________________
*}s:
અને અહીંથી શ્રી. જીતમલજીની સાવિરૂદ્ધ વાતાનુ વણ ન લખવામાં આવે છે. :
॥ યોદ્દા
કાહવા
भर्म मिध्वंशण शिक्षावलि, प्रश्नोत्तरतणो जीतमलजीकी जूठको, पायो नांहि
विचार ।
પર | ૨ ||
ભમ્ વિધ્વંશણુ, શિક્ષાવલી અને પ્રશ્નોત્તર, એ શ્રી. જીતમલજીએ રચેલા ગ્રંથા છે. એમાં રહેલા અસત્ય તપાસીએ છીએ, એટલે માલમ પડે છે, કે શ્રી. જીતમલજીના અસત્ય સિદ્ધાંતાના પણ કાંઇ છેડાજ નથી !! ૧.
इन्द्र बतावै भीखण हुओ, आप बनै दुजावत कठै रह्यो, जूठ बोलके जूठी बात पंथथांतणी, समझे न भीखणजी गया पाधरा, પંચમે
पृथ्वीनाथ ।
સાથે || ૨ ||
મૂવ જોજ ફેટોળ॥ ૩॥
.
શ્રી. જીતમલજી પેાતે તેમના ગ્રંથામાં પૃથ્વીનાથ બની એઠા છે અને શ્રી ભીખમજીને ઈન્દ્ર થએલા જણાવ્યા છે, જે સર્વથા અસત્ય છે. આ રીતે જૈન ધર્મ વિધી આલેખનરૂપ અસત્ય લખવાથી, શ્રી. જિતમલજીના ખીજા સાધુવૃતના નાશ થઇ જાય છે. તેરાપંથના ગ્રંથામાં એવા એવા કાલ કલ્પિત વિધાના દાખલ કર્યો છે, કે જેને ભેાળા લેાકેા સમજી કે પારખી પણ શકતા નથી. એવીજ એક કપિત ઘટના તેરાપ થના શાસ્ત્રોમાં એ જણાવવામાં આવી છે, કે શ્રી. ભીખમજી સીધા પાંચમા દેવલાકમાં પહેાંચી ગયા હતા !!.૨-૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com