________________
पंथी पूछते ग्रहस्था कहै, करीने चतुराय । टावरियाके कारणे, कटोर दान भरवाय ॥ २ ॥ दोष दोष देय ग्रहस्थनें, आय बनै निर्दोष । दोनू डुब्या बापडा,, पत्थर नावमें बैष ॥ ३ ॥
તેરાપંથી ગૃહસ્થ, તેરાપંથી ગુરૂઓને વંદન કરવા જાય છે, ત્યારે સાધુઓને વહરાવવા માટેજ મિઠાઈ વેચાતી લઈ લે છે, સાધુઓ (અંદરખાને જાણ્યા છતાં) ગૃહસ્થાને એ માલ કેવી રીતે લાવ્યા છે, એમ પૂછે છે, ત્યારે ગૃહસ્થ ચતુરાઈ ચલાવીને એમ કહે છે કે છોકરાઓને માટે મિઠાઈ લીધી હતી, તેમાંથી અમે આપને વહેરાવીએ છીએ. આમ સાધુઓ પોતે પાપ કરે છે. અને વળો ગૃહસ્થને જુઠું બોલવાની ફરજ પાડી, તેને પણ પાપમાં સામેલ કરે છે ! આ રીતે તેરાપંથરૂપનાવમાં બેઠેલા આ ગુરૂચેલા રૂપ પત્થરે मन मे छ!! १-२-3.
पंथी मालकों खावता, वर्फ मलाई आय । प्रगट दोष सेवी रह्या, छोडी नै मर्याद ॥ ४ ॥ लखेरनघरे बुलायकें,. तिणने कहै समझाय । रोग न खातिर आवसी, साधुजी महाराज ॥ ५ ॥ बाहिर हांडी राख. कर, रोग न राखो तयाय । आवत पाण वहिरावज्यो, म्है दे स्या दाम चुकाय ॥६॥ तार कसी चूडो करो, सांचा तार लगाय । साथै दाम चुकाय स्यां, रोग न इनके मांहि ॥ ७ ॥ जैतारणमें निपजै. पात्र तणीयां झूठ । पात्र तीनकी गर्ज में,. भरी मगावै अट॥८॥ वैरागी अर्थे लावता, एतो. पातरा तीन । पंधी खातर मगावता, वह · रावत खीण ॥९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com