________________
65:
प्रत्यक्ष जूठ बोली રહ્યા, जीतमल जीतमलके झटको पायो नांहि पार ॥ ૧૨ ||
सरदार |
ભીખમચરિત્ર
જીતમલજીએ સંવત ૧૯૦૮માં શ્રી.
૩૯૫ના
અનાવ્યું હતું અને તેમાં ફકત ભીખમજી પરલેાકે ગયા હતા, એટલેાજ ઉલ્લેખ હતા. જો ભીખમજી ઇન્દ્ર બન્યા છે, એવુ જીતમલજી તે વખતે જાણીતા હાત તે તા તેમણે એજ વખતે મજકુર ગ્રંથમાં તેમ લખી દીધું હોત, પણ ત્યાં ભીખમજી પરલેાકવાસી થયા, એમ જણાવે છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે, કે આ ગ્રંથ તેમણે રચ્ચે, ત્યાં સુધી તેમને ભીખમજી ઇન્દ્ર બન્યા હતા, એ વાતની ન હતી, અને છતમલજીએ દોડ્ડા, ગાથા અને ૬૧મી ઢાલ રચી, ત્યાં સુધી ભીખમજી ઇન્દ્ર બન્યા છે, એવું જીતમલ જાણતા ન હતા. અર્થાત એ વાત તેરાપ'થીઓએ પાછળથી બનાવી કાઢી હતી, એ ચાકખુ જ છે. આ લખાણુ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે જીતમલજીનું કથન ખાટુજ છે. આ રીતે એમણે પ્રરૂપેલી ઘટનાઓમાં એટલું બધુ શાસન વિધી કથન-અસત્યભયુ` છે, કે જેના છેડાજ પામી શકાતા નથી. ૧૬-૧૭-૧૮--૧૯.
पृथ्वी नाम ज़मीनको, पंथी थइ છોરુંત । आंगुल एक पास नही, तू क्यू प्रथ्वीनाथ बाजंत ||२०|| सदावर्त नही પાયા, आप मांग સ્વાયત । अन दाणो पालै नहीं तू क्यो अनदाता वार्जत ||२१|| देखो झूठी झूठी यांतयां, चोडे વર્જિત । में, कहै प्रीतउदेय सुनि संत ॥२२॥ જમીનને પૃથ્વી કહે છે અને તેરાપ ધીએ તેરાંપથી દીક્ષાગ્રહણ કરે છે, ત્યારે તેએ! જમીનને ત્યાગ કરી દે
झूठ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com