SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ' અથ પંથીબ મર મરમીનની चतुर्थ प्रकर्ण प्रारंभ. પ્રકરણ : ૪: શું. મરદ ભરમા મની. दोहा. દેહરે. लक्ष चोरासी भटकियो, कठै न पाई ठोर । आव. हमारे पास तू, स्वरग दऊ तोय खोल ॥१॥ रन्तां केरा चांदनां, लगी जगामग जोती । ए मोती किस कामका, वहां चौसठ मनका मोती ॥२॥ તેરાપંથી સાધુઓ જૈનેને પોતાના શિષ્ય બનાવવા ચાહે છે, અને તેવા આશયથી તેઓ જેન ગૃહસ્થને કહે છે, કે “હ શ્રાવકે! તમે ચોર્યાસિલાખ નીમાં ભટક્તા ફર્યા છે, પણ કોઈ પણ સ્થળે તમને અવિચળ શાંતિ અથવા મેક્ષ મળ્યો નથી. માટે હવે તમે અમારે આશ્રયે આવી અમારા, શિષ્ય બને. અમે તમારે માટે સ્વર્ગના દ્વાર ખોલી આપીશું અને તેથી તમને મોક્ષ પ્રાપ્તિ થશે. હે શ્રાવકે ! સંસાર, એ તે ચાર દિવસનું ચાંદરાણું છે, એના પ્રકાશ ઝળહળતે પણ ક્ષણભંગુર અને અનિત્ય છે, માટે એ ઝળહળાટને ત્યાગ કરી દો અને તેરાપંથી દિક્ષા ગ્રહણ કરી, તેરાપંથી સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy