________________
૪
થાઓ છે. તમે શાસ્ત્રાના અર્થો કરતા, મુખ શબ્દના અર્થ નાક કર્યા છે, ચેઇયના અર્થ જ્ઞાન અને મુનિ એવા ક્યો છે. અસઈને અ અસંયતી યો છે, અને નિશીથસૂત્રમાંના કાલુપણિયાહ સૂત્ર શબ્દને અર્થ કરૂણા અને દયા કરીને, ભેાળા લેાકેાને અધર્મને માર્ગે ઉતારી દીધા છે. ૧-૨-૩.
वंदर शब्दको पंथिडा, करै अर्थ गुणका । कर काया योग कह, एह चोरोंका काम ॥ ४ ॥ मिणां माल चोरी करें, चोर आव तनै दिखाय दउ, पंथी चोर
वावरी जात । साक्षांत ॥ ५ ॥
તેરાપંથીઓએ વઈ શબ્દના અર્થ, ગુણુ ગાવા એટલે ભગવાનનું સ્તવન કરવું, એવા કર્યો છે અને કઈ શબ્દના અર્થ કાયાના યોગ ક્યો છે. આ રીતે શબ્દોના ખાટા અર્થો કરીને તેરાપંથી સાધુઓએ વ્યવહાર સૂત્રની દૃષ્ટિએ સૂત્રના ચારાનુજ કાર્ય કર્યું છે. મેવાડમાં વસતી મીણા જાતિ, તા ચાર જાતિ કહેવાય છે અને તે ફક્ત પૈસાનીજ ચારી કરે છે, પણ તે મીણાઓજ કાંઇ ચાર નથી, નીચેના ઉદાહરણા ઉપરથી ભીખમજી પણ ચાર (શબ્દાર્થ ચાર–શબ્દોના મૂર્તિ પૂજક જૈન દ્રષ્ટિએ વિરૂદ્ધ અર્થ કરનાર ) સિદ્ધ થાય છે. ૪–૫.
अथ भीखमजीकी चोरी वर्णनम् ॥
: ભીખમજીની ચારી (અન્યથા અર્થ) વર્ણન :
(૧) ભગવાન મહાવીર સ્વામીએ પેાતાની માતા અને ગૌશાળા ઉપર દયા કરી હતી. અભયકુમારે ધારણીની તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com