SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫: अब सवाल जवाब पंथो तथा जैनी દેહરા. : પ્રશ્નોત્તર : पंथी-गोशालाने वचावियामें, धर्म जानता स्वामि । दाय साध बचाता आपणां, वला करता ओहिज મ | તેરાપંથી-મહાવીર ભગવાને ગોશાળાને બચાવ્યો હતો, એ ખરું છે, પણ જે ગોશાળાને બચાવવામાં ભગવાને ધર્મ માન્ય હોત, તે તેમણે ત્યાંજ ઉપસ્થિત હતા એવા, બીજા બે સાધુઓને શા માટે બચાવી લીધા નહિ? जैनी-भावी भाव तो जानता, भगवंत केवलज्ञान । मृत्यू इनकी इन विधे, भगवंत लीनी जान ॥२॥ निरर्थक उपाय करै नही, भगवंत केवलज्ञानी । નહર મૂ જ્ઞાનતા, અરે થી અાિની રૂા. જેની–ભગવાન ભાવી ભાવ જાણનારા હતા અને તેથી ભગવાને જાણી લીધું હતું, કે એ બે સાધુઓનું ભાવી એજ રીતે નિર્માયું છે. કેવળ જ્ઞાની ભગવાન શું થવાનું છે, એ જાણતા હતા તેથી જ તેમણે પેલા સાધુઓને બચાવવાને કઈ નિરર્થક માર્ગ લીધા નહતા. ૧-૨-૩. વંથી-અમસ્ત પાપ ના , નાના માં . , लब्ध दयाके योगलें, लिया क्यो न बचाय ॥४॥ પંથી–સસરણમાં ઘણું છ0 સાધુઓ હતા, જે ભગવાન * લબ્ધશાનથી, તેમના ભાવી ભાવને પણ જાણતા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy