________________
૨૫:
अब सवाल जवाब पंथो तथा जैनी
દેહરા.
: પ્રશ્નોત્તર : पंथी-गोशालाने वचावियामें, धर्म जानता स्वामि । दाय साध बचाता आपणां, वला करता ओहिज
મ | તેરાપંથી-મહાવીર ભગવાને ગોશાળાને બચાવ્યો હતો, એ
ખરું છે, પણ જે ગોશાળાને બચાવવામાં ભગવાને ધર્મ માન્ય હોત, તે તેમણે ત્યાંજ ઉપસ્થિત હતા એવા,
બીજા બે સાધુઓને શા માટે બચાવી લીધા નહિ? जैनी-भावी भाव तो जानता, भगवंत केवलज्ञान ।
मृत्यू इनकी इन विधे, भगवंत लीनी जान ॥२॥ निरर्थक उपाय करै नही, भगवंत केवलज्ञानी ।
નહર મૂ જ્ઞાનતા, અરે થી અાિની રૂા. જેની–ભગવાન ભાવી ભાવ જાણનારા હતા અને તેથી
ભગવાને જાણી લીધું હતું, કે એ બે સાધુઓનું ભાવી એજ રીતે નિર્માયું છે. કેવળ જ્ઞાની ભગવાન શું થવાનું છે, એ જાણતા હતા તેથી જ તેમણે પેલા સાધુઓને
બચાવવાને કઈ નિરર્થક માર્ગ લીધા નહતા. ૧-૨-૩. વંથી-અમસ્ત પાપ ના , નાના માં .
, लब्ध दयाके योगलें, लिया क्यो न बचाय ॥४॥ પંથી–સસરણમાં ઘણું છ0 સાધુઓ હતા, જે ભગવાન * લબ્ધશાનથી, તેમના ભાવી ભાવને પણ જાણતા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com