________________
૧૩૬ઃ
इणरो अर्थ लिया जीतमल, हिंसाधिकार लै जोय । चेइयं शब्दको अर्थ यों, मंदिर मूर्ति होय ॥२३॥ हिंतशिक्षावला में, झगडो शेष कर दीनों । चेइयं अर्थ प्रनिमां भुव, खुद जीतमल कह दीनों ॥२४॥ सर्ष तो आंदो चल, बिलवण तो सींधो । चेइयं अर्थ व चोरके, पर शेष सांच कीधो ॥२५॥
પ્રશ્નવ્યાકરણ ના આશ્રદ્વારમાં “ચેય શબ્દને જીતમલે સાધુ એવો અર્થ એ છે, પછી બીજે સ્થળે એનો અર્થ જ્ઞાન કર્યો છે અને અંતે હિતશિક્ષાવલી”માં ખુદ જિત લેજ “ચેઈયે” શબ્દને અર્થ પુન: પ્રતિમા કર્યો છે. આમ “ઇયં એ શબ્દના અનેક સ્થળે અનેક વિપરીત અસ્થ કરવા છતાં, છેવટે જીતમલને તેને ખરે અર્થ સ્વીકારવા જ પડે છે. ૨૧-૨૨-૨૩-૨૪-૨૫.
सूत्र अर्थ ते बारिया, किय अर्थ ते ओर । में तने चोर कियो नहीं, तूहाथ्यां बन रह्यो चोर ॥२५॥ तीजें वृतकी गांठनें, फडीनै ले जाय । चोर खापरो पकड़ियो, ओ तेरहपंथी मांहिं ॥२७॥
હે વાંચકે! . મલને હું કાંઈ ચોર કહેતા નથી, પણું સૂત્રાર્થોની તે જે ચોરી કરી છે, તેથી તે પોતે જ (શબ્દાર્થ) ચાર બત થયો છે. આમ તેરાપંથી સાધુઓ ઉસૂત્રપ્રરૂપણ કરવાના નડાપાતકથી જેનસાધુઓ માટેનું, ત્રીજું વ્રત પણ ઈ બેઠા છે. ર૬-૧૭ इती श्री तेरहपंथी नाटके त्रतीय महावृत नामने अष्टम
: અહીં શ્રી તેરાપંથી નાટકનું ત્રીજું મહાવ્રતખંડન નામનું
આમું પ્રકરણ સમાપ્તમ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com