________________
:૧૧૨:
પ્રે॰ ૨૦-આ દ્રષ્ટાંત સમજ વિનાનુ` છે. ભગવાન મહાવોર માક્ષે ગયા પછી, ૯૮૦ વર્ષે દેવર્ધિગણિ થયા હતા. તેમણે તાડપત્ર ઉપર શાહી વિનાજ આલેખન કરાવ્યુ હતું. શાહી અને લમ વિષે જૈનશાસ્ત્ર તેા આઠ દેષ માનેલા છે અને એજ કારણથી નવસે એંસી વર્ષ જૈન આગમ લખાયાજ ન હતા. ૧-૨-૩. વૈ।
મે. ય.-માળોરાની
રામ. भगवंतजी
આતી !
भगवंतकी वाणीं વિષે, સુવાતમ વરાં આવૈ || 8 || भगवंतकी वाणीं વિષે, दुवातकलम सूत्र गुंथन के समय पर, दुवात कलम पाती ॥ ५ ॥ दुवातकलम नहीं साधुकों, नहीं कोई सूत्र मझार । नोसै अस्सी पूर्व वर्ष, देख लेत વ્યવહાર || || પ્રે ચ૰ભગવંતે માલકાષ રાગમાંજ પેાતાની આજ્ઞાઓ (પદ્યમાં) સંભળાવી હતી. અર્થાત ભગવાને તા શાહી કલમનો ઉપયો ગજ કયા ન હતા, એ સ્પષ્ટ થાય છે. જો ભગવાનેજ તેમની વાણી શાહી ક્લમમાં ઉતારી હાત, તે તેા સુત્ર સંપાદન વખતે પણ શાહી કલમ લખવાના ઉપયોગમાં લેવામાં આવ્યાના ઉલ્લેખ હાત; પણ તે ઉલ્લેખ નથી. વળી સાધુઓએ શાહી કલમ વાપરવી એવો કેાઇ સુત્રમાં ઉલ્લેખ નથી, નવસા એંસી વર્ષ ઉપર સાધુઓ શાહી કલમ વાપરતાજ ન હતા. આથી તમારી આ દલિલ આપેાઆપજ ઉડી જાય છે. ૪–૧–૬. पंथी- उंचैसे वहिरावनो, वहिरै
અમારા
ऊंचेकी संख्या नहीं, किहीं सूत्र ત્ર માર. ॥ ૧ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com