SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦: કેટલાક મુખ તેરાપંથીઓ અહીં એ બચાવ કરે છે, કે અ૫ના બે અર્થ છે: ડે અને નહિ, પણ જ્યાં જે સંબંધ યુક્ત હોય, ત્યાં તે અર્થ લેવાનો છે. પણ આ માત્ર ભ્રમ છે અને તે ભ્રમ, તેરાપંથની આબરૂ ઢાંકવા અર્થાત તેણે કરેલા અર્થો સાચા છે, એવું ઠરાવવાજ જાણી જોઈને ઉભું કરવામાં આવ્યા છે. ૧૫–૧૬-૧૭. (૪) નિશિથ સૂત્રના બારમાં અધ્યયનમાં “કેલુણ (કલુણ) પડિયાએ” એવો પાઠ છે, જેનો અર્થ શેકજનક થાય છે, જીતમલે ભ્રમવિધ્વંશણમાં પૃષ્ટ ૬૧ માં એ શબ્દને અર્થ દયા કરી છે, જે કશશાસ્ત્રના પ્રમાણુથો પણ અસત્ય છે. I a | દેહરા. हस्व दीर्घ एकज कहै, पाजी तूजीकी नैर । कुंती कुत्ती एक नहीं, ओ अनुस्वारको फेर ॥ १ ॥ (૫) જીતમલજી ભ્રમવિધ્વંશણમાં પૃષ્ટ ૬૧ માં હસ્ય, દીર્ઘ અક્ષરેને એકજ માને છે, એ પણ અજ્ઞાનસૂચક છે. શાસ્ત્રકારોએ હસ્યદીર્ઘ અને હુત; એવા અક્ષરેના ત્રણ ભેદ માન્યા છે. જે એવા ભેદ ન માનીએ અને અનુસ્વારનો ભેદ તજી દઈએ, તે પછી કુત્તી (કુતરી) અને કુંતી (પાંડની માતા) એ શબ્દમાં શું ફેર રહે ? | તેરા | દેહરા. उपास्सगदशा मांहिं कह्यो, कर्मादान व्यापार । असइ जणारो पोषणो, नहीं श्रावक ए आचार ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy