________________
૨૦૯;
પાળતા નથી. તેઓ તા મળેાત્સર્ગ માટે જનારા સાધુસાધ્વીએની આગળ એજ દિશાએ અવશ્ય જાય છે. ૧૩–૧૪
जाय ।
॥૧॥
बताय ।
॥ १६॥
जीर्ण वस्त्र लै हाथमें, पंथी पंचमी જીવાવ નાંખતો, વયિો. નામ પથ खडियो कहां से लावियो, सूत्रमें देइ वस्त्र से तीनों छप, वये निसीयके माह તેરાપંથી સાધુએ, પંચમીએ જાય છે, (મળાત્સર્ગ માટે જાય છે.) ત્યાં સાથે જુનુ કપડું લઇ જાય છે. મળેાત્સર્ગ પછી, પાણી વડે ધાઇને ઉત્સર્ગ અવયવ સાર્ફ ન કરતાં, પેલા જુના કપડાથી એ અવયવ લુછી નાંખે છે અને પછી તેવાજ ગઢી ઢેડે સ્થાનકે પાછા ફરે છે. આમ પાણી ન વાપરતા વસ્ત્ર વડે ઉત્સર્ગ અવયવ લુંછી નાંખવાની ક્રિયાને, તેઓ “મેં ખડિયા કર્યા,” એમ કહે છે! હું તેમને પૂ છું કે નિશિથસૂત્રમાં તે વસ્ત્રથી મળ લુછી નાંખવાની મના કરી છે, તેા પછી તમે આખડિયાની ક્રિયા કયા સૂત્રમાંથી શેાધી કાઢી છે ? ૧૫-૧૬.
काक कुदाली ढोकरा, उलू जिम करे केल । घोचो हाथ लेई करी, तू फिर फिर कुचरै मैल ॥ १७ ॥ मिष्टा केरो कुचरनो, पंथी. तेरो काम 1 श्रावण मांहिं निपजै, गुड वाणीयो जिसको नाम ॥ १८ ॥ परंखी ओर गुड वांणियेकीं, पंथी नै उपमां दीघ । इन तीनो का कृत्य एकसो, कियो देख कर सिद्ध ॥ १९ ॥ विकल्प व्यवहार पंथी तणो, वृहत कल्पकेमांह |
प्रीत उदय मुनि कहत है, पंथियां मांहिं पाप ॥२०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com