________________
१८९
अथ तेरहपंथी किवाडियो खालके तथा ग्रहस्थसे खुलवायके आहारादिक बहरेते वर्णनम.
(१२) ।। दोहा ।
हास. किबाड खोलके लैवणों, वर्जी सघली वस्तु । दशवकालिक कहत है, मुनिवरने यथास्तू ॥१॥ वृद्धि द्वारके वृद्ध हैं, लघु के लघु किवाड । लघु वृद्ध अंतर नहीं, ओ किवाड मांहि वखाण ॥२॥ पंथी लेत किवाडियो, रजोहर्ण प्रमाण । दोय हाथ ऊपर सही, खोले ओट खुलाण ॥३॥
દશવૈકાલિક સૂત્ર મુનિ મહારાજને માટે એવું ફરમાન કરે છે, કે બારણું ખોલીને કોઈપણ વસ્તુ લેવી, એ જેનસાધુઓને કલ્પ નહિ. આ બાબતમાં એ બચાવ પણ કોઈ કરી શકે નહિ, કે અમુક બારણ નાના છે, માટે તે ઘાડીને આહાર લેવામાં દોષ નથી; રજોહરણના જેટલી લંબાઈ પહોબાઈના કરતા બે હાથ વધુ માપના બારણું ખોલીને તેવા સ્થળેથી તેરાપંથી સાધુએ આહાર વહારે છે. ૧-૨-૩. पंथी खोले हाथसे, तथा ग्रहस्थसें खुलवाय । घृतादिक इणमें रहे, पंथीं तुरत वहिराय ॥४॥ दशवैकालिक सूत्रमें, पलग पंख अनुचार । वृद्ध वृद्ध तो छोड द्यो, लघु लघु करो विहार ॥५॥ पंथी मत अनुसार ते, वृद्ध कि वाड वे काम ।
लघु मचली ओर खाटली, इण पर करो आराम ॥६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com