________________
:११३
इण द्रष्टांते जाणजो, मुखपतिका डोरी ।
डोंरा विनां वधै कि, मुखपत्तिका कोरा ॥ २ ॥ પં. સાધુને ઉચેથી વહોરાવવું એ શાસ્ત્રોને આદેશ છે
પણ કેટલે ઉચેથી વહોરાવવું તેનું પ્રમાણ નથી, એજ રીતે મુહપત્તિને દોરી બાંધવી, એ પણ માની જ
देवानु छ. १-२. प्रे. य.-ओ द्रष्टांत घटै नहीं, सुनरे पंथी बाल ।
उंचेकी संख्या सूत्रम, पात्र मिडन द टाल ॥ १ ॥ दुधखीचडी दालमें, उन भाफ निकसंत । जेमें भाफ सरीरकी, मुख्न करवाहिर आवंत ॥ २ ॥
द्ध खीचडी दालने माफत नै संजोग । पंथी तू छोडे नहीं, तुरत करै अनुयोगं ॥ ३ ॥ जठराग्नी सरीरकी, समुद्र बुझावै नांहिं । मच्छ कच्छ तामें रहैं, अग्नि केवल वायं ॥ ४ ॥ मुख भाफ मान सचित, तिणसे मुख बंधाय । रंधान भाफ मार्ने अचित, पंथी लेई खाय ॥५॥ मुख माफ रंधानेको, एक संगखो न्याय ।
पंथी हठ छोडे नहीं, तीर्थकर खुद आप ॥ ६ ॥ છે. યહે બાળક બુદ્ધિના તેરાપંથીઓ ! આ દૃષ્ટાંત પણ
અહીં યુક્ત નથી. સુત્રગ્રંથોમાં ઉંચાઈનું પ્રમાણ નથી, તેનું કારણ એ છે, કે એના માપની જરૂર જ નથી.
તેરાપથી મુખની બાફને સચિત માને છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com