________________
:૨૧:
इनमें धर्म तु मानतो, ओर दयामें पाप बताय । दर्शन दया बरोबरी, बुधवंत न्याय मिलाय ॥ ११ ॥
તેરાપંથી સાધુઓએ, મનનીજ વાતા ફેંકીને, મૂર્ખાઓને ચગાવ્યા છે. અને દયામાં પાપ છે, એવું ખાટુ અડાવી દીધુ છે. તેઓ યામાં પાપ માને છે, પણુ છકાયજીવાને હણીને, તેરાપ ંથી શ્રાવકા, તેરાપંથી સાધુઓના દર્શન કરવા જાય છે, એમાં તે પાપ માનતા નથી. ૯–૧૧.
दयामें हिंसा देख कर, तू दयामे माने पाप । दर्शन में पाप मानें, नहीं ते करी हिंसाकी थाप ॥ १२॥ दयामें खाता एक है, दर्शनमें खाता दोय । थारे कथनसे पंथिडा, तें दीनी सर्धा खोय ॥ १३ ॥ गुरुको खातो एक हो, चेला कर दिया दोय | માહ મિનારૂં લાને, ગુી શ્રદ્દા હોય ॥ઠ્ઠા
ભીખમજીએ દયામાં હિંસા થતી જોઇને, યામાં પાપ છે, એમ માન્યું છે. પણ સાધુ દર્શને જતાં, જે પાપ થાય છે, તેને હિંસા માની નથી. એ તેરાપંથી અહિંસાની પણ મશ્કરીજ છે. તેરાપંથી, તેરાપંથી સાધુઓના દર્શને જતાં જે પુણ્ય અને હિંસા (તેમના સિદ્ધાંતથી) થાય છે, તેમાં એ ખાતાએ બતાવે છે. પણ એ માન્યતા ભીખમજીથી ઉલટી હાવાથી, તેરાપંથીઓએ ભીખમજીમાંની શ્રદ્ધા પણ ખાઈ દીધી છે, એમજ લાગે છે! તેરાપંથના વડા ગુરૂ લીખમજીએ તા, સાધુદર્શનમાં થતી ક્રિયામાં, પૂણ્ય અને હિસાના એ ખાતા બતાવ્યા નથી; પણું સાધુદર્શન કરાવવાથી સાધુએ ઉપરની ભક્તિ કાયમ રહે છે અને એ ભકિતથી અનુયાયીઓના હાથે માલમિઠાઇ ખાવાની મળે છે, એ મિઠાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com