________________
રિણા
તમાં તેરાપંથી સાધુને અથવા ગૃહસ્થને પાપ લાગતું નથી, તે એજ ન્યાયે વધક, ભીલે કે ધાડપાડુ અને હિંસાખેરીનો ધંધો કરનારાઓને, કઈવાર તેઓ મરણના મુખમાં પડેલા હોય, તે તેમાંથી બચાવી લેવા, એમાં
પણ પાપ નથીજ. ૨૭. पंथी-वधिक भीलने मारतां, जीव वणां बच जाय ।
નૈની તુમ ઘણી વારો, નિતી હત્યા પાય | ૨૮. પંથી જો તમે આટલી હદે દયાને માને છે, તે તમારે
હિંસાખોરીને ધંધો કરનારા વધકને (કસાઈને) મારીજ નાંખવે ઘટે છે; કારણ કે તમે એક વધકને મારી નાંખે, એટલે ભવિષ્યમાં તે જે સેંકડે ને મારે,
એ જીની રક્ષા થાય, અને એ પૂણ્ય પણ તમને લાગે! जैनी-वधिक अवध कारण नहीं, जो जिस्की दया जु आने ।
दया भाव ए जाणजो, निन्दक त नहि जानैं ॥२९॥ જૈન-તમે ભગવાન મહાવીર કથીત દયાને નિંદી રહ્યા છે,
એટલે આ બાબતને મર્મ તમે સમજી શકે એમજ નથી. વધક જે જીવન વધ કરે છે, તેના મૃત્યુનું કારણ વધક નથી; એટલે તેને મારવાથીજ પેલા છે જેનું મરણ સરજાય છે, તેમની રક્ષા થવી, એ
શક્ય નથી. ૨૯ વથી–અપાતી નૈ. સેના, હીનો હૈ ત્યા !
महावीरजी कह दीया, आणंदनीं महाभागः ॥३०॥ પંથી–અસંયતીને દાન આપવાને ત્યાગ કરે, એવો ઉપદેશ
તો ખુદ મહાવીર ભગવાનેજ આણંદ શ્રાવકને આપે
છે, છતાં તે તમે શા માટે માનતા નથી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com