________________
ક૨૬૦૦
અવ્યકત છે. કબુતર, પંચેનિય, મન વેતન, વીયા મુકત અને વ્યક્ત છે. એકેન્દ્રિય અને પંચેનિયની હિંસા વચ્ચે ભારે તફાવત રહેલો છે. બંને હિંસાને જ કહાની નથી. એ તમે એકેન્દ્રિય અને પનિય છની હિંસા એક સરખી છે, એમ માનતા હો, તે સાંભળો. એકેનિક જીવનમાં અર્થાત રોટલી, શાક વગેરે મુનિને આપવાથી આપના મેસે જાય છે, એમ જેન શામાં લખ્યા છે. તે જ પ્રમાણે પંચેનિયનું માંસ સાધુને આપવાવાળે તથા ખાવાવાળો અને દુર્ગતિમાં જશે એમ લખ્યું છે. તમ વિના જે સુનિને આપે છે, તેની પણ દુર્મતિ થાય છે એમ કહ્યું છે. દસને અને મુનિને આપે છે તેની દુર્ગતિ થતી નથી. એ એકેન્દ્રિય પંચેનિયનું માસ એક સરખું નથી. તે પછી તેમની હિંસા પણ એક સરખી હોઈ શકે જ નહિ, જમે : પહેલા સવાલના જવાબમાં અમે ધારણુરાણુનું જે દ્રષ્ટાંત આપ્યું છે, તે ઉપરથી પણ આ વાત સાબીત થાય છે. બીજી વાત એ છે, કે જળમાંના છ માછલા, દેડકાં ઈત્યાદિ પાણીમાં પેસી જઈને પણ પિતાનું રક્ષણ કરી લે છે. બંગાળા દેશમાં ચાસિયા લેકે (મચ્છીમારે ભારે કાદવમાં પેસી જઈને પણ કાદવમાંથી માછલાં પકડે છે. જેણે મુઠી ખાવા આવેલા કબુતરોને ખાવા
પાણી પીવા ન દેતાં પાછી હાંકી કાઢી, તે મનુષ્ય પાપી છે. જે માણસ માત્ર ઉ ઉ આ બધું જોયા કરે છે, તે પણ દયાહીન છે અને તેથી પાપી છે. જે તટસ્થ ઉભે રહેનારેજ દયાવાળે લેખાય, તે તે આખા શહેરના લોકો કે જેઓ આ કબુતરે કે ગાયોની બાબતમાં વચ્ચે પડયાજ નથી, તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com