SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ १४० चार बजेसै ले करी, सुर्य उदयके मोहि । ग्रहस्थनियां वंदणां करे, नानक केरे मांहिं ॥ १४ ॥ વળી તેરાપંથી સાધુઓના જ્યાં સ્થાનક હોય છે, ત્યાં ગૃહસ્થની સ્ત્રીઓ પણ તેમની સેવા કરવા અને તેમને વંદના કરવા જાય છે, તે રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્યાં જ રહીને, તેઓ સેવા કરે છે અને પછી ઘેરે ગાય છે. વળી પુન : સવારે સૂર્યોદય થતાં પહેલાં, ચાર વાગેથી જ સ્ત્રીઓ સાધુઓના દર્શન અને વંદન કરવાને તેમના સ્થાનકે જાય છે. આ રીતભાત બ્રહ્મચર્ય પાલનને માટે આફતરૂપ જેનશાસને નિષેધેલી અને સાધુઓને માટે તજવાયેગ્ય હોઈ, તેરાપંથીઓ તેનું અનુસરણ કરે છે, એ સૌથી મોટો અન છે. ૧૩–૧૪. ॥ तेरहपथा अपनी साध्वीनके हाथ भिक्षा मगवा कर खाते हैं तथा रातकवामी कपडानको सिमट बातें हैं तथा पंथणियांनसे पाट वाजोटादिकके ऊपर बिछोनां विश्वा ते हें इत्यादिक सब कार्य ग्रहस्थीनकी नकी तरहसे वह तेरहपंथी अपनी साध्वीनसें लेते हे अब ग्रहस्थ और तेरहपंथीयोंमें फर्क क्या रहा अब तो ज्ञानी जाने पर जीतमलजी बोले कि उसके ये घेर ग्रहस्थपने में अपने पतिका था अब ये घेर बढा तब ये टावर पेदा हु।। है ओर मुजिष्टा सतीका द्रष्टांत भी लगाते थे काम संवत १९७२ के उदैपुरके चत्रमासेमे जिस नहारेमे कालूरामनीने चत्रमासा किया था उस हा के पासमें दसी हवेली मे पंयणीया चत्रमामा करनेको उतरी थी ओर कालुमनी प्रातःकालका वखान वांच कर उस ही हवेलीमें नहारेमेसे जा कर आहार पानी भी उसी जगह करते थे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy