________________
::
घरमें बेठी क्या करे भोली समझें नांहि । कैदीखाना भोगती, जिम चीडी पिजरेमांहि ॥ ३ ॥
તેએ સ્ત્રીઓને કહે છે કે : “ હું સ્ત્રીએ! સાધુની સંગત રાખવાથી તમારા દુ:ખા દૂર થશે અને તમારે તરતજ ઉદ્ધાર થઇ જશે. તમને સ્વગે વસવાનુ મળશે અને જમદેવ મરણ પછી આત્માને તેના પાપકર્મો માટે મહા ભયંકર શિક્ષા આપે છે; તેમાંથી તમે ખચી જશેા. અર્થાત યમદેવના એ દુ:ખા તમને લાગવવા પડશે નહિ. જેમ ચકલી પાંજરામાં પડી રહીને કેદખાનુ લાગવે છે, તેમ ગૃહસ્થધર્મ પાળતી સ્ત્રીઓને પણ ઘરમાંજ ચકલીની માફક પુરાઇ રહીને એક જાતના કેદખાનામાંજ જીંદગી પુરી કરવી પડે છે, હું સ્ત્રીએ ! તમે લેાળી છે, તેથીજ આ ઘરરૂપી કેદખાનામાં બેસીને આનંદ માને છે. એને બદલે તમે અમારા શિષ્ય થઈ સાધ્વી બને. જેથી તમને બહાર નીકળીને સ્વતંત્ર રીતે કરવા હરવાની મેાજ મળી શકશે.” ૨, ૩.
भोली जात त्रियातणी, अकल भरमाई भरमे तुरत, गिणे न जात
विद्या करहीण | मलीन ॥ ४ ॥
ખરેખર! સ્ત્રીઓની જાત નેાળી છે. વળી તેઓ બુદ્ધિ, વિદ્યા અને કપટ વ્યવહાર પણુ જાણુતાં નથી. આથી પેાતાની જાતિય ન્યુનતા વિસરી જાય છે અને તેઓ તરાપથી જૈન સાધુના ઉપલા મધુર શબ્દો સાંભળીને, લાળવાઇ જાય છે. ૪.
तरह तरहका मानवी, तरह तरहका देश | आवतने दिखाय द्यं, पहिर साधुको भेश ॥ ५ ॥ तरह तरहकी नारियां, तरह तरहका नर । સાંન્ને સમય મુટ્ઠીગુડ, રેલા ઝેવુ ॥ ૬॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com