SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૪ प्रे. य.-विकलैन्द्री उपज नहीं, ता नहीं वायुकाय । वैक्रिय सरीरी देवता, वायु नहीं मुख मांहिं ॥१॥ खेल नहीं खंखार नहीं, नहीं मुखमां दांत । वैक्रिय शरीरी देवता, रुप रचें वहु भांत ॥२॥ श्रोणित शुक्ल श्लेशमां, नहीं दात नै मैल । वैक्रिय सरीरी देवता, नही उदारिक मेल' ॥ ३ ॥ इन्द्र मुख ढाकी करी, बोले वचन कुंफार । तुम लेखै निरवद्य थयो, शक्र वचन तिणवार ॥४॥ ઉથી નદિ માનતા, ' રેવતા વાર ! अब तू कैसे मानतो, कहा भई अकल अजीरणीं ॥५॥ खांसी उवासी छींकतां, बोलंता लेत डकार । एकार्य मुख ढांकवा, आचारंग सूत्र मझार ॥ ६ ॥ પં–જે મુનિ પિતાનું મુખ ખુલ્લું રાખે, તે તેથી વાયુકાય જી મરી જાય છે, તેથીજ વાયુકાયની રક્ષાર્થે મુહ પતિ બાંધવામાં આવે છે. ૧. પ્રે ય-સઘળા સંપાદિક વાયુકાયની હિંસા કરતા નથી, એવું નિયુકિતસૂત્રમાં શ્રી ભદ્રબાહ કહી ગયા છે. પણ એ વચનને અનુસરી વાયુકાયની રક્ષા કરવા માટે મુહપત્તિ બાંધવી જરૂરી છે, એવું તેરાપંથીઓ કહી શકે નહિ, કારણ કે વળી વાયુકાય જીવ અસંયતિ છે; અને અસંયતિ જીવની રક્ષા સાધુ ઈ છે નહિ, એવું તેરાપંથ માને છે; એટલે તરાપંથીઓ, વાયુકાયની રક્ષા માટે સુહપત્તિબાંધવી, એ દલિલ કરી શકે નહિ. બોલતા કે શ્વાસ લેતા માખી, મછર આદિ મુખમાં કે વાસમાં જઈને મરી જવાનો સંભવ છે અને તેથીજ હાથમાં મુહપત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy