________________
:૧૨૧:
असई नाम गणिका तणों, खान पान तसु देत | विभचार सेवावें लोकसे, तिणमें पाती लेत ॥२॥ आज इग्रेजी होटलोमें, राखत T વેશ્યા । श्रावक इम राखै नहीं, लेवै न पांती हिस्सा ॥३॥ एसो व्यापार करे नहीं, श्रावक ते बुधवान નાળે વિળ મંદિ આવે, પંદ મીરાન ॥ ૪ ॥
1
ઉપાસ્સગદશાંગ સુત્રમાં પંદરમાં સુત્રમાં આણંદ શ્રાવકના અધિકારમાં એમ કહ્યું છે, કે અસઇ એટલે વેશ્યા અથવા દાસી, એમને પોષીને એમના વ્યાપાર કરવા, અ શ્રાવકને માટે અધર્મ છે. અર્થાત વેશ્યા સ્ત્રીઓનું પોષણ કરી તેમની પાસે દુરાચાર કરાવી, તેમની કમાણી અથવા તેની આવકમાંથી હિસ્સા લેવા, એ વ્યાપાર શ્રાવકને કલ્પે નહિ; તેમજ કેાઈ પણ રીતે કાઇ પણ પ્રકારના વેશ્યાવટા કે વ્યભિચારમાંથી કાંઇ પણ અંશ, હિસ્સા કે ભાગ મેળવવા એ શ્રાવકને કલ્પે નહિ. ૧-૨-૩-૪.
जीतमलजी बारहवतरी, करी चोपाई ढाल 1 तिणमें अर्थ चुरावियो, कियो बाल जिम ख्याल Wel साधु विना देव ओरने, ते कह्यो असंयती पोष । प्रत्यक्ष अथे चुरावियो, ओं अविद्याको दोष ॥ ६ ॥
જીતમલજીએ માહવતી (ખારવૃતાત્સવ વિધિ દર્શક પુસ્તક ) નામે ગ્રંથ, ચાપાઇ અને ઢાલમાં રચ્યા છે. એમાં તેણે સઇ’ના અર્થ સાધુ કર્યા છે અને આખાસુત્રને એવા અથ કર્યા છે, કે સાધુ વિના ખીજાને દાન દેવું તે અસ યતીનું પાષણ છે; આથી તે શ્રાવકને કલ્પે નહિ. આ અસઇ શબ્દના અર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com