવી, એ ધર્મ છે, એમ કહ્યું નથી. તે જ પ્રમાણે હિંસાથી ધર્મ તે પણ નથી. આથી સિદ્ધ થાય છે, કે મનુષ્ય કે પશુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૦૭: તરસથી પીડાઈને મરતા હોય, તે તેમને પાણી પાઈને મરતા બચાવવા, એમાં દયા તથા ધર્મ નથી. એક તરસથી મરતા માણસને, પાણે પાઈને બચાવી લઈશું, તે એથી અનંત જલકાય જીની હાની થશે, ત્યારે એક જીવ બચવા પામશે. અર્થાત્ એક જીવને બચાવવા માટે, અનંત જીને ઘાત કરે, એ પ્રથમ આશ્રવ છે; અર્થાત્ પાપ છે. જેની–વાહજી, એવો ધર્મ કયા ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા છે? જૈનશાસ્ત્રોથી તે તમારું આ ધર્મ મંતવ્ય સર્વથા વિરૂધ્ધ છે. જુઓ: શ્રી. જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે, કે રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના રાજપુત્ર અભયકુમાર જેનીએ, ધારણ રાણીની દયા કરી હતી. દયાને અર્થે દેવપ્રયોગથી મેઘ વરસાવ્યો હતો. નદી, તળાવ, સરવરે, બધું ભરી નાંખ્યું હતું અને રાણીનું સ્વપ્ન પૂર્ણ કરીને, તેને સંતેષ ઉપજાવ્યો હતો. આ કાર્યમાં અનંત જલકાય જીની હિંસા થઈ હતી, પણ તે છતાં એ કાર્યમાં શ્રી મહાવીર ભગવાને દયા ફરમાવી છે. જેને સૂત્રપાઠ આ પ્રમાણે છે. સૂત્રપાઠા“મમીરગણુપમા ઈત્યાદિ સૂત્રમ | એનો અર્થ એવે છે, કે અભયકુમારે અણુકંપા નામે દયા કરી છે. આ સ્થળે ભગવાને જલના જીવોની હિંસા ન ગણીને, દયા ફરમાવી છે. અમે જે સૂત્રના અનુસાર ઉપલું કથન કહ્યું છે, તે કથનને મુખ્ય ભાવ એ છે, કે દયાને અર્થે આરંભી હિંસાનું પાપ નથી; તે પછી તમે દયામાં પાપ છે, એ કયા સૂત્ર પ્રમાણે ઉપદેશ છે? એમ માલમ પડે છે કે હે ભાઈઓ! તમે તમારે પંથ સ્થાપવા માટેજ આવી આવી યુક્તિઓ ચલાવી છે, અગર જે તમારા કથનને પુરવાર કરનારું શાસ્ત્ર પ્રમાણે હાય, તે તે બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ લ પંથી-નર અથવા પશુને ભૂખની શાંતિને માટે, ભોજન કે ધાસચારા આપવા, એમાં દયા નહિ, પણ પાપ છે. જૈન-અરે ભાઈ ! તમે જરા ફરી જ્ઞાતાસૂત્ર તે જીએ: એના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે, કે ધારણી રાણીએ પેાતાના ગર્ભની દયા ચિંતવીને, પથ્ય સુપથ્ય ભાજન કર્યું હતું. આ કાર્યમાં શ્રી મહાવીર ભગવાને દયા ફરમાવી છે. જીએ સૂત્રપાઠ: ધારી રાખી...તસ્ય ગમન અપળના પ, કૃત્યાત્. જીએ: ભગવાને અહીં પણ ધારિણી રાણીનું સુપથ્ય ભાજન કરવાનું કાર્ય, યાને અર્થે છે; એમજ કહ્યું છે; પણ તેથી પાપ થયું છે, કે હિંસા થઈ છે; એવુ ક્રૂરમાન્યું નથી. હવે કહા કે તમે ખતાવા છે, તેવા સિધ્ધાંત કયા સૂત્રમાં છે? ૫થી—યાર્થે અસત્ય ખેલીને મનુષ્ય કે પશુની રક્ષા કરવામાં પાપ છે, દયા નથી; કારણ કે અસત્ય ભાષણ એ, આશ્રવઢાર છે. જૈની-ભાઇએ ! કઇ પ્રમાણેા આપીને તમારૂ કહેવું સાબિત કરશે!, કે માત્ર મેઢે ખેાલીજ જશેા ? ઠીક, હવે જીએ: આચારાંગ સૂત્રમાં કહ્યું છે, કે “ભૃગપૃચ્છામાં મુનિરાજ અસત્ય એલે, એ દયા છે. સૂત્ર પાઠ છેકે: તુલિળીને હવે દેખા નાળ વા નોજ્ઞાનંતિ વવજ્ઞા, રાય. અર્થાત્ સાધુ કે સાધ્વીની આગળથી એક મૃગલું દોડતું નીકળી જાય, તે મૃગને મુનિએ જોઈ લીધુ હાય અને પાછળથી શિકારી દોડતા આવીને સુનિરાજને પૂછે, કે મૃગ કઇ દિશાએ ગયું છે ? તે એ પ્રસ ગે મુનિરાજ શિકારીને ઉત્તરજ ન આપે. ‘ની’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ મૌનપણું ધારણ કરે, જે મૌન રહેવાથી પણ કામ ન ચાલે, તે “ડા વાળોકાતિવ અર્થાત્ પોતે જાણતા હોવા છતાં, હું જાણતો નથી, એમ કહી દે, અને દયાળું જુઠું બેલીને પણ મનુષ્ય કિવા પશુની રક્ષા કરી લે. આજ પ્રણાલિકા સંસારમાં ચાલી આવે છે, પછી તમે તેનો કયા સૂત્ર પ્રમાણે નિષેધ કરે છે? ૫૦–દયાને અર્થે ચોરી કરીને જીવ બચાવી લે, તે એ દયા પાપની દયા છે, કારણ કે ચોરી કરવી, એ ત્રીજો આશ્રવ છે. જેની- મૂત્રાનુસાર તે દયાને અર્થે, ચોરી કરવામાં દયા તથા ધર્મ છે. માલ ધણને જીવ દુખાય નહિ, એ રીતે ચારી કરીને પણ, દુખી પ્રાણીઓનું દુખ ટાળવું, અને દુખીને સંતેષ ઉપજાવે, એમાં દયા છે અને તેમ કરવામાં ચોરી કર્યાનું પાપ લાગતું નથી. જુઓઃ અંતગડ દશા સૂત્રમાં લખ્યું છે, કે “સુલસા શેઠાણી અપુત્રવસ્થાથી, બહુ પીડા પામી રહી હતી. એનું દુઃખ જોઈને હરિણમેષી દેવતાઓ, દયાને અથે, વસુદેવજીની સ્ત્રી દેવકીજીના છ પુત્ર ગુપ્તપણે લાવીને સુલસાને આપ્યા હતા અને તેનું દુઃખ દૂર કરી તેને સંતોષ ઉપજાવ્યો હતો. આ પ્રસંગમાં પણ ભગવાને દેવતાના કાર્યમાં દયા ફરમાવી છે. સૂત્ર પાઠ જુઓ; તે જ િમેલી देवे सुलसाएगाहावइणीए अणुकंपणठाए इत्यादि सूत्रम. આમ પ્રત્યક્ષ દેવતાએ ચેરી કરી હતી અને શેઠાણીને સંતોષ ઉપજાવ્યા હતા, એ કાર્યમાં ભગવાને દયા ફરમાવી છે; હવે એમાં તમે શું કુયુક્તિઓ લગાવશે? વળી જુઓ કઈ વાડામાં ગાયે બાંધી હાય, વાડે અગ્નિથી બળવા માંડે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૪૦ઃ ગાય અગ્નિના ભયથી ખરાડવા લાગે; તથા વાડામાંથી બહાર નીકળવા આમતેમ દોડાદોડી કરી મૂકે, પણ તેમને બહાર નીકળવાના માર્ગ નહિ જડતા હાય; અથવા કેઇ ઘરમાં માણસા પુરાયા હાય, ઘરનેા દરવાજો કોઇ બહારથી બંધ કરી ગયું હાય, એ ઘરમાં આગ લાગે, અને તેથી ઘરમાં પુરાએલા માણુસા બુમાબુમ કરી મૂકે; એવે પ્રસંગે ત્યાં જૈન મુનિ આવી પહોંચે, તેા વખત વિચારીને મુનિરાજે, પશુ તથા મનુષ્યેાની દયાને અર્થે, રક્ષા કરવા માટે, વાડાનું બારણું કે ઘરના દરવાજો ખાલી નાખીને, પશુ તથા મનુષ્યાની રક્ષા કરવી; એવુ સ્થન મહાનિસીથ સૂત્રમાં જૈનાચાર્ય કહી ગયા છે. આમ વાડાનું બારણું ખાલીને, ગાયાને નસાડી મુકવી, એ મુનિરાજને માટે ચારીનુ લક્ષણ છે, પરંતુ તે છતાં આ કાર્ય આ સ્થળે ચારી નથી; કારણ કે એ કાર્ય કરવામાં તેના ર્તાના મનમાં ચારીના ભાવ રહેલે નથી, તેમજ ચારીને કાઇ વસ્તુ પણ આ પ્રસંગમાં લઇ લેવામાં આવી નથી. ફ્કત આ કૃત્યમાં દયાનોજ ભાવ છે. આથીજ એ કૃત્યને ન્યાયાસન પણ દોષપાત્ર ઠરાવી શકતું નથી. લેાક વ્યવહારમાં પણ એવાજ રિવાજ છે, કે કોઇના ઘરમાં અગ્નિ લાગે, તેા એ પ્રસંગે હરકેાઇ માણુસ ઘરના તાળાં કે ખારણા તથા દિવાલ તાડી નાંખીને, ઘર માલિકની રક્ષા માટે, ઉદ્યોગ કરે છે; અને ઘર માલિક તથા રાજસત્તા અને એ કાર્યમાં ઉપકારવૃત્તિજ માને છે; તેમાં કાઇ ચારી માનતુંજ નથી. સિંહ, વ્યાઘ્રાદિકના ભયથી, મુનિરાજ પશુઓને કોઇ યોગ્ય સ્થાનમાં મૂકી આવે, એ પણ ક૨ે છે. આમ જે કાર્યો મુનિરાજને માટે કૅચિત છે, તે મુનિરાજ કરે છે; અને અનુચિત કાર્ય છે, તે તે કરતા નથી.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧. ૫૦-કદાચ કાર્ય વ્યકતી દયાભાવથી પ્રેરાઈને, કસાઈના હાથમાંથી શીલદોષ વહેારીને પુછુ બકરી બચાવી લે, તે એ કાર્ય દયાનુ નથી, પણ પાપનુંજ છે, કારણ કે શીલાષ એ ચાચા આશ્રવ છે. જૈનતત્વાર્થ સૂત્રમાં લખ્યુ છે, કે જેઓ ક્રોધ, માન, માયા, લાભ વગેરેથી પ્રેરાઈને હિંસા કરે છે; તે હિંસા છે. અન્ય રીતે હિસા થઈ જાય, તે પણ તે હિંસા નથી. એજ ન્યાયે દયા ભાવથી દયાથે, કાઇ વ્યક્તિ, ઘટિત શીલદાષ વહેારીને પણુ, જીવની રક્ષા કરે, તે તે કાર્ય પૂન્ય અને ધર્મ છે. સામાન્ય શીલદોષ, એ પાપ નથી. આ અનુ વિધાન તત્વાર્થસૂત્રના કર્તા જૈન પૂર્વાચાર્ય શ્રી. ઉમાસ્વાતિજી વાચક, એમણે કર્યું છે. એ ઉમાસ્વાતિ મહારાજને નદીસૂત્રમાં દેવવિધ ગણી ક્ષમા શ્રમણુજી મહારાજે પણ નમસ્કાર કર્યો છે; અને નદીસૂત્ર તેા તેરાપ થી પણ માન્ય રાખે છે; એટલે ઉપલા સિદ્ધાંત તેરાપ થીઆને પણ માન્ય હાવાજ જોઇએ, વિષયોંધ સ્રી વિષય સેવન માટે જૈનમુનિ પાસે યાચના કરે, તે। જૈન મુનિ વિષય સેવન અનુચિત છે, એમ માનીને, તેનું સેવન તાનજ કરે, પણુ જૈનમુનિ દુરાચારના પિરણામેા સમજાવીને, તે વિષયાંષ સ્ત્રીને બોધ આપી, તેવુ વિષય નિવતા ન (વિકાર સૂત) કરી શકે છે; કે જે રીતે સ્કુલ ભદ્રજીએ કાષા નામની વેશ્યાને બેષ આપી; વિષયોથી વિરકત કરી હતી. સાધ્વીના સ્પર્શ, એ વસ્તુ જૈનમુનિને માટે પાપદાયિની છે, પણ જો કાઇ સાધ્વી, નદીમાં ડુખતી હાય, તે જૈનમુનિ, એના શરીરના જે અવયવ હાથમાં આવે, તે પકડીને તેને બહાર ખેંચો કાઢી શકે છે. જો કે રૃખીતી રીતે આ કામ કુશીલનુ છે, પરંતુ તે કાર્ય ભાવદયાનું પિરુણામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ એથી જ એ કાર્ય આચરનારા મુનિરાજને કુશીલ આચરણનો દેષ લાગ નથી અને તે કાર્ય દયાનું જ પરિણામ ગણાય છે. આમ જોન મુનિ અને જેન ગૃહસ્થો જે કાર્ય ઉચિત છે, તે કરે છે. દેખીતી રીતે જ જે કાર્ય અનુચિત છે, તે કરવાને તે પ્રખેજ રહેતું નથી. શિષ્યો બનાવવા, એ શિષ્યના આત્મકલ્યાણને અર્થે જેન સાધુનો ધર્મ છે, પણ કોઈ પુરૂષ જૈન સાધુને આધીને એમ કહે કે આપ માથે પાઘડી પહેરી લેશે, તો અમે સે ગૃહસ્થ આપના શિષ્ય બની જઈશું; તે શું એ અનુચિત કાર્ય સાધુ કરે ખરા? કદીપણ ન કરે. એજ ન્યાયે આ પ્રશ્ન પણ સમજવાને છે. પંથી–દ્રવ્ય આપીને કેઈ આત્મા, કેઈ ને કઈ વધકના હાથમાંથી બચાવી લે; તે એ કાર્યમાં દયા નથી. એ તે પાંચમે આશ્રવ (પાપ) છે. જે –જુઓ; ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉલ્લેખ છે, કે શ્રી. નેમીનાથ ભગવાને, પિતાના માથા ઉપર મુગટ રહેવા દઈને, શરીર ઉપરના બીજા બધા ઘરેણું ઉતારીને સારથીને આપી દીધા હતા, અને એ ઘરેણાથી વાડામાં પુરાએલા બધા દુખી જીવને છુટકારે કરાવ્યો હતો. એ વસ્તુ, દ્રવ્ય આપીને પણ જીવ રક્ષા કરવી જોઈએ, એ સિદ્ધાંતને પુરાવે છે. શ્રી નેમીનાથજીના આ કૃત્યને તે તમે જેન કલંકીએ પણ ઉત્તમ કન્ય માને છે, તે પછી દ્રવ્ય આપીને જીવોને છોડાવવા એમાં પાપ છે, એમ કેમ કહો છે? તમે (નેમીનાથ ભગવાનના કાર્યને ઉત્તમ માન્યા છતાં) દ્રવ્ય આપીને જીવની રક્ષા કરવામાં પાપ છે, એમ કહે છે; એ તમારું કથન ભારે મખી ભરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ (૧) નિશીથ સૂત્રમાં ઉલલેખ છે, કે સ્યાદવાદ માર્ગમાં તીર્થકરેએ જૈન મુનિઓને કાણું પાણી પીવાની મનાઈ કરી છે, તથા કાચા પાણીના સ્પર્શને પણ નિષેધ કર્યો છે. તે છતાં માર્ગમાં નદી આવે, તે નદી ઉતરી જવી, તથા વર્ષકાળમાં દિશાએ જવું, એ ભગવાને ફરમાવ્યું છે. કાચા પાણીને સ્પર્શ એ પહેલો આશ્રવ છે, પરંતુ અહીં નદીના પાણીને સ્પર્શ અને દિશાએ જતાં થતે કાચા પાને સ્પર્શ, એને આશ્રવ કે પાપ ગણવામાં આવતું નથી; એ તીર્થકર મહારાજની દયા છે. મળમૂત્રના રેવાથી શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે અને એવા દુખેથી સાધુઓને ભારે સંકટ વેઠવા પડે છે. આથી જ ભગવાને નદી ઉતરવું અને ઉત્સર્ગ કાર્ય, એ બંનેમાં કાચા પાણીને સ્પર્શ કરવાનું ફરમાન કર્યું છે. (૨) સ્યાદવાદ માર્ગમાં અસત્ય ભાષણને સાધુએ સર્વથા ત્યાગ કરે, એમ કહ્યું છે, પણ છતાં માર્ગમાં, મુનિને દયાને અથે, મૃગપૃચ્છામાં અસત્ય ભાષણ કરવાની આચારાંગ સૂત્રમાં છૂટ આપવામાં આવી છે. (૩) સ્યાદવાદ માર્ગમાં ચેરી કરવાનું કાર્ય, મુનિએ સર્વથા તજી દેવું, એવું ફરમાન છે; પણ છતાં મુનિ, વિહાર કરતા હોય તે માર્ગમાં વાડે આવતું હોય અને તેમાં આગ લાગી હોય, તે મુનિએ દયાને અર્થે આગમાંથી પશુઓને બહાર કાઢી મૂકવા, તથા બળતા ઘરમાંથી દરવાજો ખોલી નાંખીને કે તાળાં ઉઘાડી નાંખીને માણસોને બહાર કાઢવા એમ કહ્યું છે. દરવાજો ખોલીને પશુઓ કે માણસને નસાડી મૂક્યા, એ ચોરીને જ એક પ્રકાર છે, છતાં તેમ કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથ સૂત્રની ટીકામાં ફરમાવ્યું છે, અને ગણધરેએ રચેલા સૂત્રમાં પણ આ માન્યતાને ટેકો આપવામાં આવ્યા છે. (૪) સ્યાદવાદ માર્ગમાં સાધુને માટે સ્ત્રીને સ્પર્શ, એ સર્વથા તજી દેવાયેગ્ય વસ્તુ છે. છતાં માર્ગમાં આવતી નદીમાં ડુબતી સાધ્વીને, તેના શરીરને જે કંઈ અવયવ હાથમાં આવે, તે પકડીને બહાર કાઢવાનું ફરમાવ્યું છે. (૫) સ્યાદવાદ માર્ગમાં પરિગ્રહ રાખવાને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે, છતાં. મુનિવમ, પાત્ર તથા જીવ દયાને અર્થે એવે, મુહપત્તિ વગેરે રાખે છે. વળી હજારો રૂપીઆની કિંમતના પુસ્તક પણ રાખવામાં આવે છે. શું આ પરિગ્રહનથી ? આ પ્રશ્નના જવાબમાં કહેવું તે પડશેજ, કે એ પરિગ્રહ છે. પણ જૈન શાસને ઠરાવેલી મર્યાદામાં દયા અને ધર્મને અર્થે, આ ચીજો રાખવામાં આવે છે, તેથી તે પરિગ્રહ ગણાતું નથી મૂચ્છ તેજ પરિગ્રહ છે. તેરાપંથી સાધુ સાધ્વીએ બહારને આડુંબર બતાવવા, પુસ્તકો આદિ ચીજો રાખે છે, તે પ્રમાણે કરવું, એ ખરેખર પરિગ્રહ છે; જુઓ, આ રીતે સ્યાદવાદ માર્ગમાં જેને આશ્રવ કહેવામાં આવ્યા છે, એવા પાંચે આશ્ર ગવવાનું, દયા તથા ધર્મને અથે, ભગવાને ફરમાન કર્યું છે. પં. અમારા જીતમલજી તો બ્રમવિધ્વંશણ નામક ગ્રંથમાં પૃષ્ટ ૬૫ પંક્તિ ૧૩ તથા ૧૪ માં લખે છે, કે દયાના આચરણ સાથે પાપ તથા હિંસા થાય છે, તેથી એવી દયાને પાપની દયા કહેવામાં આવે છે. જે –સાનસૂત્રના ૧૬ માં અધ્યયનમાં ઉલ્લેખ છે કે ધર્મ ચી મુનિ દયાથી પ્રેરાઈને, ગુરૂ આજ્ઞાને ભંગ કરીને, વિષમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ કચN બીનું શાક ખાઈને અકાલ મૃત્યુ પામ્યા હતા. આમ તેમના કાર્યથી હિંસા થઈ હતી, પણ છતાં એ કાર્યમાં ભગવાને દયા ફરમાવી છે. એને લગતે સૂત્રપાઠ “ધમ અપ वयासी जइ णं तुम देवाणुप्पिया एयं सालइयं जाव नेहा गाढ आहारेसि ता ण तुम्म अकाले चेंवे जीविया उवरोविजसि तं माण तुम्म देवाणुप्पिाया इमं सालइथ जाव आहारेसि मांण तुम अकाले चेव जीविया ओ ववरोबिजसि त गज्छ इण तुम देवाणुप्पिया इमसालइयं तमणा वाए अचित्ते ઈહિ પદિ , રૂત્યાદ્ધિ સૂત્રનું, સૂત્રાર્થ”—આ પ્રમાણે છેધર્મરૂચી મુનિને, ગુરૂદેવે કહ્યું કે “હે ધર્મરૂચી! કડવી dબીનું શાક વિષ તૂલ્ય છે. જે તે તે ખાઈ જશે, તે તું અકાલ મૃત્યુ પામીને, મરી જઈશ. એટલા માટે હે ધર્મરૂચી! એકાંત સ્થળ અને અચિત ભૂમિ જોઈને, એ શાકને પરઠી આવો.” જુઓ; ગુરૂદેવે શાક નાંખી દેવાનીજ, આજ્ઞા આપી હતી, પરંતુ ધર્મરૂચી મુનિએ એ શાક ગમે. ત્યાં નાંખી દેતાં, તે કીડીઓ ખાઈ જશે અને પરિણામે કીડીઓ મરણ પામશે, એ ભયથી કીડીની દયાને ચિંતવીને, ગુરૂ આજ્ઞાને ભંગ કરીને, તે શાક પોતેજ ખાઈ લીધું હતું, અને તેથી તેનું મરણ નિપજ્યું હતું. ભગવાને આ કાર્યમાં દયા ફરમાવી છે. ધર્મરૂચીના આ કાર્યમાં ભગવાને ગુરૂ આજ્ઞાના ભંગને દેષ તથા પ્રાણઘાતનો દેષ બતાવ્યો નથી; પણ દયાના પરિણામથી તેની સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પત્તિ બતાવી છે અને ધર્મરૂચના સાધુત્વને,ગુરૂને અલંકાર કહ્યો છે. ભીખમજીએ પણ ધર્મરચીની દયાને “અનુકંપાની રાસ” નામક પુસ્તકમાં સર્વ શ્રેષ્ઠ દયા કહી છે. આથી જ સાબીત થાય છે, કે ભીખમજીએ દયાને પાપની દયા કહી છે, એ ભીખમજીના અજ્ઞાનનું જ પરિણામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ છે. તમે જે આ કથનને માન્ય ન કરતા હે, તે દયાને “પાપની દયા” માનવી, એ કયા સૂત્રમાં લખ્યું છે તે બતાવે. પં–દયાને અર્થે ગૃહસ્થ સાધુની વૈયાવચ્ચ કરે, તે ગૃહસ્થની એ દયા પણું, પાપની દયા છે. જે –જીતમલજીએ બ્રમવિધ્વંશણના પૃષ્ટ ૩૫ તથા પૃ૪ ૩૭ માં, પાપની દયા, એ પિતાનું કથન સાબીત કરવા, જે ઉદાહરણે આપ્યા છે; એ બધા ઉદાહરણ અને તેના ઉપરથી તારવેલા સિદ્ધાંત મિથ્યા છે. જેને શાસ્ત્રોમાં લખ્યું છે, કે સતી સુભદ્રાએ પિતાની જીભ, મુનિરાજની આંખમાં ફેરવીને, મુનિરાજની આંખમાંથી તૃણ કાઢી લીધું હતું. મુનિરાજને આ કાર્ય જે ધર્મ વિરોધી લાગ્યું હતું, તે મુનિરાજ પિતાનું માથું ફેરવી લેત અને સુભદ્રાને તેની જીભ ફેરવવા ન દેત, પરંતુ મુનિરાજે તેમ કર્યું નથી, આથી સ્પષ્ટ થાય છે, કે સુભદ્રાએ મુનિરાજની આંખમાં તૃણ કાઢી નાંખવા માટે પોતાની જીભ ફેરવી હતી, એમાં મુનિરાજે દેષ માન્યો ન હતો અને તે કાર્ય ઉચિત સમજીને કરવા દીધું હતું. વ્યવહાર સૂત્રમાં લખ્યું છે, કે સાધુને સર્પદંશ થાય, તે સાધુએ વિષના તારને માટે ગૃહસ્ય પાસેથી ઝાડાપીછી મંત્ર આદિ ઉપચાર કરાવવા, વળી ચાર જ્ઞાન અને ચાદ પૂર્વના જાણકાર હરિકેશીજી મહારાજે ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે, કે બ્રાહણેના છાત્રકો મને મારતા હતા, ત્યારે યક્ષ દેવતાએ મને બચાવી લીધો હતો. એ યક્ષ દેવતાએ કરેલી મારી વૈયાવચ્ચ હતી. ભગવાને પણ સૂત્રમાં ફરમાવ્યું છે કે, કવિ દુ દેવલિ તિ, તુ તુ પતે વિહત મા # જુઓઃ ભગવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ KO: પણ આ કાર્યમાં ૫૫૫ મતાવ્યું નથી, તેા પછી સાધુની વૈયાવચ્ચ કરવામાં તમે પાપ કયા સૂત્રાનુસાર અત્તાવા છે ? જૈન શાસ્ત્રોમાં તે સાધુઓની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરવી કહી છે. સાધુઓની દયાથી તેમની સેવા કરવી, તેમને આહાર આપવા, વિશ્રામ કરાવવા, સાતા ઉપજાવવી અને બીજી પણ અનેક રીતે સાધુએની સેવા કરવો, એમ કહ્યું છે. આ માન્યતાને ટેકા આપતા પ્રશ્નવ્યાકરણુસૂત્રમાં સવરદ્વારમાં પંદરમાં વૈયાવચ્ચમાં ચેકરે એવા પાઠ છે. મુનિ જિનદ્રવ્યની રક્ષા કરાવે, એને પણ વૈયાવચ્ચ કહી છે. દયાને અર્થે ગૃહસ્થ, માંદા સાધુએની સેવા કરે, એને પણ વૈયાવચ્ચ કહી છે. સાધુના ગળામાં કાર્ય અધર્મી ફ્રાંસી નાંખે અને કાઇ દયાળુ ગૃહસ્થ, દયાને અથે એ ફાંસી ખાલી નાંખે, એને પણ વૈયાવચ્ચ કહી છે; અને તેને પાપ કહ્યું નથી. અલબત્ત, મુનિ પોતે, ગૃહસ્થ પાસે પેાતાની સેવા કરાવવાનુ ઇચ્છે નહિ, એ ચેાગ્ય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૫ ગાયા ૧૮ પ્રમાણે મુનિ; ગૃહસ્થા પેાતાની વદના કરે એમ પણ નજ ઇછે; રહ્યુ તે છતાં ગૃહસ્થ પેાતાની ઇચ્છાથી જ ગુરૂ વંદના કરીને ધન લાભ ઉઠાવે છે. એથી પણ સાધુના ગળામાં પડેલી ફાંસી ગૃહસ્થા દયાથે છેાડી નાંખે, એ સાધુની વૈયાવચ્ચ છે; એમ સાબીત થાય છે. વળી એક પુરાવા ખીજો પણ આપું છું. વિ॰ સ ૧૯૬૯ માં સેાજત પ્રાંતના વીદાસર ગામના કાયસ્થાએ, તેરહપથી પૂજ્ય જીતમલજીએ “ નેત્રો કા જાલા ઉતારવા ” નામની વિધિ કરી હતી; અને તે પ્રસ ંગે ગૃહસ્થાએ થાળીમાં નગદ પંદરસો રૂપીઆ નાંખ્યા હતા. આમ તેરાપંથી સાધુએ ખુદ પોતે તે ગૃહસ્થા પાસે સેવા કરાવે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ :૨૪૮: છતાં ભગવાનના વચનને ઉધાપે છે શું આ જૈન કલંકીઓની દગારી (રાવા ) નથી ? પં–કોઈ એક જીવ બીજા જીવને મારતે હેય, અને તે પ્રથમ જીવના હાથમાંથી બીજા જીવને બળાત્કારે છોડાવીએ, તો એ કાર્ય દયા નથી, પણ પાપ છે. બિલાડી, ઉંદરને મારી નાંખતી હોય, તો બિલાડીના હાથમાંથી ઉંદર છોડાવે, એ ભારે અન્યાય છે. કારણ કે ઉંદર એ બિલાડીનું ભક્ષ છે. એક માણસ જમવા બેસતો હોય અને તેના મોઢા આગળથી પીરસેલી થાળી કઈ ઉઠાવી જાય, તો જમવા બેસનાર માણસના જીવને ભારે દુઃખ થાય છે. તે જ સંબંધ ઉંદર બિલાડીના પ્રશ્નમાં પણ રહેલ છે. મહારાજા ચેડા અને મહારાજા કેણુક બંને મહાવીર ભગવાનના અનુયાયી હતા. એ બંનેના યુદ્ધમાં એક કરોડ એંસી લાખ માણસે મરણ પામ્યા હતા. જે એ લડનારાની વચમાં પડીને, તેમને છોડાવવામાં દયા હોત, તો પિતાના જ બે ભકત શ્રાવકો લડતા હતા તેમને સમજાવીને મહાવીર ભગવાને તેમને લડતા અટકાવ્યા હતા અને એક કરોડ એંસી લાખ મનુષ્યને મેતના મોઢામાંથી ઉગારી લેત. પણ ભગવાને તેમ કર્યું નથી, એ ઉપરથી સાબિત થાય છે, કે બળાત્કારે જીવે બચાવી લેવા, એમાં ધર્મ નથી. જે –બિલાડીના હાથમાંથી ઉંદરને છોડાવવો એટલે બિલાડીને ભક્ષ અને બિલાડી વચ્ચે અંતરાય પડાવે, એમ સમજીને તમે ઉંદરને નહિ છોડાવતા હો તો એક સુવાવડી કુતરીના બચ્ચાને, બીજી કુતરી ખાઈ ન જતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ મારી નાંખતી હોય, તે એ બીજી કુતરીના હાથમાંથી, સુવાવડ કુતરીના બચ્ચાને, ઉગારી લેવામાં, તમે ધર્મ માનશે કે નહિ? જે તમે સુવાવડી કુતરીના બચ્ચાંઓને છેડાવી લેવામાં, ધર્મ નહિ માનશે તો ભક્ષક અને ભક્ષ વચ્ચે અંતરાય પડાવ; અને પીરસેલી થાળી ખેંચી લેવાનું તમે જે દૃષ્ટાંત આપે છે તે દૃષ્ટાંત નિરર્થક છે, એમ સાબીત થાય છે. ભેંસે ઘોડાને મારી નાંખે છે, ખાઈ જતી નથી. તે તમે સેંસેના હાથમાંથી ઘોડાઓને છોડાવી લેવામાં તો ધર્મ થાય છે, એમ માનશે ખરા કે નહિ? જે તેમાં પણ દયા ધર્મમાં રહેલા હોવાની ના પાડશે, તો તમારા ઉપલાં બંને દૃષ્ટાંતો, મિથ્યા જ સાબીત થશે અને તમે માત્ર તમારે સંપ્રદાય સાબીત કરવાજ આવી કુયુક્તિઓ ચલાવે છે, એ પણ સિદ્ધ થશે. હવે સૂત્ર જુએ. જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં ઉલ્લેખ છે કે રાજગૃહી નગરીના શ્રેણિક રાજાએ, પિતાની નગરીમાં અમેઘએ પડ–અમારી પડહ-વગડાવ્યો હતો અને કેઈએ જીવહિંસા કરવી નહિ, એવી ઘોષણા કરી હતી, જેને સૂત્રપાઠ આ પ્રમાણે છે : મોઘg | વાપ. અમેઘએ શબ્દથી દયાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે, અર્થાત્ દયાના કારણથી રાજાએ નગરીમાં અમારી ઘષણ પ્રવર્તાવી, એમ જણાવ્યું છે. પ્રત્રન વ્યાકરણ સૂત્રમાં સંવર દ્વારામાં દયાના ૬૦ પર્યાય આપ્યા છે. જેમાં ચોસઠમે શબ્દ “અમેઘએ એ છે. જૈન કલંકીઓ આ સંબંધમાં એવી દલિલ કરે છે, કે રાજાએ નગરીમાં અમારી ઘોષણું પ્રવર્તાવી હતી; એ દયાના કારણથી નહિ, પણ રાજદ્વારી કારણનું પરીણામ હતું. પણ આ દલિલ સૂત્રના શબ્દથી જ બેટી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ રપ૦: એમ સાબીત થાય છે. સૂત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે, કે અમેઘએ અર્થાત્ દયાને અર્થે (રાજાએ) અમારી શેષણ પ્રવર્તાવી હતી. જંબુકીયપત્નત્તીમાં રાજનીતિનું વર્ણન છે એ વર્ણનમાં “અમેઘએ એ શબ્દ પ્રયેાગ નથી. શ્રેણિક રાજાએ અમારી પડહ દયાથે જ ફેરવ્યું હતું અને ભગવાને પણ દયાથે જ રાજાએ અમારી ઘોષણા પ્રવર્તાવી હતી, એમ. જણાવ્યું છે. આથી સિદ્ધ થાય છે, કે દયાને અર્થે બળાત્કારે જી મરતા બચાવવા, અથવા જીને છોડાવવા, એમાં પણ દયા ધર્મ છે. હવે ચેડા-કણકને પ્રશ્ન તપાસો. ચેડા કેણુકના સંગ્રામમાં ભગવાન વચ્ચે ન પડ્યા, તેનું કારણ એ હતું કે ભગવાન કેવળજ્ઞાની હતા અને તેઓ સંગ્રામમાં પ્રવૃત્ત. થનારા માણસેના, ભાવભાવને જાણનારા હતા. તેઓ એમ પણ જાણતા હતા, કે જે મનુષ્ય સંગ્રામમાં પ્રવૃત્ત થવા તત્પર બનીને ઉભા છે; તેમનું મૃત્યુ એજ સંગ્રામમાં નિર્માયું છે. એટલે તેઓ એ સંગ્રામમાં વચ્ચે ન પડે, એ સ્વાભાવિકજ છે. તમારી દ્રષ્ટિએ ઉપદેશ આપે એ તો ચોગ્ય છે; છતાં ભગવાને વચ્ચે પડીને ઉપદેશ શા માટે આખ્યો નહિ, તથા તેમણે લડતા સૈનિકને છોડાવ્યા પણ શા માટે નહિ, એવા પ્રશ્નો તમે પૂછશે, એ બધા પ્રશ્નોના ઉત્તર એ છે, કે ભગવાન થવાનું ન થવાનું બધું જાણતા હતા; માટેજ તેમણે એ સંબંધમાં કશી પ્રવૃત્તિ કરી ન હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં અધ્યયન ૧૨ ગાથા ૮માં જણાવ્યું છે, કે યક્ષદેવતાએ યાને અર્થે હરિકેશીજી મુનિને છોડાવ્યા હતા. આ કાર્યમાં પણ ભગવાને યક્ષદેવતાએ દયા કરી હતી, એમજ ફરમાવ્યું છે. અમે જે પ્રમાણે જેનસૂત્રોના પ્રમાણે આપીને અમારા સિદ્ધાંતો સાબીત કરી બતાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ છે, તેજ પ્રમાણે તમારે પણ નાના પ્રમાણે આપને તમારી વાત સાબીત કરવી જોઈએ. અથવા તે તમારી ગણના જૈન કલંકીઓ તરીકે થઈ રહી છે, એ કલંકમાંથી બચવા, તમારે તમારો પંથ તજી દઈને, સત્ય સનાતન મહાવીર કથિત જૈનશાસનમાં આવી જવું જોઈએ. વારૂ એક ઉદાહરણ વધારે આપું છું, તે સાંભળે : તમે તેરાપંથીઓ મુખના વાયુને સચિત માને છે, તેથી મોઢા ઉપર નિરંતર પાટે બાંધી રાખે છે, અને વાયુકાયને મુખમાં પ્રવેશતા બળાત્કારે અટકાવે છે એ રીતે તમે પણ વાયુકાયની બળાત્કારે રક્ષા કરે છે તે તમે એવું આચરણ શા માટે કરે છે જે તમારે તમારું કથન ખરૂં કરી બતાવવું હોય, તે તે તમારે મોઢેથી મુહપત્તિ ઉતારી નાંખવી જોઈએ. જો તમે મુહપત્તિને ત્યાગ ન કરે, તે તમે પણ બળાત્કારે છાની રક્ષા કરો જ છે, એ સિદ્ધ થાય છે. તમે કદાચ એમ કહે કે “અમે કાંઈ જીવને બચાવવા માટે મુહપત્તિ બાંધતા નથી, અમે તે અમારું પાપ ટાળવાજ મુહપત્તિ બાંધીએ છીએ, તે તમારું એ કથન પણ ચાલી શકે એમ નથી; કારણ કે જીતમલે તેના હિતશિક્ષાવલી ગ્રંથમાં, મુખવસ્ત્રિકાઅધિકારમાં સ્પષ્ટ કહ્યું છે, કે વાયુકાય જાની રક્ષા માટે મુહપત્તિ બાંધવામાં આવે છે. આથી તમારી ઉપલી દલિલ સિગ્યા સાબીત થાય છે. હું મિત્રો! તમે તમારો પંથ સાબીત કરવા, વૃથા કુતર્કો શા માટે કરે છે ? અને જૈન ધર્મના વૃથા કલંકરૂપ શા માટે બનો છો? પં–સાધુ, અસંયતિના જીવનને વાંછે, તો તેને પાપ લાગે છે, તે પછી અસંયતી જીવને બચાવ, એ ધર્મ કેવી રીતે હોઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ પર: જૈનસુયગાંગજી સૂત્રમાં લખ્યું છે, કે જૈન સાધુ પોતાનું સાધુત્વ છેડી દઈને, અસચતી એટલે ગૃહસ્થ બનવાની (અસંયમી જીવનની) ઇચ્છા કરી શકે નહિ. સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે. સૂત્રેાના ટીકાકારોએ પણ એવાજ અર્થ કર્યો છે. તેરાપંથીઓ સૂત્રોના શબ્દોના એવા અર્થ કરે છે, કે “સાધુ, અસતિ જીવાની જીદગી ઈચ્છી શકે નહિ અર્થાત્ અસયતી જીવતા રહે, એવુ જૈન સાધુ ઇચ્છી શકે નહિ.” આ અર્થ મન કલ્પિત અને ખોટા છે. તેરાપથીએ સૂત્રોના આવા ખોટા અર્થા કરે છે, તે ઉપરથી તેએ સસ્કૃત પ્રાકૃત ભણ્યા છે કે વગર ભણેજ ખાટા અર્ધા લઇ દોડે છે, એવા સ્વાભાવિક જ પ્રશ્ન ઉઠે છે. વગર ભણે ખાટા અર્થો કરવા, એ તેરાપંથીઓની સરાસર અજ્ઞાનતા છે. અસ્તુ. અસંચતીના સંરક્ષણના પ્રશ્નમાં તમે કેવળ ખાટા હઠાગ્રહ પકડી બેઠા છે, અને અસયતીની પ્રાણરક્ષામાં પાપ બતાવે છે. હિરકેશીજી તેા સંયતી આત્મા હતા. બ્રાહ્મણેાના છાત્રકે તેમને મારતા હતા ત્યારે યક્ષે છાત્રકાને મારીને હાંકી કાઢયા હતા અને હરિકેશીને બચાવ્યા હતા. છતાં ભીખમજીએ અણુ પા ી રાત માં હિરકેશીજીને બચાવવાના કાર્યને પાપનું કા કહ્યું છે. જો આમ છે, તો પછી તમે ફકત એમ ન કહેા, કે “અસ યતીને બચાવવામાં પાપ છે,” પણ તેને બદલે ખુલ્લે ખુલ્લું એમજ કહી દે, કે અસયતી કે સતિ ગમે તેવા જીવ હાય તા પણ જીવ માત્રને ચાવવામાં પાપ જ છે! તમારાથન ઉપરથી તા એમજ લાગે છે, કે તમારા ભીખમજીએ શુ કહ્યું છે, તે પણ તમે હજી પુરૂ' જાણતા નથી. અમને મેટા અસાસ તે એ વાતના થાય છે, કે કાંઇ પણ સમજ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ વિના ભેળા લેકે તમારા કથનથી ભેળવાયા છે અને તેરાપંથી બની બેઠા છે! હજી વધુ પ્રમાણે જુએ: જાતાજી સુત્રમાં પ્રથમ અધ્યયનમાં એ ઉલ્લેખ છે, કે સસલો એ અસંયતી જીવ હતા. તેને દયાને અર્થે બચાવી લેવામાં આવ્યો હતે. ભગવાને પણ એ કાર્યમાં દયાજ ફરમાવી છે. એને સૂત્ર પાઠ જુએ “સ સત્તાં અજુ િસિ વાળणुकंपयाए भूयाणुकंपयाए जीवाणु कंपयाए सत्ताणुकंपयाए सेपाए अंतराचेव संधारिए णो चेव पंणिखित्ते. इत्यादि" એને અર્થ એ છે, કે હાથીએ જોયું કે સસલાએ તેના પગ નીચેની ભૂમિ ઉપર પ્રવેશ કર્યો છે આ જોઈને સસલાના પ્રાણભૂત સત્ય જીવની હાથીને દયા આવી; અને તેથી હાથીએ પિતાને પગ અદ્ધરજ રાખે, તેને નીચે મૂકયો નહિ. હવે કહે, સસલો એ અસંયતી જીવ ખરો કે નહિ? હાથીએ અસંતી જીવની દયા કરી, છતાં એ કાર્યમાં ભગવાને પણ દયા ફરમાવી છે; એવું સૂત્રમાં લખ્યું છે. ભીખમજીએ પણ હાથીની દયાને સારી દયા માની છે, તે પછી એનાજ શિષ્યો તમે અસંયતી જવાને બચાવવામાં પાપ છે, એમ કેમ કહે છે? હાથીએ જન પ્રમાણને માંડલે રચ્યું હતું. તેણે એ માંડલો પિતાના સ્વાર્થને માટે રચ્યો હતે, દયાને અર્થે રચે ન હતો. અન્ય જીવે તે પિતાની મેળેજ માંડલામાં આવીને દાખલ થઈ ગયા હતા. હાથીની દયા ફક્ત સસલા ઉપરજ હતી. સત્રમાં પણ હાથીએ સસલા ઉપરજ દયા કરી હતી એમ લખ્યું છે. આથી સાબીત થાય છે, કે દયાને અર્થે અસંયતિ જીવ હે કિંવા સંયતી જીવ હો; પણ એ બધાને બચાવી લેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ દયા ધર્મ છે. મારું આ કથન જેનસૂત્રાનુસાર છે. તમારું કથન જેનશાસનથી વિરૂધ્ધ છે. કારણ કે તમારા કથનને કઈ સૂત્ર. પ્રમાણભૂત ઠરાવતું નથી, કે તમારા કથન સાથે કોઈ સૂત્રને કશે સંબંધ નથી. બીજું પ્રમાણ જુઓ: ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉલ્લેખ છે કે નેમીનાથજી ભગવાને અસંયતિ ની દયા કરી હતી અને જીવેને છોડાવ્યા હતા. જેને સુત્રપાઠ આ પ્રમાણે છે: સોઈ સરસ રચાં વઘુપસિગારમાં વિક તે મહા ને સાબુ વહિ , એને ભાવાર્થ એ છે કે નેમીનાથ ભગવાને સારથીના મુખથીવાડામાં બાંધેલા ઘણાજીને વિનાશ થવાને છે, એ જાણ્યું હતું અને દયાને અર્થે જીવને બંધનથી છોડાવ્યા હતા, જેને બંધનથી છોડાવ્યા હતા, એ ઉક્તિ જણવવા માટે કહી એ પદસમુચ્ચય વાપરે છે. હા અર્થાત હિતાર્થે, જીવોના હિતાર્થે તેમને બંધનમાંથી છોડવવાનું કાર્ય ભગવાન નેમીનાથે કર્યું હતું. આજ ભાવ ઘોષિત કરવા સુત્રકારે સુત્રમાં નદી એ પાઠ રાખે છે. છેલ્લે ઉકાર પાદપૂર્તિ પૂર્ણ કરવાને અર્થ લખવામાં આવ્યો છે. લીખમજી પણ “અનુકંપાની રાસમાં નેમીનાથજીની દયાને સારી દયા માને છે. તે પછી તમે એમ શા માટે કહે છે કે અસંયતીને બચાવવામાં દયા ધર્મ નથી? અહીં પશુઓ, એ જીવદયાનું કારણ છે. નેમીનાથ ભગવાન દત્યા કરનાર કાર્ય છે. કારણ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, દ્વારકા નગરીને બાળી નાંખવાનું કાર્ય વિચારે. દ્વારકાને સળગાવી દેવાના કારણભૂત દિપાયણ રૂષી હતા. જે દ્વારકા નગરી બળી ગઈ હતી, તે કાર્યભૂત હતી. ત્રીજું ઉદાહરણ જુએ તમારા પાણીટા વાસણમાં માખી પડે છે, તે તમે એ માખીને કાર્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ તેને દૂર મૂકી દો છો. તમે માખીના જીવની રક્ષા કરી. હવે કહે, માખી એ અસંયતી જીવ ખરે કે નહિ? વળી જુઓ તેરાપંથી સાધુઓ પોતાના શરીરમાંની જુઓ એકઠી કરીને તે ગૃહસ્થ સ્ત્રી-પુરૂના શરીર ઉપર ગુપ્ત રીતે મૂકી દે છે, તથા તે જુઓને છાંયડે મૂકી દે છે. એ જ અસંયતી છે, પણ છતાં તમે તેની અંદગી ઈચ્છી અને તેને બચાવી લીધી. પાણીની જીવાતને તમે કુવામાં કે કાદવમાં નાંખી આવે છે એ છવાત પણ અસંતી છે. છતાં તમે તેની રક્ષા કરે છે. મુખના વાયુથી અસંયતી છે મરી જાય છે, તેની રક્ષાને માટે તે તેરાપંથી સાધુઓ નિરંતર મુહપત્તિ બાંધી રાખે, છે. જેનું વર્ણન તે હું આગળ કરી ચુક્યો છું. પણ હવે હુંજ તમને એ પ્રમ કરું છું, કે તમે તે અસંયતી છાની રક્ષા કરવાની ના પાડે છે અને છતાં ખુદ તમે પોતે પણ અસંયતી જેને બચાવે છે તે પછી કહે વારું, તમારૂંજ, સાધુપણું કેવી રીતે રહી શકે છે? - પં–માંસ ભક્ષી મુસલમાને અને તત્સમ જાતિઓને તથા સિંહ વ્યાઘાદિ હિંસક પશુઓ જે ભૂખે મરતા હોય તે તેમને, માંસ ખવાડીને જીવાડવા એ ધર્મ નથી. જેની–શું ભૂખે મરતાને ઉગારી લેવા માટે માંસ સિવાય અન્ય કોઈ ચીજ ખવાડવા ગ્ય છે જ નહિ? જુઓ દૂધ છે, શીરે છે; ઈત્યાદિ અનેક ખાદ્ય પદાર્થ છે. તે ખવાડીને એ સુધાર્તાના પ્રાણુની સંરક્ષા કરવી જોઈએ. તમે એમ કહો કે સિહ વ્યાઘાદિ કેવી રીતે માંસ વિના અન્ય પદાર્થો ખાઈ શકે? તે તમારે આ પ્રશ્ર મિસ્યા છે. જુઓ : પ્રાચીનકાળમાં દેશની રક્ષાને માટે તથા પ્રજાની રક્ષાને માટે સિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ વ્યાઘાદિને રાજાએ પાળતા હતા. ત્યારે દૂધ પીવાડીને અને શીરે ખવાડીને જ તેમને ઉછેરવામાં આવતા હતા. સિંહનું ઉત્કૃષ્ટ આયુષ્ય સો વર્ષનું છે. જે સિંહ દરરોજ એક પશુને મારી ખાય અથવા તેને માટે પાળકને રોજ એક ગ્રુને વધ કર પડે, તે એ હિસાબે એકસિંહને અર્થે તેની જીદગીમાં ૩૬૦૦૦ જીને વધ થાય ત્યારે એક સિંહને ઉપર કહ્યો તે ખોરાક આપીને પાળવે, એટલે ૩૬ હજાર છાનું રક્ષણ કર્યા બરાબર થાય છે. આજકાલ પણ રાજા લોકેમાં સિંહ વ્યાદિ પાળવાને રિવાજ પ્રચલિત છે, પરંતુ તેમને દૂધ શીરે વગેરે ખવાડવાની અને માંસ ન ખવડાવવાની પ્રણાલિ હાલમાં નાશ પામી ગઈ છે. કોઈ પ્રસંગે એવોજ મામલે ઉત્પન્ન થાય, કે માંસ વિના કોઈ પશુનું ગુજરાન જ ન થઈ શકે અને કઈ દાતાના અંતરમાં પૂર્ણરૂપથી દયા જાગૃત થાય અને તે દુખીનું દુઃખ ન જોઈ શકે, તે એવે વખતે જેન તરીકે શું કરવું, તે માટે શાંતિનાથચરિત્રમાં શું લખ્યું છે, તે જુઓ: શ્રી શાંતિનાથજીને આત્મા પૂર્વભવમાં મેઘરથ નામે રાજા હતા. તે પણ જેનધમી હોઈ, ભારે દયાવાન હતું. એની દયાની પ્રસંશા ખુદ ઈન્દ્રદેવતાએ પણ વારંવાર ઈન્દ્રલેકમાં કરી હતી. એકવાર ઈન્દ્ર મેઘરથની દયાશીલતાની પ્રસંશા કરી. તે બે દેવતાઓએ સાંભળી અને તેમણે મૃત્યુલોકમાં આવીને, મેઘરથ રાજાની પરીક્ષા લેવાને વિચાર કર્યો. આ બે દેવતાઓ મૃત્યુલેકમાં આવી મેઘરથરાજાને દયાથી ભ્રષ્ટ કરવાનો પ્રયોગ રચવા લાગ્યા. એક દેવતાએ બાજનું રૂપ લીધું અને બીજા દેવતાએ કબુતરનું રૂપ લીધું. એક વખત મેઘરથરાજા ધર્મકાર્ય કરતે બેઠો હતે. એવામાં એ કબુતર ભયભીત બનીને, રાજાના ખોળામાં આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ રિપ૭૪ પડયું. તેને મનુષ્ય વાણું પ્રાપ્ત થઈ અને તે બ. હે રાજન ! મારે શત્રુ આપણી, મને મારીને ખાઈ જવાને માટે મારી પાછળ આવી રહ્યો છે. હે રાજન! મેં તારું શરણ લીધું છે. તે મારા ઉપર દયા કરીને, મારું રક્ષણ કરે. એટલામાં બાજ પણી રાજાની પાસે આવી પહોંચ્યું અને દીનતાથી તેને કહેવા લાગ્યું, કે હે રાજન ! કેટલા દિવસને ભૂખ્યો છું, મારો પ્રાણ જવાની અણી ઉપર છે. મારે ભક્ષ જે આ કબુતર, તમારે આશ્રયે આવીને પડયું છે તેને તમે મને સેપી દો અને મારા પ્રાણની રક્ષા કરો. રાજા મેઘર, બાજ કબુતરની આ સ્થિતિ જોઈ અને તેમની વાણી સાંભળી, રાજા વિચાર કરવા લાગ્યો, કે જે હું આ કબુતરને બાજના હાથમાં સેંપી દઈશ તો મારી દયાને નાશ થઈ જશે અને જો હું બાજને કબુતર નહિ આપીશ અને બાજ ભૂખથી વ્યાકુળ થઈને મરી જશે, તે પણ મારી દયાને નાશ થઈ જશે. આમવિચારી રાજાએ બાજ પક્ષીને કહ્યું, “હ બાજપક્ષી! આ કબુતરના બદલામાં કબુતરના વજન જેટલું માંસ મારા શરીરમાંથી લઈ લે અને તે ખાઈને તું તારા પ્રાણની રક્ષા કર. બાજપક્ષીએ એ વાત માન્ય રાખી. તેજ વખતે રાજાએ કાંટે મંગાવ્યું. કાંટામાં એક બાજુએ કબુતરને મૂક્યું અને બીજી બાજુએ મૂકવાને માટે પિતાની જાંગનું માંસ મેઘરથરાજ કાપવા લાગ્યા. એજ વખતે બાજ અને કબુતર બને પિતાના સાચા રૂપમાં ફેરવાઈ ગયા, અને તેમણે રાજાને હાથ પકડી લીધે. તેમણે કહ્યું, “હે રાજા! 'ઇન્દ્ર મહારાજે આપની દયાની જેવી પ્રસંશા કરી હતી. તેવીજ તમારી દયા કીર્તિવાન છે. તમને ધન્યવાદ હો!” એમ કહીને તે બંને દેવતાઓ પિતાપિતાને સ્થાનકે ચાલ્યા ગયા. આ સૂત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ક૨૫૮: ન્યાયથી (પિતાનાજ) માંસનું ભજન કરાવવું ધર્મ અને પૂણ્ય છે, એ પણ સિદ્ધ થઈ ચુકયું છે. હવે વર્તમાન કાળમાં શું બને છે, તે ઓ: દાકતરી દવાઓમાં મેટે ભાગે માંસ, માંસરસ કે ચરબી હોય છે. પણ છતાં દયાને અર્થે દાક્તરે, દરદીઓને એ દવાઓ પાય છે; અને વૈદિક હિંદુ, જૈનહિંદુઓ, મુસલમાન વગેરે બધી જ કેમે, એ દવાઓ પી રહ્યા છે. જે તમને પણ સિંહ વાઘાદિ ઉપર દયા આવે, તો તેમને દૂધ પાઓ, ગળખાંડનું પાણી પાઓ, શીરે કે ખીચડી ખવડાવે, એટલે બસ છે, તેને માસ ભક્ષણની જરૂર નથી. બીજું ઉદાહરણ જુઓ : ચાર ચોરી કરે છે. પરા માલ હરણ કરી લે છે અને તેથી પારકા જીવને પણ દુઃખ ઉપજાવે છે. પોતે પણ એ કર્મોથી દુઃખી થાય છે. આ કાર્યના બદલામાં રાજા તેને દંડ આપે છે અને કારાવાસ ભોગવવાનું ફરમાન કરે છે. આમ કરવામાં રાજાને હેતુ, એ હોય છે કે એ માણસ પુનઃ આવું કાર્ય ન કરે. આ રાજનીતિ છે અને તે ધર્મશાસ્ત્રને પણ અનુકુળ છે, પ્રતિકુળ નથી. રાજા ચારને શિક્ષા કરે છે. તેમાં હેતુ ચેરને સુધારવાનું હોય છે. તેથી એ શિક્ષામાં પણ રાજાની ચિર ઉપરની દયાજ કારણભૂત છે. પ૦-આંકડાનું દૂધ (રસ), થોરનું દૂધ (રસ) અને ગાયનું દૂધ, (સત્વ) એ બધાંજ દુધ કહેવાય છે, પણ બધાંજ દુધ કોઈ એક સરખા નથી. તે જ પ્રમાણે બધીજ દયા પણ એક સરખી હોઈ શકે જ નહિ. જે તમારી આ દલિલને ખરી માનીએ, તો સાધુ મોટી ઉંમરની સ્ત્રીને સ્પર્શ ન કરી શકે. પણ તે નાની સ્ત્રી અધાંત બાળાને સ્પર્શ કરે, તે તેમાં કાંઈ દેષ નથી. કારણ કે સ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ અને માળા એ તમારાજ ઉદાહરણ પ્રમાણે અને એકજ જાતના ઠરતા નથી, તે જુદી જુદી જાતના ડરે છે. જો તમે સ્ત્રી માત્રને શ્રી માનીને તેને સમાન માના, તેા તેજ ન્યાયે બધાજ પ્રકારની દયા પણ એક સરખીજ છે. નાની ગાયના વધ કરી કે મેાટી ગાયના વધ કરી, પણ એ અને વધ, ગૈાવધ છે. અને સમાન પાપને આપનાસ છે. તેજ પ્રમાણે અધી દયા સમાન છે. સંગ્રહણી સન્નીપાતમાં ગૌદુધ વિષતુલ્ય છે. ઉદારવિકારમાં થારનું દુધ અમૃતતુલ્ય છે. કહા હવે તમારૂ દૂધ સંબંધી દ્રષ્ટાંત ક્યાં ટકી શકે છે ? હા ! તમારા આ દ્રષ્ટાંતને કોઇ ભીલ કે મુર્ખાઓ માની લે, તે તેને ભલે એવા દ્રષ્ટાંતાથી ચગાવ્યા કરે! તમે જેવા કુહેતુ મનમાં કલ્પીને આ પ્રશ્ન કર્યો છે, તેજ પ્રમાણે પ્રશ્નને અનુરૂપ મે ઉત્તર પણ આપ્યો છે. ૫૦—એક જૈન દયાને અર્થે શ્રુતરને મુઠી દાણા નાંખે, બીજો જૈન મુઠીના દાણાના એકેન્દ્રીય જીવાની દયા આણીને, એ દાણા ન ખાવા દેતા, ખુતરાને ઉડાવી મૂકે અને ત્રીજો જૈન, માત્ર ઉભા ઉભા જોયા કરે; અથવા એક જૈન ગાય વગેરે પશુઓની દયા લાવીને, તેમને પાણી પીવાને માટે છેાડી મૂકે. ખીજો જૈન, જલના વા અને પાણીમાંના માછલાં આદિની દયાથી ગાયોને પાણી પીવા ન દેતાં પાછા હાંકી કાઢે, ત્રીજો જૈન તટસ્થ ઉભા રહીને, જોયા કરે, તા આ મન્નેની અપેક્ષાએ જે જૈન તટસ્થ ઉભા રહીને જોયા કરે તેજ ખરેખરો યા કરનારા છે. બીજા અને દયા કરનારા કરતા નથી. જે-જીએ: અનાજની મુઠ્ઠીમાં જે અન્નના દાણા છે, તેના જીવા એકેન્દ્રીય, અમન, અચેતન, અવીકાર્ય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ક૨૬૦૦ અવ્યકત છે. કબુતર, પંચેનિય, મન વેતન, વીયા મુકત અને વ્યક્ત છે. એકેન્દ્રિય અને પંચેનિયની હિંસા વચ્ચે ભારે તફાવત રહેલો છે. બંને હિંસાને જ કહાની નથી. એ તમે એકેન્દ્રિય અને પનિય છની હિંસા એક સરખી છે, એમ માનતા હો, તે સાંભળો. એકેનિક જીવનમાં અર્થાત રોટલી, શાક વગેરે મુનિને આપવાથી આપના મેસે જાય છે, એમ જેન શામાં લખ્યા છે. તે જ પ્રમાણે પંચેનિયનું માંસ સાધુને આપવાવાળે તથા ખાવાવાળો અને દુર્ગતિમાં જશે એમ લખ્યું છે. તમ વિના જે સુનિને આપે છે, તેની પણ દુર્મતિ થાય છે એમ કહ્યું છે. દસને અને મુનિને આપે છે તેની દુર્ગતિ થતી નથી. એ એકેન્દ્રિય પંચેનિયનું માસ એક સરખું નથી. તે પછી તેમની હિંસા પણ એક સરખી હોઈ શકે જ નહિ, જમે : પહેલા સવાલના જવાબમાં અમે ધારણુરાણુનું જે દ્રષ્ટાંત આપ્યું છે, તે ઉપરથી પણ આ વાત સાબીત થાય છે. બીજી વાત એ છે, કે જળમાંના છ માછલા, દેડકાં ઈત્યાદિ પાણીમાં પેસી જઈને પણ પિતાનું રક્ષણ કરી લે છે. બંગાળા દેશમાં ચાસિયા લેકે (મચ્છીમારે ભારે કાદવમાં પેસી જઈને પણ કાદવમાંથી માછલાં પકડે છે. જેણે મુઠી ખાવા આવેલા કબુતરોને ખાવા પાણી પીવા ન દેતાં પાછી હાંકી કાઢી, તે મનુષ્ય પાપી છે. જે માણસ માત્ર ઉ ઉ આ બધું જોયા કરે છે, તે પણ દયાહીન છે અને તેથી પાપી છે. જે તટસ્થ ઉભે રહેનારેજ દયાવાળે લેખાય, તે તે આખા શહેરના લોકો કે જેઓ આ કબુતરે કે ગાયોની બાબતમાં વચ્ચે પડયાજ નથી, તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧૦ તટસ્થતામાં પણ દયા માનવી જોઈએ. પરંતુ એ વાત દેખીતી રીતેજ ઉલટી છે, એટલે તેમાં દયા સંભવી શકતી જ નથી. જેણે કબુતરને મુઠી નાંખી હતી અને જેણે પશુઓને પાણું પાવાનું કાર્ય કર્યું હતું, તેમનાજ કાર્યથી દયા થઈ હતી. અમે તમને જૈન શાસ્ત્રાથી આ બાબત સમજાવી છે. જ્યારે તમારું કથને જૈન શાસથી ઉલટું છે. પં ધાન્યનો ઢગલે પડેલો હોય, એમાં કીડા, ઈયલ, ધનેરા વગેરે પડ્યા હોય, એટલામાં ભૂખે મરતા પશુઓ આવીને તે ખાવા માંડે, તો પશુઓને અનાજ ખાતા હાંકી કાઢવાથી, પશુઓ અને તેમના ભક્ષ વચ્ચે અંતરાય પડે છે અને પશુપક્ષીઓને ખાવા દેવાથી કીડા, ઈયલ વગેરે જેની હિંસા થાય છે. અર્થાત આમ બંને રીતે દયા થતી નથી; તે કહે કે આવા પ્રસંગે દયા કેવી રીતે કરવી? પશુઓને અન્ન ખાવા દેવું અને કીડાઓને મરવા દેવા એ દયા છે કે પશુઓને ખાતા અટકાવી હાંકી કાઢી, કડાઓને બચાવી લેવા એ દયા છે? જે પશુઓના અધિકારમાં દયા એ છે, કે પશુઓને ધાન્ય ખવડાવવું. કીડાઓના અધિકારમાં દયા એ છે કે તેમને છાંયડે નાંખવા. આ પ્રમાણે કરવાથી દયા ધર્મ થાય છે. જે મનુષ્ય ખરેખર દયાવાળો હશે, તે તે અનેક ઉપાયો કરીને જીવરક્ષા કરશેજ. વળી સાંભળે ; એક પક્ષે જીવની ઈરાદાપૂર્વક રક્ષા કરે અને તે રક્ષા અથે બીજે પક્ષે ઈરાદા વગર જીવોની હિંસા થાય, તે એ રીતે થતી જીવની રક્ષા એ પણું દયા અને ધર્મ છે. અભયકુમાર અને યક્ષદેવતાના દ્રષ્ટાંત એને માટે મેજુદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૦-કુવા, તળાવ, જલાશય, આદિ બંધાવવા એમાં પાપ છે, દયાધર્મ નથી. નંદનમનિહારના દ્રષ્ટાંતાધિકારે આ વાત સાબીત થાય છે. જે -અરે દયાના નિંદકે! જરા સમજીને તો બોલો! આ સંબંધમાં સુયગડાંગસૂત્ર જે કહે છે, તે કથન દયાના આશયમાં નથી. એ તો મોઘમ પૂછાએલા પ્રશ્નનો અપાએલો સામાન્ય ઉત્તર છે. એટલે જ એમાં ભગવાને આજ્ઞા આપી નથી. ભગવાને આજ્ઞા આપી નથી તેનું કારણ એ છે, કે કુવા, વાવ બંધવનારો એ જળાશયે પિતાને ઘરબાર કે વાડીવજીફાને માટે બંધાવે છે કે કેમ, એ વસ્તુ પૂછાએલા પ્રશ્નમાં પણ અર્થહાર છે જે દયાને અર્થે કઈ દયાવાન જળાશય બંધાવે, તો તે બંધાવવા માટે તે ભગવાનની આજ્ઞા છે. ભગવાને વખાણેલી અભયકુમારની દયાનું ઉદાહરણ અહીં પણ લેવું યેગ્યા છે. અભયકુમારના પ્રસંગમાં ત્રસ સ્થાવર જાની હિંસા થઈ હતી, પરંતુ એ કાર્યમાં ભગવાને અભયકુમારની દયા ફરમાવી છે. હવે નંદન મનિહારની વાત સાંભળે. નંદનમનિહાર પિતાના બનાવેલી વાવઠીમાં દેડકે બની ગયો હતે. જ્ઞાતાસૂત્રમાં તેણે સમ્યકત્વ તજી દીધાનો ઉલ્લેખ છે. ત્યાં એવું કથન નથીજ કે વાવ દયાને અર્થે બનાવવામાં આવી હતી અને તેમાં નંદનમનિહાર દેડકો થઈને દાખલ થયે હતે. જો તમે એમ કહો કે જલાશય બનાવવાને કારણેજ નંદનમનિહારનું સમ્યકત્વ નાશ પામ્યું હતું, તે એજ ન્યાયે તમારા તેરાપંથી જૈન ગૃહસ્થનું સમ્યકત્વ પણ નાશ પામેલુંજ લેખાવું જોઈએ, કારણ કે તમારા તેરાપંથી ગૃહસ્થ પણ જળાશયો બંધાવે છે. સરદાર શહેર, લાડનુ, સુજાણગઢ, વીદાસર, રાજનેર, છા૫ર વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬: શહેરમાં તેરાપંથી ગૃહસ્થોએ પોતપોતાની જુદીજુદી વાવ, કુવા કે કુડે બંધાવ્યા છે. તે શું એ ગૃહસ્થની તમારા સંપ્રદાય ઉપરની શ્રદ્ધાને નાશ થઈ ગયો છે? અથવા તે શું વાવકુવા બનાવનારા એ તેરાપંથી શ્રાવકે મરણ પામ્યા પછી, એ તેમનાજ વાવ, કુવા ઈત્યાદિમાં દેડકા બની ગયા છે અને બાકી રહેલાંઓ શું હવે પછી દેડકાં બની જવાના છે? તમારા સિદ્ધાંત પ્રમાણે તે તમારા જે તેરાપંથી ગૃહસ્થ, વાવ, કુવા ઈત્યાદિ બંધાવ્યા છે તેઓ તમારી શ્રદ્ધામાંજ નથી રહ્યા કારણ કે તમારા સંપ્રદાયના ગૃહસ્થોએ, પિતાપિતાની કીતિને તથા સ્વાર્થને માટે કુવા ઈત્યાદિ બંધાવ્યા છે, એ કાંઈ તેમણે દયાને અર્થે બંધાવ્યા નથી! સાધુઓ અને મુનિ મહારાજે કેવળ સ્વાર્થને માટે આવા વાવ, તળાવ કે કુવા બાંધવાની તે કદી જ આજ્ઞા આપતા નથી. પં૦-દાનશાળા, ધર્મશાળા, ગૌશાળા બનાવવામાં પાપ છે, પૂણ્ય નથી. જે.-રાયપ્રણ સૂત્રમાં ઉલ્લેખ છે, કે જેનધમ પ્રદેશી રાજાએ દાનશાળા ખોલી હતી, કે જેમાં સાધુ, ભિખારીઓ, બ્રાહ્મણ વગેરેને માટે ખાવાપીવાને પુરતો બંદોબસ્ત રાખવામાં આવતું હતું. જેને લગતે સૂત્રપાઠ આ પ્રમાણે છે: अहण सेयं विया पामुक्खाई सत्तमामसहस्साई चत्तारि भागे करिस्सामि, एग भाग वलवाहणस्स दलइस्सामि, एग भाग कोठागारे छोस्सामि, एगं भाग अंतउर दलइस्सामि, एगण भाग महइ महालिय कुडागारसाल करिस्सामि, तत्थ ण वहुपुरिसेहिं दिणभत्त भत्त वयणेहिं विउल असण ४ उवक्खडावेत्ता वहुण' सयणमाहण भिकूखुयाण पंथिए पहि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ पाणय पारभाण माणे २ बहुहिं सील वय पचक्खाण पो सहववासेहि जाव विहरिस्सामिति कछु जामेव दिसमाउ भएतामेवदिसि पउिगए तत्तेण पणालि राया कल्लंपाउ जाव त्यस्सा जलं ते सेय विया पामोक्खाइ सत्तगामसस्साई चत्तारि भाए करेह एग भाग वलवाहणस्स दलवइ जाव कूडागार साल करेई तच्छणं बहुहिं पुरसेहि जाव उवक्ख डावेत्ता वहुण समण माहणाए जाव परिभायमाणे विहरई, રત્યાદ્ધિ સૂત્ર, એ અર્થ એ છે, કે : કે શી મુનિ આગળ પ્રદેશી રાજાએ એવી પ્રતિજ્ઞા કરી હતી, કે મારા રાજ્યમાં સાત હજાર ગામ છે. એના હું ચાર ભાગ પાડીશ. એમાંને એક ભાગ બળદો, હાથી, ઘોડા અને વાહનના નિર્વાહને માટે વાપરીશ, એક ભાગ ખજાના ખાતા માટે વાપરીશ, એક ભાગ રાણજી અને રાજકુમારના ખર્ચ માટે વાપરીશ, અને એક ભાગ દાનશાળાઓ બનાવવા માટે વાપરીશ. એ દાનશાળાઓમાંથી શ્રમણે, બ્રાહ્મણે ભિખારીએ વગેરેને અન્નકલ આદિ મળતા રહે, એવો પ્રબંધ કરીશ. આ પ્રમાણે પ્રદેશી રાજાએ દયાને અર્થે રાજ્યની આવકના ચાર ભાગ કરી, તેમને એક ભાગ હાથીઘોડાઓને માટે, અને એક ભાગ રાણું અને રાજપુત્રોને માટે વાપરવાનું નકકી કર્યું હતું. રાજ્યની દયાને અર્થે એકભાગ ખજાનામાં લઈ જવાનું નકકી કર્યું હતું અને ગરીબોની દયાને અર્થે ચોથા ભાગદાનશાળાઓને માટે નિર્માણ કર્યો હતો કે જેમાંથી ગરીબોને અન્નપાણું અને ખાદિમ સ્વાદિમ (મધુર પદાર્થો મળતા રહે. પ્રદેશી રાજાએ આ પ્રતિજ્ઞા ત્રાષિરાજ કેશીમુનિની સામે, તેમને સંબોધીને કરી હતી. જે ઉપર સૂત્રપાઠમાં જણાવ્યું છે; જે તમારા જેવજ અભિપ્રાય કેશીષીને હેત, તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫: અવશ્ય પ્રદેશ રાજાને, તેણે કરવા ધારેલા કાર્યો કરતા, રક હત, અથવા દાનશાળા ખેલતા તે જરૂર રેત. પણ ત્રાષીએ રાજાને દાનશાળા ખોલવાની મના પણ નહોતી કરી, તેજ પ્રમાણે દાનશાળા ખોલતા રાજાને રેય પણ નહિ. આથી સાબીત થાય છે, કે પ્રદેશી રાજાની વર્તણુંક યોગ્ય હતી અને તે જૈન ધર્મને અનુકૂળ પણ હતી, આથી સ્પષ્ટ થાય છે કે તમારી માન્યતા જૈન ધર્મથી વિરૂદ્ધ છે. જો તમારે સિદ્ધાંત, જૈનધર્મથી વિરૂદ્ધ ન હોત, તે તમે જે પ્રરૂપણ કરે છે, તે જૈનધર્મથી વિરૂદ્ધ ન હોત, અને તમે દયાદાનની નિંદા પણ ન કરત; કેમકે જૈન ધર્મમાં તે દયા અને દાન, એ બે તો, મુખ્યતાઓ રહેલા છે. એક કવિએ લખ્યું છે કે: _વોરા | विश्नु भक्ति जैनी :दया, मुसलमान इकतार ए तीनो पामें एक घर, जब उतरे बेडा पार ॥१॥ પ૦-સૂયડાંગસૂત્રમાં લખ્યું છે, કે ધર્મને અર્થે જે હિંસા કરે છે, તે મનુષ્ય બુદ્ધિહીન અને અનાર્ય છે. જેની–તમારૂં કથન બુદ્ધિ વિનાના અનાને લાગુ પડે છે, તે કથન જૈનેને લાગુ પડતું નથી. તમે એમ કહેશે, કે આ કથન જેનેને લાગુ પડે છે, તે તમારી દલીલ વજાતની માફક, તમારા ઉપરજ તુટી પડશે. જુઓ તમારા પૂજ્યના દર્શનાથે, તેમના સ્થાનકે તેરાપંથી ગૃહસ્થો આવે જાય છે, એ આવવા જવાના કાર્યમાં, છકાય જીવોની હિંસા થાય છે. તે છતાં પણ તમે, દર્શનને ધર્મરૂપ માને છે. વળી, તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ :૨૬}: સંપ્રદાયમાં જે લેાકી દાક્ષા ગ્રહણ કરે છે; તેમને તમે વૈરાગી કહેા છે. એ વૈરાગીએ સ્નાન કરે છે, વસ્ર અને આભુષણા પહેરે છે, રથ ઉપર સ્વારી કરે છે; ઘેાડા પર બેસે છે, શહેર, ખજાર, શેરીઓ વગેરેમાં ક્રે છે. સારા સારા મિષ્ટાન્ના જમે છે. વાજતાગાજતા વરનાલા નામનું જમણુ જમવા ક્રે છે. આ વૈરાગીએ ધર્મને માટે, છ કાય જીવાની હિંસા કરે છે; અને છતાં તમે તેને વૈરાગી કહેા છે. તમારા સિધ્ધાંત પ્રમાણે તેા છ કાયની હિંસા કરનારાને વૈરાગી કહી શકાયજ નહિ; અર્થાત તમારા વૈરાગીઓને, વૈરાગી કહેવા પણ નિરક છે. વળી વરનેાલા જમાડવા માટે, તેરાપ ંથી ગૃહસ્થા મિષ્ટાન્ના બનાવે છે, તેમાંથી તેરાપંથી સાધુએ પાત્ર ભરીભરીમે મિષ્ટાન્ન વહેારા લઇ જાય છે. આ રીતે પૂજ્યના દર્શનને અર્થે અને વૈરાગ્ય ધર્મને અર્થે, હિંસા કરવી, એમાં તમે ધર્મ માને છે, એટલે તમે પણ મૂર્ખ અને અનાર્ય સાખીત થાઓ છે. વળી તમારા ગૃહસ્થા વરસાદમાં તેરાપંથી સાધુઓના દર્શન કરવાને સ્થાનકમાં આવે છે; એ દનને પણ તમે ધર્મ માનેા છે. આથી તે પંથી સાધુએ પણ મુર્ખ અને અનાર્ય સાબીત થાય છે. ૫૦-નિશીથસૂત્રમાં, દયાને પાપની દયા કહી છે. જૈવ-નિશીથસૂત્રના ખારમા ઉદ્દેશમાં દયાને પાપની યા કહી નથી. જેના સૂત્રપાઠ આ પ્રમાણે છે. ને મિત્યુ જોહડિયાપ કાલુણ શબ્દના કોઇ પણ પ્રકારે “યા” એવા અર્થ થતા નથી. કલુણુ શબ્દને પર્યાયવાચી શબ્દ, કાલુણ છે, અને કોલુણના અર્થ શાજનક થાય છે. દિનતાની સાથે, રૂદન કરતા કાઈ મુનિ, પશુખ ધન ખાવાનુ ગૃહસ્થનું કાર્ય, ફક્ત ભિક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ કનિશન પણ નથી. સત્રમાં એકત્રીસ કરી છે એ મેળવવાને માટે જ કરે, તે તે મુનિને, ચામાસી પ્રાયશ્ચિત કહ્યું છે. અહીં અનુકંપાનું કે દયાનું, નામનિશાન પણ નથી. પં૦–વંદિતસૂત્રમાં એકત્રીસમી ગાથામાં, દયાની નિંદા કરી છે, એથી સાબીત થાય છે, કે દયાને, “પાપની દયા” કહેવામાં આવી છે. જેની –વંદીતસત્રની એકત્રીસમી ગાથામાં, દયાની નિંદા કરી નથી. પણ રાગદ્વેષની નિંદા કરી છે. જેને સુત્રપાઠ આ પ્રમાણે છે: સુપિયુ આ સુપિયુ ક, ગામે असंजएसु अणुकम्पा रागणेव दोसेणव, तंनिंदे तच गरिहामि દયામાં જે રાગદ્વેષ છે, તેની નિંદા ઉપલા સૂત્રપાઠમાં કરવામાં આવી છે. એ નિંદા, તે કાંઈ દયાની નિંદા નથી; અર્થાત્ આ દલીલ પણ તમારે પક્ષ સાબીત કરે એવી નથી. - ૫૦-દયા કરવામાં સાધુ અને ગૃહસ્થને ધર્મ, એકસરખો છે. જેની --કોઈપણ કાર્યમાં સાધુ અને ગૃહસ્થની રીત કે ધર્મ એકસરખાં હતાં નથી. સાધુ અણગારધમી છે. અને ગૃહસ્થ સાગારધમાં છે. સાધુનું ગુણસ્થાનક છે' છે, અને ગૃહસ્થનું ગુણસ્થાનક પાંચમું છે. સાધુને સ્ત્રીને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે, જ્યારે ગૃહસ્થને સ્ત્રીને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું નથી. જે સાધુ અને ગૃહસ્થની રીત એકસરખી હાય, તે પછી સાધુ અને ગૃહસ્થમાં તફાવત શું રહેત? ગૃહસ્થો સંસાર ભગવે છે, અને તે દ્વારા બાળક-બાળાઓને જન્મ આપે છે, હવે જે તેરાપંથી સાધુઓ પણ સંસાર ભેગવવા અને પુત્રપુત્રીઓ પ્રસવાવવા મંડી પડે, તજ ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ :૧૬૮ઃ * * અને સાધુની રીતભાત અથવા ધર્મ એક કહી શકાય. કદાચ તમે એવી દલિલ સબંધમાં સાધુ અને ગૃહસ્થની રીત એક પણ તમારી દલીલ સફ્ળ થવાની નથી. પડેલી ફ્રાંસી, ગૃહસ્થ છેડી નાંખે; તે તે અતાવેા છે; પણ સાધુના ગળામાં પડેલી ફ્રાંસી, સાધુ છેડી નાંખે; તેમાં તમે ધર્મ બતાવા છે. આ ઉપરથી સાબીત થાય છે, કે તમારા સિદ્ધાંત પ્રમાણે, સાધુ અને ગૃહસ્થાને ધર્મ; દયાના અધિકારમાં પણ એક સરખા નથી. વળી જુએ : “અનુકંપાની રાસમાં ચેાથી હાલમાં તમારા ભીખમજીએ સાધુ અને શ્રાવકની રીતભાત, જુદીજુદી ખતાવી છે. તે ગાથા આ પ્રમાણે છે. साधू तो साधूने जीव वतावै ते पो तारो पाप टालणारे कांजै; श्रावक श्रावकने जीब नहीं पतावै तो જિલ્લો પાપ છાને જિલ્લો વ્રત મને આ ઉપરથી સાખીત થાય છે, કે દયાના અધિકારમાં શ્રાવક અને સાધુની રીતભાત એકસરખી છે, એ વાત તમારાજ ધર્મ વચનેાથી, ખાટી પુરવાર થાય છે. સરખા છે, એમ કરશેા; કેયાના સરખી છે; તા સાધુના ગળામાં કાર્યમા તમે પાપ પંથી–અમે તા અસયતી જીવનું જીવન અને મરણ કઇએ ઈચ્છતાજ નથી; પણ ફક્ત અમારૂં તારણુ થાય, એવું ઇચ્છીએ છીએ. - જૈની જૈન ગૃહસ્થા તા પંચેન્દ્રિય જીવા છે. તે માંસ મદિરાના ત્યાગી છે. જૈન ધર્મના પ્રભાવથી, નૌકારમંત્રના પ્રમળથી અને અરીહંત ભગવાનના સ્મરણથી, તેઓ સ્વયં મેાક્ષે જવાનાજ છે. હવે બાકી રહી પચસ્થાવર જીવાની વાત. પંચસ્થાવર જીવામાં, જેને કાન નથી; તે તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ કેવી રીતે સંભાળશે? જેમને આ નથી; તે તેરાપંથી પૂના દર્શન કેવી રીતે કરી શકશે અને જેમને જીભ નથી, તેને તમારા ગુણ-કીર્તને કેવી રીતે ગાઈ શકશે? હવે તમે એ છોને, કેવી રીતે તારી શકશે, તે બતાવે જોઈએ! તમારા મતના ઉત્પાદક ભીખમજી; જેન સિધ્ધાંત, સંસ્કૃત, પ્રાકૃત, ગલ, પલ, ટીકા, ભાષ્ય, પુર્ણિ દિપીકા, નિર્યુક્તિ વગેરેના જાણકાર તે કયાંથી જ હોય, પરંતુ તેમનામાં ટખા ( કવિતાની કડી) સમજવાની પણ શક્તિ ન હતી જે તેઓ એટલું પણ સમજતા હેત, તે તેમણે જિન સિદ્ધાંતની ટીપણ બનાવી છે, તેમાં જે ગોટાળો કર્યો છે, તેવું કરતા નહિ. મજકુર ગ્રંથમાં વગર સમજે, દયાથી પાપ થાય છે, એવું જે નવું ફાન, ભીખમજીએ અડાવી દીધું છે તેવું તેઓ કદિ ન કરત. જે તેમનામાં ખરેખર કંઈ જ્ઞાન હેત, તે તેઓ ઉંદર, બિલાડા, કુતરા, બકરા, મરઘાં, સિંહ, વરૂ, છછુંદર, ભેંસ, પાણી, માછલાં, દાણા, કબુતર, માખી, વેશ્યા, ઈત્યાદિનાજ દ્રષ્ટાંત ન આપતાં, તેમણે ધર્મશાસ્ત્રોની વાત લખી હેત, કે જેથી ખરેખરૂં તમારું લ્યાણ થાત. હે મિત્રો ! હવે તમે કંઈ વિદ્યા શીખે, જરા સમજે અને આત્માનું કલ્યાણ કરો ગધેડાનું જે પૂછડું પકડ્યું છે, તે પકડીને જ બેસી ન રહે, અને મહાવીરભગવાનના સમ્યકત્વમાં પ્રવેશ કરો. इती तेरहपंथी नाटके तेरहपंथी मतोत्पादक भीखमजी दया मध्ये पाप प्ररुपणःतत्र सूत्रानुसार खंडन नाम्ने तृतीय खंड समाप्तम्॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ तेरहपंथी नाटके तेरहपंथी मतोत्पादक भीखमजी जिनप्रतिमा खंडन तस्य सूत्रानुसार युक्ति सहित खंडन जिनप्रतिमा मंडन नाम्ने, स्वतुर्थ खंड प्रारभ्यते ॥ ખંડ : ૪ : થા જિનપ્રતિમાં મંડન ૫૦–ભગવાન તા માક્ષે ગયા છે, એટલે હવે માિમાં કે મુર્તિમાં ભગવાન કયાંથી હાઈ શકે? જૈની—શ્રી. જ્ઞાતાજીસૂત્રમાં દ્રોપદીના અધિકારમાં, મંદિરને જીનઘર કહ્યું છે, જેના સુત્રપાઠ નીચે પ્રમાણે છે. दोवई रायबरकन्ना मज्जण घरं निगच्छइ निगच्छइत्ता, जिणधर વિલ પવિત્તત્તા રૂત્યાદ્રિ સૂત્રમ. વળી રાયપ્રશ્રેણી સુત્રમાં तथा रायकसूत्रमें सूर्याभदेवके अधिकारमें जिणपडिमा એવા સુત્રપાઠ છે. ‘જિનપડિ’માને અર્થ, ભગવાનની પ્રતિમા એવા થાય છે, અને જીનઘરને અર્થ ભગવાનનું ઘર એવા થાય છે. આ સુત્રના કથનથી સિદ્ધ થાય છે, કે જૈનમ દિશમાં ભગવાનનુ અસ્તિત્વ છે. આ સુત્ર પ્રમાણે તમારા પ્રશ્ન ખાટા સાબીત થાય છે. ૫૦--પ્રતિમા તેા અજીવ છે, અજીવનું વંદન પૂજન કરીએ, તેથી કંઇ સ્વાર્થ સરતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૧: જૈની– નિશીથસુત્રમાં કહ્યું છે; કે આગળ સાધુએ વાંસા કરીને બેસવું નહિ. લખ્યું છે, કે સાધુએ જૈન પ્રતિમાની આગળ આ ઉપરથી સાખીત થાય છે, કે જૈનપ્રતિમાને મહત્વવાળી માનવામાં આવી છે. વળી જુએ : આઠે આઠ કર્મ અજીવ છે. જો અજીવની અસરજ ન થાય, તેા કર્મ, જીવને સંસાર ભ્રમણ કરાવી શકે નહિ. પણ આપણે પ્રત્યક્ષ રીતે જોઇએ છીએ કે કર્મ અજીવ હાવા છતાં, તેના પ્રભાવથી જીવ, સંસારમાં ચાર ગતિમાં ક્રે છે, અને સુખદુઃખ ભાગવે છે. કર્મના સિધ્ધાંત જાણ્યા પછી, તમે એમ કેવી રીતે કહી શકે, કે અજીવ જૈનપ્રતિમાંથી, આત્માનું કલ્યાણુ ન થાય ? વસ્ત્ર, પાત્ર, રજોહરણ, આદિ બધાં અજીવ છે. છતાં તમે તેને શા માટે ધારણ કરે છે ? તમે તમારા તેરાપ થી સાધુઓના મૃત શરીરને, એક મુહુર્ત સુધી તમારી નિશ્રામાં રાખા છે અને તેને લેાકેાની પાસે વંદન કરાવેા છે. મૃતક શરીર જીવ વિનાનું છે, છતાં તેને તમે, લેાકેા પાસે વંદન કરાવા છે; તેા પછી એમ કેમ કહેા છે, કે અજીવ પદાર્થોથી કાર્ય સરતું નથી ? તમે તેરાપંથી સાધુઓ, તમારા હાથથી સ્વર્ગ, નર્ક, સ્ત્રી, પુરૂષ, કીડા, કાડા, કાગડા વગેરેના ચિત્રા દોરીને, પુસ્તકાના પુઠાં ભરી નાંખા છે, અને તે ચિત્રો, સ્ત્રીઓ અને બાળકાને બતાવીને, નાના પ્રકારે તેમને ભરમાવે છે; તથા પ્રતિબોધ આપેા છે. આ બધા ચિત્રો અજીવ છે, છતાં તે વડે તમે તમારા સ્વાર્થ સાધેા છે; છતાં જૈન પ્રતિમા અજીવ છે, તેથી તે કંઇ ફળ આપી શકે નહિ; એવું કહીને, બીજાને એખ લગાડે છે; એ તમારી ખરેખર ધ્રુવિદ્યા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com જૈનપ્રતિમાની . વ્યવહારસુત્રમાં આલેયણા લેવા. Page #281 -------------------------------------------------------------------------- ________________ કર૭૨ દશ વૈકાલિક સૂત્રમાં લખ્યું છે, કે સાધુઓએ સીઓના ચિત્રો જેવાં નહિ; છતાં તમે સ્ત્રીઓના ચિત્રો દેર છે, એ તમારું કાર્ય, કેવળ નિપ કરવા જોગ છે. આ બધા દાખલાઓથી જેનપ્રતિમા પૂજા સિદ્ધ થાય છે. હવે આગળ સાંભળો : પુસ્તકના અક્ષર અજીવ છે, કાગળ પણ અજીવ છે; છતાં તમે પુસ્તક રાખો છે. શાહના પુસ્તકનું પઠન પાઠન કરે છે, અને વ્યાખ્યાન વાંચે છે. તમારા સિધ્ધાંતે પ્રમાણે આ બધું અજીવ હેવાથી, તે ત્યાગ કરવા યોગ્ય છે. પણ એ બધાને તમે ત્યાગ કરતા નથી, અને પુસ્તકોને ભાર તે તમે ખચ્ચરની માફક ઉચક્તા છે, એવું દેખાય છે. પનિહારીઓ જેમ માથા પર ગાગર ઉંચકી જાય છે, તે પ્રમાણે તેરાપંથી સાધ્વીઓ તમારા પુસ્તકે મારે મૂકીને ઉંચકી જાય છે, એ દ્રષ્ય આખુંય જગત જુએ છે. પુસ્તકે અજીવ છે; તે પછી તમે એ અજીવ વસ્તુઓને ઉંચકીને, જીવને નાહક તકલીફ શા માટે આપે છે? ભજન પણ અજીવ છે, તે પછી ભેજન મેળવવા ઘરેઘેર ભીખ માંગતા શા માટે ફરે છે? તેરાપંથી ગૃહસ્થો તમને જે ભિક્ષા આપે છે, તે પણ અજીવ છે, છતાં એ ભિક્ષાથી તે પોતાનું કલ્યાણ ચાહે છે. તમે પણ અજીવ ગોચરી ખાઈને, તેમાં ધર્મ થાય છે, એમ માને છે, તે પછી એમ કેમ કહો છો, કે અજીવ પદાર્થથી કાર્યસિદ્ધિ થઈ શકતી નથી? રાયપ્રશ્રેણું સૂત્રમાં પણ કહ્યું છે, કે જીન પ્રતિમાની ચંદન પૂષ્પથી પૂજા કરવાથી; મેક્ષફળની પ્રાપ્તિ થાય છે. પંથી–પ્રતિમા અબોલ છે. આત્મા, શરીર, પ્રાણ, ગુણસ્થાનક, ઈન્દ્રિયો, જીવને ભેદભેદ, ઇત્યાદિ પંદર બેલા પ્રતિમામાં નથી. આથી પ્રતિમા અમાન્ય સાબીત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈની-પંદર ખેલ તા પુસ્તકા અર્થાત લેખીત સૂત્ર સિધ્ધતામાં પણ નથી; એટલે જો તમારા સિધ્ધાંત માનીએ, તે સૂત્રસિદ્ધાંતાને પણ અમાન્ય કરવા પડે છે. તમારી સૂત્ર અને સિદ્ધાંતા પર શ્રદ્ધા નથી. તેમજ તમને સૂત્ર સિદ્ધાંતાથી જ્ઞાનની પણ પ્રાપ્તી થઇ શકી નથી. આથીજ તમે સૂત્રસિધ્ધાંતેાના ઉત્થાપક બની બેઠા છે. જો તમે એમ કહેશેા, કે સૂત્રસિધ્ધાંતાથી જ્ઞાનની પ્રાપ્તી થાય છે; તેા પછી તમારો ઉપર જણાવેલેા સિધ્ધાંત મિથ્યા સાખીત થાય છે. વળી જુએ : સિધ્ધ ભગવાન પણ અખેલ છે. તેમનામાં જીવના પંદર ભેદ્દો પ્રાપ્ત થઈ શક્તા નથી; તેમજ તેમનામાં ઈંન્દ્રિય, ગુણસ્થાનક, ઇત્યાદિ પંદર ખેાલ પણ મળી શકતા નથી; આથી તમારા સિધ્ધાંત પ્રમાણે તેા સિધ્ધ ભગવાનને પણ માનવા ઘટતા નથી. જેમ પુસ્તક વાંચવાથી શાસનના અસ્તિત્વના ખ્યાલ આવે છે; તેજ પ્રમાણે પ્રતિમાના દર્શનથી, ભગવાનનું સ્મરણ થાય છે. જેમ તમે અલ સિધ્ધ ભગવાનનું નામ લઈ, તેને નમસ્કાર કરી, તેમાં ધર્મનું અસ્તિત્વ માને છે, તેજ પ્રમાણે ભવાનની અખેલ પ્રતિમાનું નામ લઈને, તેને નમસ્કાર કરવા, એ પણ યોગ્ય છે. પથી-મિદરામાં જઇને તમે પથ્થરની મુર્તિનું દર્શન ક છે, તેને બદલે તમારાજ ઘરમાં પથ્થરના થાંભલા આદિ હાય છે; તેનાજ દર્શન શા માટે કરી લેતા નથી ? જૈન–રાયપ્રશ્રેણી સૂત્રમાં સુર્યાભદેવે, તથા વાભિગમ સૂત્રમાં વિજય દેવતાએ; ભગવાનની પ્રતિમાને ધુપ આપ્ય હતા, એવા ઉલ્લેખ છે. આ પાઠ આ પ્રમાણે છે : “ધૂવ રેવાળ નિખવાળ” જિનેશ્વર ભગવાને, જિન ભગવાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાને, જીનેશ્વર દેવ કહ્યા છે. સૂત્ર કહેનારા ભગવાનની અને તેનું ગુંથન કરનારા ગણધરેની શ્રધ્ધા તમારા તેરાપંથી જેવી નહોતી; અથત તેઓ ભગવાનની પ્રતિમાનું પૂજન કરાવવાની તરફેણમાં હતા. જિનેશ્વર ભગવાનની અને ગણધર ભગવાનની શ્રધ્ધા જે તેરાપંથીઓ જેવી હોત, તો તેઓ ધુવં દેવાણું જીણવરાણું, ને બદલે “ધુવં દેવાણું પથ્થરાણું” એમજ કહેત. પણ તેમણે તેમ કહ્યું નથી. જીનમૂર્તિને મૂત્રો તે જીનપ્રતિમા કહે છે, છતાં તમે તેરાપંથીઓ તેને પથ્થર, માટી વગેરે કહો છે. હવે કહો : ઉપરની દલીલથી તમારો મન કલ્પિત સિધ્ધાંત રદ થાય છે કે નહિ? મિત્રો! જરા કંઈ સમજે. વિચારે અને આવી આવી કુયુક્તિઓને ત્યાગ કરે. ભગવાનની પ્રતિમાને બદલે, પથ્થરના સ્થંભને, અમે નમસ્કાર કરતા નથી, તેનું કારણ એ છે, કે સ્તંભે; ભગવાનની મૂર્તિ બની શકતા નથી. તેની કંઈ પ્રતિષ્ઠા થએલી હોતી નથી. વળી ગમે તેજ પ્રતિમાને વંદન કરવું, એ પણ ચગ્ય નથી. પ્રતિમાની મંદિરમાં પ્રતિષ્ઠા થાય છે, ત્યાર પછી જ પ્રતિમા પૂજાવંદનને યોગ્ય બને છે જેમ સાદો કાગળ કિંમત વિનાને છે, પરંતુ સરકારી છાપ પડયાથી એ કાગળ મૂલ્યવાન અને માન્ય બને છે, જેમ નોટ, સ્ટામ્પ, ટીકીટ, રૂપીઆ, ગિનિ, મહોર વગેરેનું મૂલ્ય સરકારી છાપને લીધે અંકાય છે; તેજ પ્રમાણે પ્રતિમાનું પણ સમજવાનું છે. હવે તમે એવી દલીલ કરશે, કે પ્રતિમા માન્ય રાખીએ, તે પણ પ્રતિમાઓનું વેરેજ દશન કેમ કરી લેતા નથી, પ્રતિમા દર્શનને માટે મંદિરમાં શા માટે જાઓ છે? આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે. તમે સ્થાનકમાં જઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ વિષ્ટા મૂત્ર આદિથી ભરેલી ગુરૂદેહનું દર્શન કરે છે, તો પછી તમે પણ તેમ ન કરતા, તમારા ઘરમાંજ પાયખાનું મોજુદ છે, તેની પાસે જઈને એજ મળ મૂત્રનું દર્શન ખુશીથી કયા કરે, અને ગુરૂ–દર્શનને ત્યાગજ કરી દેને! તમે જે પ્રશ્ન પૂછે છે, તે જ મેં આ જવાબ પણ આપે છે. ૫૦-પ્રતિષ્ઠા કરાવવાથી કોઈ પણ ગુણોને પ્રતિમા સ્વીકાર કરતી નથી, તે પછી પ્રતિમાનું મહત્વ કેવી રીતે અવકાશ પામે છે? જેની–તમે દરરોજ પ્રાત:કાળે અને સાયંકાળે, પ્રતિકમણુ કરતી વખતે ચાયસિ લાખ જીવ નીને ક્ષમાપના આપે છે, (ખમાવે છે) તે એ ચર્યાસિ લાખ જીવ ની, તમારી ક્ષમાપના સ્વીકારે છે? એજ પ્રમાણે જીન મહારાજની પ્રતિમાનું પણ સમજવાનું છે. પં-પ્રતિમાનું દર્શન કરવા કરતાં તે ઘંટીનું દર્શન કરવું, ઉત્તમ છે, કારણ કે ઘંટી તે લેટ પણ આપે છે, જ્યારે પ્રતિમા તે કંઈજ આપતી નથી! જૈની–ઘંટીનું દર્શન કરવાથી જેમ તમને લોટનું સ્મરણ થાય છે, તે જ પ્રમાણે અમને પ્રતિમાનું દર્શન કરવાથી, ભગવાનનું સ્મરણ થાય છે, અને ભગવાનનું સ્મરણ કરવાથી, કર્મનિર્જરા (કર્મના બંધનને નાશ) થાય છે. ભગવાનનું સ્મરણ કરવા માટે જીન પ્રતિમાનું દર્શન કરવું જરૂરી છે, તથા કાર્યોત્સર્ગ અને ધ્યાન પણ આવશ્યક છે, તે પ્રમાણે મુનિઓ વર્તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પં–પથ્થરને સિંહ મનુષ્યને ખાઈ જતો નથી, પથ્થરની ગાય દૂધ આપતી નથી. તે પછી પથ્થરની મતિ, આત્માનું તારણ કેવી રીતે કરી શકે ? જેની–પથ્થરને સિંહ જોઈએ છીએ, એટલે જેનારાને, સિંહનું સ્મરણ થાય છે, તેમજ સિંહના ગુણ, અવગુણ અને તેની પશુ ભક્ષક પ્રવૃતિ યાદ આવે છે. વળી પથ્થરની ગાયના દર્શનથી, ગાયના ગુણનું સ્મરણ થાય છે. સિંહની મુતિ જેવાથી સિંહની હિંસક પ્રવૃત્તિનું સ્મરણ થાય છે. ગાયના ગળાની કેશવાળી જોઈને, નિશ્ચય થાય છે; કે ગાય આ પ્રકારની હોય છે તેજ પ્રમાણે ભગવાનની મૂર્તિને જોઈને, ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાનના ગુણ સહિત, છત્ર, ચામર, પુઠભામંડલ અને રત્નસિંહાસન પર વિરાજેલા અને અશોકવૃક્ષની છાયામાં શેભતાઆઠ પ્રતિહાર્ય સહિત ભગવાનને બોધ થાય છે. આ પ્રમાણે પ્રતિમાથી ભગવાનનું સ્મરણ થાય છે, અને તેથી દુષ્ટ કર્મનો ક્ષય થાય છે; જ્યારે તેરાપંથી સાધુઓના દર્શનથી તે કાંઈ પણ ફળ મળતું નથી, કારણ કે તેમનામાં ભગવાનનું સમ્યકત્વ નથી. જે તેરાપંથી સાધુઓમાં, સમ્યકત્વ હોય, તે તે સાબીત કરી આપે. તેરાપંથી સાધુઓમાં સમ્યકત્વ નથી, એ વાત તે વિશ્વપ્રસિદ્ધ છે. તમે સામાયિક કરી છે, તેનું પણ કંઈ ફળ નથી. કારણ કે સામાયિકને નામે ભેગાં થિએલા સ્ત્રી પુરૂષોમાં, પુરૂષો સ્ત્રીઓની સામે તાકી તાકીને જોયા કરે છે, અને સ્ત્રીઓ, પુરૂષોની સામે તાકીને તાંકીને જોયા કરે છે, શું આજ સામાયિક છે? - પં સ્ત્રી નેતાના પતિની છબીથી પોતાની જરૂરિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com તે વિશ્વપ્રસિદ્ધ છે સામાયિકને ના જોયા કરે છે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭૭: ચાત પુરી પાડી શકતી નથી; તેજ પ્રમાણે પ્રતિમા પણ ભગવાનનું કામ આપી શકતી નથી. જૈન–સ્રી પતિનું છાયાચિત્ર જોઈને, પતિનુ સ્મરણુ કરી શકે છે, તેમજ પતિના ગુણ અવગુણાનું પણ સ્મરણ કરી શકે છે. પતિની ગેરહાજરીમાં તેના છાંયાચિત્રનુ દર્શન કરી, સગર્ભા સ્ત્રી, પતિના રૂપગુણને અનુકુળ, સંતાનને જન્મ આપી શકે છે. ઘેાડી, હલકા ઘેાડા સાથે સભાગ દ્વારા ગર્ભ ધારણ કર્યા પછી, ઉંચા ખવાસના ઘેાડાને જોઇ જોઇને, ઉંચી જાતના વછેરાને જન્મ આપી શકે છે; આમ અસલી કરતા નકલી ચીજ વધારે કામ આપે છે. પતિ અસલ ચીજ છે, છાંયાચિત્ર નકલ છે. પણ નકલથી અસલનું કામ સરે છે. એજ પ્રમાણે ભગવાનની પ્રતિમાના દર્શનથી, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. રાજ્યધિકારીએ પણ ગુન્હેગારના છાંયાચિત્રથી ગુન્હેગારને પકડી શકે છે; એ પ્રસ ંગે છાયાચિત્ર કેવું સુંદર કામ આપે છે?! તમે તેરાપંથીઓ ભાવિનક્ષેપાને મુખ્ય સ્થાન આપે છે, તે શું એક સ્ત્રી મનમાં પેાતાના પતિનીજ ભાવના ભાવશે અને “પતિ: પતિ” કહીને પાકારો કરશે; તેથી તે કાંઈ સગર્ભા થઇ જશે ખરી ? એમ કદી નહિં બને. કાઈ માણસ એવી ભાવના ભાવે, કે રાજ્યના ખજાનામાંથી અમુક થેલી મારે ત્યાં આવી જાએ, તે શુ તે પ્રમાણે થવાનું હતું ? કિં≠ નિહ થાય. તેજ પ્રમાણે ફક્ત ભાવના ભાવવાથી કંઈ પણ કામ થતુ નથી. . પંથી–પુત્ર, પિતાના છાયા ચિત્રને જીએ, તેથી તેને પિતાનું સ્મરણ થાય ખરૂ પણ પિતાની હયાતીમાંજ, તે પિતા પાસે, પેાતાનુ કાર્ય કરાવી શકે; પુત્ર, પિતાના પુત્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ :૨૭૮: છાંયા ચિત્ર પાસે, કઇ પણ કામ કરાવી શકે નહિ. એજ પ્રમાણે પ્રતિમા પાસે પણ કાંઈ કામ કરાવી શકાતું નથી. જૈની-પુત્ર, પિતાનુ છાંયા ચિત્ર જોઈને, પિતાને યાદ કરી શકશે, તેમજ પિતાના ગુણાનું સ્મરણ પણ કરી શકશે. પિતાનુ છાયા ચિત્ર જોઇ ને, ગુણવાન અને સુપાત્ર પુત્ર, તેના ગુણ ગ્રહણ કરશે; વિનીત ભાવથી છાંયા ચિત્રની સામે ઉભા રહી, પતાના ગુણાનુવાદ કરશે, અને હાથ જોડીને, પિતાને નમસ્કાર કરશે. નિર્ગુણુ કુપાત્ર પુત્ર, પિતાના ઉપકારને ભૂલી જશે. તે કૃતઘ્રી અને વિનયહીન બનીને, પિતાની છત્રી જોઈ, તેના પર થુકશે; તથા પિતાની નિંદા કરશે. જુઓ : બાહુબલજીએ પાતાના પિતા, શ્રી ઋષભદેવજીના ચરણુ, જમીન પર પડેલા જોયા હતા; તે દ્વારા તેમણે તેમના પિતા શ્રી ઋષભદેવજીનું સ્મરણ કર્યું હતું અને “હે પ્રજાપતિ! હે પ્રજાપતિ!” એમ કહીને, તેમને પુકાર કર્યા હતા. શાસ્ત્રમાં એ કથા છે, અને એ કથાને તા તમે તેરાપથી પણ માન્ય રાખા છે. તેા પછી એમ કેમ કહેા છે, કે છબી અથવા પ્રતિમા નિરર્થક છે. રામચરિત્રને તમે તેનાપથી માન્ય રાખા છે અને રાત્રીના સમયે ઘણા મેાટા અવાજે, તેનું ગાન કરા છે; એજ રામચરિત્રમાં લખ્યુ છે, કે સીતાજીની પ્રતિમા નારદ લઈ ગયા હતા; અને તે તેમણે શામડળને આપી હતી. શામંડળ સીતાની પ્રતિમા જોઇ, તેના સૌંદર્ય પર માહિત થઈ ગયા હતા, તેણે ખાવા પીવાનુ` પણ તજી દીધુ હતુ અને પરિણામે તેની દેહ સુકાવા માંડી હતી. જેમ સ્ત્રીની છબી જોવાથી, શામંડળને આ પ્રમાણે વિપત્તિ પડી હતી; તેજ પ્રમાણે ભગવાનની પ્રતિમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ કર૭ : જેવાથી, વિપત્તિઓ અવશ્ય દૂર પણ થાય છે. તમારા પૂજ્ય જીતમલજી હિત શિક્ષાવલીમાં લખી ગયા છે, કે પ્રતિમા પૂજાથી વિઘ દૂર થાય છે. રામચરિત્રમાં લખ્યું છે, કે વજકર્ણ રાજા ભગવાનની પ્રતિમા પિતાની સૂવણની મુદ્રામાં રાખતા હતા અને એ મુદ્રિકા હાથમાં પહેરી રાખતા હતા. જ્યારે વજકર્ણ રાવણની પાસે જતો હતો, ત્યારે એ પ્રતીમાને પહેલાં નમસ્કાર કરતા હતા. વજકર્ણ રાજા સમ્યકત્વ પામેલ હતો, રાજા હતો અને ગૃહસ્થને નમસ્કાર કરવાને તેણે ત્યાગ કર્યો હતો છતાં તે પ્રતિમાને નમસ્કાર કરતે હતો. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે કે મુનિરાજે એ સ્ત્રીનું ચિત્ર જેવું નહિ. સ્ત્રીનું ચિત્ર જેવાથી, ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે; અને પાપ . કર્મનું બંધન થાય છે. એ જ પ્રમાણે ભગવાનની મૂર્તિના દર્શનથી, પાપકર્મને ક્ષય થાય છે. વળી જુએ : રામચરિત્રમાં લખ્યું છે, કે અષ્ટાપદ ઉપર ભગવાનની પ્રતિમાની આગળ રાવણે, તાવીન (એકવાદ્યો વગાડયું હતું અને મદરીએ નાટક કર્યું હતું. આથી રાવણે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું. આ હકીગતની ઢાલ રામચરિત્રમાં હતી, પણ તે તમે તેરાપંથી લોકોએ કાઢી નાખી છે. શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃતમાં રામચરિત્ર પ્રગટ કર્યું હતું. એ જ પ્રમાણે શ્રી કેશરરાજજીલંકાશાહી યતીજીએ પોતાના ગ્રંથમાં કથન કર્યું છે. જુઓ : તમે લોકોએ તમારા સંપ્રદાયનું નામ વધારવા, એ ચરિત્રમાંથી કર્તાના નામને નિર્દેશ કરનારી ઢાલે કાઢી નાખી છે. આમ તમે ચેરી કરી છે અને પાપકર્મ બાંધ્યું છે. જૈનશાસ્ત્રમાં સઘળી વસ્તુઓના નકશા અથવા પ્રતિમા માન્ય રાખ્યા છે. જંબુદ્વિપન નકશે, અઢિદ્વિપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ :૨૮૦ઃ નકશેા, મહાવિદેહના નકશા, ચૈાદ રાજલેાકના નકશા, સ્વર્ગનના નકશા, પર્વત, સમુદ્ર, સરાવર વગેરેના નકશા; એ બધું જૈન શાસ્ત્ર માન્ય રાખ્યુ છે. નકશે જોવાથી અમુક વસ્તુ અમુક જગા પર છે, એ જલદી માલમ પડી આવે છે; રાજાઓમાં તે વરકન્યાની છબી જોઈને લગ્ન સંબંધ પણ થાય છે. તથા અંગ્રેજી રાજમાં ન્યાયમંદિરના કાયા, યુદ્ધના કાર્યો અને ખીજા ઘણાં કાર્યોમાં છમીની જરૂર પડે છે; તેા પછી તમે એમ કહે છે, કે છષીથી કાંઈપણુ કાર્ય થઇ શકતુ નથી. તમે તેરાપંથી લાકે દ્વેષબુધ્ધિથી ભગવાનની પ્રતિમાને જુઠી ઠરાવવાને માટે ખીઓને નિરથ ક ઠરાવા છે. આ રીતે તમે દેવની નિદા કરે છે, અને તમારા કર્મોને કઠીન બનાવા છે. નીતિશાસ્ત્રમાં લખ્યું છે, કે દેવની નિદા કરનારાના ઘરમાં રિદ્રતા પ્રવેશે છે, ધનના નાશ થાય છે અને પુત્રપરિવારના નાશ થઇને, તેમનુ ં; મહા સંકટે ભેગવતાં, છેવટે મૃત્યુ થાય છે. વળી ખીજા ભવમા પણ તે દુ:ખ પામે છે. જેમ બીજા બધાં કામે છષ્મીએ દ્વારા લેવામાં આવે છે; તેજ પ્રમાણે ભગવાનનો પ્રતિમાનું દર્શન પણ કર્મ ક્ષયને માટે જરુરી છે. ભગવાનની પ્રતિમાનું વદૅન પૂજન દર્શન કરવાથી કર્મોના ક્ષય થાય છે. તમે જે કુલિંગ વેશ પહેરા છે, તે સાધુવેશ પણ એક પ્રકારની પ્રતમા અથવા છબી અથવા સ્થાપના છે; અને તે પ્રતિમાને લીધેજ તમારૂં મહત્વ પશુ છે. જો તમે એમ કહા, કે સાધુવેશ એ છબી ( નિર્જીવ સ્કુલ ચિન્હ) નથી; તે તમે તમારે માથે પાલડી મૂકી દો. તમારી છખી પાઘડીવાળી થવા છતાં, પણ જો તેરાપંથી ગૃહસ્થા તમને નમસ્કાર કરવા ચાલુ રાખશે, તા માની લેજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ કે છબી અથવા પ્રતિમા જુઠી છે, જે નમસ્કાર કરવા બંધ કરે, તે ફેટે અથવા પ્રતિમા સાચા સાબીત થાય છે. આ બધા ઉદાહરણો ઉપરથી જૈન પ્રતિમા અને તેની પૂજા સિદ્ધ થાય છે. પંથી–પ્રતીમાને બનાવનાર શિલ્પકાર હોય છે, જે તમે પ્રતિમાને પૂજે છે; તે પછી એજ પ્રતિમાને બનાવનાર શિલ્પકારનીજ તમે શા માટે પૂજા કરતા નથી? જેની તમે પણ કંઈ ઝાડના ફળની માફક જગતમાં પેદા થતા નથી. તમારો જન્મ પિતાથી થાય છે તે પછી તમે તેરાપંથી બને છે અને પૂજ્ય અથવા આચાર્ય થાઓ છે ત્યારે જ ગૃહસ્થ તમને વંદન કરે છે. હવે કહે વંદન કરવા વાળા ગૃહસ્થ; તમને વંદન કરે છે, પણ તે તમારા બાપને કેમ વંદન કરતું નથી ? એજ રીતે શિલ્પકારની પૂજા થતી નથી, પણ પ્રતિમાની જ પૂજા થાય છે. પંથી–નામમાંથી જે અર્થ નીકળે છે, તે તે નિરર્થક છે, અને તેથી કોઈ પણ કાર્ય સરતું નથી. ભંગીનું નામ રાષભદેવ હોય; તે શું નામ માત્રથી એ ભંગી ઝાષભદેવ થઈ જાય ખરો ? જેની–નામમાંથી પણ નામને ધ્વનિ સિદ્ધ થાય છે. તમે લેગસ્ટ–કી–પાટી, બે વખત વાંચે છે અને ચોવીસ તીર્થકરને નમસ્કાર કરે છે. આ તમારી વંદના નામ પ્રત્યે થાય છે, કે ગુણ પ્રત્યે થાય છે? જો તમે એમ કહેશે કે નામને વંદના થાય છે. તે તમારી ઉપલી શંકા આપોઆપ ઉડી જાય છે. જો તમે એમ કહેશે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ગુણ સહિત નામને વંદના થાય છે, તે તમે નામ શા માટે લે છે ? અને એકલા ગુણને જ કેમ વંદન કરતા નથી? ભગવાનના “ગુણ ગુણ” કરતાં રહે, એટલું જ તમારે માટે બસ છે. પણ તમે #ગવાનનું નામ લઈને, ભગવાનના ગુણ ગાઓ છો; તે પરથી સિદ્ધ થાય છે, કે તમે નામ અને ગુણ બંનેને યુક્તપણે વંદન કરો છો, નામ વિના એકલા ગુણને વંદન કરતા નથી. તમે જે પંચમહાવૃતને માને છે, તે બધા વાસ્તવિક રીતે તે એજ છે. તે પછી તમારી સાધ્વીઓ પ્રાત:કાળે તમારા જુદા જુદા નામ લઈને કેમ વંદન કરે છે? આથી સિદ્ધ થાય છે, કે નામનું મહત્વ છે. તમે સાધુઓ અને સાધ્વીઓ જુદા જુદા નામથી ઓળખાવે છે, છતાં તમારા બધા ગુણ તે એકજ છે. તે પછી તમારા જુદા જુદા નામે કેમ પાડવામાં આવે છે ? એથી પણ નામની મહત્તા સિદ્ધ થાય છે. કોઈ ભંગીનું નામ રાષભદેવ હોય, તો તે ભંગીનું નામ યાદ આવતા પણ, આપણું ભગવાન પણ અષભદેવજી હતા, એવું યાદ આવી જાય છે. ભંગીના નામમાં દ્રવ્ય, થાપના અને ભાવ ભંગીન હોય છે, તેમાં ભગવાનના દ્રવ્ય, થાપના કે ભાવને અવકાશ નથી. પં---ઋષભદેવ ભંગીનું નામ લેવાથી, જે આપણા ધર્મદેવ બાષભદેવજીનું તમને સ્મરણ થાય છે, તે પછી તમે મંદિરમાં શા માટે જાઓ છે? –ાષભદેવ ભંગીનાજ દર્શન કર્યા કરે, એટલે ભગવાન યાદ આવશે અને તમારા મનોરથ પણ પૂરા થશે. ની–પ્રભુની મૂર્તિમાં ચાર નિક્ષેપાને સ્થાન છે, ઋષભદેવ ભંગીમા ફક્ત નામ નિક્ષેપાને સ્થાન છે; પણ અન્ય ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ :૨૮૩: નિક્ષેપાને ત્યાં અવકાશ નથી. ભગવાનની મૂર્તિમાં ચારેચાર નિક્ષેપા વિદ્યમાન છે. ધાતુ, પાષાણુ, આદિ વસ્તુની જે પ્રતિમા છે, તે દ્રવ્ય નિક્ષેપા છે. પ્રતીમાજીની સ્થાપના કરવામાં આવી છે, એ સ્થાપના નિક્ષેપા છે. આ પ્રતિમા અમુક તીર્થંકરની પ્રતિમા છે, એ નામ નિÀપા છે; અને અષ્ટપ્રતિહાર્ય, ચાગમુદ્રા, પદ્માસન સહિત બીરાજમાન છે એવા, પ્રભુની પ્રતિમાની જે ઉપાસના કરે છે; તે ઉપાસના કરનાર પ્રભુના ગુણાનું સ્તવન કરે છે; એ ભાવનિક્ષેપા છે, અર્થાત પ્રભુના ગુણામાં પ્રભુત્વના ભાવ લાવવા અને તેમાં આપણી શ્રદ્ધા મેળવી દેવી, એ ભાવ નિશ્ચેષા છે. ભગવાનની પ્રતિમામાં ચારેચાર નિક્ષેપા છે, એ આ પ્રમાણે અમે સિદ્ધ કરી આપ્યું છે. ૫૦-થાપના નિક્ષેપા નિરર્થક છે, તેનાથી કોઇપણ કાર્ય સરતું નથી. પથ્થરની મૂર્તિ બનાવીને તેને પરમેશ્વર માની લઇએ, તેથી શું એ મૂર્તિ પરમેશ્વર બની જાય ખરી ? જૈની–અવશ્ય અને છે, જૈનશાસ્ત્ર એની સાક્ષી પુરે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, કે કેટલાક છેકરાએ લાકડીના ઘેાડા બનાવી, તેના ઉપર ચઢી બેઠા હતા અને ફરતા હતા. એવામાં એક જૈનમૂનિ ત્યાં આવી પહોંચ્યા. તેમણે બાળકાને કહ્યું: હું બાળકા ! તમારા ઘેાડા ખસેડી લે અને મને મા આપો. બાળકાએ, જે લાકડીની સ્થાપના ઘેાડા તરીકે કરી હતી, તે લાકડીને જૈનમુનિએ પણ ઘેાડાજ કહ્યો છે; તેને લાકડી કે લાઠી કહી નથી. આ ઉપરથી સ્થાપનાનું મહત્વ આપેાઆપ સિદ્ધ થાય છે. તમે તેરાપંથી સાધુએ જ્યારે જન્મ લે છે, ત્યારે મુખ બાંધેલા, રજોહરણરૂપ લાંબા પૂછડાંવાળા અને ભીલેાની માફક ઉપરણાની ગાંઠ મારેલા એવા કુલિંગવેશ સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ જન્મ લેતા નથી. તમને એ સ્વરૂપ પાછળથી સ્થાપનાથી પ્રાપ્ત થાય છે, તે પછી સ્થાપના જુઠી છે, એમ શા માટે કહો છો? આમ સ્થાપનાનું મહત્વ તો તરાપંથીઓમાં પણ છે; અર્થાત તમે સ્થાપના નિરર્થક છે એમ કહે છે, તે મિચ્યા છે. તેરાપંથી આચાર્ય (પૂજ્ય) પાટસહીત સાધુ બનતા નથી, પણ પાછળથી સ્થાપનાથીજ પાટ ઉપર વીરાજમાન થાય છે; અને પૂજ્ય બને છે. હવે કહો સ્થાપના નિક્ષેપ સિદ્ધ થાય છે કે નહિ ? આમ અમે સુત્રની સાક્ષીદી તથા તરાપંથીઓની રીતભાતથી સ્થાપના મહત્વ સિદ્ધ કરી આપ્યું છે. વળી જુઓ : ભગવાનની વાણુની કાગળ ઉપર શાહીથી સ્થાપના કરવામાં આવે છે, એ અક્ષરરૂપ સ્થાપનાને તમે વાંચો છો, અને તે લોકોને સંભળાવી તમે સ્વાર્થ સિદ્ધ કરે છે. તે પછી સ્થાપના નિરર્થક છે, એમ કહેવું શું ખોટું નથી? હવે તમારા શ્રાવકેના હાલ સાંભળે કોઈ ગૃહસ્થની પુત્રી મરણ પામે છે, અને તેને જમાઈ બીજી સ્ત્રી સાથે બીજી વખત વિવાહ કરે છે, તે એ સ્ત્રોને, પૂર્વપુત્રીનો પિતા, ભાવદ્રારા પિતાની પુત્રી માની લે છે, એ પણ સ્થાપના નિક્ષેપ છે. અપુત્ર તેરાપંથી, ગૃહસ્થ પિતાનો વંશ ચલાવવા, બીજાના પુત્રને દત્તક લે છે, એ પણ સ્થાપના છે. આ બધી સ્થાપનાઓને માન્ય રાખવી, અને માત્ર ભગવાનની સ્થાપના નિક્ષેપાનેજ દોષપાત્ર માનવી, એ શું જાય છે? પં–વ્ય નિક્ષેપા નિરર્થક છે, તેથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. જેને –તમારું આ કહેવું પણ ખોટું છે. વસ, પાત્ર, આઘે, મુહપત્તિ, પુસ્તક, દ્રવ્ય અથાંત વસ્તુઓ તમે નિરંતર ભંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ઃ છે; તે પછી દ્રવ્ય નિપાને નિરર્થક કેમ કહે છે? ઉપલા દ્વ મોક્ષના સાધક બને છે, અને તેથી તે સાર્થક છે. અર્થાત્ તેને નિરર્થક કહેવા, એ ગંભીર ભૂલ છે. તેરાપંથી સાધુઓને ગૃહસ્થ અન્ન, પાણી, વસ્ત્ર, આદિ આપે છે. જેમાં તમે તમારી તથા ગૃહસ્થની મુક્તિ માને છે, તે પછી દ્રવ્ય નિક્ષેપ નિરર્થક છે, એમ તમે કહી શકે નહિ. આમ દ્રવ્ય નિક્ષેપ સ્વતઃ સિદ્ધ થાય છે, અને તમારું કથન નિરર્થક સાબીત થાય છે. પં-ફક્ત ભાવ નિક્ષેપાર યોગ્ય હેઈ, તેથી જ કાર્ય સિદ્ધિ થાય છે. જેની–ભાવનિક્ષેપ એકલી જ કાર્ય કરે છે, એ તમારું કહેવું મિથ્યા છે. ભરતચકવર્તીએ, દર્પણ ભુવનમાં પિતાની આંગળીએ પહેરેલી વીંટી, એ નામનિક્ષેપ છે. વીંટીને આંગળીમાં ધારણ કરી, એ થાપના નિક્ષેપ છે. વીંટીનું સુવર્ણ દ્રવ્ય, એ દ્રવ્ય નિક્ષેપા છે, એ વીંટીને જોઈને પોતાના પુદગલ શરીરને જોઈને તે અનિત્ય જાણુંને, કેવળજ્ઞાન મેળવવાની અને તે દ્વારા મે જવાની ઈચ્છા રાખે, એ ભાવ નિક્ષેપા. છે. આ ચારેથી કાર્યસિદ્ધિ થાય છે. એકલી ભાવ નિક્ષેપાથી કાર્યસિધ્ધિ થતી નથી. તમે એમ કહેશે, કે એકલા ભાવ માત્રથી સિદ્ધિ થાય છે, તે પછી એ ન્યાયે તમારે સાધુવેશ વગેરે સ્થાપના દ્રવ્યને ત્યાગ કરી દે જોઈએ; અને ફક્ત ભાવનાજ ભાવવી જોઈએ. ઠાણાંગજી સૂત્રના ચોથા ઠાણને સૂત્રપાઠ આ પ્રમાણે છે. નિષેપ રશ્વેિદે, પણ નામ સજે વળ જે શ્વે સંન્ને માવ સન્નેિ આ સૂત્રથી ચારે સ્થાપનાઓ સિદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ :૨૮૬ ૫૦-આપણું ઘર તથા ઉપાશ્રયની જગાએ અનત સિધ્ધા થઈ ગયા છે, એટલે એજ સ્થાનને સિૠપિડીકા માની લેવી જોઇએ; સિધ્ધપિટીકાને માટે તમારે શત્રુજય ઉપર જવાના તકલીફ શા માટે લેવી જોઇએ ? જૈની-તમારા સ્થાનકની જગાએ પણ અનંત આચાર્યા થઇ ગયા છે; તેા પછી એજ સ્થાને તમે આચાર્ય ને વંદન કેમ કરી લેતા નથી ? ચૈત્ર મહીનામાં તથા ચૈત્ર મહિના પછી, તમે તેરાપથી તમારા આચાર્યનું દર્શન કરવા માટે ઢાડાદોડી કરી મૂકે છે અને દુર દુર જઇને તેમના દર્શન કરી આવે છે; તમારા સ્થાનકમાં અનત સિધ્ધા થઈ ગયા છે, તે પછી તમે તેમનુંજ દન વંદન કેમ કરી લેતા નથી? એજ પ્રમાણે તેરાપંથી ગૃહસ્થાના ઘરને સ્થાને પણ અનત આચાર્ચો થઇ ગયા છે; તેા પછી તમે તમારા પૂજ્યને વંદન કરવા માટે દુર દુર શા માટે જાએ છે? તમારા ઘેરે થઇ ગએલા આચાનેિજ તમે કેમ વંદન કરી લેતા નથી ? અને આચાર્યના સ્થાન સુધી જવાની તકલીફ કેમ ઉઠાવા છે ? તમે જેવા પ્રશ્ન પૂછ્યા છે; તેવાજ મે તમને ઉત્તર આપ્યા છે. ૫૦–સાધુનું દર્શન કરવા જઈએ છીએ, તે સાધુ જ્ઞાનને ઉપદેશ આપે છે. તથા વ્યાખ્યાન સંભળાવે છે. પ્રતિમા શું સંભળાવે છે, અથવા શું ઉપદેશ આપે છે; કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે? જૈની–પ્રતિમા ઉપદેશ તે આપતી નથી, પણ જ્ઞાન તા અવશ્ય આપે છે. એજ કારણથી પ્રતિમાનું નામ ચૈત્ય ચૈઇય કહ્યું છે. પ્રતિમા પરમેશ્વરનુ ચૈતન્ય કરાવે છે; અર્થાત પરમેશ્વરનું સ્મરણ કરાવે છે; એટલે કે ભગવાનના જે સ્વરૂપની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ :૨૮૭: પ્રતિમા હોય છે, ભગવાનના તે સ્વરૂપનું, એ પ્રતીમાથી જ્ઞાન થાય છે. ચિત્ય શબ્દનો અર્થ મતિ, કૃતિ, આદિ જ્ઞાન થતા જ નથી વળી તમારા તેરાપંથીઓમાં એવો રિવાજ છે, કે તમારા સાધુઓના શબને એક મુહુર્ત સુધી તમારી નિશ્રામાં રાખો છે, તેને તમે વંદો છે અને ગૃહસ્થની પાસે પણ વંદન કરાવે છે. તે પછી તેને ગૃહસ્થોને સેંપી દે છે. તમે તેરાપંથીઓ એ શબને કેમ વંદન કરે છે? એ શબ શું વ્યાખ્યાન આપે છે, ઉપદેશ આપે છે, કે જ્ઞાન આપે છે? સિધ્ધ ભગવાનને તે તમે પણ નમસ્કાર કરી છે, એ સિદ્ધ ભગવાન શું તમને ઉપદેશ આપે છે, વ્યાખ્યાન સંભળાવે છે. અથવા જ્ઞાનપ્રદાન કરે છે? એ સિદ્ધોદ્વારા પણ એમાંનું કંઈજ થતું નથી. જેમ આમાનું કંઈપણ ન થવા છતાં, સિદ્ધ પૂજનીય છે; તેજ પ્રમાણે અરહંત ભગવાનની પ્રતિમાનું પણ સમજવાનું છે. તમે કહેશો, કે સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન છે; તેથી અમે તેમને માનીએ છીએ. પરંતુ સિદ્ધ ભગવાનનું કેવળજ્ઞાન તમારા શું ઉપયોગમાં આવે છે? શું એ કેવળજ્ઞાન તમારા દિલનો સંશય દુર કરી શકે છે? નહિ. તે પછી એમ કેમ કહો છે, કે પ્રતિમાના દર્શનથી શું લાભ થાય છે? અર્થાત તમારું આ કહેવું પણ નિરર્થક છે. પંથી–તેરાપંથી ગૃહસ્થો અન્ય દેવતાઓનું પૂજન કરે છે, એ બધું ગૃહસ્થના સંસાર ખાતામાં ગણાય છે. જેની–જૈનધમી ગૃહસ્થ, અન્ય ધર્મના દેવે અથાંત મેરૂ, પાવું, રામદેવ, શેડલ, મહામાયા, માલાસી, કુળદેવી, ઈત્યાદિ તથા જૈનધર્મમાં કહેલા દે, તીર્થકર મહારાજ તથા તીર્થકર મહારાજની પ્રતિમા પુજે છે. ઉપાસ્સગ દશાંગજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ :૨૮૮: સૂત્રમાં લખ્યું છે, કે આનંદજી શ્રાવકે અન્ય દેવની પ્રતિમા પૂજવાને ત્યાગ કર્યો હતો. અને જેન દેવની પ્રતિમા પુજવાનું ચાલુ રાખ્યું હતું. તમને તેરાપંથીઓને અન્ય દર્શની દેવમાં દેવત્વ દેખાય છે, પણ જેન દેવામાં દેવત્વ દેખાતું નથી. એ તમારી અકલને નમુને છે. અન્ય દેવની પૂજા કરવાનું કાર્ય સંસાર ખાતામાં જમા થાય છે, એમ તમે કહે છો; તે સ્વધર્મી દેવના પુજનથી ધર્મ ખાતું થાય છે, એમ પણ કહેવું જ જોઈએ. તમારા આ કથનથી સિદ્ધ થાય છે, કે અન્ય દેવના પૂજનમાં પાપ છે, તે સ્વધર્મના દેવને પંજવાથી ધર્મ અને પૂણ્ય છે. જરા હજી પણ હૃદયના નેત્રોને વધારે બેલે અને જુઓ : તમારા પૂજ્ય શ્રી જીતમલે “હિતશિક્ષા વલીમાં કહ્યું છે, કે દેવતાઓ પોતાના વિશ્વ ટાળવા, અરિહંત ભગવાનની પ્રતિમાને પૂજે છે. જે પ્રતિમાને પૂજવાથી દેવતાઓનું વિન દુર થાય છે, તે પ્રતિમાને પૂજવાથી મનુષ્યના વિદને કેમ ન મટે? જરૂર મટવાજ જોઈએ. તે પછી તેરાપંથી ગૃહસ્થોએ પિતાના સમ્યકત્વને બટ્ટો લગાડીને અન્ય દેવોને, શા માટે ગ્રહણ કર્યા છે? શું તેરાપંથી ગૃહસ્થ આપણા જૈન દેના સમ્યકત્વને જાણતા નહિ હોય? પં–માતા, બહેન તથા પત્નીનું સ્વરૂપ એક સરખું છે, પિતાની સ્ત્રીના જેવુંજ માતા અને બહેનનું સ્વરૂપ પણ જોઈને, માતા અને બહેનને, કેઈપિતાની પત્નિ બનાવશે કે? નહિજ બનાવે. તે પછી પ્રતિમાનું સ્વરૂપ ભગવાનના સ્વરૂપ પ્રમાણેજ જાણુંને, એ પ્રતિમાને પુજવામાં, વાંદવામાં અને માનવામાં શું રહસ્ય છે? કાંઈજ રહસ્ય નથી. અર્થાત આ બધું બેટું ઢંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ જૈની—માતામાં, માતાની નામ સ્થાપનાને દ્રવ્ય ભાવ છે, બહેનમાં બહેનની નામ સ્થાપનાના દ્રવ્ય ભાવ છે, અને વિવાહીતા સ્રીમાં, શ્રીની નામ સ્થાપનાના દ્રવ્ય ભાવ છે. માતાબહેનની નામ સ્થાપના આદિ, સ્ત્રીમાં નથી. પત્નિ, માતા અને ઝી, એ દરેકની નિક્ષેપા ભિન્ન ભિન્ન છે, તા પછી એ બધાને એક કેવી રીતે માની શકાય ? માતા, બહેન અને સ્ત્રીને સમાન માનવાના રિવાજ, કૂડાપથીએની માફક તમારા તેરાપંથીએમાં હશે! ભગવાનની મૂર્તિને જોઇને ભગવાનનું સ્મરણ થાય છે. ભિખમજીએ ભિખમ ચરિત્ર ઢાલ ચાલીસ, ગાથા ખારમાં કહ્યું છે; કે “શ્વેતો નિન પ્રતિમાજી ઉત્થાપાં નદી” આમ છતાં પણ તમે તમારા પંથના સ્થાપકનું થન તજી દઈને, જીન પ્રતિમાની નિંદા કરે છે. આ રીતે તે તમે તમારા ગુરૂ ભિખમજીના કથનને તીલાંજલી આપવાવાળા સાબીત થાઓ છે. અથાત્ તમે ભીખમજીના મતથી પણ ભ્રષ્ટ થાઓ છે. પંથી-પથ્થરની મૂર્તિના દર્શનથી અને પૂજનથી શું લાભ થાય છે? અર્થાત્ કંઇપણ લાભ થતા નથી. જૈની—રાયપ્રસેણી સૂત્રમાં લખ્યું છે, કે જૈન પ્રતિમાના પુજનથી મેાક્ષ મળે છે, તથા પ્રતિમાને વાંદવાથી ખુદ ભગવાનને વંદન કર્યાનું ફળ મળે છે, પરંતુ તમેજ કહેા કે હાડ માંસ રતાદિથી ભરેલા તમારા સાધુઓને વંદન કરવાથી શું • લાભ મળે છે ? તમે એવી દલીલ કરશે!, કે સાધુએ પ મહાવ્રતધારી છે, તેથી તેમને વંદન કરવાથી ફળ મળે છે, પણ પ્રતિમામાં પંચમહાવ્રત નથી, તેથી તેને દવાની જરૂર નથી, તમારી આ દલીલ પણ ટકી શકે એવી નથી. પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ વાત તે એ છે, કે તમારામાં સમ્યકત્વ નથી, કારણ કે તમે ભગવાનને દશ દોષ લગાડી, ભગવાનને ભુલેલા કહ્યા છે; તેમણે નહિ કરેલા એવા, દશ દેવ, ભગવાનને લગાડ્યા છે, અને તેમની નિંદા કરી છે. આથી તમે ભગવાનના નિદક બન્યા છે અને તમે સમ્યકત્વ ઑઈ દીધું છે. બીજું એ કે પાંચ મહા વ્રતો પણ તમારા સાધુઓમાં નથી, જેનું વર્ણન અમે પહેલા ખંડમાં કરી આવ્યા છીએ જેથી પુનરૂક્તિ દોષ થવાના ભયથી તે વિગતો અમે અહીં ફરીથી લખતા નથી. આવા કારણોને લીધે તમારા ગુરૂઓના દર્શનથી કંઇપણ ફળસિદ્ધિ થતી નથી, જ્યારે ભગવાનની પ્રતિમાને વંદન કરવાથી તો સૂત્રાનુસાર ફળ પ્રાપ્ત થાય છે; અને તીર્થકરોનું જ્ઞાન પણ થાય છે. રાયપ્રણ સૂત્રમાં સૂર્યાભદેવના અધિકારમાં લખ્યું છે, કે દિયા ગુરૂ માઇનિચાણ અનુમવિતાપ અર્થાત્ જન પ્રતિમા પૂજવાનું ફળ અને પરિણામ મેલ છે. પંથી–જીન મંદિર બંધાવનાર મરણ પછી બારમે દેવકે જાય છે, તો જનમદિર બાંધવામાં મદદ કરનાર અર્થાત માટી, ચુનો, છો, ઇંટ, પથ્થર, રેતી વગેરે પિતાના વાંસા પર ઉંચકીને લાવી આપનાર નેં પણ બારમે દેવલોક જતી હશે ને ? જેની-ભેસે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે. ભગવાનની ભક્તિનું પતે નિમિત્ત બને છે, એવું વિચારીને ભેંસે પણ પિતાના પરાક્રમને વિકસાવે, તો તે ભગવાનનું સમ્યકત્વ મેળવી, મરણ પછી શુદ્ધ ગતિ અને દેવલોકને જરૂર પ્રાપ્ત કરશે, તેમાં કોઈ પણ શંકા નથી. મૃગપશુએ, બલદેવ મુનિરાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાને સંગ જોઈને, શુદ્ધ શ્રધ્ધાથી દેવગતિ મેળવી હતી. એજ પ્રમાણે જીનમંદિર બંધાવવા માટે ઈટ વગેરે ઉંચકી લાવનાર ભેંસોના સંબંધમાં પણ સમજવાનું છે. અમારી બીજી તેરાપંથીઓને નીચેની બાબત વિચારી જોવાની સૂચના છે. તેરાપંથી આચાર્યના દર્શનને માટે તેરાપંથી ગૃહસ્થો, બળદ, ઊંટ કે ઘોડા ઉપર સવારી કરી, ખુબ જોરથી આવજા કરે છે. આ દોડાદોડીમાં ઘણું દેડવાને પરિણામે કેટલાએ ઊંટ, ઘોડા અને બળદ રસ્તામાં દુઃખી થઈને મરી જાય છે; તથા ઘેર આવીને પણ કઈ કઈ પ્રાણી મરી જાય છે. આ રીતે દર્શન કરવા જનારા ગૃહસ્થને ધર્મની પ્રાપ્તી થાય છે, એમ તે તમે જરૂર કહેશે. પણ જે પશુઓ તેમને ઉંચકીને લઈ જાય છે, તેમને પણ ધર્મ થાય છે; એમ તમે કહેશે કે નહિ વારં? આપનો આ પશુઓના સંબંધમાં જે કાંઈ જવાબ હૈય, તેજ પ્રમાણે તમારે સેંસેના સંબંધમાં પણું સમજવાનું છે. પથી–પ્રતિમા પાષાણની બને છે, અને વિષાણ એકેન્દ્રિય જીવ છે. જેની–પ્રતિમા એકેન્દ્રિય નથી, પણ તે જિનેશ્વર દેવ અરીહંત ભગવાનનું પ્રતિક છે. સિદ્ધ ભગવાન ઈન્દ્રિય રહિત છે, એજ પ્રમાણે જિન પ્રતિમા પણ ઈન્દ્રિય રહિત છે. પથ્થર ખાણમાં પડેલું રહે છે, ત્યારે તેનું વધુમાં વધુ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું હોય છે. જ્યારે પથ્થર ખાણની બહાર નીકળે છે, ત્યારે તડકે અને હવાના યેગથી તે સુકાઈ જાય છે અને અચિત બને છે. જેમ જમીનમાં પણ. તરતની ખોદી કાઢેલી માટી સંચીત છે; પણ સુકાયા પછી તે અચિંત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯: જાય છે; તેજ પ્રમાણે ખાણમાંથી નીકળ્યા પછીના પથ્થર પણ અચિત થઇ જાય છે. તમે તેરાપથીએ વિકાનેર જાએ છે, ત્યારે શીતલાના દરવાજાની બહાર, હમાલાની ખારીની બહાર તથા ગાગાના દરવાજા બહાર દિશાએ જામે છે, તે વખતે, તથા વિહાર કરેા છે. તે વખતે, સુકી માટી અને પથ્થરના ગા લી ચા વગેરે તમારા પગ નીચે આ વે છે. જો સુકી માટી અને ૫ ૨ ને પ ણુ ત મે સચિ ત માના છે, તે માટી અને પથ્થરના ગાલીચા પર પગ મુકીને તમારે ચાલવું ન જોઇએ. પણ તમે તેા એ ગાદીચાઓ ઉપર પગ મુકીને ચાલેા છે. જો એ સચિત હાય, તા તેના ઉપર ચાલવા માટે તમે શું પ્રાયશ્ચિત લે છે ? વારૂ, હવેલીઓમાં પથ્થરના થાંભલા અને દાદરો હાય છે. એ હવેલીઓમાં તમે તેરાપંથી સાધુઓ ઉતરા છે. ત્યારે એ દાદર વગેરે ઉપર તમે બેસે છે, અને તેને પગ વડે દખાવા છે. જો એ પથ્થરના થાંભલા સચિત હાય, તે તારી તેના ઉપર ચાલવું એસવું પણ ન જોઈ એ; અને એ કેન્દ્રિય જીવને તકલીફ આપવી ન જોઇએ. પણ તમે ચાલવા એસવાના કાર્યથી એકેન્દ્રિય પથ્થરને તકલીફ આપે છે. આમ તમારી માન્યતા પ્રમાણે તમારૂં જ પ્રથમ વ્રત નષ્ટ થઇ જાય છે. જો તમે એમ કહેશેા, કે સુકી માટી અને પાણી સચિત અને એકેન્દ્રિય નથી, તેા પછી એજ ન્યાયે જીન પ્રતિમામાં પણ એકેન્દ્રિય અને સચિતપણુ નથી, એ સાબીત થાય છે. પંથી—ભગવાન જ્યારે જીવતા હતા, ત્યારે તેમની જલા નથી કાણે પૂજા કરી હતી, તે બતાવા જોઇએ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ક૨૯૩૪ જેની–ભગવાન માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી માંડીને સિદ્ધ થઈ ગયા, ત્યાં સુધી તેમનું પુજન અને વંદન કરનારા ઘણા હતા. ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા, ત્યારે ત્રણ જ્ઞાન તથા ક્ષાયિક સમ્યકત્વ ધરાવતા હતા, ત્યારે શકેન્દ્ર મહારાજાએ તેમને નમસ્કાર–“નમેન્થણું” કહ્યું હતું. જ્યારે ભગવાને જન્મ લીધે, ત્યારે શકેન્દ્ર મહારાજ ભગવાનને, મેરૂ પર્વત ઉપરના નંદન વનમાં આવેલી પાંડુક શિલા પર લઈ ગયા હતા, અને ત્યાં તેમનું જલચંદન અને પુષ્પો વડે પુજન કર્યું હતું. એને જન્મ કલ્યાણક કહે છે. કલ્યાણને અર્થ મુક્તિ થાય છે. ગૃહસ્થપણુમાં તથા છવસ્થપણામાં જે લોકે ભગવાનને તીર્થકર જાણતા ન હતા, તે લોકોએ તેમને પૂજ્યા ન હતા. કેવળ જ્ઞાન થયા પછી ભગવાનને બધા લેકે સમગિતિ તીર્થકર તરીકે જાણતા હતા, અને ત્યારથી તેમનું વંદન પૂજન થતુ હતું. શ્રાવકે ભગવાનની ભક્તિ નિમિત્તે ભગવાનન મંદિર અને મૂર્તિ બનાવીને તેનું પૂજન કરે છે, અને ચેસેઠ ઇંદ્રો સ્વયં જાતે આવીને ભગવાનની પ્રતિમાને પૂજે છે. તમારા તેરાપંથીઓના શાસ્ત્રોમાં પણ કહ્યું છે, કે તીર્થકરે કેવા મહાન છે, કે જેમને ચેસેઠ ઇદ્રો માને છે! તમારા આ કથનથી ભગવાનની પૂજા સિદ્ધ થઈ જાય છે. પૂજા શબ્દમાં જલ, ચંદન, પુષ્પ વગેરેથી પૂજા કરવાનું સમાઈ જાય છે. જંબુ દ્વિપપન્નતિ સૂત્રમાં લખ્યું છે, કે અષ્ટાપદ ઉપર ઝષભદેવજી મુક્તિએ પધાર્યા હતા. તે વખતે ઇંદ્રઆદિ દેવતાઓ આવ્યા હતા. તેમણે ભગવાનના મૃત શરીરને સ્નાન કરાવ્યું હતું અને ચંદન કેસરથી અર્ચના કરી હતી, મૃત દેહને પુખેથી સુગંધીત કરી હતી અને પછી ચંદનની ચિતામાં મૃતદેહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮: અગ્નિસંસ્કાર કર્યો હતે આ પ્રમાણે ઇદ્રોએ પ્રભુની ભક્તિ કરી હતી અને તેને પ્રભુનું નિર્વાણ કલ્યાણક કહ્યું છે. પ્રભુનું એ પાંચમું લ્યાણક છે. આમ જન્મથી મરણ સુધી તીર્થકરોની પૂજ, વંદના, આદિ થાય છે. તે પછી તમે તેરાપંથીઓ એમ કેમ કહે છે, કે તીર્થકરેની તેમના જીવન કાળમાં કેઈએ પૂજા કરી ન હતી? તમારું આ કથન છેટું છે, અને તે પરથી સાબીત થાય છે, કે તમને જેનશાસનું બીલકુલ જ્ઞાન નથી! પંથી–પ્રતિમાની પૂજા કરવાથી છ કાય જીવોની હિંસા થાય છે, અને હિંસામા ધર્મ નથી, અર્થાત પ્રતિમા પૂજવામાં પણ ધર્મ નથી. જેની–તેરાપંથીઓ જે બત્રીસ સૂત્રોનું માને છે, તેમાં નંદિ સૂત્રને સમાવેશ થાય છે, અને નંદિસૂત્રમાં રાયપ્રણ સૂત્ર અને મહાકલ્પ સૂત્રની શાખ આપવામાં આવી છે. એ બંને સૂત્રમાં લખ્યું છે કે શ્રી મહાવીર ભગવાને જલ, ચંદન અને પુષ્પથી જીન પ્રતિમા પૂજવાની આજ્ઞા કરી છે; અને પ્રભુની આજ્ઞા રૂપે ધર્મ કરવાથી, હિંસા દેષ લાગતું નથી, એમ કહ્યું છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં દયાના સાંઠ નામે આપ્યા છે, તેમાં યજ્ઞ અને પૂજા કરવી એને પણ દયા કહી છે. યજ્ઞ એટલે ભાવ પૂજા, અને પૂજા એટલે દ્રવ્યપૂજા છે. આ બંને પૂજાઓને સંવરદ્વારમાં દયા તરીકે જણાવી છે. જ્યાં દયાને તથા ભગવાનની ભક્તિને ભાવ છે, ત્યાં હિંસાને ભાવ શાત્રે મા જ નથી; અને પૂજા કરવાની તે ભગવાનની સ્પષ્ટ આજ્ઞા પણ છે. તેરાપંથી પૂજ્ય પિતાના ગૃહસ્થ અનુયાયીઓને પિતાના દર્શન કરવાની આજ્ઞા આપે છે. એથી તેરાપંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫: ગૃહસ્થ છકાય જીવેની હિંસા કરીને પૂજ્યના દર્શને જાય છે અને એમાં છ કાય જેની હિંસા થાય છે, એમ માને પણ છે તો પછી તમે હિંસામાં દર્શન ધર્મ કેવી રીતે માની શકે? તમારા કથનને તમારેજ જે સત્ય પ્રમાણ તરીકે સાબીત કરવું હોય, તો તે તમારે તમારા પૂજ્યનું દર્શન પણ પાપનું દર્શન માનવું જોઈએ. જો તમે તમારા પૂજ્યના દર્શનને પણ પાપનું કાર્ય કહેશે, તે તે તમે ભીખમજીના સાચા અનુયાયી તરીકે તેમની શ્રધ્ધામાં રહેલા છે, એમ ગણાશે અને જે તમે દર્શનમાં પાપ નહિ માનશે, તો તમે પણ ભીખમજીની શ્રધ્ધામાંથી ભ્રષ્ટ થઈ ગએલા ગણાશે, કારણ કે ભીખમજીએ ધર્મના કાર્યોમાં થતી હિંસાને જોઈને, એ હિંસાને લીધેજ એવા ધર્મકાર્યોને પણ પાપના કાર્યો માન્યા છે. ભીખમજીએ બનાવેલી અનુકંપાની પાઈ જેવાથી, આ વસ્તુ માલમ પડી આવે છે. એ જ પ્રમાણે જીતમલજીએ ભ્રમવિધ્વંશના ગ્રંથના ૬૫ માં પૃષ્ટમાં પણ લખ્યું છે, કે કાર્યના સાધનામાં અનુકંપા નામ દયાને, સાવદ્ય અને નિરવદ્ય જાણવી. જે કાર્યના સાધનો પાપ આપનારા હોય, તે કાર્યમાં અંતર્ભત રહેલી દયાને પાપની દયા માનવી, અર્થાત્ એવી દયા કરવામાં પાપ થાય છે, અને જે કાર્યના સાધનો પૂણ્યને આપનારા હોય, તે કાર્યમાં અંતભૂત રહેલો દયાને, પૂણ્યની દયા માનવી, અર્થાત્ એવી દયા કરવામાં પૂર્ણ થાય છે. પંથી–પ્રતિમા પૂજવામાં ધર્મ નથી જ, કારણ કે પ્રતિમા તે વેચાતી પણ લઈ શકાય છે, ત્યારે ધર્મ વેચાતે લઈ શકાતો નથી, તે તો અમૂલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Ref: જૈવ-અજૈન પ્રતિમાઓનું વેચાણ થાય છે, તે જોઈને તમે જૈન પ્રતિમાઓનું પણ વેચાણ થાય છે, એમ કહેા છે; એ તમારી ગંભીર ભૂલ છે. જૈન પ્રતિમાઓનુ વેચાણ થતુંજ નથી નવા જૈન મંદિર સ્થપાય છે, તેમાં જીના મંદિશમાંથી મૂર્તિ લાવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અથવા પ્રતિમાજીએના ભંડારમાંથી, પ્રતિમાઓ લાવીને તેની નવા મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને બીજી ખંડિત પ્રતિમાઓને લેપ કરીને અર્થાત્ તેને સુધારીને તૈયાર કરાવવામાં આવે છે, અને મદિરોમાં તે પ્રતિમાંઆની સ્થાપના કરવામાં આવે છે. ઘણા તેરાપંથી શ્રાવકાના ઘામાં તથા વીકાનેરમાં ચિંતામણીજીના ભંડારમાં સંપ્રતિરાજાના વખતની ઘણી પ્રતિમાઓ છે. તેમાંથીજ પ્રતિમાઓ મંગાવી લેવામાં આવે છે અને તેની નવા મદિરામાં સ્થાપના કરવામાં આવે છે, ભગવાન શ્રી મહાવીર સ્વામીના નવમાં પાટ ઉપર આચાર્ય મહારાજ શ્રી આર્ય સુહસ્તિસુરીજી થયા હતા. શ્રી. સંપ્રતિરાજા, એ આચાર્ય મહારાજના શ્રાવક હતા. એ રાજાએ ગુરૂજીની આજ્ઞાથી, સવા કરોડ જિનપ્રતિમાઓની સવા લાખ જૈન મંદિરામાં સ્થાપના કરાવી હતી અને સવા લાખ જૈન મંદિરની મરામત કરાવી હતી, જેના ઈતિહાસ જૈન સંઘમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા છે. આ જૈન ગ્રંથા પૂર્વધરાએ રચેલા હતા અને શ્રી. દેવગ્નિગણિ મહારાજે પૂ`ધરાના રચેલા સૂત્રો તથા ગ્રંથા પ્રાકૃતમાં બનાવીને તેનું આલેખન કર્યું હતું. એટલાજ કારણથી શ્રી દેવદ્ધિગણિજીને લેખક કહેવામાં આવ્યા છે. તેરાપંથીઓ, સૂત્રો દેવર્ષિણના રચેલા માને છે પણ ગ્રંથા તેએશ્રીના રચેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ માનતા નથી; એ ન્યાય અતિ વિપરીત છે. કદાચ એ ન્યાયને થલી પ્રદેશમાં વસતા અગરવાલના જમણવાર સાથે સરખાવી શકાય ખરે! ચલીના અગરવાલે જ્યારે જમણવાર કરે છે, ત્યારે તેઓ નજીકના સગાંઓને લાડુ પીરસે છે અને બીજા ન્યાતિલાઓને એકલાં વડાંજ પીરસે છે!! એજ પ્રમાણે તમે સૂત્રો દેવર્ધિગણિ મહારાજના લખેલા માને છે અને ગ્રંથ તેમના લખેલા માનતા નથી! પણ હવે તે અગરવાલોએ પણ ઉપલે રિવાજ તજી દીધો છે, એટલે તમારે પણ તમારી ઉપરક્ત માન્યતા તજી દેવી જ જરૂરી છે. પ્રતિ મા વેચાતી લેવામાં આવે છે, તેથી પ્રતિમાપૂજાને જેઓ વેચાત લીધેલ ધર્મ માનતા હોય તેમની હકીકત હવે વિચારી જોઈએ. વેચાતે લીધેલ ધર્મ, એ વિશેષણ જે કેઈપણ જૈન સંપ્રદાયને લાગુ પડતું હોય, તો તે તેરાપંથી જૈન સંપ્રદાયને જ લાગુ પડે છે; કારણ કે જે ગ્રામ કે શહેરના તેરાપંથી જૈન દશ–વીસ હજાર રૂપીઆને ખર્ચ કરવા તૈયાર થાય છે, ત્યાંજ તેરાપંથી પૂજ્ય ચોમાસુ કરે છે, અન્ય સ્થળે તેઓ ચાતુર્માસ કરતા નથી. અર્થાત આ ચાતુર્માસ દ્રવ્યના બદલામાં જ થાય છે. જે પૂજ્યજીને ચાતુર્માસ કરાવે, એમાં તમે ધર્મ માને છે તે ફરી એમ કેમ કહે છે કે જે ધર્મમાં દ્રવ્ય વપરાય છે તે ધર્મ, ધર્મ નથી. આ દ્રષ્ટિએ તે તમારે ધર્મ પણું, વેચાતે ધર્મ એજ કક્ષામાં આવી શકે છે. તમે તેરાપંથી પૂની , યાત્રાએ આવવા યાત્રાળુઓની સગવડ સાચવવા, તેમને સ્ટેશનથી ગાડીઘોડામાં ઉતારે યા સ્થાનક સુધી લઈ આવે છે અને તેમને માટે પાણી, વાસણો, લાકડાં વગેરેની સગવડ કરે છે, તથા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ :૨૯૮: સ્થાનિક રહેવાસીઓને ત્યાં તેમની જમવા કરવાની પણ વ્યવસ્થા કરેા છે; અને તેમને માટે અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી તૈયાર કરાવા છે. ચાતુર્માસમાં તેરાપંથી પૂજ્ગ્યાના દર્શન માટે તેરાપંથી ગૃહસ્થાની ધુમ મચી રહે છે. આ બધા યાત્રીઓને ભાજન વગેરેના ખર્ચ, તેરાપંથી શ્રીમંતા ઉંચકી લે છે. આ ખર્ચને ધ્યાનમાં લઇએ, તેા તેા તમારા પૂજ્યના ચાતુર્માસ પણ વેચાતા લીધેલેાજ ગણી શકાય. આમ ધર્મ વેચાણુ લેવા રૂપી દોષ, તમે કરે છે; અને તેને દ્વાષ બીજાને શીરે નાંખા છે. ખરેખર દ્વાષ કરવા પેાતે અને તે ઢાળી દેવા બીજા ઉપર એવી ચાલાકી કરવાની આજ્ઞા તમારા ભીખમજી ક્યા પુસ્તકમાં લખી ગયા છે, તે તેા જરા મતાવેા. ઠીક. વળી સાંભળેા તમારી તેરાપથી મહિલાઓ વ્રુક્ષા લે છે. એ દીક્ષા પણ વેચાણ લીધેલીજ ઠરે છે. કારણુ કે જેઓ, સ્રીના વાલી હૈાય છે અને જે તેમને દીક્ષા લેવાની જા આપે છે, તેઓ તે સ્ત્રીને ત્યારેજ દીક્ષા લેવાની રજા આપે છે, કે જ્યારે તે સ્ત્રી તેના વાલીને તેના દાગીના, ધન, ઘરમાર વગેરે સોંપી દે છે.!. આ દ્રવ્ય વિનિમય ધ્યાનમાં લઇએ, તેા દીક્ષાની આજ્ઞા પણ વેચાતી લીધેલીજ ઠરે છે; અને એ ન્યાયે દીક્ષા પણ વેચાણ લીધેલીજ સાખીત થાય છે. હું ભાઇએ ! આમ દોષ કરેા છે તમે, અને તે ઢાળી પાડા છે! બીજા ઉપર, આ તે તમારી કાંઈ રીત છે ? પંથી-સાધુઓમાં તા પંચમહાવ્રત છે, પણ પ્રતિમામાં કયા મહાન્નતા રહેલાં છે ? જૈની—રાયપ્રશ્રેણી સૂત્રમાં સૂર્યાભદેવના અધિકારમાં ભગવાને એવા પાઠ ક્રમાળ્યેા છે કે નિળત્તિમાં નિપુŘદ એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯: અર્થ એ છે, કે જિનપ્રતિમા જિન મહારાજ સમાન છે. જિન ભગવાનમાં પાંચ મહાવ્રતા રહેલા છે, એટલે ઉપલા સૂત્રની દ્રષ્ટિએ, જિન પ્રતિમામાં પણ ઉપલા પાંચ મહાવ્રતા આવિર્ભૂત થયેલા છે. તમારા પથ તે સૂત્ર ગ્રંથાની વિરૂદ્ધ છે, પણ અમે તેા તમે જે સૂત્રાને માના ધ્રા, તેજ ૩૨ સૂત્રોના આધારે। લઇ, તમારા પ્રશ્નોના જવાબે આપ્યા છે. તમે કદાચિત એમ કહેશેા કે પ્રતિમામાં પંચ મહાત્રત રહેલાં છે; તેા પછી કાચુ પાણી કેસરચંદન વગેરે તમે એ પ્રતિમાજી ઉપર શા માટે ચઢાઆ છે ? તમારી આ દલીલ પણ કામ લાગે એવી નથી. તીથ કરદેવને ૬૪ ઇન્દ્રોના પૂજા ભાજન કહ્યા છે. જો ૬૪ ઇન્દ્રો, તીર્થંકરાની પૂજા ન કરતા હાત, તા તીર્થંકરા, ૬૪ ઇન્દ્રોના પૂજા કેવી રીતે કહેવાયા હૈા ત ? મિત્રો ! જ રા અ ત ૨ ના ચક્ષુઓને ખાલા અને જુએ, એટલે તમને સત્ય સમજાશે. ક્દાચ તમે એમ કહેશેા, કે ૬૪ ઈન્દ્રો તેા તીર્થંકરદેવની વંદના કરવાને માટે આવતા હતા, તેઆએ કરેલી વંદનાનેજ શાસ્ત્રોમાં પૂજા કહી છે. તે તમારૂં આ કથન પણ તદ્દન ભૂલ ભર્યું જ લેખાશે. તમારી બુદ્ધિમાં વિકલ્પ ઉભા થયા છે, એથીજ તમે આવા અનર્થ કરી છે. સૂત્રોમાં વદના અને પૂજા એવા એ શબ્દો ભિન્ન ભિન્ન રૂપેજ વાપર્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ માં અધ્યયનમાં ૧૯મી ગાથામાં લખ્યું છે, કે ચંદ્ર જૂથ તદ્દા, અર્થાત વંદના અને પૂજા એ એકજ નથી, તમારા તેરાપથી સ્ત્રી પુરૂષા જ્યારે દીક્ષા લે છે, ત્યારે પહેલે દિવસે હાથ પગ ઉપર મેદી મુકે છે. એ મેદી દીક્ષા લેવાયા પછી પણ કેટલાએ મહીના કાયમ રહે છે તથા ચાદર ઉપરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ :૩૦૦: કેસરના સાથિયાના છાંટા પણ મહિનાઓ સુધી, કાયમ રહે છે. તમે પ્રતિમાને કેશર આદિ ચઢાવ વાંમાં પા પ ચા અધર્મ માને છે અને પંચમહાવ્રતધારીને તેં ન ચઢાવી શકાય એમ કહે છે. છતાં દીશાથીને માટે તમે તેને ઉપયોગ કરો છો, એટલે તમારું કથન ત્યારે જ સાચું ઠરે કે જ્યારે તમારા દીક્ષા લીધેલા સાધુઓમાં પંચમહાવ્રત નથી એમ તમે માનતા થાઓ. જો તમે એમ ન માને, તે પંચમહાવ્રતધારીને કેસર આદિ ચઢાવાય નહિ એ તમારું કથન આપોઆપ ખોટું સાબીત થાય છે. ભગવાનની પ્રતિમાને કેસર ચઢાવવામાં તમને દેષ માલમ પડે છે પણ દીક્ષાથી ને કેસર વગેરે ચઢાવવામાં તમને દેષ નથી જણાતો! તમારું આ વર્તન તે કાણું સાંઢણુ જેવું જ છે, કે જે સાંઢણી માત્ર એકજ બાજુએ જોઈ શકતી હતી અને બીજી તરફ તેને ફક્ત અંધકારજ દેખાતે હતો!! પંથી–જે પ્રતિમામાં પંચમહાવ્રત હય, તે પ્રતિમાની પૂજા સ્ત્રીઓ કેવી રીતે કરી શકે? પૂજા કરતી વખતે પ્રતિમાને શું સ્ત્રીને સ્પર્શ થતું નથી? જે સ્પર્શ થાય છે, તે પ્રતિમાનું પંચમહાવ્રત નષ્ટ થાય છે. આ સ્થિતિમાં પ્રતિમાને સ્ત્રીને સ્પર્શ થવા છતાં, પ્રતિમામાં પંચમહાવ્રત કેવી રીતે રહી શકે છે, તે બતાવે જોઈએ! ' જેની-જિનપ્રતિમા એ તે જિનભગવાનની સ્થાપનાનું પ્રતિક છે. જ્યારે પંચમહાવ્રતે તે જિનેશ્વર ભગવાનમાં રહેલા છે. આથી પ્રતિમાને સ્ત્રીને સ્પર્શ થાય, એમાં કશે દેષ નથી. જ્ઞાતાજસૂત્રમાં પણ લખ્યું છે, કે સતિ દ્રોપદીએજિનગૃહમાં જઈને જિન પ્રતિમાની પૂજા કરી હતી, ભગવાનની પ્રતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ :૩૦૧: આગળ નમ્રુત્યુણુ કહ્યું હતું; અને મેાક્ષની માંગણી કરી હતી. સતિ દ્રૌપદી જિન પ્રતિમામાં દેવત્વ છે, એમ જાણતી હતી; અને તેથીજ તેણે પ્રતિમાની પાસે મેાક્ષની માંગણી કરી હતી. તમે તેરાપંથીએ એમ કહેા છે કે દ્રૌપદીએ પતિની માંગણી કરી હતી અને તેણે મેાક્ષની માંગણી કરી ન હતી. વળી તમે એમ પણ કહેા છે, કે દ્રૌપદી તેા મિથ્યાત્વી હતી. તમારૂં આ કથન મિશ્રા છે. સૂત્રમાં તમે કહેા છેછે, તેવી ખાખતના ઉલ્લેખ સરખા નથી. સૂત્રમાં તે સ્પષ્ટ રીતે એમ લખ્યું છે, કે દ્રૌપદીએ મેાક્ષ માંગ્યા હતા અને તે માટેજ જિન પ્રતિમાની પૂન કરી હતી. મહાકલ્પ સૂત્રમાં લખ્યુ છે, કે જલ, ચંદન, પુષ્પ આદિથી ભગવાનની પ્રતિમાની પૂજા કરવી ઘટે છે. જે સમ્યકત્વ પામેલા આ પ્રમાણે પૂજા ન કરે, તે મિથ્યાત્વી છે. દ્રૌપદીએ ભગવાનની પ્રતિમાની પૂજા તથા ભક્તિ કરી હતી અને તે સમ્યકત્વધારી હતી; એ સૂત્રના ઉલ્લેખાથી સ્પષ્ટ થાય છે. આથી સમ્યકત્વધારીએ ચંદન પુષ્પાદિથી જિન પ્રતિમા પૂજવી, એ ધર્મ છે; એમ સાખીત થાય છે. પંથી–પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પરિગ્રહને આશ્રવદ્વાર કહ્યું છે અને પ્રતિમા તે પરિગ્રહમાં છે. અર્થાત પ્રતિમા એ પણ આશ્રવદ્વાર છે. જૈની—હા, હા, જેમ તમે કહેા છે, તે પ્રમાણે પ્રતિમા, માછી, પારખી, ભંગી આદિ·મ્લેચ્છ જાતિની છે. આ સબ ંધમાં સૂત્રમાં મૂળ પાઠ છે, જે આ પ્રમાણે છે: વૈદ્યાળિજ परेजेतेसी परियाणछछवं धाला उणिया जाव कूर कम्मकारी इमेय बहवे भिल खक कातो किं सब्वे जमणा, इती सूत्रम् ; સૂત્ર પાઠમાં આમ સ્પષ્ટ રીતે લખ્યું છે, કે પ્રતિમા મ્લેચ્છ માછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ :૩૦૨ઃ આદિ જાતિની ગણાય છે. તે પછી એ સૂત્રપાઠને ઉલટ સુલટો કરીને તે વડે તમે જિન પ્રતિમા પા૫દ્વારમાં બતાવે છે, એ તમારી અજ્ઞાનતાજ છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સંવરદ્વારમાં “ ” એવો પાઠ છે. જ્ઞાતાજી સૂત્રમાં “નિ મિ” એવો પાઠ છે. રાયપ્રશ્રેણું સૂત્રમાં “ષિા દિમાં વિજુસ્સેદ” તથા “પુર વાળ વિપવિરાળ” એ પાઠ છે. ભગવતી સૂત્રમાં “ એ” એ પાઠ છે. ઉપાસગદશા સૂત્રમાં તથા ઉવાઈ સૂત્રમાં તથા જિવાભિગમ સૂત્રમાં “હિત રા” એ પાઠ છે. અહીં તમે “વેદ” શાબ્દને અર્થ જ્ઞાન સાધુ વગેરે કરે છે અને પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાપધારમાં ચેઈયં અર્થ મંદિર મૂર્તિ વગેરે કરો છો; તમારી આ બુદ્ધિને પણ શું કહીએ, કે જે એકજ શબ્દને અર્થ એક સ્થળે કંઈ કરે છે અને બીજે સ્થળે કંઈ કરે છે! તમે (તમારે સ્વાર્થ સાધવા) પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાપ દ્વારમાં “ચેઈયં” એ શબ્દને અર્થ બરાબર કર્યો છે, પણ આ રીતે અર્થનો અનર્થ કરવાથી પણ તમારે સ્વાર્થ સિદ્ધ થત નથી અને તમારા આવા બેટા અર્થો કરવાથી પણ અમારાજ મંદિર મૂતિના સિધ્ધાંતે સત્યરૂપે સાબીત થઈ જાય છે. પંથી–પ્રતિમાને જે કાંઈ ચઢાવીએ, તે પ્રતિમા તેં ખાતી નથી, તે પછી પ્રતિમાને ચઢાવવું એ શું વૃથા નથી? જેની–તમે તેરાપંથી સાધુઓ ગદ્ધાચરી કરીને બહાર પાણી પુરેપુરું વહારી લઈ આવે છે. એ પછી એ દિવસને માટે તમને અહાર પાણી લાવવાની જરૂર રહેતી નથી એ દિવસે કઈ ગૃહસ્થ તમને આહાર આપે, તે એ આહાર, આપનારાને શું ફળ મળે? આહાર વહેરાવનારાને અહાર તે તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬; માન્ય કરતા નથી, પણ છતાં વહાવનાર જૈન ગૃહસ્થને તો ધર્મલાભ થાય છે એ જ પ્રમાણે પ્રતિમાને જે ચઢાવવામાં આવે છે, તેનું પણ સમજવાનું છે. પ્રતિમાજીની આગળ જે ચઢાવે ચઢાવવામાં આવે છે, તેને અર્થ વેદનીય કર્મને નાશ કરવાને છે, વેદનીય કર્મથી ભૂખ લાગે છે. આથી ચઢાવે ચઢાવનારની, ચઢાવો ચઢાવવામાં બુધિ એ હેાય છે, કે હે ભગવન! મેં જે ચઢાવો ચઢાવ્યા છે, તેથી મારા ભૂખ રૂપી વેદનીય કર્મને દૂર કરો. પથી–પ્રતિમા હાલતી ચાલતી નથી, ઉઠતી બેસતી નથી કે નાસતી ભાગતી નથી. તે પછી તમે કબાટ બંધ કરવું, તાળા મારવા એવું શા માટે કરે છે? પ્રતિમા, એ ભગવાન છે, તે ભગવાનને શું તાળા વગેરે મારીને કેદ કરવા ઘટે છે ? જેની-મંદિરો કે દેરાસરને તાળા મારવામાં આવે છે, તેમાં ભગવાનને કેદ કરવાનો ભાવ રહેલો નથી. તમારા જેવા ભગવાનની પ્રતિમાના ચેર અને નિંદથી પ્રતિમાને બચાવી લેવાને માટેજ મંદિરે, દેરાસરે વગેરેને તાળા મારવાને પ્રબંધ અમે કરીએ છીએ. તમે ભગવાનના વાણીરૂપ સૂત્રને વસ્ત્રોમાં વીંટાળે છે અને તેને જેમ ચારેને દોરડા વડે બાંધીએ છીએ તેમ, દેરડા વડે, બાંધી લે છો; તે શું ભગવાનની વાણી રૂપી સૂત્રો ભાગી જાય છે કે તમે તેને બાંધી રાખે છે? તમે એ સૂત્રોના ગ્રંથને ખાંધ ઉપર ઉંચકીને ફરે છે, આ રીતે તમે જેમ ભગવાનની વાણીરૂપી સુત્રોની કાળજી રાખે છે, તે જ પ્રમાણે અમે જિન પ્રતિમાને કાળજી રાખી જાળવીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ :૩૦૪: ૫૦–પ્રતિમાની આગળ તમે લેાકેા નગારા આદિ વગાડા છે અને બીજા પણ વાદ્ય, ગાન, નૃત્ય વગેરે કરા છે, એ સ નિંદનીય કાર્યો નથી, તેા કહેા વારૂં શું છે? જે—તીર્થંકરાની આગળ સમવસરણમાં દેવતાઓએ પેાતાની ભક્તિ દર્શાવવાને માટે દેવદુંદુભી વગાડી હતી. તેના અવાજ સાંભળીને મરૂદેવીએ અનિત્યભાવના ભાવી હતી. પરિણામે તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી અને તેઓ મૂતિ પામ્યા હતા. તમે એમ કહેશે। કે મરૂદેવીજીને પહેલા સાધુપણાની પ્રાપ્તી થઈ હતી, અને તે પછી તેઓ કેવળ જ્ઞાન પામીને મેાક્ષે ગયા હતા. તે તમારૂ એ કથન પણ મિથ્યા અન અજ્ઞાનતાથી પિરપૂર્ણ છે. મરૂદેવીજી હાથી ઉપર ચઢ્યા હતા. હવે તમારા સિધ્ધાંત માનીએ, તેા મરૂદેવીજી હાથી ઉપર ચઢ્યા હતા, એટલે સાધુઓએ પશુ હાથી ઉપર ચઢવું જોઇએ, એમજ તમારી દ્રષ્ટિએ સાખીત થાય છે. તો પછી તમે પણ હાથી ઉપર ચઢવા માંડે !! નકામા પગે ચાલવાના પરિશ્રમ શા માટે ઉઠાવા છે ! તમે જૈન સાધુઓના બધાજ રિવાજો છેડતા આવ્યા છે, તેા પગે ચાલવાના રિવાજ પણ છેડી દા, એ ચેાગ્યજ છે. પથી--કાગળ કે ચામડાના નકદી રૂપીઆ બનાવીને કાઈ અસલી રૂપીઆ તરીકે તે ચલાવી શક્તા નથી, તેા પછી પ્રભુને સ્થાને નકલી પ્રભુ રૂપ પ્રતિમા બનાવીએ, તે કેવી રીતે ચાલી શકે ? જેની કેટલીક ખાખતામાં અસલ ચીજની ગેરહાજરીમાં નકલી ચીજો અવશ્ય લાભ આપે છે. જીએ, રૂપીઆને સ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ :304: કાગળની નાટા અને અને સ્ટામ્પા ખરાબર ચાલે છે. અસલી રૂપીઆ કરતા પણ તેની નકલ રૂપ નેાટે, ઘણીવાર વપરાશમાં વધારે સગવડ આપે છે. મુસલમાન બાદશાહેાના વખતમાં તા ચામડાના સિક્કા પણ એજ રીતે ચાલતા હતા, જે વાત તમે ઇતિહાસ વાંચવાથી જાણી શકશેા. વળી જીએઃ હુંડી અને શેર કે લેાના પણ કાગળીયાંજ છે. તાપણુ તે ચાલે છે અને તેના વ્યાપારથી દુકાનદારોને હજારા રૂપીયાને લાભ થાય છે, ૫થી–પ્રતિમાનું પૂજન જુના કાળમાં ન હતું, પણ એકવાર ખાર વર્ષના દુકાળ પડયા હતા, આ વખતે સાધુએ ભૂખે મરવા લાગ્યા. આથી તે યતિ ખની બેઠા હતા અને તેમણે પેાતાને અતિ કહેવડાવવા માંડયુ, ત્યારથી તેઓએ પ્રતિમા પૂજા શરૂ કરી અને પ્રતિમાઓને નામે . ચઢાવા ચઢાવીને, તેના દ્વારા પેટ ભરવા માંડયું હતું. જૈની–તમારા તેરાપંથીઓની આ દલિલ ખેાટી છે. અને તે તમેજ પ્રમાણુરૂપે માનેલા સૂત્રગ્રંથા ઉપરથી ખાટી છે, એમ પુરવાર થાય છે. શ્રી જ્ઞાતાજીસૂત્રમાં લખ્યું છે, કે : દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી હતી. આ વાતને આજથી આશરે ૮૬૦૪૨થી વધુ કાળ વીતી ગયા છે. તમે જે સૂત્રાને માના છે, તેજ સૂત્રેા મૂર્તિ પૂજાને આ રીતે સિદ્ધ કરે છે. હવે કહા તમારૂં કથન તમે ખરૂં માનશે કે નહિ ? શ્રી. મહાવીર ભગવાન માક્ષે ગયા પછી, સી-તેર વર્ષે પદમપ્રભવસૂરિના સમયમાં શ્રી. રત્નપ્રભસૂરિએ આસિયા નગરી વસાવી હતી અને આસવશને જૈન જાતિ મનાવી હતી. આસિયા નગરીમાં મંદિર બંધાવ્યું હતું અને તેમાં મહાવીર ભગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬: વાનની પ્રતિષ્ઠા સ્થાપના કરી હતી. એ પ્રતિમાજીની પીઠ ઉપર આ વિગત લખી છે, જેને આજે ૨૩૭૨ વર્ષ થઈ ગયા છે. એ વખતે તે બાર વર્ષને દુષ્કાળ પડ્યાજ ન હતો. હવે કહો, તમારું કથન અસત્ય પુરવાર થાય છે કે નહિ ? વળી : ભદ્રબાહુસ્વામીજીના સમયે સિંહગુફાવાસીયતિ હતા, એ ઉલ્લેખ છે. એ વખતે યતિઓની હસ્તિ હતી, તેથી જ તેમાં યતિ હોવાનો ઉલ્લેખ છે, એ સ્પષ્ટ થાય છે. તમારા ગુરૂ ભીખમજીએ નેવાડની ચોપાઈમાં લખ્યું છે, કે – सिंहगुफावोसो यती, गयो वेश्या चित्रशाल तूरत पडयो वख तेहनो, गयो देश नेपाल ॥१॥ શ્રી. ઠાણસૂત્રના દસમાં ઠાણામાં દશવિધ યતીધર્મ શ્રી. મહાવીર ભગવાને ફરમાવ્યું છે તેને ઉલ્લેખ છે. એ વખતે યતિઓની હતિ હતી, એટલેજ યતિધર્મ ફરમાવવામાં આવ્યા હતે. જે તે વખતે યતિ ન હોત તે યતિધર્મ ફરમાવવામાં આવ્યોજ ન હોત! આજ યતીધર્મમાં તીર્થકરે, ગણધરે, પૂર્વધર થતા ચાલ્યા આવે છે. આથી સિદ્ધ થાય છે, કે યતિધર્મ પ્રાચીન છે. સુત્રોથી આ ઘટના સિદ્ધ થાય છે. અમે તે અમારે યતિધર્મ પ્રાચીન છે, એમ સાબીત કરી બતાવ્યું છે. હવે તમારે તમારો તેરાપંથ પ્રાચીન છે, એમ સાબીત કરી બતાવવાનું બાકી રહ્યું છે. યતિઓ તે આજે પણ જિન દ્રવ્ય ખાતા નથી, . તે તેઓ પ્રાચીન કાળમાં જિદ્રવ્ય ખાતા હતા, એમ તમે કેવી રીતે કહી શકશે? નિદ્રવ્ય તે પૂજારી કે નેકરેજ ખાય છે. હવે અમારે તમને પ્રશ્ન એ છે કે બાર વર્ષને કાળ કેટલી -વખત જ હતે? એ કાળ કયાં આચાર્યના વખતમાં પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭૪ હતે? અને કયા બારવણી દુષ્કાળના વખતમાં યતિઓએ મૂર્તિપૂજા શરૂ કરાવી હતી? ભીખમજી થઈ ગયા પછી આજ સુધીમાં આઠ પાટધરે થઈ ગયા છે, પણ કેઈએ આ વાતે સિદ્ધ કરી તેને ગ્રંથ છપાવવાની તસ્દી લીધી નથી! તેમજ કેઈએ એ વાતો સૂત્રોના પ્રમાણે આપીને પણ સાબીત કરી નથી. ' આમ છતાં સંવત્સરીને દિવસે તમે અજ્ઞાન મૂર્ખાઓને એવી રીતે બહેકાવી મૂકે છે, કે તમારા ઉપદેશને વશ થએલા એ મૂર્ખાઓ, નતે વિદ્યા ભણને સારાસારને વિચાર કરે છે, તે કેઈ કાળે પણ એ અભણ મૂખીઓનું કલ્યાણ થવાને પ્રસંગ આવે છે! તમે સાધુ નામ તે ધરાવે છે, પણ સાધુ નામ ધરાવીને શા માટે બીજાઓની તથા ભગવાનની અસત્ય નિંદા કરી છે? તમારે સમજવું ઘટે છે, કે તમારા આવા વર્તનથી નતે કોઈનું કલ્યાણ થયું છે, તે કોઈનું કલ્યાણ થઈ શકે એમ છે! પંથી–સાધુની જે પ્રાચીન પ્રણાલી છે, તે પ્રમાણે તે અમારા તેરાપંથી સાધુઓજ વતે છે અને યથાર્થ આચાર વિચાર પાળે છે, અર્થાત પ્રાચીન સાધુઓના જેવાં પ્રકારના આચારે હતા, તેવાં જ યથાર્થ આચારેનું પાલન અમે કરીએ છીએ. આથી જે કઈને યથાર્થ જૈન સાધુ ગણી શકાય એમ હોય, તે અમને જ ગણી શકાય એમ છે, અને એજ કારણથી અમારે ધર્મ. પ્રાચીન સાબીત થાય છે.” જૈની-નહિ નહિ! તમે એ પ્રાચીન સાધુઓની શ્રેણીમાં તે કદી પણ સામેલ થઈ શકે એમ નથી. તો એ સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ :૩૦૮: એના આચાર વિચાર પ્રમાણે ચાલતા પણ નથી અને તમે એ સાધુઓની શ્રેણીમાં ગણી શકાતા પણ નથી. સાધુઓના આચાર વિચાર કેવા છે, તે સુધર્મા સ્વામીના સાધુઓના આચાર વિચાર ઉપરથી સ્પષ્ટ થાય છે. સુધર્મા સ્વામીના સાધુઓના આચાર વિચારે નીચે પ્રમાણે હતા (૧) સુધર્મા સ્વામીના સાધુઓ ખુલ્લું મોટું રાખતા હતા ત્યારે તમે તો સુખ બાંધી રાખી છે. (૨) તેઓ ૨૪ આંગળની દાંડીનું રજે હરણ રાખતા હતા, તમે બે હાથની દાંડીનું લાંબુ પૂછડું, રજે હરણને સ્થાને રાખે છે. (૩) એ સાધુઓ અંદર પાંગરણી (દેહ ઉપર ધારણ કરવાનું નાનું વસ્ત્ર) રાખતા. હતા, તમે ગાતી બાંધે છે. જેના પ્રમાણે તે હું પહેલાંજ ખંડમાં આપી ચુક્યો છું. (૪)પ્રાચીન સાધુઓ રાત્રે દિશાએ જઈ ચાવીને સ્વચ્છ થવાને માટે પાણી રાખતા હતા, તમે એવે પ્રસંગે મૂત્રથી ઉર્વ અવયવે સાફ કરે છે. (૫) એ સાધુઓ ઘુંટણથી ચાર આગળ નીચે આવે એવા, ચાળપટ્ટો પહેરતા હતા, તમે પગ સુધી પહોંચે એ લાંબે ચાળ પટ્ટો પહેરે છે કે જેઓ પોશાક મુસલમાન પુરૂષે પણ પહેરે છે. (૬) એ સાધુઓ હાથમાં દંડ રાખતા હતા, તમે હાથમાં એ રાખે છે. (૭) તેઓ પાત્રમાં ગુપ્ત રીતે ગોચરી લઈ આવતા હતા, તમે તે લટક્તા હાથમાં ખુલ્લું દેખાય એવી રીતે પાત્ર પકડીને આખા જગતને દેખાડતા દેખાડતા ગોચરી વહેરો લાવે છે. (૮) તેઓ વંદના કરનારાઓને ધર્મ લાભ કહેતા હતા, તમે ધર્મ લાભ કહેતા નથી. (૯) તેઓ દયા દાનમાં ધર્મ માનતા હતા, તમે તે દયા દાનમાં પાપ માને છે અને ઉલટા જીવ બચાવનારને અરાદ્ધ, પાપ લાગે છે, એમ માને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ :૩૦૯: છે;(૧૦)તેઓ પ્રતિમાઓની ભાવપૂજા કરતા હતા અને ગૃહસ્થને મૂર્તિ પૂજાને ઉપદેશ આપતા હતા, જેથી ગૃહસ્થ દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા બન્ને કરીને પોતાના આત્માનું કલ્યાણ ચહાતા હતા; તમે ભગવાનની તથા ભગવાનની પ્રતિમાની નિંદા હાકે રાખે છે! (૧૧) તેઓ ભગવાનના વચનને શ્રદ્ધા. સહિત માનતા હતા, અને સૂત્રોની સઘળી વાતોને માન્ય રાખતા હતા; તમે ભગવાનના દસ દોષે બતાવો છે અને સૂત્ર તે મનતા જ નથી. તમે જે કાંઈ થોડા ઘણા સૂત્રો માને છે, એ સૂત્રોમાંથી મૂર્તિ પૂજા તથા જીવ દયાની જે વાતે મળી આવે છે, તેને પણ તમે માનતા નથી. વળી જે સૂત્રોને તમે માને છે, તેને પણ માત્ર નામનાજ-માનવા ખાતરજ માને છે, ખાસ પ્રેમથી તે તમે તમારા ગુરૂએ બનાવેલા ઢાલ અને રાસડાઓને જ માને છે. (૧૨) એ સાધુઓ સુતકીપાતકીને થરનું તથા રજસ્વલાના હાથનું અને ઉચ્છિષ્ટ અન ખાતા ન હતા, તમે તો એ બધાનું જ ખાઓ પીઓ છે. (૧૩) તેઓ સાધ્વીઓ પાસે સંથારે બીછવાવતા ન હતા, તથા સાધ્વીઓને પણ વિહારમાં સાથે રાખતા ન હતા, તમે તે તમારી સાધ્વી પાસે સંથારા પથરો છો અને વિહારમાં ગામેગામ તેમને સાથે રાખે છે કે જે પ્રમાણે ગૃહસ્થો પિતાની સ્ત્રોને પાસે રાખે છે!! આમ અનેક લક્ષણે એવા છે, કે જેને સુધર્મા સ્વામીના સાધુઓ પાળતા હતા, પણ તમે તેને પાળતા નથી. આવા કારણથી તમે સુધર્મા સ્વામીના સાધુઓની શ્રેણીમાં આવી શકે તેમ નથી, જુઓ : પાંડેના કાળમાં મનુસ્મૃતિ ઈત્યાદિ ધર્મશા વડે રાજકાર્ય અને પ્રજાપાલન થતું હતું. હવે અંગ્રેજ સરકારના રાજ્યમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦:: મનુસ્મૃતિ યાજ્ઞવલ્કયાદિ ઋષિઓના સ્મૃતિ ગ્રંથે અને વિદુરનીતિ ઈત્યાદિને અનુસાર પ્રજાપાલન થઈ રહ્યું છે, તે શું અત્યારે પણ પાંડનુંજ રાજ ચાલે છે, એમ માની શકાશે ખરૂં? નહિજ ! હવે તો રાજ્ય. અંગ્રેજ સરકારનું જ ગણાય છે; અને ગણશે. પાંડના સમયનાજ હિંદુકાયદા પ્રમાણે શાસન ચાલતું હોવા છતાં હાલમાં પાંડવોનું રાજ્ય ચાલે છે, એમ કહી શકાતું નથી, તે પછી તમે સુધર્મા સ્વામીની પરંપરામાં તે કેવી રીતે ગણાઈ શકાવાના હતા? તમે તે સુધમાં સ્વામીના સાધુઓની પ્રણાલિકા, નીતિ તથા આચાર, વિચાર એ બધાને જ ત્યાગ કરી દીધો છે, મન કલ્પિત નવાજ પંથ કાઢી બેઠા છે અને મન:કહિપત હાલો બનાવી દીધી છે. આટલું જાણે ઓછું હોય તેમ તમે ભગવાનને જ ભૂલેલા. બતાવે છે ! વળી હજી સુધી તમે ભગવાનને જ ભૂલેલા કહેતા હતા, હવે તમે કેવળીને પણ જુઠા બતાવે છે. ભગવતી સૂત્રમાં ભગવાને મૈશાલાને દયાથે બચાવ્યો હતો, એમ કહ્યું છે, જ્યારે ભીખમજીએ અનુકંપાની ચોપાઈમાં ભગવાને શાળાને માયાને અર્થે બચાવ્યા હતા, એમ કહ્યું છે. કહે, હવે આ ભીખમજીના ઉલ્લેખેથી કેવળી મહારાજ જુઠા ઠરે છે કે નહિવારૂ? વળી શ્રાવકને ભગવાને ત્રીજાતીર્થમાં ગણાવ્યા છે, અને શ્રાવક શ્રાવિકાઓના તેઓ ચતુર્વિધ સંઘરૂપ તીર્થમાં હોવાથી, સુપાત્રમાં ગણ્યા છે. ચાર તીર્થો તે સુપાત્રનાજ હેઈ શકે; તે કુપાત્રના નજ હોઈ શકે. ત્યારે તમે તેરાપંથી, સાધુએ તો શ્રાવકને કુપાત્ર, નહાર, વછેર, જહરના કર, વગેરેની ઉપમા આપીને તેમને તિરસ્કાર્યા છે. આવી કુરીતિએ વનારા (તમે) વેતાંબર સનાતન ધમી સાધુનથી જ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ :૩૧૧: શકતા! ઉપલા આચારવિચારેથી તમે જૈનત્વના નિર્દકની પંક્તિમાં ભળવા માંગતા હૈ, તે ભલે! પણ હું શું તમને નિંદકોની પંક્તિમાં ભેળવવાને હતો? આખો જૈન સમાજ તમારા પંથના રીતરિવાજો અને સિદ્ધાંતે જોઈને તમને જૈન ત્વના નિદકોમાં ભેળવીજ ચુક્યું છે, એટલે આ બાબતમાં અમેજ પહેલ કરી છે, એમ કહેવું વ્યર્થ છે! પંથી પ્રતિમા એકેન્દ્રિય છે, એ એકેદ્રિય પ્રતિમા આગળ ઈન્દ્રિયવાળે મનુષ્ય નાચે છે, એ શ, જેવી તેવી કુરીતિ છે? જેની–પ્રતિમા એકેન્દ્રિય નથી જ ! પ્રતિમા તો અરિહંત ભગવાનની છે. અરિહંત ભગવાન અનેન્દ્રિય છે. આથી ભગવાનની પ્રતિમા પણ અનેન્દ્રિય ઠરે છે. પન્નદણ સૂત્રમાં લખ્યું છે, કે તેરમા તથા ચાદમાં ગુણસ્થાને પહોંચેલા કેવળી મહારાજ અનેન્દ્રિય છે. તેઓ પિતાનું કેઈપણ કાર્ય ઈન્દ્રિ દ્વારા લેતા નથી, પરંતુ કેવળ જ્ઞાનથી પિતાના દરેક કાર્ય પુરા કરે છે. સુર્યામ દેવતા વગેરે એ ભગવાનની પ્રતિમા આગળ નાટક કરીને પિતાની ભક્તિ બતાવી છે. તમારા પૂજ્ય જીત મલે પણ, સુમતિનાથનું સ્તવન રચ્યું છે, તેમાં તેઓ દેવતાઓનું ભગવાનની પ્રતિમા આગળનું નાટક કરવું, એને ધર્મ કહે છે. તેમણે કહ્યું છે, કે રાગદ્વેષ રહિત જે નાટક કરવામાં આવે, તે ધર્મ છે, એ કથનની અસલ ગાથા આ પ્રમાણે છે. नाटक करें तुज आगल साहिबजी इन्द्राणी सुर हार हो, निस्नेही राग द्वेष नहीं उपजै साहिबजी, अंतरें तपत निवार हो, निस्नेही सूरत थारी मनवसी साहिबजी,. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨: રાયપ્રશ્રેણસૂત્રમાં “મત્ત પૂર્વ” એવો પાઠ છે. અર્થાત સૂર્યાભ દેવતાએ કરેલા નાટકમાં ભગવાનની ભક્તિ થઈ છે, એમ માનવામાં આવ્યું છે. બ્રમવિધ્વંશણમાં જીતમલે સૂર્યાભદેવના એ કાર્યને (નાટકને) પાપનું કાર્ય કહ્યું છે. જીતમલજીનું આ કથન અસત્ય છે, એ ઉપરના પુરાવાઓથી સ્પષ્ટ થાય છે. પંથી–કનામક સંઘપટ્ટ ગ્રંથમાં ખરતર ગચ્છીય શ્રીજિન વāભ સૂરિજી મહારાજે જૈન પ્રતિમાને માંસને કટકે કહ્યો છે. જેની–હા, તે કથન પણ તદન સાચું છે. પણ એ ન ચૈત્યવાસીઓ દ્વારા થતી અશાતના યુક્ત જૈન પ્રતિમાઓને માટે કહેવામાં આવ્યું છે, શુદ્ધ જિન પ્રતિમાને માટે એ શબ્દ કહેવામાં આવ્યા નથી. સૂત્રોમાં તે લખ્યું છે, કે જેના પ્રતિમાઓની ચર્યાસિ પ્રકારે આશાતના થવા પામે છે, અને એ ચેર્યાસિ પ્રકારની આશાતના ટાળવી ઘટે છે. અત્યવાસી સાધુઓ ચૈિત્યમાં વસીને ભગવાનની જે પ્રતિમાને દેષ લગાડે છે અને જે જેની પ્રતિમાને દોષયુક્ત બનાવી દે છે; એવી પ્રતિમાઓને માટે શ્રી જિન વલ્લભ સૂરીજી મહારાજે ઉપલું કથન સંઘપટ્ટમાં કર્યું છે. ઠીક, વળી એ શ્રી સંઘપટ્ટકમાં જે જે વસ્તુઓ જૈન સાધુઓને કરવાની કહી છે, તે પ્રમાણે તમે કરતા નથી અને તેમાં ન કરવાનું કહ્યું છે, તે તમે કરે છે; એ સંબધી વિસ્તાર પૂર્વક હકીક્ત અમે પહેલા ખંડમાં જણાવી આવ્યા છીએ. તમે એ અમારું લખાણ વાંચો અને તમારી મીચાએલી આંખ ખેલો, એ અમે ઈચ્છીએ છીએ. પંથી-કઈ વ્યક્તિ અન્ય માનવી પાસે કરજે નાણું લે છે, અને તેને બદલ તે ખાતું પાડી આપે છે. હવે કલ્પના કરે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ એ ગૃહસ્થ મરી જાય; આથી પેલે લેણદાર આસામી દેવાદારને ત્યાં જઈ એ દેવાના પૈસા માંગે. આ વખતે ઘરવાળા પેલી કરજદાર વ્યક્તિની પ્રતિમા બનાવી મૂકે અને લેણદારને એ મૂર્તિ વતાવીને કહે કે તમારા પિસા એ પ્રતિમા પાસે વસુલ કરી લો. તો શું એ પ્રતિમા પેલા લેણદારના પિસા ચુકવી શકશે ખરી? નહિજ ! જ્યારે પેલેં દસ્તાવેજ યા ખાતું તો લેણદારના પૈસાને બરાબર વસુલ કરી આપી શકે છે. એજ ન્યાયે ભગવાનની પ્રતિમા મિથ્યા છે, જ્યારે ભગવાનના સૂત્રો આવશ્યક છે. જેની–તમારા થનમાં ખાતું અથવા દસ્તાવેજ એ સ્થાપના છે, એ જ પ્રમાણે ભગવાનની પ્રતિમા, એ પણ સ્થાપના છે. જેમ પેલું ખાતું યા દસ્તાવેજ દ્રવ્યને ચુકવી આપે છે, તેજ પ્રમાણે ભગવાનની મૂર્તિના દર્શન, પૂજન વંદનથી જન્મ મરણ રૂપી દેવું ફેડી શકાય છે, અને મોક્ષની પ્રાપ્તી થાય છે. તમે એમ કહેશે, કે કરજદારની મૂર્તિએ તે કરજ ચુકવ્યું નહિ; પણ તમારી એ માન્યતા પણ ખોટી છે. અમુક સંજેગોમાં અમુક રીતે મૂર્તિ પણ પિસા ચુકવી આપે છે. જુઓ ભેજક, ચારણે, ભાટ વગેરે લોકોના જ . તેમના જે યજમાન આપતા નથી, તેમની તેઓ પ્રતિમાઓ બનાવે છે, અને એ પ્રતિમાઓ લાઠી સાથે બાંધીને તેને સાથે લઈ સઘળે રખડે છે! જ્યારે તેમને કોઈ પૂછે છે, કે એ કેની મૂર્તિ છે અને તમે તેને શા માટે બાંધી છે, ત્યારે તે જવાબ આપે છે, કે “આ અમૂક ગૃહસ્થની પ્રતિમા છે. એ ગૃહસ્થ મારે લાગે યુકવ્યા વિના મરણ પામે છે, જેથી એ મારા બંધનમાં પડે છે! મારું દેવું પતાવવાને માટે હું એને આમ બાંધીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com માટી છે. અમુક સૂતિ પણ છે . Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪: ફેરવું છું” આવા કેટલાએ પ્રતિમા બનાવી તેમને બંધનમાં રાખી ફરનારાઓને, કારગૃહનિવાસ પણ મળી ચુક્યો છે. આખરે એ યજમાનને વારસ એ ભાટચારણોનું દેવું ચુકવી આપી તેમને રાજી કરે છે, અને પેલી પ્રતિમાને લાઠી સાથેના બંધનમાંથી છોડાવે છે! હવે કહો એ ભાટચારણનું દેવું, એ પ્રતિમાએ ચુકવી આપ્યું કે તમે તેરાપંથીઓએ ચુકવી આપ્યું? વળી કરજદારના દસ્તાવેજથી કરજ ચુકવાય છે, એ વાત તે તમે પણ માન્ય રાખે છે તે તેને અર્થ એ છે, કે સ્થાપનાથી કાર્ય થાય છે એ વાત તમને મંજુર છે, અને મૂતિએ પણ સ્થાપનાજ હોવાથી, તે દ્વારા અર્થ સરે છે એ વાત પણ તમારે ન્યાયે સિદ્ધિ થાય છે. પંથી–મંદિરમાં જનારા ગૃહસ્થો પાપ કરે છે, તેઓ નગારા આદિ બજાવે છે, એ વાજિંત્રોના શબ્દથી છે. મરે છે, અને તેનું પાપ તેમને લાગે છે. જેના–શબ્દ ત્રણ પ્રકારના છે. તેને એક પ્રકાર છવ શબ્દ બોલે છે, એ છે. ઘંટ વગાડવાથી અથવા સરણાઈ કે બ્યુગલ વગાડવાથી, જે અવાજ થાય છે, તે શબ્દને બીજો એક પ્રકાર છે. શબ્દોના ઉચ્ચારથી પણ જીવ મરે છે, તે પછી તમારે તેરાપંથીઓએ તો મોટેથી બોલવું પણ ન જોઈએ. તે છતાં તમે તેરાપંથીઓ માટે અવાજે ગાઈ ગાઈને, વ્યાખ્યાન કરે છે, જેમ તમે એ વ્યાખ્યાન વાંચવામાં ધર્મ માને છે, અને એ વ્યાખ્યાનને અર્થે જે શબ્દ બોલાય છે, તેમાં પાપ માનતા નથી, તે પ્રમાણે જૈન મંદિરમાં ધર્મને અર્થે શરણાઈ વગાડવી તેલ વગાડવા વગેરે કાર્યોથી જે શબ્દ ઉત્પન્ન થાથ છે, તેમાં પણ પોપ ગણાતું નથી, કારણ કે એ રીતે અવાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ :૩૧૫: ઉત્પન્ન કરવામાં, જીન ભગવાનની ભક્તિ અને દર્શનનાં ભાવ રહેલા છે. નગારા જેવી અજીવ વસ્તુથી જે અવાજ ઉત્પન્ન થાય છે, તેથી જીવની ઉત્પત્તિ કે જીવની હિંસા થતી નથ જૈન શાસ્ત્રોમાં લખ્યું છે; કે ક્રોધ, માન, મેહિ, પાપ, આદીને વશ થઈને, જે કેાઈ જીવ હણે છે; તેને હિંસાનું પાપ લાગે છે. પરંતુ દયા ભાવથી અથવા દવા ભાવના કામેા કરતા, કે ભગવાનની ભક્તિ કરતા, જે જીવ હણાય છે, તેનું પાપ લાગતું નથી; કારણ કે એ કાર્યોની અંદર હિંસાના ભાવ રહ્યો નથી. ભગવાનના સમેાસરણમાં દેવતાએ પણુ, ભક્તિ ભાવથી વાદ્યો વગાડયા હતા, એવા જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. જો આવા કાર્યોમાં હિંસા થતી હાત, તા. ભગવાન તરત એવા કામાને બંધ કરાવી દેત. તેજ પ્રમાણે વાદ્યો વગાડવાની મના કરત. પરંતુ એવું કેાઈ જૈન સૂત્રોમાં લખવામાં આવ્યું નથી. સૂત્રોમાં તેા ઉલટું આવા પ્રસંગોએ દેવતાઆએ વાદ્યો વગાડયા હતા, એવુજ જણાવેલું છે. સૂત્રોમાં વાદ્યો વગાડવાના કાને ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યુ છે; કે જેના સૂત્ર પાઠ અમે આગળ લખી ગયા છીએ. અઈમુત્તા મુનિરાજે પાણીની સપાટી ઉપર માટીની પાળ ખાંધી હતી. અને પેાતાનું પાત્ર તેના ઉપર તરાવ્યું હતું, એ મુનીરાજના ભાવ એ હતા, કે જેવી રીતે એ પાત્ર તરે છે, તેવી રીતે હું આ સંસાર સમુદ્રથી પાર તરી જઈશ. મુનીરાજના આવા ભાવને દ્વીધે, તેમને તરતજ કેવળ જ્ઞાનની પ્રીત્તિ થઈ હતી, અને તેઓ માક્ષે પધાર્યા હતા. ભગવાને પણ મુનીરાજના આ કાર્યČને, નિર્દોષ કહ્યું છે અને પનીરાજને દોષ પાત્ર ઠરાવ્યા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ઃ પંથી–ભક્તિ બે પ્રકારની છે, સાવદ્ય અને નિર્વઘ. જેની–ભગવાનની ભક્તિ કરવી, એ નિર્વિઘ છે પણ તમારા જેવા પાખંડીઓની ભક્તિ કરવી, એ સાવદ્ય છે. ભ્રમવિહેંચણમાં જીતમલ ભગવાનની ભકિત અને તમારા જેવા તેરાપંથી સાધુઓની ભક્તિ, એ બંને સમાન બતાવે છે, એ તેમને ભયંકર દે છે, પંથી–કોઈ સ્ત્રી પોતાના ભક્તિભાવથી મુનીરાજને સ્પર્શ કરે અને મુનિરાજને કુલ ચઢાવે, એમાં પાપ છે, તે પછી કઈ સી ભક્તિ ભાવથી ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરે, અને પ્રતિમાને ફૂલ ચઢાવે, તેમાં ધર્મ કેવી રીતે હોઈ શકે? જેની–મુનિરાજ સાથે વ્યવહાર અને જીન પ્રતિમા સાથે વ્યવહાર, એ બંને જુદી વસ્તુ છે. સ્ત્રીઓ પ્રતિમાને કુલ ચઢાવે અને નમેહુણું કહીને મેક્ષ માગે, એ ધર્મ છે. દ્રૌપદીએ સૂર્યાભદેવની જેમ જીનપ્રતિમાની પૂજા કરી હતી, જેને ઉલ્લેખ સૂત્ર ગ્રંથમાં મોજુદ છે. સૂર્યાભદેવે જીન પ્રતિમા પૂજી હતી, જેનું ફળ મક્ષ હતું, એમ સૂત્રોમાં લખ્યું છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે જીનપ્રતિમાની પૂજા ધર્મ છે. તમે તેરાપંથીઓ નવા શ્રાવકને દીક્ષા આપે છે, ત્યારે ચાદર ઉપર કેસરને સાથીઓ કરે છે. જ્યારે એ ચાદર કાળી થઈ જાય છે, ત્યારે તમે એ ચાંદરને ધોતા નહિ હશે, કારણ કે કાળી ચાદર રાખવી, એ તમને તે કપે છે. ભગવતી સૂત્રમાં એવું કથન છે, કે તુંગિયા નગરીમાં જે શ્રાવકો હતા, તેમને ભગવાને ફરમાવ્યું હતું, તે પ્રમાણે એ શ્રાવક, સ્નાન કરી જીન પ્રતિમાની પૂજા કરવા જતા હતા. તેઓ મસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ :૩૭: ઉપર તિલક કરતા હતા. એ તિલક પિતાનું મંગલ થવા માટે અને પાપ દૂર કરવા માટે, કરવામાં આવ્યું હતું, એવું સૂત્ર ગ્રંથોમાં લખ્યું છે. જેને સૂત્ર પાઠ નીચે પ્રમાણે છે. न्हाए कयव लिकम्मा कयको उमंगळ प्रायश्चिता, इत्यादि सूत्रम्, પૂનઃ વળી તમારા જીતમલજી, પ્રશ્નોતર નામના ગ્રંથમાં લખે છે, કે શ્રાવકોએ પિતાનું મંગળ કરવા માટે, માથા ઉપર તિલક કર્યા હતા, એ તિલક કરવાનું કાર્ય સંસાર ખાતામાં છે. એ કાર્ય ગમે તે ખાતામાં હોય, પણ તમારા જીતમલજીના લખાણથી, તિલક કરવાને રિવાજ પ્રાચીન હતું, એ સિદ્ધ થાય છે, શ્રાવકે તિલક કરીને ભગવાનના સમવસરણમાં જતા હતા. જે એ કાર્ય સંસાર ખાતામાં હેત, તે એ શ્રાવકને ભગવાને, તિલક કરવાની મના કરી છે, કે જેમ તમે કઈ શ્રાવકને કપાળે તિલક કરેલું જુએ છે, અને તેથી ભડકી જઈને તેને તિલક કરવાની ના પાડે છે ! તમારા આ કાર્યો ઉપર ટીકા કરતા એક કાવ્યમાં પણ લખાયું છે | લેરા છે. मेस भडके ढोलसे, ढप देखि तिरिया । चिरमी देख रंगो चिडे, तिलक देख पंथिया॥१॥ જેને પિતાના માથા ઉપર જે તિલક કરે છે, એ તિલક જેન હોવાનું સૂચક ચિન્હ છે. એ તિલકથી પરસ્પર જેનો ઓળખાઈ આવે છે, અને પોતે એક ધમી છે, એમ જાણીને આનંદ પામે છે. વળી જેન તિલક, એ ચાદરાજ લેકોને નકશો છે. ચૌદ રાજલેનું સ્વરૂપ એક પ્રકારનું છે. એ. નીચેથી પહેલું છે અને ઉપરથી સકે છે. સૂત્ર કે જીના પ્રતિમાની પૂજા, અને તિલક, આત્માનું મંગલ કરવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ :૩૧૮: પાપને નાશ કરવા માટે છે. હવે તમારે એથી ઉલટી વાત કરવી હોય, તે ભલે કરો. જે ખરે જેન છે, તે તે ભગવાનના વચનને કદી પણ ઉથાપવાને નથી. એ તે નિત્યે - જૈનપ્રતિમા પૂજતોજ રહેશે, અને તિલક પણ કરતા રહેશે. જેઓ તમારા જેવા નિંદકની કટિબાજીમાં ફસાઈ ગયા છે, તે બિચારા તે જૈનપ્રતિમા ક્યાંથી પૂજવાના હતા, કે તિલક ક્યાંથી કરવાના હતા ? વળી સાંભળે જે ગૃહસ્થ મુહપત્તિ રૂપી તબરા બાંધીને તમારી પાસે સામાયિક કરવા બેસે છે, તેને જોઈને તમે ઝટ જાણી જાઓ છે, કે એ તમારા સંપ્રદાયના ગૃહસ્થ છે, એ જ પ્રમાણે તિલકથી જૈન ધર્મી તરત ઓળખાઈ આવે છે. તિલકથી ઝટ માલમ પડી આવે છે, કે એ તિલક કરનારે મૂર્તિપૂજક જૈન છે. મૂર્તિપૂજા કરવાની ભગવાનની આજ્ઞા છે, અને તે આજ્ઞા રાયપ શ્રેણી વગેરે સૂત્રોમાં સ્પષ્ટ જણાવેલી છે. મુખ બાંધી રાખવાની આજ્ઞા કોઈપણ સૂત્રમાં નથી, તે છતાં તમે તમારા અંધ શ્રદ્ધાળુ શ્રાવકો પાસે સામાયિક વખતે મુહપત્તિ બંધાવે છે. મુખ બાંધવાની આજ્ઞા સૂત્ર ગ્રંથમાં તે સાધુએને પણ આપી નથી, તે પછી એવી આજ્ઞા ગ્રહસ્થને માટે તે કયાંથીજ હોઈ શકે? વળી તમે જે બત્રીસ સૂત્રોનું માને છે, તે સૂત્રમાં શ્રાવકને માટે મુહપત્તિ પુંજણ આસન વગેરે રાખીને કેઈપણ જગાએ ઉલ્લેખ નથી તમારા જીતમલજી ભ્રમવિદ્ધસણ નામના ગ્રંથમાં પૃષ્ટ ૪૩ તથા ૪૪ માં લખે છે કે શ્રાવકે પાયિકમાં પંજણી આસન આદી રાખે છે, એ બધુ પાપ રૂપે છે. આ લખાણુધી તો એમ સાબીત થાય છે, કે તમારા શ્રાવકે મુખ બાંધે છે, અને સામાયિક આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ :૩૧૯: કરે છે. એ બધુ વ્યર્થ છે અને તમારી શ્રદ્ધા પણ પાપની છે, એમ સાખીત થાય છે. આ ઉપરથી એમ લાગે છે, કે તમારા સંપ્રદાયમાં દાખલ થઇ, તમારા શ્રાવકાએ, સામાયિક વગેરે કરવામાં જે કાળ ગુમાવ્યા છે, તે બધા વ્યર્થ ગયા છે. આમ તે બિચારાઓના ધંધા પણ ગયા, ધર્મ પણ ગયા, અને ઉલટુ પાપ વધ્યું !! તમારા આ ન્યાય ખરેખરી છે ! પથી–પ્રતિમા પૂજવાથી જો ધર્મ હાત, તા પછી ભગવાને પ્રતિમાનીજ પૂજા કરી હાત; પણ તેમ ન કરતાં, ભગવાન શા માટે સાધુ થયા હશે ? જૈન–ભગવાને તેમ પણ કર્યું છે. જ્ઞાતાજી સૂત્રમાં લખ્યુ છે, કે મલ્લીનાથજી તીર્થંકરે દીક્ષા લીધી; તે વખતે તેમણે જિનપ્રતિમાની પૂજા કરી હતી. તે જ્યારે ગૃહસ્થપણામાં હતા, ત્યારે તેમનામાં ત્રણ જ્ઞાન માજીદ હતાં. તે વખતે પણ તેમણે જિન પ્રતિમાનું પૂજન કર્યુ હતુ. હવે તમે એમ કહેશેા, કે પ્રતિમા પૂજા સિવાય તી કરાએ ખીજી કઠીન તપસ્યાએ આદિ શા માટે કર્યું હતુ, તે એના જવાબ એ છે, કે તીર્થંકરા જે ઉચીત કર્યાં છે; તે કરે છે, અને તે જે અનુચિત કાર્યો છે, કદી કરતા નથ્રી. પંથી–મન તથા જૈન્દ્રિયાને લલચાવનારી; જેટલી ચીજો ગૃહસ્થાના ઘરમાં નથી મળતી. તેથી વધારે એવી ચીજો મશિમાં હેાય છે. અર્થાત ફુલ, ઝાડ, ફાવસ, વાસ, અત્તરા, લવિંગ, સાકર, બદામ વગેરે અંધ મદિરામાં જોવામાં આવે છે, જે મનને લેાભાવનારૂ છે. જૈન-અરે મૂર્ખાએ ! સ્મૃતિ થષ ઉપજે છે, એજ વાત આ રીતે તે તમે પણ કબુલ કરી લે છે! જુઓઃ જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦: તમે કહેલી જડ વસ્તુઓ જોઈ ને મન લલચાય છે, તમે પરમાત્માની મૂર્તિ જોઈને મનને સંતોષ થાય છે, એ વાત તમે શા માટે નથી માની લેતા? તમારે આખો વડે બને બાજુએ નિષ્પક્ષપાતી બનીને જોવું જોઈએ, તે પ્રમાણે તમે કરતા નથી. તમારા સ્થાનકો ઉપર કામ વિષયની વૃદ્ધિ કરનારી સ્ત્રીઓની સેના, ગુંજારવ કરી રહેલી હોય છે, એજ સ્થળે તમે પણ રહે છે, તથા તમારા તેરાપંથી ગૃહસ્થ પણ ત્યાંજ તમારી પાસે આવીને બેસે છે, અને તમારી પાસે બેસી, તેઓ વ્યાખ્યાને સાંભળે છે; તથા સામાયિક કરે છે. તમે અને તમારા ગૃહસ્થ ભક્તો, આ બધી ક્રિયાઓ સીએની સાથે કરે છે, તે તો એ વખતે, એ સ્ત્રીઓને જોઈને તમારું મન અને ઈન્દ્રિય પણ વિષયલાલસા તરફ ખેંચાતા હશે!! તમારા સામાયિક વગેરેમાં જે ગંભીર પોલ ચાલે છે, તે તે હવે પછી છઠ્ઠા ખંડમાં રજુ કરવામાં આવનાર છે. એ વાત તો પ્રત્યક્ષ પ્રમાણ રૂપે છે, કે સ્ત્રીઓને જોઈને પુરૂષાના મનમાં વિક્લપ ઉભે થાય છે. છતાં મંદિરમાં લવંગ બદામ વગેરે હોય છે, તે મનને લોભાવનારી છે, એમ સમજીને, તમે મંદિરનો ત્યાગ કરે છે, તથા પરમાત્માના દર્શનથી વંચિત રહે છે અને સ્ત્રીઓના દર્શન થાય છે, તેમાં પાપ માનતા નથી, એ તમારું પાગલપણું છે કે બીજું કાંઈ? તમારેજ ન્યાય માન્ય રાખીએ, તો તીર્થકર ભગવાનના સમોસરણમાં પણ જવું ક૫તું નથી, કારણ કે ત્યાં જવામાં અને આ મરમાત્માનું દર્શન કરવામાં પણ તમારી દ્રષ્ટિએ પાપી પ્રાપ્ત થશે કારણ કે એ સ્થાને પણ બદામ, અત્તર અમને લલચાવનારી અને ઈજિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ देलवाडा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com