________________
:१७२
भगवतश्री महावीरके, भक्त घणां महिपाल साथ साथ फिरिया नहीं, किया न रोटा दाल ॥१५॥
શ્રી નેમિનાથ ભગવાનના, ગૌપાલક શ્રીકૃષ્ણ મોટા ભક્ત હતા. પણ તેઓ સુદ્ધાં એમની સાથે સાથે ફર્યા ન હતા કે એમને માર્ગમાં આહાર કરી વહેરાવ્યો ન હતો! ૧૪-૧૫.
पंथी साथै गृहस्थी, ग्राम ग्राम रहै लार । रोटा दाल त्यारी करी, पंथी देत आहार ॥१६॥ इण विधि विहार करावतां, खानपान प्रतिलाभ । कठिणपणो मुखसें कहै, सुद्ध बतावै साध ॥१७॥ जनशास्त्र वह देखियो, देखी न ऐसी रीत । यंथी माहि देखि या, जैन शास्त्र विपरीत ॥१८॥ पंथी चाल नहीं जैनकी, होय तो सूत्र दिखाय । ग्रहस्थ ओर मुनिराजको, एसो कल्प है नाह ॥१९॥
તેરાપંથી ગૃહસ્થા સાથે રહી સાધુઓને વિહાર કરાવે છે અને તેમને ખાનપાન બધું જ આપે છે, છતાં તેઓ કહે છે, કે અમારા પંથનું સાધુપણું એ તે મહા દોહીલી (અતિ મુશ્કેલ) ચીજ છે. તેરા પંથી સાધુઓની આ રીતભાત જૈનશાસ્ત્રથી વિપરીત છે, આવી રીતે સાધુઓને સાથે રહી અન તૈયાર કરી વહેરાવવું કે સામા જઈને વહરાવવું,એ શાસ્ત્રમાં ઈષ્ટ કહ્યું નથી, અનેતે કૃત્ય સાધુ અને ગૃહસ્થ બંનેને કલ્પતું નથી, છતાં જે એવા વર્તનને શાસ્ત્રમાં ઉલ્લેખ હોય, તો તે બતાવવા માટે તેરાપંથીઓને પડકાર છે. ૧૬-૧૯.
इनको भेद वर्णन करूं, श्रोता सुनो चितलाय । देखी जैसी भाखसू, कानां सुनिज नाहि ॥२०॥ चार घरांकी टायरी, जहां मिले नहीं अहार ।
आधाकर्मी भोग कर, करता है विहार IR१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com