________________
૧૫:
मांहि ।
जो पदार्थकी ढालमें आश्रव द्वारके आश्रव जीवै ते मानिया, अजीव मानियो नांहि ॥६॥ तेरहद्वारमें मांहि । मान्यो एक ॥ ७ ॥ कोन साचो कोन झूठ है, थारे ग्रंथकी मांहिं । तोकू थारे ग्रंथकी खबर पणी है नांहि ॥ ८ ॥
कर्ता कर्म दोय मानियां, आश्रवनो पदार्थ में, कर्ता
નવપદની ઢાલ (નવ પદાર્થની ઢાલ) એ નામના કાવ્યમ આશ્રવદ્વાર પ્રકરણમાં આશ્રવના અધિકારમાં, જીવ એકલા માનેલે છે અને તેને અજીવ માનેલેા નથી. વળી તેરદ્વાર ગ્રંથમાં શ્રી. ભીખમજીએ આશ્રવમાં કર્તા અને કર્મ અને માન્યા છે અને નવપદની હાલમાં આશ્રવના અધિકારમાં એકલેા ર્તા માન્યા છે. એ રીતે શ્રી. ભીખમજીએ પેાતે રચેલા ગ્રંથામાંજ એકજ 'બાબતા ઉપર જુદે જુદે સ્થળે જુદી જુદી વાતા કરી છે. તા સહેજે એવા પ્રશ્ન ઉઠે છે, કે હે ભાઈ ! આ તારાજ લખાણે!માં સાચી વાત કઇ અને જીઠી વાત કઈ? ૬-૭–૮.
'
आश्रव अजीव कहै मिथ्या ती आते कीधी थाय । अपणे कथन से भीखणजी, बनै मिथ्याती आप ||९||
એક સ્થળે શ્રી. ભીખમજી લખે છે, કે “જેએ આશ્રવને અજીવ કહે છે, તેઓ મિથ્યાત્વી છે; કારણ કે આશ્રવ સજીવ છે, એવું જૈનશાસ્ત્ર ફરમાવે છે,” અને પેાતેજ પેાતાના ગ્રંથામાં આશ્રવ અજીવ પણ માને છે; એટલે શ્રી. ભીખમજી તેના પેાતાના લખાણુથી પણ મિથ્યાત્વી ઠરે છે ! ૯.
अज्ञानपणे कथनां करी, रही अज्ञानकी शल्य । .. चोरासी भर्ममिध्वंशणे, कहता है जीतमल ॥ १० ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com