SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯: अरिहंत तो सुमरे नहीं, भजै न मंत्र नाकार । બંધને ધાવે નહીં, જૈ નોળીઢા ॥ ૪ ॥ તેરાપથી સાધ્વીએ નથી અરિહંતનુ સ્મરણ કરતી કે નથી નાકારમત્ર ભણતી, આમ તેઓ સાધુધર્મ ચુકે છે. ખીજી માજુએ ગૃહસ્થધર્મ પાળીને તે ઘરસંસાર પણ સળ કરતા નથી. પિરણામે તેમના દુઃખા અને જીવનમરણના ફેરા તા જેમના તેમજ બાકી રહે છે. ૧૪. रातदिवस चिंता करें, डेरो दियो लारला खोय । घरकी रही न घाटकी, पंथी दई डुवोय ॥ १५ ॥ તેરાપંથી સાધુઓના વચનાથી ભ્રમિત થઈને સાધ્વી બની ચુકેલી સ્ત્રીઓ, પાછળથી તેરાપંથી સાધ્વી બનવા માટે પસ્તાવા કરતી અની જાય છે. તેમને મેાક્ષને નામે સ્વતંત્ર હરવાફરવાનુ મળે, એ લાભથી; શુભેાદયથી મળેલુ ઘર તજી દીધું હાય છે, તે માટે પાછળથી તેમને નિરંતર ચિંતા થાય છે. આમ એવી સ્ત્રીએ બિચારી નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી; અર્થાત તેમની અવસ્થા ધાબીના કુતરા નહિ ઘરના અને નહિ ઘાટના, એવી થાય છે; અને તેમને હવે સ્પષ્ટ એમ લાગે છે, કે સ્વર્ગના લાભને નામે તેરાપ થીએએ પેાતાને ડુબાડી દીધી છે !! ૧૫. # केरे भगवंतकी समगत नही, पंथी तू क्यो डुबी बापडी, पंथी मांहिं आय समगित विन चारित्र नहीं, व्वावर बिन ૫ છારી નૈ વાપડી, નેં મડ઼ે ચેલેાટી " यांहिं । ॥ ૬ ॥ झोटी । ૨૭ u ॥ હૈ તેરાપંથી સાધ્વીએ ! આ પંથમાં તેા ભગવાન મહાવીરના સમ્યકત્વનું સ્થાનજ નથી, તે! પછી એ પંથની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy