________________
:૧૬૮ઃ
* *
અને સાધુની રીતભાત અથવા ધર્મ એક કહી શકાય. કદાચ તમે એવી દલિલ સબંધમાં સાધુ અને ગૃહસ્થની રીત એક પણ તમારી દલીલ સફ્ળ થવાની નથી. પડેલી ફ્રાંસી, ગૃહસ્થ છેડી નાંખે; તે તે અતાવેા છે; પણ સાધુના ગળામાં પડેલી ફ્રાંસી, સાધુ છેડી નાંખે; તેમાં તમે ધર્મ બતાવા છે. આ ઉપરથી સાબીત થાય છે, કે તમારા સિદ્ધાંત પ્રમાણે, સાધુ અને ગૃહસ્થાને ધર્મ; દયાના અધિકારમાં પણ એક સરખા નથી. વળી જુએ : “અનુકંપાની રાસમાં ચેાથી હાલમાં તમારા ભીખમજીએ સાધુ અને શ્રાવકની રીતભાત, જુદીજુદી ખતાવી છે. તે ગાથા આ પ્રમાણે છે. साधू तो साधूने जीव वतावै ते पो तारो पाप टालणारे कांजै; श्रावक श्रावकने जीब नहीं पतावै तो જિલ્લો પાપ છાને જિલ્લો વ્રત મને આ ઉપરથી સાખીત થાય છે, કે દયાના અધિકારમાં શ્રાવક અને સાધુની રીતભાત એકસરખી છે, એ વાત તમારાજ ધર્મ વચનેાથી, ખાટી
પુરવાર થાય છે.
સરખા છે, એમ કરશેા; કેયાના સરખી છે; તા
સાધુના ગળામાં
કાર્યમા તમે પાપ
પંથી–અમે તા અસયતી જીવનું જીવન અને મરણ કઇએ ઈચ્છતાજ નથી; પણ ફક્ત અમારૂં તારણુ થાય, એવું ઇચ્છીએ છીએ.
-
જૈની જૈન ગૃહસ્થા તા પંચેન્દ્રિય જીવા છે. તે માંસ મદિરાના ત્યાગી છે. જૈન ધર્મના પ્રભાવથી, નૌકારમંત્રના પ્રમળથી અને અરીહંત ભગવાનના સ્મરણથી, તેઓ સ્વયં મેાક્ષે જવાનાજ છે. હવે બાકી રહી પચસ્થાવર જીવાની વાત. પંચસ્થાવર જીવામાં, જેને કાન નથી; તે તમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com